SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપ્રાકૃત–દનપ્રાભૂત [ ૩૮૩ सम्मत्तादो णाणं णाणादो सव्वभावउवलद्धी । उवलद्धपयत्थे पुण सेयासेयं वियाणेदि ॥१५॥ સભ્યત્વથી સુજ્ઞાન, જેથી સર્વ ભાવ જણાય છે, ને સૌ પદાર્થો જાણતાં અશ્રેય શ્રેય જણાય છે. ૧૫. सेयासेयविदण्हू उद्धददुस्सील सीलवंतो वि । सीलफलेणभुदयं तत्तो पुण लहइ णिव्याणं ॥१६॥ અય-શ્રેયસુજાણુ છોડી કુશીલ ધારે શીલને ને શીલફળથી હોય 'અભ્યદય, પછી મુક્તિ લહે. ૧૬. ૧. અભ્યદય =તીર્થકરતાદિની પ્રાપ્તિ. जिणवयणमोसहमिणं विसयसुदविरेयणं अमिदभूदं । जरमरणवाहिहरणं खयकरणं सव्वदुक्खाणं ॥१७॥ જિનવચનરૂપ દવા વિષયસુખચિકા, અમૃતમયી, છે વ્યાધિ-મરણ-જરાદિહરણી, સર્વ દુ:ખવિનાશિની. ૧૭. ૧. વિષયસુખચિકા = વિષયસુખનું વિરેચન કરનારી एगं जिणस्स त्वं विदियं उक्किटुसावयाणं तु । अवरहियाण तइयं चउत्थ पुण लिंगढंसणं णत्थि ॥१८॥ છે એક 'જિનનું રૂપ, બીજું શ્રાવકોત્તમ-લિગ છે, ત્રીજું કહ્યું આર્યાદિનું, શું ન કેઈ કહેલ છે. ૧૮. ૧. જિનનું રૂપ = જિનના રૂપ સમાન મુનિ, યથાજાત ૩૫
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy