SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ કo 3 પચ પરમગામ શુભ, અશુભ તેમ જ શુદ્ધ–ત્રવિધ ભાવ જિનપ્રજ્ઞસ છે; ત્યાં “અશુભઆરત-રૌદ્રને શુભ ધમ્ય છે–ભાખ્યું જિને. ૧. આરત-રૌદ્ર = આત અને सुद्धं सुद्धसहावं अप्पा अप्पम्मि तं च णायव्वं । इदि जिणवरेहिं भणियं जं सेयं तं समायरह ॥ ७७॥ આત્મા વિશુદ્ધસ્વભાવ આત્મ મહી રહે તે “શુદ્ધ છે; –આ જિનવરે ભાખેલ છે, જે શ્રેય, આચર તેહને. ૭૭. पयलियमाणकसाओ पयलियमिच्छत्तमोहसमचित्तो । पावइ तिहुवणसारं वोही जिणसासणे जीवो ॥७८॥ છે ગતિમાનકષાય, મોહ વિનષ્ટ થઈ°સમચિત્ત છે, તે જીવ ત્રિભુવનસાર બેધિ લહે જિનેશ્વરશાસને. ૭૮. ૧ ગતિમાનકવાય =જેનો માનકરાય નષ્ટ થયો છે એ ૨ સમચિત્ત = જેનું ચિત્ત સમભાવવાળુ છે એવો ૩ ત્રિભુવનસાર = ત્રણ લેકમાં સારભૂત विसयविरत्तो सपणो छहसवरकारणाई भाऊण । तित्थयरणामकम्मं बंधइ अइरेण कालेण ॥ ७९ ॥. વિષયે વિરત મુનિ સોળ ઉત્તમ કારણોને ભાવીને, બાંધે અચિર કાળે કરમ તીર્થકરત્વ-સુનામને. ૭૯. ૧ અચિરકાળ =અલ્પ કાળે वारसविहतवयरणं तेरसकिरियाउ भाव तिविहेण । धरहि मणमत्तदुरियं णाणंकुसरण मुणिपवर ॥८॥
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy