SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપ્રભુત–ભાવપ્રાભૃત ક૩૯ भावेण होइ जग्गो मिच्छत्ताई य दोस चइऊणं । पच्छा दवेण मुणी पयडदि लिंगं जिणाणाए ॥७३॥ મિથ્યાત્વ આદિક દોષ છોડી નગ્ન ભાવ થકી બને, પછી દ્રવ્યથી મુનિલિંગ ધારે જીવ જિન-આજ્ઞા વડે. ૭૩. भावो वि दिव्वसिवसुक्खभायणो भाववन्जिओ सवणो । कम्ममलमलिणचित्तो तिरियालयभायणो पावो ॥७४॥ છે ભાવ 'દિવશિવસૌખ્યભાજન ભાવવજિત શ્રમણ જે પાપી કરમમળમલિનમન, તિર્યંચગતિનું પાત્ર છે. ૭૪. ૧ દિવશિવસૌખ્યભાજન = સ્વર્ગ અને મોક્ષનાં સુખનું ભાજન ૨ કરમમળમલિનમન = કમળથી મલિન મનવાળે खयरामरमणुयकरंजलिमालाहिं च संथुया विउला । चक्कहररायलच्छी लन्मइ वोही मुभावेण ॥७५॥ નર-અમર-વિદ્યાધર વડે સંસ્તુત કરાંજલિપંક્તિથી *ચક્રી-વિશાળવિભૂતિ બાધિ પ્રાપ્ત થાય "સુભાવથી. ૭૫. ૧ અમર = દેવ ૨ સસ્તુત = ની સારી રીતે પ્રશસા કરવામાં આવે છે એવી ૩ કરાંજલિપતિ = હાથની અજલિની (અર્થાત જોડેલા બે હાથની) હારમાળા ૪ ચકી વિશાળવિભૂતિ =ચક્વતીની ઘણી મોટી ઋદ્ધિ ૫ મુભાવથી =સારા ભાવથી भावं तिविहपयारं सुहासुई सुद्धमेव णायव्वं । असई अट्टरउई मुह धम्मं जिणवरिदहिं ।। ७६ ।।
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy