SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ક82] “ી પરમાગમ अयसाण भायणेण य किं ते णग्गेण पावमलिणेण । पेमुण्णहासमच्छरमायाबहुलेण सवणेण ॥६९ ॥ શું સાધ્ય તારે અયશભાજન પાપયુત નગ્નત્વથી, –બહુ હાસ્ય-મત્સર-પિશુનતા-માયાભર્યા શ્રમણત્વથી? ૬૯. पयहि जिणवरलिंग अभिंतरभावदोसपरिसुद्धो। भावमलेण य जीवो वाहिरसंगम्मि मयलिया ॥७०॥ થઈશુદ્ધ આંતર-ભાવમળવિણ. પ્રગટ કર જિંલિંગને જીવ ભાવમળથી મલિન બાહિરસંગમાં મલિનિત બને. ૭૦. ૧ આંતરભાવમળવિણ = અભ્યતર ભાવમલિનતા રહિત. ૨ મલિનિત = મલિન धम्मम्मि णिप्पवासो दोसावासो य उच्छुफुल्लसमो । णिप्फलणिग्गुणयारो णडसवणो णग्गस्वेण ॥७१॥ નગ્નવધર પણ ધર્મમાં નહિ વાસ, દેષાવાસ છે, તે ઈશ્નકૂલસમાન નિષ્ફળ નિર્ગુણી, નટશ્રમણ છે. ૭૧. ૧. દોડાવા–દેવેનું ઘર ૨. શુકલ =શેરડીનાં ફુલ. जे रायसंगजुत्ता जिणभावणरहियदव्वणिगया । ण लहंति ते समाहि वोहिं जिणसासणे विमले।। ७२ ।। જે રાગયુત જિનભાવનાવિરહિત-દરવનિગ્રંથ છે, પામેન બાધિ-સમાધિને તે વિમળ જિનશાસન વિ. ૭૨.
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy