SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ અન્નપ્રામૃત-ભાવપ્રાભુત [ ૪૪૨ તું ભાવ ખાર-પ્રકાર નપ ને તેર કિરિયા ત્રણવિષે, વશ રાખ મન-ગજ મત્તને મુનિપ્રવર! જ્ઞાનાંકુશ વડે. ૮૦. ૧ ત્રણવિષે = ત્રણ પ્રકારે અર્થાત્ મન-વચન-કાયાથી ૨. મન-ગજ મત્તતે = મનરૂપી મદમાતા હાથીને पंचविहचेलचायं खिदिसयणं दुविहसंजमं भिक्खु । भावं भावियपुचं जिणलिंगं णिम्मलं सुद्धं ॥ ८१ ॥ ભૂશયન, ભિક્ષા, દ્વિવિધ સયમ, પંચવિધ-પટત્યાગ છે, છે ભાવ ભાવિતપૂર્વ, તે જિલિંગ નિર્મળ શુદ્ધ છે. ૮૧. ૧ ભૂશયન = ભૂમિ પર સૂવું તે = ૨૫ ચવિધ-પત્યાગ = પાંચ પ્રકારના વસ્ત્રોના ત્યાગ ૩ છે ભાવ ભાવિતપૂર્વ = જ્યા ભાવ (શુદ્ધ ભાવ) પૂર્વે ભાવવામાં આન્યા હાય છે, જ્યા પહેલા યથેાચિત શુદ્ધભાવરૂપ પરિણમન થયુ હાય છે जह रयणाणं पवरं वज्जं जह तरुगणाण गोसीरं । ત ધમ્માળું પર વિધમ્મ માવિવનદ ॥ ૮૨ ॥ રત્ના વિષે જ્યમ શ્રેષ્ઠ ‘હીરક, નરુગણે ગૌશીષ છે, જિનધમ ભાવિભવમથન ત્યમ શ્રેષ્ઠ છે ધર્મો વિષે. ૮૨, ૨ ગાર્શી = ખાવનાચ ન ૧ હીરક – હીરા ૩ ભાવિભ॰મયન = ભાવી ભવેને હણનાર पूयादि वयसहियं पुण्णं हि जिणेहि सामणे भणियं । मोहक्खोह विहीणो परिणामो अप्पणी धम्मो ॥ ८३ ॥
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy