________________
અન્નપ્રામૃત-ભાવપ્રાભુત
[ ૪૪૨
તું ભાવ ખાર-પ્રકાર નપ ને તેર કિરિયા ત્રણવિષે, વશ રાખ મન-ગજ મત્તને મુનિપ્રવર! જ્ઞાનાંકુશ વડે. ૮૦.
૧ ત્રણવિષે = ત્રણ પ્રકારે અર્થાત્ મન-વચન-કાયાથી ૨. મન-ગજ મત્તતે = મનરૂપી મદમાતા હાથીને
पंचविहचेलचायं खिदिसयणं दुविहसंजमं भिक्खु । भावं भावियपुचं जिणलिंगं णिम्मलं सुद्धं ॥ ८१ ॥ ભૂશયન, ભિક્ષા, દ્વિવિધ સયમ, પંચવિધ-પટત્યાગ છે, છે ભાવ ભાવિતપૂર્વ, તે જિલિંગ નિર્મળ શુદ્ધ છે. ૮૧. ૧ ભૂશયન = ભૂમિ પર સૂવું તે
=
૨૫ ચવિધ-પત્યાગ = પાંચ પ્રકારના વસ્ત્રોના ત્યાગ
૩ છે ભાવ ભાવિતપૂર્વ = જ્યા ભાવ (શુદ્ધ ભાવ) પૂર્વે ભાવવામાં આન્યા હાય છે, જ્યા પહેલા યથેાચિત શુદ્ધભાવરૂપ પરિણમન થયુ હાય છે
जह रयणाणं पवरं वज्जं जह तरुगणाण गोसीरं । ત ધમ્માળું પર વિધમ્મ માવિવનદ ॥ ૮૨ ॥ રત્ના વિષે જ્યમ શ્રેષ્ઠ ‘હીરક, નરુગણે ગૌશીષ છે, જિનધમ ભાવિભવમથન ત્યમ શ્રેષ્ઠ છે ધર્મો વિષે. ૮૨,
૨ ગાર્શી = ખાવનાચ ન
૧ હીરક – હીરા ૩ ભાવિભ॰મયન = ભાવી ભવેને હણનાર
पूयादि वयसहियं पुण्णं हि जिणेहि सामणे भणियं । मोहक्खोह विहीणो परिणामो अप्पणी धम्मो ॥ ८३ ॥