SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ ] પચ પરમાગમ પૂજાદિમાં વ્રતમાં જિનેએ પુણ્ય ભાખ્યું શાસને છે ધર્મ ભાવો મેહક્ષોભવિહીન નિજ પરિણામને. ૮૩. सद्दहदि य पनेदि य रोचेदि य तह पुणो वि फासेदि । पुण्णं भोयणिमित्तं ण हु सो कम्मक्खयणिगिनं ।। ८४ ॥ પરતીત, રુચિ, શ્રદ્ધાન ને સ્પર્શન કરે છે પુણ્યનું તે ભોગ કેરું નિમિત્ત છે, ન નિમિત્ત કર્મક્ષય તણું. ૮૪. अप्पा अप्पम्मि रओ रायादिसु सयलदोसपरिचत्तो । संसारतरणहेदू धम्मो ति जिणेहिं णिदिटुं ॥ ८५॥ રાગાદિ દોષ સમસ્ત છોડી આતમા નિજરત રહે 'ભવતરણકારણ ધર્મ છે તે–એમ જિનદેવ કહે. ૮૫. ૧ ભવતરણકારણ = સસારને તરી જવાના કારણભૂત. अह पुण अप्पा णिच्छदि पुण्णाई करेदि णिरवसेसाई । तह विण पावदि सिद्धि संसारत्यो पुणो भणिदो ॥८६॥ પણ આત્મને ઇચ્છયા વિના પુણ્ય અશેષ કરે ભલે, તેપણ લહે નહિ સિદ્ધિને, ભવમાં ભમે–આગમ કહે. ૮૬. एएण कारणेण य तं अप्पा सदहेह तिविहेण । જ અદ્ર મોવર્ણ તં વાણિજ્ઞ પણ છે ૮૭ | - આ કારણે તે આત્મની ત્રિવિધે તમે શ્રદ્ધા કરે, તે આત્માને જાણે પ્રયત્ન, મુક્તિને જેથી વરો. ૮૭.
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy