SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનસાર–યતત્ત્વ-પ્રજ્ઞાપન [ ૧૯૧ આકાશ જે આગવ્યાખ્ય, “આભપ્રદેશ” સંજ્ઞા તેહને; તે એક શૈ પરમાણુને અવકાશદાનસમર્થ છે. ૧૪૦. અર્થ:–એક પરમાણુ જેટલા આકાશમાં રહે તેટલા આકાશને આકાશપ્રદેશ” એવા નામથી કહેવામાં આવ્યું છે; અને તે સર્વ પરમાણુઓને અવકાશ દેવાને સમર્થ છે. एको व दुगे बहुगा संखातीदा तदो अणंता य । दव्याणं च पदेसा संति हि समय त्ति कालस्स ॥१४१॥ વર્ત પ્રદેશ દ્રવ્યને, જે એક અથવા બે અને બહુ વા અસંખ્ય, અનંત છે; વળી હોય સમયો કાળને. ૧૪૧. અથર–કને એક, બે, ઘણા અસંખ્ય અથવા અનંત પ્રદેરો છે. કાળને “સમ છે, उप्पादो पद्धंसो विजदि जदि जस्स एगसमयम्हि । समयस्स सो वि समओ सभावसमवढिदो हवदि ॥ १४२ ॥ એક જ સમયમાં ધ્વંસ ને ઉત્પાદને સદૂભાવ છે જે કાળને, તે કાળ તેહ સ્વભાવ-સમવસ્થિત છે. ૧૪ર. અર્થ:–જે કાળને એક સમયમાં ઉત્પાદ અને દિવસે વતે છે, તો તે કાળ સ્વભાવે અવસ્થિત અથત ધ્રુવ (હરે) છે. एगम्हि संति समये संभवठिदिणाससण्णिदा अट्ठा । समयस्स सन्चकालं एस हि कालाणुसम्भावो ॥१४३॥ પ્રત્યેક સમયે જન્મ-ધ્રૌવ્ય-વિનાશ અર્થો કાળને વર્તે સરવદા; આ જ બસ કાળાને સદ્ભાવ છે. ૧૪૩.
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy