SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ] પંચ પરમાગમ 7 મને સાંભળ; અને આત્મા પણ ( પેાતાના સ્થાનથી છૂટીને ), શ્રોત્ર દ્રિયના વિષયમાં આવેલા શબ્દને ગ્રહવા (જાણવા) જતા નથી. J અશુભ અથવા શુભ રૂપ તને એમ નથી કહેતુ` કે ‘તુ* મને કૈરવ જો'; અને આત્મા પણ (પાતાના સ્થાનથી છૂટીને ), ચક્ષુઇંદ્રિયના વિષયમાં આવેલા (અર્થાત્ ચક્ષુગાચર થયેલા) રૂપને ગ્રહવા જતા નથી. ( અશુભ અથવા શુભ ગંધ તને એમ નથી કહેતી કે તુ' મને સુઘ; અને આત્મા પણ ધ્રાણે દ્રિયના વિષયમાં આવેલી ગંધને ( પેાતાના સ્થાનથી વ્યુત થઈને) ગ્રહવા જતા નથી, અશુભ અથવા શુભ સ તને એમ નથી કહેતા કે તું ચાલ મને ચાખ; અને આત્મા પણ રસના-દ્રિયના વિષયમાં આવેલા રસને ( પેાતાના સ્થાનથી છૂટીને) ગ્રહવા જતા નથી. घू અશુભ અથવા શુભ સ્પર્શ તને એમ નથી કહેતા કે તું મને પૂર્ણ”; અને આત્મા પણ ( પાતાના સ્થાનથી છૂટીને), કાયાના (-સ્પર્શેન્દ્રિયના વિષયમાં આવેલા સ્પન ગ્રહવા જતા નથી. * અશુભ અથવા શુભ ગુણ તને એમ નથી કહેતા કે તુ° મને જાણ'; અને આત્મા પણ (પેાતાના સ્થાનથી છૂટીને ), બુદ્ધિના વિષયમાં આવેલા ગુણને ગ્રહવા જતા નથી, અશુભ અથવા શુભ દ્રવ્ય તને એમ નથી કહેતુ કે તું સને જાણુ '; અને આત્મા પણ (પેાતાના સ્થાનથી છૂટીને ), બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને ગ્રહવા જતા નથી. આવું જાણીને પણ મૂઢ જીવ ઉપશમને પામતા નથી; અને
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy