SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ચ પરમાગમ ઉદયથી થાય છે; તેથી મેં માર્યો, મેં દુ:ખી કર્યો એ તારે અભિપ્રાય શું ખરેખર મિથ્યા નથી? વળી જે નથી મરતે અને નથી દુ:ખી થતે તે પણ ખરેખર કર્મના ઉદયથી જ થાય છે; તેથી મેં ને માર્યો, મેં ન દુ:ખી કર્યો એ તારો અભિપ્રાય શું ખરેખર મિથ્યા નથી? एसा दुजा मदी दे दुक्खिदमुहिदे करेमि सत्ते ति । एसा दे मूढमदी सुहासुहं बंधदे कम्मं ॥ २५९ ॥ આ બુદ્ધિ જે તુજ–“દુખિત તેમ સુખી કરું છું જીવન, તે મૂઢ મતિ તારી અરે! શુભ-અશુભ બાંધે કર્મને ર૫૯. અર્થ –તારી જે આ બુદ્ધિ છે કે હું જીવોને દુ:ખી-સુખી કરું છું, તે આ તારી મૂઢ બુદ્ધિ જ (મેહસ્વરૂપ બુદ્ધિ જ) શુભાશુભ કર્મને બાંધે છે. दुक्खिदमुहिदे सत्ते करेमि जं एवमझवसिदं ते । तं पाववंधगं वा पुण्णस्स व वंधगं होदि ॥२६॥ मारिमि जीवावेमि य सत्ते जं एवमझवसिदं ते । तं पाववंधगं वा पुण्णस्स व बंधगं होदि ।। २६१ ॥ કરતે તું અધ્યવસાન–“દુખિત-સુખી કરું છું જીવને”, તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બને. ર૬૦. કરતે તું અધ્યવસાન–મારું જિવાડું છું પર જીવને’, તે પાપનું બંધક અગર તે પુણ્યનું બંધક બને. ર૬૧. અર્થ – હું જેને દુઃખીસુખી કરું છું' આવું જે
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy