________________
પંચાસ્તિકાયસ ગ્રહ-નવપદાથ માક્ષમાગ વણન નવપદાથ માલમા વર્ણન ૨૯૯
પણ થાય છે અને મેાક્ષ પણ થાય છે.
अण्णाणादो णाणी जदि मण्णदि सुद्धसंपभोगादो । यदि ति दुक्खमोक्खं पर समयरटो हवदि जीवो ॥ १६५ ॥ જિનવરપ્રમુખની ભક્તિ દ્વારા મેામની આશા ધરે અજ્ઞાનથી જે જ્ઞાની જીવ, તેા પરસમયરત તેહ છે. ૧૬૫.
મ
અથ : શુદ્ધા પ્રયોગથી (શુભ ભક્તિભાવથી ) દુ:ખમાક્ષ થાય છે એમ જો અજ્ઞાનને લીધે જ્ઞાની માને, તે! તે પરસમયત જીવ છે, [ અહુતાદિ પ્રત્યે ભક્તિ-અનુરાગવાળી મશુદ્ધિથી પણ ક્રમે મેાક્ષ થાય છે' એવુ' જો અજ્ઞાનને લીધે ( -શુદ્ધાત્મસવેદનના અભાવને લીધે, રાગાંરાને લીધે) જ્ઞાનીને પણ (મંદ પુરુષાથ વાળુ.) વલણ વર્તે, તા ત્યાં સુધી તે પણ સૂક્ષ્મ પસમયમાં રત છે.]
1
अरहंत सिद्धचे दियपवयणगणणाणभत्तिसंपण्णो ।
बंधदि पुण्णं बहुसो ण हु सो कम्मक्खयं कुणदि ॥ १६६ ॥ જિન-સિદ્ધ-પ્રવચન-ચૈત્ય-મુનિગણ-જ્ઞાનની ભક્તિ કરે, તે પુણ્યબંધ લહે ધણા, પણ કર્માંના ક્ષય નવ કરે. ૧૬૬.
અથ:—અહુત, સિદ્ધ, ચૈત્ય (-અહુતાદિની પ્રતિમા), પ્રવચન ( શાા), મુનિગણ અને જ્ઞાન પ્રત્યે ભક્તિસ પન્ન જીવ ઘણું પુણ્ય માંધે છે, પરંતુ તે ખરેખર કમના ક્ષય કરતા નથી.
માનવુ = વલણ કરવુ, ઇરાદો રાખવા, આશા ધરવી, ઈચ્છા કરવી, ગણના કરવી, અભિપ્રાય કરવા