SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાસ્તિકાયસ ગ્રહ-નવપદાથ માક્ષમાગ વણન નવપદાથ માલમા વર્ણન ૨૯૯ પણ થાય છે અને મેાક્ષ પણ થાય છે. अण्णाणादो णाणी जदि मण्णदि सुद्धसंपभोगादो । यदि ति दुक्खमोक्खं पर समयरटो हवदि जीवो ॥ १६५ ॥ જિનવરપ્રમુખની ભક્તિ દ્વારા મેામની આશા ધરે અજ્ઞાનથી જે જ્ઞાની જીવ, તેા પરસમયરત તેહ છે. ૧૬૫. મ અથ : શુદ્ધા પ્રયોગથી (શુભ ભક્તિભાવથી ) દુ:ખમાક્ષ થાય છે એમ જો અજ્ઞાનને લીધે જ્ઞાની માને, તે! તે પરસમયત જીવ છે, [ અહુતાદિ પ્રત્યે ભક્તિ-અનુરાગવાળી મશુદ્ધિથી પણ ક્રમે મેાક્ષ થાય છે' એવુ' જો અજ્ઞાનને લીધે ( -શુદ્ધાત્મસવેદનના અભાવને લીધે, રાગાંરાને લીધે) જ્ઞાનીને પણ (મંદ પુરુષાથ વાળુ.) વલણ વર્તે, તા ત્યાં સુધી તે પણ સૂક્ષ્મ પસમયમાં રત છે.] 1 अरहंत सिद्धचे दियपवयणगणणाणभत्तिसंपण्णो । बंधदि पुण्णं बहुसो ण हु सो कम्मक्खयं कुणदि ॥ १६६ ॥ જિન-સિદ્ધ-પ્રવચન-ચૈત્ય-મુનિગણ-જ્ઞાનની ભક્તિ કરે, તે પુણ્યબંધ લહે ધણા, પણ કર્માંના ક્ષય નવ કરે. ૧૬૬. અથ:—અહુત, સિદ્ધ, ચૈત્ય (-અહુતાદિની પ્રતિમા), પ્રવચન ( શાા), મુનિગણ અને જ્ઞાન પ્રત્યે ભક્તિસ પન્ન જીવ ઘણું પુણ્ય માંધે છે, પરંતુ તે ખરેખર કમના ક્ષય કરતા નથી. માનવુ = વલણ કરવુ, ઇરાદો રાખવા, આશા ધરવી, ઈચ્છા કરવી, ગણના કરવી, અભિપ્રાય કરવા
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy