________________
sto i પ પરમાગમ
पुरिसो वि जो समुत्तोण विणासइ सो गओ वि संसारे ।
सच्चेयणपञ्चक्खं णासदि तं सो अदिस्समाणो वि ॥४॥ આત્માય તેમ 'સસૂત્ર નહિ ખવાય, હે ભવમાં ભલે; અદષ્ટ પણ તે સ્વાનુભવપ્રત્યક્ષથી ભવને હણે. ૪. ૧ સસૂત્ર = શાસ્ત્રને જાણનાર ૨ અદષ્ટ પણ = દેખાતે નહિ હેવા
છતા (અર્થાત ઈદિથી નહિ જણાતો હોવા છતા).
मुत्तत्थं जिणभणियं जीवाजीवादिबहुविहं अत्थं ।
हेयाहेयं च तहा जो जाणइ सो हु सहिट्ठी ॥५॥ જિનસૂત્રમાં ભાખેલ જીવ-અજીવ આદિ પદાર્થને હેયત્વ-અણહેયત્વ સહ જાણે, સુદષ્ટિ તેહ છે. પ.
जं सुत्तं जिणउत्तं ववहारो तह य जाण परमत्थो ।
तं जाणिऊण जोई लहइ मुहं खवइ मलपुंजं ॥६॥ જિન-ઉક્ત છે જે સૂત્ર તે વ્યવહાર ને પરમાર્થ છે; તે જાણી યોગી સૌખ્યને પામે, દહે મળપુંજને. '૬.
मुत्तत्थपयविणहो मिच्छादिट्ठी हु सो मुणेयचो ।
खेडे वि ण काय पाणिप्पत्तं सचेलस्स ।।७।। સૂત્રાર્થ પદથી ભ્રષ્ટ છે તે જીવ મિથ્યાદષ્ટિ છે; કરપાત્રભેજન રમતમાંય ન યોગ્ય હોય છેસલને. ૭.
૧ સવાર્થપદ = સૂત્રોના અર્થો અને પદે ૨ કરપાત્રભોજન = હાથરૂપી પાત્રમા ભેજન કરવું તે ૩. સચેલ = વસ્ત્રસહિત.