________________
સમયમા–પૃશ્ય-પાપ અધિકાર ૫૫ ચારિત્રને પ્રતિબંધ કર્મ ક્યાય જિનદેવે કહ્યું, એના ઉદયથી જવ બને ચારિત્રહીન એમ જાણવું. ૧૬૩.
અર્થ:–રામ્યકત્વને કિનારે શિક્ષાત્વ છે એમ જિનવરાએ કહ્યું છે તેના ઉદયથી જીવ મિસ્થાપ્તિ થાય છે એમ જાણવું જ્ઞાનને કિનારે અગાન છે એમ જિનવરાએ કહ્યું છે; તેના ઉદયથી જીવ અગાની થાય છે એમ જાણવું. ચારિત્રને રેકનાર કપાય છે એમ જિનવરોએ કહ્યું છે તેના ઉથથી જીવ અચારિત્રી થાય છે એમ જણવ્યું,