________________
છે. માત્ર
૪. આસવ અધિકાર
એક
李李李李李李李李李李李李李李李李李李李李李李
मिच्छत्तं अविरमणं कसायजोगा य सण्णसण्णा दु । बहुविहभेया जीवे तस्सेव अणण्णपरिणामा ॥१६४।। गाणावरणादीयस्स ते दु कम्मस्स कारणं होति । तेसि पि होदि जीवो य रागदोसादिभावकरो ॥ १६५॥ મિથ્યાત્વને અવિરત, કષાયે, યોગ સંજ્ઞઅસંજ્ઞ છે,
એ વિવિધ ભેદે જીવમાં જીવના અનન્ય પરિણામ છે૧૬૪. વળી તેહ જ્ઞાનાવરણઆદિક કર્મનાં કારણ બને, ને તેમનું પણ જીવ બને જે રાગદ્વેષાદિક કરે. ૧૬પ.
અર્થ:-મિથ્યાત્વ, અવિરમણ કપાય અને યોગ-એ આસ સંજ્ઞ (અર્થાત ચેતનના વિકાર) પણ છે અને અસંs (અર્થાત પુદ્ગલના વિકાર) પણ છે, વિવિધ ક્ષેદવાળા સત્ત આસકે જેઓ છવામાં ઉત્પન્ન થાય છે તેઓ–જીવના જ અનન્ય પરિણામ છે. વળી અસંગ આગ્ર જ્ઞાનાવરણ આદિ કર્મનું કારણ (નિમિત્ત) થાય છે અને તેમને પણ (અર્થાત અજ્ઞ આસવોને પણ કમબંધનું નિમિત્ત થવામાં) રાગદ્વેષાદિ ભાવ કરનારે જીવ કારણ (નિમિત્ત) થાય છે. णत्थि दु आसववंधो सम्मादिहिस्स आसवणिरोहो । संते पुन्वणिवद्धे जाणदि सो ते अवंधंतो ॥१६६॥