SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૩ પંચ પરમાગમ ના તફાવત અર્થ-જ્યારે આ જીવ આત્માના અને આ અને ભેદને જાણે ત્યારે તેને બંધ થતો નથી. णादण आसवाणं असुचित्तं च विवरीयभावं च । दुक्खस्स कारणं ति य तदो णियत्तिं कुणदि जीवो ॥ ७२ ।। અશુચિપણું, વિપરીતતા એ આસવનાં જાણીને, વળી જાણીને દુખકારણે, એથી નિવર્તન છવ કરે. ૭. અર્થ:–આજનું અશુચિપણું અને વિપરીતપણું તથા તેઓ દુ:ખના કારણ છે એમ જાણુને જીવ તેમનાથી નિવૃત્તિ કરે છે. अहमेको खलु सुद्धो णिम्ममओ णाणदंसणसमग्गो । तम्हि ठिदो तचित्तो सच्चे एदे खयं णेमि ॥ ७३ ।। છું એક, શુદ્ધ, મમત્વહીન હું, જ્ઞાનદર્શનપૂર્ણ છું; એમાં રહી સ્થિત, લીન એમાં, શીધ્ર આ સૌ ક્ષયકરું. ૭૩. અર્થજ્ઞાની વિચારે છે કે: નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, મમતારહિત છું, જ્ઞાનદર્શનથી પૂર્ણ છું; તે સ્વભાવમાં રહે, તેમાં (તે ચૈતન્ય અનુભવમાં) લીન થતો (હું) આ ક્રોધાદિક સવ આસોને ક્ષય પમાડું છું, जीवणिवद्धा एदे अधुव अणिचा तहा असरणा य । दुक्खा दुक्खफल ति य णादण णिवत्तदे तेहिं ॥४॥ આ સર્વ જીવનિબદ્ધ, અધ્રુવ, શરણહીન, અનિત્ય છે, એ દુઃખ, દુખફળ જાણીને એનાથી જીવ પાછા વળે. ૭૪. અર્થ –આ આસ્રવ જીવની સાથે નિબદ્ધ છે, અધ્રુવ છે, આનિત્ય છે તેમ જ અશરણ છે, વળી તેઓ દુ:ખરૂપ છે, દુઃખ,
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy