________________
છે.
૨. કર્તાકર્મ અધિકાર
जाव ण वेदि विसेसंतरं तु आदासवाण दोण्हं पि । अण्णाणी ताव दु सो कोहादिसु चट्टदे जीवो ॥६९ ।। कोहादिसु वटुंतस्स तस्स कम्मस्स संचओ होदि ।
जीवस्सेवं बंधो भणिदो खलु सव्वदरिसीहिं ॥७०॥ આત્મા અને આસ્રવ તણે જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. ૬૯ જીવ વર્તતાં ક્રોધાદિમાં સંચય કરમનો થાય છે, સહ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. ૭૦.
અર્થ –જીવ જ્યાં સુધી આત્મા અને આસવ–એ બન્નેના તફાવત અને ભેદને જાણતો નથી ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકે ક્રોધાદિક આસ્ત્રોમાં પ્રવર્તે છે; ક્રોધાદિકમાં વતતા તેને કમને સંચય થાય છે. ખરેખર આ રીતે જીવને કર્મોને બંધ સર્વજ્ઞદેએ કહ્યો છે.
जइया इमेण जीवेण अप्पणो आसवाण य तहेव । णादं होदि विसेसंतरं तु तइया ण बंधो से ॥७१ ।। આ જીવ જ્યારે આસ્ત્રોનું તેમ નિજ આત્મા તણું જાણે વિશેષાંતર, તદા બંધન નહીં તેને થતું. ૭૧.