SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ ] પંચ પરમાગમ વણવ્યાધિ-દુઃખ જરા, અહાર-નિહારવજિત, વિમળ છે, અજુગુપ્સતા, ‘વણનાસિકામળ-શ્લેષ્મ-સ્વેદ, અદોષ છે: દસ પ્રાણ. પર્ પર્યાપ્તિ, અષ્ટ-સહસ્ત્ર લક્ષણ યુક્ત છે, સર્વાગ ગીર-શંખતુલ્ય સુધવલ માંસ-રુધિર છે; ૩૮. –આવા ગુણ સર્વાગ અતિશયવંત. 'પરિમલહેકતી, ઔદારિકી કાયા અહો ! અહપુરુષની જાણવી. ૩૯. ૧ અજુગણિતા =જેના પ્રત્યે જુગુણા ન થાય એવી ૨ વણનાસિકામળદ=નાકના મેલથી, કફથી ને પસેવાથી રહિત ૩ સુધવલ = ળ. ૪. પરિમલ =સુગંધ मयरायटोसरहिओ कसायमलज्जिओ य सुविमुद्धो । चित्तपरिणामरहिदो केवलभावे मुणेयचो ॥४०॥ મદરાગદ્વેષવિહીન, ત્યક્તકષાયમળ સુવિશુદ્ધ છે, મનપરિણમનપરિમુક્ત કેવળભાવસ્થિત અહંત છે. ૪૦. ૧ ત્યક્તશામળ = કાયમી રહિત. ૨. કેવળ =એલે; નિર્ભેળ; શુદ્ધ सम्मइंसणि पस्सदि जाणदि णाणेण दचपज्जाया । सम्मत्तगुणविमुद्धो भावो अरहस्स णायचो ॥४१॥ દેખે દરશથી, જ્ઞાનથી જાણે દરવ-પર્યાયને, સમ્યક્ત્વગુણસુવિશુદ્ધ છે–અહંતને આ ભાવ છે. ૪૧. मुण्णहरे तरुटि उज्जाणे तह मसाणवासे वा। गिरिगुह गिरिसिहरे वा भीमवणे अहव वसिते वा ॥४२॥
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy