________________
૪૧૬ ]
પંચ પરમાગમ વણવ્યાધિ-દુઃખ જરા, અહાર-નિહારવજિત, વિમળ છે,
અજુગુપ્સતા, ‘વણનાસિકામળ-શ્લેષ્મ-સ્વેદ, અદોષ છે: દસ પ્રાણ. પર્ પર્યાપ્તિ, અષ્ટ-સહસ્ત્ર લક્ષણ યુક્ત છે, સર્વાગ ગીર-શંખતુલ્ય સુધવલ માંસ-રુધિર છે; ૩૮. –આવા ગુણ સર્વાગ અતિશયવંત. 'પરિમલહેકતી, ઔદારિકી કાયા અહો ! અહપુરુષની જાણવી. ૩૯. ૧ અજુગણિતા =જેના પ્રત્યે જુગુણા ન થાય એવી ૨ વણનાસિકામળદ=નાકના મેલથી, કફથી ને પસેવાથી
રહિત ૩ સુધવલ = ળ. ૪. પરિમલ =સુગંધ
मयरायटोसरहिओ कसायमलज्जिओ य सुविमुद्धो । चित्तपरिणामरहिदो केवलभावे मुणेयचो ॥४०॥ મદરાગદ્વેષવિહીન, ત્યક્તકષાયમળ સુવિશુદ્ધ છે, મનપરિણમનપરિમુક્ત કેવળભાવસ્થિત અહંત છે. ૪૦.
૧ ત્યક્તશામળ = કાયમી રહિત. ૨. કેવળ =એલે; નિર્ભેળ; શુદ્ધ
सम्मइंसणि पस्सदि जाणदि णाणेण दचपज्जाया ।
सम्मत्तगुणविमुद्धो भावो अरहस्स णायचो ॥४१॥ દેખે દરશથી, જ્ઞાનથી જાણે દરવ-પર્યાયને, સમ્યક્ત્વગુણસુવિશુદ્ધ છે–અહંતને આ ભાવ છે. ૪૧.
मुण्णहरे तरुटि उज्जाणे तह मसाणवासे वा। गिरिगुह गिरिसिहरे वा भीमवणे अहव वसिते वा ॥४२॥