________________
-પ પરમાગમ , ધ્યા પંચ ગુરુને, શરણ-મંગલ લોકઉત્તમ જેહ છે - આરાધનાનાયક, 'અમર-નર-ખચરપૂજિત, વીર છે. ૧૨૪.
૧. અમર-નર-ખચરપૂજિત =જેવા, મનુષ્ય અને વિદ્યાધરથી પુજિત. णाणमयविमलसीयलसलिलं पाऊण भविय भावेण ।. વાણિગરમાવેલ વિપુરા સિવા હતિ છે ૨૧ : . જ્ઞાનાત્મ નિર્મળ નીર શીતળ પ્રાપ્ત કરીને, "ભાવથી ભવિ થાય છે જર-મરણ-વ્યાધિદાહજિત, શિવમયી. ૧ ભાવથી = શુદ્ધ ભાવથી ૨ ભવિ=ભવ્ય ૩ જમરણ-વ્યાધિદાહવર્જિત = જરા-મરણનાગબધી બળતરાથી
મુક્ત. ૪. શિવમયી = આત્યંતિક સૌખ્યમય અર્થાત સિહ. जह बीयम्मि य दड्डे ण वि रोहइ अंकुरो य महिवीडे । तह कम्मबीयदड्ढे भवंकुरो भावसवणाणं ॥१२६ ॥ જ્યમ બીજ હેતાં દુગ્ધ, અંકુર ભૂતળે ઊગે નહીં, ત્યમ કમબીજ બળે ભવાંકુર ભાવ8મણેને નહીં. ૧૨૬.
भावसवणो वि पावइ सुक्खाई दुहाई दन्चसवणो य । , इथ गाउं गुणदोसे भावेण य संजुदो होह ॥ १२७॥ રે! ભાવશ્રમણ સુખ લહે ને દ્રવ્યમુનિ દુઃખ લહે . તું ભાવથી સંયુક્ત થા, ગુણદેષ જાણી એ રીતે. ૧૨૭. तित्थयरगणहराई. अभुदयपरंपराई सोक्खाई। । પતિ માવા વિ નિહિં વખારિ ૨૨૮. .