SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપ્રાભૂત–ચારિત્રપ્રાભૂત ૩૯૭ આ ભાવ ત્રણ આત્મા તણા અવિનાશ તેમ અમેય છે; એ ભાવત્રયની શુદ્ધિ અને દ્વિવિધ ચરણ જિનોક્તિ છે. ૪. ૧. અમેય =અમાપ जिणणाणदिहिसुद्धं पढमं सम्मत्तचरणचारित्तं । विदियं संजमचरणं जिणणाणसदेसियं तं पि ॥५॥ સમ્યકત્વચરણું છે પ્રથમ, જિનજ્ઞાનદર્શનશુદ્ધ જે; બીજું ચરિત સંયમચરણ, જિનાજ્ઞાનભાષિત તેય છે. પ. एवं चिय णाऊण य सम्बे मिच्छत्तदोस संकाइ । परिहर सम्मत्तमला जिणभणिया तिविहजोएण ॥६॥ ઈમ જાણીને છેડો ત્રિવિધ યોગે સકળ શંકાદિને, –મિથ્યાત્વમય દોષ તથા સમ્યક્ત્વમળ જિન-ઉક્તને. ૬. णिस्संकिय णिकंखिय णिन्विदिगिंछा अमृढदिट्ठी य । उवगृहण ठिदिकरणं वच्छल्ल पहावणा य ते अटु ॥७॥ નિઃશંકતા. નિ:કાંક્ષ, નિર્વિચિકિત્સ. અવિમૂઢત્વ ને ઉપગૃહન. ચિતિ. વાત્સલ્યભાવ, પ્રભાવના–ગુણ અષ્ટ છે. ૭. तं चेव गुणविसुद्धं जिणसम्मत्तं सुमुक्खठाणाए । जं चरइ णाणजुतं पहर्म सम्मत्तचरणचारित्तं ॥८॥ તે અષ્ટગુણસુવિશુદ્ધ જિનસમ્યત્વને–શિવહેતુને આચરવું જ્ઞાન સમેત, તે સમ્યકત્વચરણ ચરિત્ર છે. ૮. ૧. અષ્ટગુણસુવિશુદ્ધ =આઠ ગુણેથી નિર્મળ ૨ શિવહેતુ=મેક્ષનું કારણ
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy