________________
૨ ૩. ચારિત્રાભૂત
सचण्हु सव्वदंसी णिम्मोहा वीयराय परमेट्टी । चंदित्तु तिजगवंदा अरहंता भव्वनीवहिं ॥१॥ णाणं दसण सम्मं चारित्तं सोहिकारणं तेसिं । मोक्खाराहणहेउं चारित्तं पाहुडं वोच्छे ॥२॥ સર્વજ્ઞ છે, પરમેષ્ઠી છે, નિર્મોહ ને વીતરાગ છે, તે ત્રિજગવંદિત, ભવ્યપૂજિત અહંતાને વંદીને; ૧. ભાખીશ હું ચારિત્રપ્રાભૂત મોક્ષને આરાધવા, જે હેતુ છે સુજ્ઞાન-દગ-ચારિત્ર કેરી ગુદ્ધિમાં. ૨. जं जाणइ तं गाणं जं पेच्छइ तं च सणं भणियं । णाणस्स पिच्छियस्स य समवण्णा होइ चारित्तं ॥३॥ જે જાણતું તે જ્ઞાન, દેખે તેહ દર્શન ઉક્ત છે; ને જ્ઞાન-દર્શનના સમાયોગે સુચારિત હોય છે. ૩.
૧ સુચારિત =સમ્યક્ષ્યારિત્ર
एए तिण्णि वि भावा हवंति जीवस्स अक्खयामेया । तिर्ह पि सोहणत्थे जिणभणियं दुविह चारित्तं ॥४॥