SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ ] પંચ પરમાગમ એક જ મહાત્મા તે દ્વિભેદ અને ત્રિલક્ષણ ઉક્ત છે. ચઉબ્રમણયુત, પંચાગ્રગુણપરધાન જીવ કહેલ છે. ૭૧. ઉપયોગી ષટ-અપક્રમસહિત છે, સપ્તભંગીસત્ત્વ છે, જીવ અષ્ટ-આશ્રય, નવ-અરથ. દશસ્થાનગત ભાખેલ છે. અર્થ –તે મહાત્મા એક જ છે, બે ભેદવાળે છે અને વિલક્ષણ છે; વળી તેને ચતુર્વિધ ભ્રમણવાળે તથા પાંચ મુખ્ય ગુણેથી પ્રધાનતાવાળે કહ્યો છે. ઉપયોગી એવે તે જીવ *અપક્રમ સહિત, સાત ભગપૂર્વક સદભાવવાળા, આઠના આશ્રયરૂપ, નવ-અર્થરૂપ અને દશસ્થાનગત કહેવામાં આવ્યો છે. पयडिहिदिअणुभागप्पदेसर्वधेहिं सबदो मुक्को । उहुं गच्छदि सेसा विदिसावज्जं गर्दि जंति ।।७३॥ પ્રકૃતિ સ્થિતિ-પરદેશ-અનુભવબંધથી પરિમુક્તને ગતિ હેય ઊંચે; શેષને વિદિશા તજી ગતિ હોય છે. ૭૩. અર્થ–પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબધ અને પ્રદેશબંધથી સર્વત: મુક્ત જીવ ઊર્ધ્વગમન કરે છે. બાકીના છ (ભવાંતરમાં જતાં) વિદિશાઓ છાડીને ગમન કરે છે. 'खंधा य संधदेसा संधपदेसा य होति परमाणू । इदि ते चदुन्चियप्पा पोग्गलकाया मुणेदव्वा ॥ ७४ ।। જડરૂપ પુદ્ગલકાય કેરા ચાર ભેદો જાણવા તે સ્કંધ, તેને દેશ, સ્કંધપ્રદેશ, પરમાણુ કહ્યા. ૭૪. * અપક્રમ =(સંસારી જીવને અન્ય ભવમાં જતાં) અનુણું ગમન અર્થાત વિદિશાઓ છોડીને ગમન
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy