SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ] પંચ પરમાગમ दव्वं सहावसिद्धं सदिति जिणा तच्चदो समक्खादा । सिद्धं तध आगमदो णेच्छदि जो सो हि परसमओ ॥९८॥ દ્રવ્ય સ્વભાવે સિદ્ધ ને “સતતત્ત્વતઃ શ્રી જિને કહે એ સિદ્ધ છે આગમ થકી, માને ન તે પરસમય છે. ૯૮. અર્થ:–દ્રવ્ય સ્વભાવથી સિદ્ધ અને (સ્વભાવથી જ) સત છે એમ જિનેએ તવત: કહ્યું છે; એ પ્રમાણે આગમ દ્વારા સિદ્ધ છે; જે ન માને તે ખરેખર પરસમય છે. सदवडिई सहावे दव्वं दबस्स जो हि परिणामो । अत्येमु सो सहावो ठिदिसंभवणाससंवद्धो ॥ ९९।। દ્રવ્યો સ્વભાવ વિષે અવસ્થિત, તેથી “સત સૌ દ્રવ્ય છે ઉત્પાદ-ધ્રૌવ્યવિનાશયુત પરિણામ દ્રવ્યસ્વભાવ છે. ૯. અર્થ–સ્વભાવમાં અવસ્થિત (હોવાથી) કવ્ય “સત ? છે; દ્રવ્યને જે ઉત્પાદવ્યયધ્રૌવ્ય સહિત પરિણામ તે પદાર્થો સ્વભાવ છે. ण भवो भंगविहीणो भंगो वा पत्थि संभवविहीणो । उप्पादो वि य भंगो ण विणा धोव्वेण अत्येण ॥१०॥ ઉત્પાદ ભંગ વિના નહી, સંહાર સર્ગ વિના નહીં ઉત્પાદ તેમ જ ભંગ. બ્રોવ્ય-પદાર્થ વિણ વર્તે નહીં. ૧૦૦. અર્થ–ઉત્પાદ ભંગ વિનાને હેત નથી અને ભંગ ૧. અવસ્થિત = રહેલુ, ટકેલું ૨, ભગ કરાય; નારા,
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy