________________
૨૮ !
પંચ પરમાગમ
ण विपरिणमदिण गिडदि उप्पजहिण परदव्यपज्जाए।
पाणी जाणतो वि ए पोमालकम्मफलमणंतं ।। ७८॥ પુદ્ગલકરમનું ફળ અનંતું જ્ઞાની જીવ જાણે ભલે. પરવ્યો ન પ્રણમે. નવ ગ્રહ, નવ ઊપજે. ૭૮.
અર્થ-જ્ઞાની પુદગલનું કે જે અનંત છે તેને જાણતો હેવા છતાં પરમા પરવ્યના પયયય પરિમાતા નથી. તેને ગ્રહણ કરતો નથી અને તે ઉપજ નથી.
पण वि परिणमणि गिम्हदि उप्पजति ण परदन्यपज्जाए। पोन्गलदव्य पि तक्षा परिणमदि सरहिं भावेहिं ।। ७९॥ એ રીત પુદ્ગલદ્રવ્ય તે પણ નિજ ભાવે પરિણમે. પદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે. નવ ઊપજે. ૭૯.
અર્થ-એવી રીતે પુગલદવ્ય પણ પરવ્યના પર્યાયરૂપ પરિણમતું નથી. તેને ગ્રહણ કરતું નથી અને તે રૂપે ઊપજતું નથી કારણ કે તે પોતાના જ ભાવોથી (ભાવરૂપ) પરિણમે છે.
जीवपरिणामहेई कम्मत्तं पोनगला परिणमति । पोग्गलकम्मणिमित्तं तव जीवी वि परिणमदि ॥ ८०॥ ण वि कुन्वदि कम्मगुणे जीवो कम्म तव जीवगुणे । अण्णोणणिमित्तेण तु परिणाम जाण दाण्ड पि ॥ ८१॥ एवंण कारणण दु कत्ता आता सएण भावण ।
पोग्गलकम्मकदाणं ण दु कत्ता सव्वभावणं ॥ ८२॥ છવભાવહેતુ પામ પુદ્ગલ કમરૂપે પરિણમે એવી રીતે પુલકરમનિમિત્ત જીવ પણ પરિણમે. ૮૧,