SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમસાર જીવ અધિકાર अत्तागमतच्चाणं सद्दहणादो हवे चवगयअसेसदोसो सयलगुणप्पा हवे રે ! આસ-આગમ-તત્ત્વની શ્રદ્ધાથી સમકિત હોય છે; નિઃશેષદોષવિહીન જે ચુસકળમય તે આસ છે. ૫. [ ૩૦è सम्मतं । अत्तो ॥ ५॥ અર્થ: આપ્ત, આગમ અને તત્ત્વાની શ્રદ્ધાથી સમ્યક્ત્વ હાય છે; જેના અરોષ (સમસ્ત) દાષા દૂર થયા છે એવા જે સફળગુણમય પુરુષ તે આપ્ત છે. छुहतण्हभीरुरोसो रागो मोहो चिंता जरा रुजा मिच्चू । सेदखेदमदो रई विम्हियाणिद्दा जणुव्वेगो ॥ ६ ॥ નજીવુંગો | || ભય, રોષ, રાગ, ક્ષુધા, તૃષા, મદ, માહ, ચિંતા, જન્મ ને રતિ, રોગ, નિદ્રા, સ્વેદ, ખેદ, જરા િદોષ અઢાર છે. ૬. અ་—સુધા, તૃષા, ભય, રોષ ( ક્રોધ), રાગ, માહુ, ચિંતા, જરા, રોગ, મૃત્યુ, સ્વેદ ( પરસેવા), ખેદ, મ, રતિ, વિસ્મય, નિદ્રા, જન્મ અને ઉદ્વેગ (—આ અઢાર ઢાષ છે). णिस्सेसदोसर हिओ केवलणाणाइपरमविभवजुदो । सो परमप्पा उच्च तव्विवरीओ ण परमप्पा ॥ ७ ॥ સૌ દોષ રહિત, અન તજ્ઞાનદગાદિ વૈભવયુક્ત જે, પરમાત્મ તે કહેવાય, તવિપરીત નહિ પરમાત્મ છે. ૭. અર્થ:—(એવા) નિ:રોષ ઢાથી જે રહિત છે અને કેવળજ્ઞાનાદિ પરમ વૈભવથી જે સયુક્ત છે, તે પાત્મા કહેવાય છે; તેનાથી વિપરીત તે પદ્માત્મા નથી.
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy