________________
*૬૮ ]
પંચ પરમાગમ
પરવિમુખ થઈ 'નિજદ્રવ્ય જે ધ્યાવે સુચારિત્રીપણું, જિનદેવના મારગ મહીં 'સલગ્ન તે શિવપદ લહે. ૧૯
૧. સલગ્ન = લાગેલ, વળગેલ- જોડાયેલ
:
जिणवरमरण जोई आणे आए सुद्धमप्पाणं । जेण लहड़ गिव्वाणं ण लहइ कि तेण सुरलोयं ॥ २० ॥ જિનદેવમત-અનુસાર ધ્યાવે યાગી નિજશુદ્ધાત્મને, જેથી લહે નિર્વાણુ, તે શુ નવ લહે 'સુરલેાકને ૨૦
૧ મુલેાક = દેવલાક; સ્વ,
*
जो जाइ जोयणसर्य दियहेणेक्केण लेवि गुरुभारं । सां किं कोसद्धं पिहु ण सक्कए जाउ भ्रुवणयले ॥ २१ ॥ બહુ ભાર લઈ દિન એકમાં જે ગમન સા યાજન કરે, તે વ્યક્તિથી 'ક્રોશાવ પણ નવ જઈ શકાય શું ભૂતળે? ૨૧ ૧. કોશાય – કેાસ, અર્ધા ગાઉ.
जो कोडिए ण जिप्पड़ सुहडो संगामएहि सव्वेहि । सों कि जिप्पड़ इकिं परेण संगामए सुहडो ॥ २२ ॥
}
सम्म तवेण सव्यो वि पावए तर्हि वि झाणजोएण | નો પાવરૂ સૌ પાવરૂ પો. સાસરું - સોયરૂં ॥ ૨૨
જે સુભટ હોય અજેય ર્કાટ નરોથી—સૈનિક સથી, તે વીર સુભટ જિતાય શું સગ્રામમાં નર એકથી? ૨૨. ૧. અસ ન તી શકાય એવું.