________________
અષ્ટપ્રાભૂતમક્ષપ્રાક્ષસ તપથી લહે સુરક સૌ, પણ ધ્યાનયોગે જે લહે તે આતમા પરલોકમાં પામે સુશાશ્વત સૌખ્યને. ૨૩.
अइसोहणजोएणं मुद्धं हेमं हवेड जह तह य । कालाईलद्धीए अप्पा परमप्पओ हयदि ॥२४॥ જ્યમ શુદ્ધતા પામે સુવર્ણ અતીવ શોભન યોગથી, આત્મા અને પરમાતમાં ત્યમ કાળ-આદિક લબ્ધિથી. ૨૪.
૧. અતીવ ગોભન = અતિ સા.
वर वयतवेहि सग्गो मा दुक्खं होउ णिरइ इयरेहिं ।
छायातवट्टियाणं पडिवालंताण गुरुभेयं ॥ २५॥ 'દિવ ઠીક વતતપથી, ન હે દુખ ઈતરથી નરકાદિકે; છાંયે અને તડકે પ્રતીક્ષાકરણમાં બહુ ભેદ છે. ૨૫. ૧. દિવ દીક બતાપથી = (અવ્રત અને અતપથી નકાદિ દુખ પ્રાપ્ત
થાય તેના કરતા) વ્રતતપથી સ્વર્ગ પ્રાપ્ત થાય તે મુકાબલે સારું છે ૨. ઇતરથી = બીજાથી (અર્થાત અવ્રત અને અતપથી), ૩. પ્રતીક્ષાકરણમા = રાહ જોવામાં
जो इच्छइ णिस्सरिडं संसारमहण्णचाउ रुंदाओ । कम्मिघणाण डहणं सो झायइ अप्पयं सुद्धं ॥ २६॥ સંસાર-અવ રુદ્રથી નિસરણ ઈ છે જીવ જે, ધ્યા કરમ-ઈન્જન તણું દહનાર નિજ શુદ્ધાત્મને. ૨૬. ૧ સસાર-અર્ણવ થી = ભયકર સસારસમુદ્રથી. ૨ નિસરણ = બહાર નીકળવું તે ૩. કમૂર્ધન તણા દહનાર = કર્મરૂપી ઈધણાને બાળી નાખનાર