SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ; ] પંચ પરમાગમ રથ : આવે ભેદઅભ્યાસ થતાં જીવ મધ્યસ્થ થાય છે. તેથી ચર્ચા થાય છે. તેને (ચારિત્રને ) દૃઢ કરવા નિમિત્તે હુ પ્રતિક્રમણાદિ કહીશ, मोतृण वयणरयणं रागादीभाववारणं किच्चा | अप्पापं जो प्रायदि तस्स दु होदि चि पडिकमणं ॥ ८३ ॥ રચના વચનની કેડીને, રાગાદિભાવ નિવારીને. જે જીનુ ધ્યાવે આત્મને, તે જીવને પ્રતિક્રમણ છે. ૮૩. અ:—ચનસ્યનાને છેડીને, રાદિભાવાનું નિવારણ કરીને. જે આત્માને ધ્યાવે છે. તેને પ્રતિક્રમણ હોય છે मांण विराणं विसेसेण । आराहणाड़ व सां पडिकमणं उच्च पडिकमणमय हरे जम्हा ॥ ८४ ॥ છેડી સમસ્ત વિરાધના આરાધનામાં જે રહે, તે પ્રતિક્રમણ કહેવાય કે પ્રતિક્રમણમયના કારણે. ૮૪. અઃ—જે (C) વિરાધનને વિરાયત: છેડીને આરાધનામાં વસે છે. તે (૧) પ્રતિક્રમણ કહેવાય છે, કારણુ કે તે પ્રતિક્રમણમય છે. नोचूण अणायारं आयारे जो दु कुपदि थिरभावं । सो पडित्रमणं उच्च परिक्रमणमय हवे जम्हा ॥ ८५ ॥ જે છેડી અણુ-આચારને આચારમાં સ્થિરતા કરે, તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમ્યતા કારણે. ૮૫. મ:જે (જીવ) નાચાર છેડીને આચારમાં સ્થિર્
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy