SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ "સ્ ૧૩} ] પંચ પરમાગમ આહારક નથી; આહાર તા સ્મૃતિ ક છે કારણ કે તે પુદ્ગલમય છે. જે પદ્રવ્ય છે તે ગ્રહી શકાતુ નથી તથા છેાડી શકાતુ નથી, એવા જ કાઈ તેના (-આત્માને) પ્રાચેાગિક તેમ જ નૈસસિક ગુણ છે. માટે જે વિશુદ્ધ આત્મા છે તે જીવ અને અજીવ દ્રબ્યામાં (-પરબ્યામાં ) કાંઈ પણ ગ્રહતા નથી તથા કાંઈ પણ છેડતા નથી. पासंडी लिंगाणि व गिहिलिंगाणि व वहुप्पयाराणि । घेत्तुं वदंति मूढा लिंगमिणं मोक्खमग्गो ति ॥ ४०८ ॥ दु होदि मोक्खमग्गो लिंगं जं देहणिम्ममा अरिहा | लिंगं मुइतु दंसणणाणचरिताणि સેવંતિ ||૪૦૨ || ગૃહસ્થીલિંગને ' બહુવિધનાં મુનિર્લિંગને અથવા ગ્રહીને કહે છે મૂઢજન ‘ આ લિંગ સુક્તિમાગ છે’. ૪૦૮. પણ લિંગ મુક્તિમાગ નહિ, અહત નિમમ દેહમાં ખસ લિંગ છેડી જ્ઞાન ને ચારિત્ર, દર્શીન સેવતા. ૪૦૯. અથાહુ પ્રકારનાં મુનિલિાને અથવા ગૃહીલિંગાને ગ્રહણ કરીને મૂઢ ( અજ્ઞાની ) જને એમ કહે છે કે ‘આ (ખાહ્ય) લિંગ માક્ષમાગ છે', પરંતુ લિંગ માક્ષમાગ નથી; કારણ કે અહુતદેવે દેહ પ્રત્યે નિમમ વતા થકા લિંગને છેડીને દશન-જ્ઞાન-ચારિત્રને જ સેવે છે. या विएस मोक्खमग्गो पासंडीगिहिमयाणि लिंगाणि । दंसणणाणचरिताणि मोक्खमग्गं जिणा बेंति ॥ ४१० ॥
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy