________________
પચ પરમારામ किच्चा अरहताणं सिद्धाणं तह णमो गणहराणं । अज्झावयवग्गाणं साहूणं चेव सव्वेसि ॥४॥ तेसिं विसुद्धदसणणाणपहाणासमं समासेज्ज । उचसंपयामि सम्मं जत्तो णिव्वाणसंपत्ती ॥५॥
(હરિગીત) સુર-અસુર-નરપતિવંદ્યને, પ્રવિનષ્ટધાતિકર્મને, પ્રણમન કરું હું ધર્મકર્તા તીર્થ શ્રી મહાવીર; ૧. વળી શેષ તીર્થકર અને સૌ સિદ્ધ શુદ્ધારિતત્વને, મુનિ જ્ઞાન-દગ-ચારિત્ર-તપ-વર્માચરણસંયુક્તને. ૨. તે સર્વને સાથે તથા પ્રત્યેકને પ્રત્યેકને, વંદુ વળી હું મનુષ્યક્ષેત્રે વર્તતા અહંતને. ૩. અહતિને, શ્રી સિદ્ધનેય નમસ્કરણ કરી એ રીતે, ગણધર અને અધ્યાપકેને, સર્વસાધુસમૂહને, ૪. તસુ શુદ્ધદર્શનજ્ઞાનમુખ્ય પવિત્ર આશ્રમ પામીને, પ્રાપ્તિ કરું હું સામ્યની, જેનાથી શિવપ્રાપ્તિ બને. પ.
અર્થ – અસુરે કો, અસુરેન્દ્રો અને રે ઢોથી જે વદિત છે અને ઘાતિકર્મમળ જેમણે ઈ નાખેલ છે એવા તીર્થરૂપ અને ધર્મના કર્તા શ્રી વર્ધમાનસ્વામીને પ્રણમું છું.' ૧. સુરેન્દ્રો = ટ્વવામી દેવાના છો - ૨ અસુરેન્દ્રો=અલેકવાસી દેના ઇન્દ્રો ૩. નરેન્દ્રો =(મધ્યલેકવાસી) મનુષ્યના અધિપતિઓ; રાજાઓ.