________________
૩. ચરણનુયોગસૂચક ચૂલિકા કે 李李李李李李李李驗,本来要来李李李李李 एवं पणमिय सिद्धे जिणवरवसहे पुणो पुणो समणे । पडिवज्जदु सामण्णं जदि इच्छदि दुक्खपरिमोक्खं ॥ २०१ ।। એ રીત પ્રણમી સિદ્ધ, જિનવરવૃષભ, મુનિને ફરી ફરી, શ્રામણ્ય અંગીકૃત કરે, અભિલાષ જે દુખમુક્તિની. ૨૦૧.
અર્થ – દુ:ખથી પરિમુક્ત થવાની ઇચ્છા હોય તે, પૂર્વોક્ત રીતે (જ્ઞાનત-પ્રજ્ઞાપનની પહેલી ત્રણ ગાથાએ પ્રમાણે) ફરી ફરીને સિદ્ધોને, જિનવરવૃષને (-અહતાને) તથા શ્રમને પ્રણમીને, (જીવ) શ્રામજ્યને અંગીકાર કરે,
आपिच्छ बंधुवग्गं विमोचिदो गुरुकलतपुत्तेहिं । आसिज्ज णाणदंसणचरित्ततववीरियायारं ॥ २०२॥ બંધુજનની વિદાય લઈ, સ્ત્રી-પુત્ર-વડીલોથી છૂટી, દગ-જ્ઞાન-તપ-ચારિત્ર-વીર્યાચાર અંગીકૃત કરી, ર૦૨.
અર્થ –(શ્રામયાથી) બંધવગની વિદાય લઈને, વડીલે, સી અને પુત્રથી મુક્ત કરવામાં આવ્યો કે, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યચારને અંગીકાર કરીને .....