________________
સમયસાર–બધ અધિકાર ten સૌ જીવ અધ્યવસાનકારણ કર્મથી બંધાય જ્યાં ને મોક્ષમાગે રિચત છો મુકાય, તું શું કરે ભલા? ૨૬૭.
અર્થ: હે ભાઈ! જે ખરેખર અધ્યવસાનના નિમિત્તે છવો કર્મથી બંધાય છે અને મોક્ષમાર્ગમાં સ્થિત મુકાય છે, તે તું શું કરે છે? (તારે તે બાંધવા-છોડવાને અભિપ્રાય વિફળ ગયો.) सव्वे करेदि जीवो अज्झवसाणेण तिरियणेरइए। ' देवमणुए य सव्वे पुण्णं पावं च णेयविहं ॥ २६८ ॥ धम्माधम्मं च तहा जीवाजीवे अलोगलोगं च । सव्वे करेदि जीवो अज्झवसाणेण अप्पाणं ॥ २६९ ॥ તિર્યંચ, નારક, દેવ, માનવ પુણ્ય-પાપ વિવિધ જે, તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. ર૬૮. વળી એમ ધર્મ-અધર્મ, જીવ-અજીવ, લોક-અલોક જે. તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. ૨૬૯૦
અર્થ – જીવ અધ્યવસાનથી તિયચ, નારક, દેવ અને મનુષ્ય એ સર્વ પર્યા, તથા અનેક પ્રકારનાં પુણ્ય અને પાપ–એ બાધારૂપ પિતાને કરે છે. વળી તેવી રીતે જીવ અધ્યવસાનથી ધર્મ-અધર્મ, જીવ-અજીવ અને લેક-અલકએ બધારૂપ પિતાને કરે છે. एदाणि णत्थि जेसिं अज्झवसाणाणि एवमादीणि । ते अमुहेण सुहेण च कम्मेण मुणी ण लिप्पंति ॥२७० ॥ એ આદિ અધ્યવસાન વિધવિધ વર્તતાં નહિ જેમને, તે મુનિવરે લેપાય નહિ શુભ કે અશુભ કર્મો વડે. ૨૭૦.