________________
હર 3
પચ પરમાગમાં અર્થ –આ (પૂર્વે કહેલાં) તથા આવા બીજા પણ અધ્યવસાન જેમને નથી, તે મુનિઓ અશુભ કે શુભ કમથી લેપાતા નથી.
1
बुद्धी ववसाओ वि य अज्झवसाणं मदी य विण्णाणं । एकटमेव सव्वं चित्तं भावो य परिणामो ॥२७१॥ બુદ્ધિ, મતિ, વ્યવસાય, અધ્યવસાન, વળી વિજ્ઞાન ને પરિણામ, ચિત્તને ભાવ–શબ્દ સર્વ આ એકાઈ છે. ર૭૧.
અર્થ–બુદ્ધિ, વ્યવસાય, અધ્યવસાન, મતિ, વિજ્ઞાન, ચિત્ત, ભાવ અને પરિણામ–એ બધા એકાઈ જ છે (-નામ જુદાં છે, અર્થ જુદા નથી),
एवं ववहारणओ पडिसिद्धो जाण णिच्छयणएण । णिच्छयणयासिदा पुण मुणिणो पावंति णिच्याणं ॥ १७२ ॥ વ્યવહારનય એ રીત જાણુ નિષિદ્ધ નિશ્ચયનય થકી; નિશ્ચયનયાશ્રિત મુનિવર પ્રાપ્તિ કરે નિર્વાણની. ર૭૨.
અથર–એ રીતે (પૂર્વોક્ત રીતે) (રાશ્રિત એવો) વ્યવહારનય નિશ્ચયનય વડે નિષિદ્ધ જાણ નિશ્ચયનયને આશ્રિત મુનિઓ નિર્વાણને પામે છે.
पदसमिदीगुत्तीओ सीलरावं जिणवरेहि पण्णतं । कुव्वंतो वि अमव्वो अण्णाणी मिच्छदिट्ठी दु ॥२७३॥ જિનવરકહેલો વ્રત, સમિતિ, ગુપ્તિ, વળી તપ-શીલને કરતાં છતાંય અભવ્ય જીવ અજ્ઞાની મિથ્યાદષ્ટિ છે. ર૭૩.