SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનસાર–શેયત-વ-પ્રજ્ઞાપન ૨૦ અર્થ-કર્મપણે પરિણમેલા તે તે પુદગલકા દેહાંતરરૂ ફેરફારને પામીને ફરી ફરીને જીવને શરીરે થાય છે. ओरालिओ य देहो देहो वेउविओ य तेजसिओ । आहारय कम्मइओ पोग्गलदव्यप्पगा सव्वे ॥१७१॥ જે દેહ દારિક, ને વૈક્રિય-તેજસ દેહ છે, કાર્મણ-અહારક દેહ જે, તે સર્વ પુગલરૂપ છે. ૧૭૧ અર્થ –દારિક શરીર, વૈક્રિયિક શરીર, તૈજસ શરીર, આહારક શરીર અને કામણ શરીર–બધાં પુદ્ગલકવ્યાત્મક છે. अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसई । जाण अलिंगग्गहणं जीवमणिहिट्ठसंठाणं ॥ १७२ ॥ છે ચેતનાગુણ. ગંધ-રૂપ-રસ-શદ-વ્યક્તિ ન જીવને, વળી લિંગગ્રહણ નથી અને સંસ્થાન ભાખ્યું ન તેહને. ૧૭૨ અર્થજીવને અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, ચેતનાગુણવાળ, અશબ્દ, અલિંગગ્રહણ (લિંગથી અગ્રાહ્ય) અને જેને કોઈ સંસ્થાને કહ્યું નથી એવો જાણ, मुत्तो स्वादिगुणो वज्झदि फासेहिं अण्णमण्णेहिं । तविपरीदो अप्पा बज्झदि किध पोग्गलं कम्मं ॥१७३॥ અન્યોન્ય સ્પર્શથી બંધ થાય રૂપાદિગુણયુત મૂર્તને પણ જીવ મૂતિરહિત બધે કેમ પુદ્ગલકર્મને? ૧૭૩. અર્થ–મૂર્ત (એવાં પુદગલ) તે રૂપાદિગુણવાળાં હોવાથી અન્ય (-પરસ્પર બંધગ્ય) સ્પ વડે બધાય છે; (પરંતુ,
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy