________________
૪૪૮ ].
પંચ પરમાગમ
તેથી ક્ષમાગુણધર ! ક્ષમા કર જીવ સૌને “ત્રણુવિધે; ઉત્તમક્ષમાજળ સીંચ તું ચિરકાળના ક્રોધાગ્નિને. ૧૦૯.
૧ ત્રણવિધ = ત્રણ પ્રકારે અર્થાત મન-વચન-કાયાથી
दिक्खाकालाईयं भावहि अवियारदसणविसुद्धो । उत्तमवोहिणिमित्तं असारसाराणि मुणिऊण ॥ ११० ॥ સુવિશુદ્ધદર્શનધરપણે "વરાધિ કેરા હેતુઓ ચિતવ તું દીક્ષાકાળ-આદિક, જાણ સાર-અસારને. ૧૧૦. ૧. વધિ કેરા હેતુએ = ઉત્તમબેધિનિમિત્ત, ઉત્તમ સમ્યગ્દર્શનશાન
ચારિત્ર અથે
सेवहि चउविहलिंग अभंतरलिंगमुद्धिमावण्णो । वाहिरलिंगमकज्ज होइ फुडं भावरहियाणं ॥ १११ ।। કરી પ્રાપ્ત “આંતરલિંગશુદ્ધિ સેવ ચઉવિધ લિંગને; છે બાહ્યલિંગ અકાર્ય ભાવવિહીનને નિશ્ચિતપણે. ૧૧૧
૧. આંતર = અભ્યતર
आहारभयपरिग्गहमेहुणसण्णाहि मोहिओ सि तुमं ।
भमिओ संसारवणे अणाइकालं अणप्पवसो ॥११२ ॥ આહાર-ભય-પરિગ્રહ-મિથુન સંજ્ઞા થકી મોહિતપણે તું પરવશે ભટક્યો અનાદિ કાળથી ભવમાનને. ૧૧૨. - ૧ ભવકાનને સંસારરૂપી વનમાં