SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ ] પચ પરમાગમ પ્રસંગ આવે—કે જે જિનેને સમ્યફ પ્રકારે અસમત છે, ण हि सो समवायादो अत्यंतरिदो दु णाणदो णाणी। अण्णाणी ति य वयणं एगत्तपसाधगं होदि ॥ ४९ ॥ રે! જીવ જ્ઞાનવિભિન્ન નહિ સમવાયથી જ્ઞાની બને; અજ્ઞાની એવું વચન તે એકત્વની સિદ્ધિ કરે. ૪૯. અથ – જ્ઞાનથી અર્થાતરભૂત એ તે (આત્મા) સમવાયથી જ્ઞાની થાય છે એમ ખરેખર નથી. અજ્ઞાની એવું વચન (ગુણ-ગુણના) એકવને સિદ્ધ કરે છે. समवत्ती समवाओ अपुधभूदो य अजुदसिद्धो य । तम्हा दबगुणाणं अजुदा सिद्धि ति णिट्टिा ॥५०॥ સમવર્તિતા સમવાય છે, અપૃથકૃત્વ તે, અયુતત્વ તે; તે કારણે ભાખી અયુતસિદ્ધિ ગુણ ને દ્રવ્યને. પ૦. અર્થ–સમવર્તીપણું તે સમવાય છે; તે જ, અમૃથપણું અને અયુતસિદ્ધપણું છે, તેથી દ્રવ્ય અને ગુણાની અયુતસિદ્ધિ (જિનેએ) કહી છે. वण्णरसगंधफासा परमाणुपरूविदा विसेसेहिं । दन्वादो य अणण्णा अण्णत्तपगासगा होति ॥५१॥ दसणणाणाणि तहा जीवणिवद्धाणि णण्णभूदाणि ।। ववदेसदो पुधत्तं कुवंति हि णो सभावादो ।। ५२ ।। પરમાણમાં પ્રરૂપિત વરણુ, રસ, ગંધ તેમ જ સ્પર્શ જે, અણુથી અભિન્ન રહી વિશેષ વડે પ્રકાશે ભેદને; પ૧.
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy