________________
પ્રવચનસાર–યતત્વ-પ્રજ્ઞાપન [ ૧૮૩ ભાવ જ મનુષ્યાદિપર્યાયરૂપ ફળ ઉપજાવતો નથી, રાગદ્વેષમય કિયા તે અવશ્ય તે ફળ ઉપજાવે છે).
कम्मं णामसमक्खं सभावमध अप्पणो सहावेण ।
अभिभूय गरं तिरियं णेरइयं वा सुरं कुणदि ॥११७ ॥ નામાખ્ય કર્મ સ્વભાવથી નિજ જીવદ્રવ્ય-સ્વભાવને અભિભૂત કરી તિયચ, દેવ, મનુષ્ય વા નારક કરે. ૧૧૭.
અથ–ત્યાં, “નામ સંજ્ઞાવાળું કર્મ પિતાના સ્વભાવ વડે જીવના સ્વભાવને પરાભવ કરીને, મનુષ્ય, તિય“ચ, નારક અથવા દેવ (-એ પર્યાયોને) કરે છે,
णरणारयतिरियसुरा जीवा खलु णामकम्मणिवत्ता ।
ण हि ते लद्धसहावा परिणममाणा सकम्माणि ॥ ११८ ॥ તિર્યંચ-સુર-નર-નારકી જીવ નામકર્મ-નિપન્ન છે; નિજ કર્મરૂપ પરિણમનથી જ સ્વભાવલબ્ધિ ન તેમને. ૧૧૮.
અર્થ–મનુષ્ય, નારક, તિર્યંચ ને દેવરૂપ છો ખરેખર નામકર્મથી નિષ્પન્ન છે. ખરેખર તેઓ પોતાના કર્મરૂપે પરિણમતા હોવાથી તેમને સ્વભાવની ઉપલબ્ધિ નથી.
जायदि णेच ण णस्सदि खणभंगसमुन्भवे जणे कोई ।
जो हि भवो सो विलओ संभवविलय त्ति ते णाणा ॥ ११९ ॥ નહિ કેઈ ઊપજે વિણસે ક્ષણભંગસંભવમય જશે, કારણ જનમ તે નાશ છે વળી જન્મ-નાશ વિભિન્ન છે. ૧૧૯