SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ 学生学学会学学会学学会空中学学会学会学学会空空空 જ ૯ પરમ-સમાધિ અધિકાર 李李李李李李李李李专 大 专李李李李李李李李 वयणोच्चारणकिरियं परिचत्ता वीयरायभावेण । जो प्रायदि अप्पाणं परमसमाही हवे तस्स ॥ १२२ ॥ વચનચરણકિરિયા તજી, વીતરાગ નિજ પરિણામથી ધ્યાવે નિજાત્મા જેહ, પરમ સમાધિ તેને જાણવી. ૧રર. અર્થ –વચચ્ચારણની ક્રિયા પરિત્યાગીને વીતરાગ ભાવથી જે આત્માને ધાવે છે, તેને પરમ સમાધિ છે. संजमणियमतवेण दु धम्मज्झाणेण मुक्कझाणेण । जो झायइ अप्पाणं परमसमाही हवे तस्स ॥ १२३ ।। સંયમ, નિયમ ને તપ થકી, વળી ધર્મ-શુકલધ્યાનથી, ધ્યાવે નિત્મા જેહ, પરમ સમાધ તેને જાણવી. ૧ર૩. અર્થ -સંયમ, નિયમ ને તપથી તથા ધર્મધ્યાન ને શુકલધ્યાનથી જે આત્માને દયાવે છે, તેને પરમ સમાધિ છે. कि काहदि वणवासो कायकिलेसो विचित्तउपवासो । अज्अयणमणिपहुदी समदारहियस्त समणस्स ॥ १२४॥ વનવાસ વા તનકલેશ૫ ઉપવાસ વિધવિધ શું કરે? રે! મૌન વા પઠનાદિ શું કરે સામ્યવિરહિત શ્રમણને? ૧૨૪
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy