SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપ્રાભૂત—ભાવપ્રાકૃત [ ૪૫૯ ચધાતિક વિમુક્ત. દોષ અઢાર રહિત, સદેહ એ 'ત્રિભુવનભવનના દીપ જિનવર મેાધિ ો ઉત્તમ મને. ૧૫૨. ૧ ત્રિભુવનભવનના દીપ = ત્રણ લેકરૂપી ઘરના દીપક અર્થાત્ દીવારૂપ. जिणवरचरणंबुरुहं णमंति जे परमभत्तिरायण | ते जम्मवेल्लिमूलं खणंति चरभावसत्थेण ॥ १५३ ॥ જે પરમભક્તિરાગથી જિનવરપદાંબુજને નમે, તે જન્મવેલીમૂળને વર ભાવશસ્ર વડે ખણે, ૧૫૩ ૨ ખૂણે = ખાદે છે ૧ વર = ઉત્તમ जह सलिलेण ण लिप्पड़ कमलिणिपत्तं सहावपयडीए । तह भावेण ण लिप्प कसायविसएहिं सप्पुरिसो ॥ १५४ ॥ જ્યમ કમલિનીના પત્રને નહિ 'સલિલલેપ સ્વભાવથી, ત્યમ સત્પુરુષને લેપ વિષયકષાયની નહિ.ભાવથી. ૧૫૪. ૧. સલિલ = પાણી. ते च्चिय भणामि हैं जे सयलकलासीलसंजमगुणेहिं । वहुदोसाणावासो सुमलिणचित्तो ण सावयसमो सो ॥ १५५ ॥ કહું તે જ મુનિ જે શીલસંયમશુ!——સમસ્ત કળા——ધરે; જે ‘મિલનમન બહુદોષધર, તે તેા ન શ્રાવકતુલ્ય છે. ૧૫૫. ૧ મલિનમન = મલિન ચિત્તવાળા. ते धीरवीरपुरिसा खमदमखग्गेण विष्फुरंतेण । दुज्जय पबलबलुद्धरकसायभड णिज्जिया जेहिं ॥ १५६ ॥
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy