________________
ในจังหวัดสกล นคร
ન કર્યો હતો.
રરરરરર
સ્વ. શ્રી ત્રિભવનદાસ વાલજી ઝવેરી પ્રત્યે
૯ અરણુજલિ જેલ પૂજ્ય પિતાશ્રી,
આપનું વન અતિ સદભાગ્યશાળી હતું કેમ કે પૂર્વના કેઈ મહાન પુત્યથી પરમ કૃપાળુ પૂજ્ય ગુરૂદેવ શ્રી કાનજીસ્વામીને આપને ઘણા વર્ષો સુધી સત્સમાગમ પ્રાપ્ત થશે. તેઓશ્રીનાં અધ્યાત્મરમતા દિવ્ય વચનામૃમાં આપને અતિ દઢ શ્રદ્ધા હતી અને તેથી તેઓશ્રીના ભવસંતતિ છેદક અમૂલ્ય પ્રવચનેને લાભ લેવા આપે આપના જીવનના ઉત્તરાર્ધ બહુભાગ સોનગઢમાં વ્યતીત કર્યો હતો.
આપને વીતરાગ દેવ-ગુરુધર્મની દઢ આસ્થા હતી આપના - તાત્વિક વાચન-વિચાર પરિમાર્જિત હતા પૂજ્ય ગુરુદેવના પ્રવચનમા આવતા અવનવા સુક્ષ્મ ન્યાયો બરાબર પકડી તેના ઉપર ખૂબ ઊંડ ચિતન કરતા હતા તત્વચિંતન આપની દિનચર્યા હતી તત્ત્વચર્ચા, શાબવાચન તથા તત્વમનન સિવાય અન્ય ગાઈશ્વના કાર્યોમા આપને અભિરુચિ છૂટી ગઈ હતી.
આપે અમારામાં ધર્મસચિના મુસકાર રેડીને કલા ઉપકારથી - ઉપકૃત અમે સૌ આપને, આપની પુણ્યસ્મૃતિ અર્થે, આ “પચ પરમાગમ' પુસ્તકના પ્રકાશન દ્વારા ભાવભીની સ્મરણાજલિ આપીએ છીએ, તથા આપનો આત્મા શુદ્ધાત્મતત્ત્વચિના બળે આગળ વધી, શાશ્વત પરમાનદશા પામો એવી ભાવના ભાવીએ છીએ
આપને પરિવાર– છે અ.સ. નિર્મળાગૌરી (પુત્રવધૂ) બાબુભાઈ (પુત્ર). અ.સૌ. રમાગૌરી (1) મનુભાઈ ( , ) પૌત્ર –કિરીટ, અસણ, દિલીપ, મૂકેશ
અનિલ, ભરત, પંકજ + ++++ +க்கக்க்க்க்க ச்
จากคอก สุดดดดดดด