________________
૩૮
પચ પરમાગમે અહિરગ તથા અંતરંગ પરિગ્રહને છોડીને વિષયોમાં આસક્ત નથી. તેમને શુદ્ધ કહેવામાં આવ્યા છે,
मुद्धस्स य सामणं भणिय मुद्धस्स हंसर्ण गाणं । मुद्धस्स य णिवाणं सो चिय सिद्धो पामो तस्स ॥ २७४।। રે! શુકને શ્રમણ્ય ભાખ્યું. જ્ઞાન-દર્શન ગુને, છે શુદ્ધને નિર્વાણું. શુદ્ધ જ સિહ. પ્રણમું તેહને. ર૭૪.
અર્થ –શુદ્ધને શું-શુદ્ધોપયોગીને) શામય કહ્યું છે, શુદ્ધને દર્શન અને જ્ઞાન કર્યું છે. શુકને નિર્વાણ હેય છે. તે જ (-શુદ્ધ જ) સિદ્ધ હોય છે તેને નમસ્કાર હો.
बुन्झदि सासणमदं सागारणगारचरियया जुत्तो । जा सो पवयणसारं लहुणा कालेण पप्यादि ।। २७५ ॥ સાકાર અણુ-આકાર ચર્ચાયુક્ત આ ઉપદેશને જે જાણત, તે અ૫ કાળે સાર પ્રવચનને લહે. ૭૫.
અર્થ–જે સાકાર-અનાકાર ચર્યાથી ચુત વર્તતે થકે આ ઉપદેશને જાણે છે. તે અ૫ કાળે પ્રવચનના સારને (ભગવાન આત્માને) પામે છે.