SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટમાત–ભાવપ્રાકૃત કરવું છે કટિકટિ ભો વિષે નિર્વસ્ત્ર લંબિતકર રહી પુષ્કળ કરે તપ, તોય ભાવવિહીનને સિદ્ધિ નહીં. ૪. ૧ લલિતકર = નીચે લટકાવેલા હાથવાળા परिणामम्मि असुद्धे गंथे मुंचेइ वाहिरे य जई । वाहिरगंथच्चाओ भावविहणस्स किं कुणइ ॥५॥ પરિણામ હોય અશુદ્ધ ને જે બાહ્ય ગ્રંથ પરિત્યજે, તો શું કરે એ બાહ્યનો પરિત્યાગ ભાવવિહીનને? પ. जाणहि भावं पढमं किं ते लिंगेण भावरहिएण । पंथिय सिवारिपंथं जिणउवइलु पयत्तेण ॥६॥ છે ભાવ પરથમ, ભાવવિરહિત લિંગથી શું કાર્ય છે? હૈ પથિક ! શિવનગરી તણે પથ “યત્નપ્રાપ્ય કહ્યો જિને. ૬. ૧ યત્ન = પ્રયત્ન, (શુદ્ધભાવરૂપ) ઉદ્યમ. भावरहिएण सपरिस अणाइकालं अणंतसंसारे । गहिउज्झियाई बहुसो वाहिरणिग्गंथरूवाइ ॥ સપુષ! કાળ અનાદિથી નિ સમ આ સંસારમાં બહુ વાર ભાવ વિના બહિનિંગ્રથ રૂપ ગ્રહ્યાં-તજ્યાં. ૭. भीसणणरयगईए तिरियगईए कुदेवमणुगइए । पत्तो सि तिव्वदुक्खं भावहि जिणभावणा जीव ॥८॥ ભીષણ નરક, તિર્યંચ તેમ કુદેવ-માનવજન્મમાં, તે જીવ! તીવ્ર દુખ સહ્યા; તું ભાવ રે! જિનભાવના. ૮,
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy