________________
નિયમસાર–શુદ્ધભાવ અધિકાર [૩રાં નિડ ને નિક, નિર્મમ. નિશરીર, નીરાગ છે, નિર્દોષ, નિર્ભય, નિરવલંબન, આતમા નિમૂઢ છે. ૪૩.
અર્થ –આત્મા નિદડ, નિત નિમમ, નિ:શરીર, નિરાલબ, નીરાગ, નિર્દોષ, નિમ્દ અને નિર્ભય છે.
णिग्गंयो णीरागो णिस्सल्लो सयलदोसणिम्मुक्को ।
णिकामो णिकोहो णिम्माणो णिम्मदो अप्पा ॥४४॥ નિગ્રંથ છે, નિષ્કામ છે. નિ:ક્રોધ, જીવ નિર્માન છે, નિઃશલ્ય તેમ નીરાગ, નિર્મદ, સર્વદોષવિમુક્ત છે. ૪૪.
અર્થ આમા નિગ્રંથ, નીરાગ, નિશલ્ય, સર્વાષવિમુક્ત, નિષ્કામ, નિરાધ, નિર્માન અને નિમંદ છે.
वण्णरसगंधफासा थीघुसणउंसयादिपज्जाया । संठाणा संहणणा सन्चे जीवस्स णो संति ॥४५॥ अरसमरुवमगंधं अव्वत्तं चेदणागुणमसह । ના Fિari નવમણિદિલડા // ૪૬ . સ્ત્રી-પુરુષ આદિક પય, રસવર્ણગંધસ્પર્શ ને સંસ્થાન તેમ જ સંહનન સૌ છે નહીં છવદ્રવ્યને. ૪૫. જીવ ચેતનાગુણ, અરસરૂપ, અગંધશબ્દ, અવ્યક્ત છે, વળી લિગગ્રહણવિહીન છે, સંસ્થાન ભાખ્યું નહિ. ૪૬. * નિઈડ= દડ રહિત (જે મનવચનકાયાશ્રિત પ્રવર્તનથી આત્મા દડાય છે તે પ્રવર્તનને દડ કહેવામાં આવે છે)