SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમસાર–શુદ્ધભાવ અધિકાર [૩રાં નિડ ને નિક, નિર્મમ. નિશરીર, નીરાગ છે, નિર્દોષ, નિર્ભય, નિરવલંબન, આતમા નિમૂઢ છે. ૪૩. અર્થ –આત્મા નિદડ, નિત નિમમ, નિ:શરીર, નિરાલબ, નીરાગ, નિર્દોષ, નિમ્દ અને નિર્ભય છે. णिग्गंयो णीरागो णिस्सल्लो सयलदोसणिम्मुक्को । णिकामो णिकोहो णिम्माणो णिम्मदो अप्पा ॥४४॥ નિગ્રંથ છે, નિષ્કામ છે. નિ:ક્રોધ, જીવ નિર્માન છે, નિઃશલ્ય તેમ નીરાગ, નિર્મદ, સર્વદોષવિમુક્ત છે. ૪૪. અર્થ આમા નિગ્રંથ, નીરાગ, નિશલ્ય, સર્વાષવિમુક્ત, નિષ્કામ, નિરાધ, નિર્માન અને નિમંદ છે. वण्णरसगंधफासा थीघुसणउंसयादिपज्जाया । संठाणा संहणणा सन्चे जीवस्स णो संति ॥४५॥ अरसमरुवमगंधं अव्वत्तं चेदणागुणमसह । ના Fિari નવમણિદિલડા // ૪૬ . સ્ત્રી-પુરુષ આદિક પય, રસવર્ણગંધસ્પર્શ ને સંસ્થાન તેમ જ સંહનન સૌ છે નહીં છવદ્રવ્યને. ૪૫. જીવ ચેતનાગુણ, અરસરૂપ, અગંધશબ્દ, અવ્યક્ત છે, વળી લિગગ્રહણવિહીન છે, સંસ્થાન ભાખ્યું નહિ. ૪૬. * નિઈડ= દડ રહિત (જે મનવચનકાયાશ્રિત પ્રવર્તનથી આત્મા દડાય છે તે પ્રવર્તનને દડ કહેવામાં આવે છે)
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy