SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પરમાગમ અ:~~~ણ સન્ ધ સ્પેશ, સી-પુરુષનપુ સફાદિ પક સસ્થાના અને સહુનનેએ અધાં જીવને નથી. ૩૨૨ ] જીવને અસ, અરૂપ, અગધ, અવ્યક્ત, ચૈતનાગુણવાળે, અશબ્દ, અભિગ્રહણ ( લિંગથી અગ્રાહ્ય) અને જેને કાઈ સસ્થાન કહ્યું નથી એવે જાણુ, जारिसिया सिद्धप्पा भवमल्लिय जीव तारिसा होंति । जरमरणजम्ममुक्का अट्टगुणालंकिया जेण || ४७ ॥ જેવા જીવા છે. સિદ્ધિગત તેવા જીવે સ`સારી છે, જેથી જનમમરણાદિલ્હીન ને અષ્ટગુણસંયુક્ત છે. ૪૭. અર્થ :—જેવા સિદ્ધ આત્માએ છે તેવા ભયલીન (સસારી) છવા છે, જેથી (તે સ‘સારી જીવે સિદ્ધાત્માઓની માફક) જન્મ-જા-મરણથી રહિત અને આઠ ગુણાથી અલકૃત છે. असरीरा अविणासा अणिदिया णिम्मला विसुद्धप्पा | जह लोयग्गे सिद्धा तह जीवा संसिदी णेया ॥ ४८ ॥ અશરીર ને અવિનાશ છે, નિર્મળ, અતીદ્રિય, શુદ્ધ છે, જ્યમ લેાક-અગ્રે સિદ્ધ, તે રીત જાણુ સૌ સ’સારીને. ૪૮. અથ :-જેમ લેાકાગ્રે સિદ્ધભગવત્તા અશરીરી, અવિનાશી, અતીન્દ્રિય, નિમળ અને વિશુદ્ધાત્મા (વિશુદ્ધસ્વરૂપી) છે, તેમ સસારમાં (સવ) જીવે જાણવા. एदे सव्वे भावा ववहारणयं पञ्च भणिदा हु । सव्वे सिद्धसहावा सुद्धणया संसिदी जीवा ॥ ४९ ॥
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy