SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ] પંચ પરમાગમ અ:—જો જીવ મેહ અને દ્વેષ વડે વેાના (સ્વજીવના તથા પરજીવના) પ્રાણાને ખાધા કરે છે, તેા પૂર્વ કહેલા જ્ઞાનાવરણાદિક કર્યાં વડે બંધ થાય છે. आदा कम्ममलिमसो धरेदि पाणे पुणो पुणो अण्णे । ण चयदि जाव ममति देहपधाणेसु विसयेसु ॥ १५० ॥ । કમે મલિન જીવ ત્યાં લગી પ્રાણા ધરે છે ફરી ફરી, મમતા શરીરપ્રધાન વિષયે જ્યાં લગી છેાડે નહી. ૧૫૦. અર્થ:—જ્યાં સુધી દેહપ્રધાન વિષયામાં મમત્વ છેડતા નથી, ત્યાં સુધી કમથી મલિન આત્મા ફરી ફરીને અન્ય અન્ય પ્રાણા ધારણ કરે છે, जो इंदियादिविजई भवीय उवओगमप्पगं झादि । कस्मेहिं सो ण रज्जदि किह तं पाणा अणुचरंति ॥ १५१ ॥ કરી ઈદ્રિયાદિક-વિજય, ધ્યાવે આત્મને-ઉપયાગને, તે ક`થી રંજિત નહિ; કયમ પ્રાણ તેને અનુસરે ? ૧૫૧. અથ’:~> ઇંદ્રિયાદિના વિજયી થઈને ઉપયાગમાત્ર આત્માને ધ્યાવે છે, તે કર્માં વડે રજિત થતા નથી; તેને પ્રાણા કંઈ રીતે અનુસરે ? ( અર્થાત્ તેને પ્રાણાના સંબધ થતા નથી. ) } अत्थित्तणिच्छिदस्स हि अत्थस्सत्यंतर म्हि संभूदो | अत्थो पज्जाओ सो संठाणा दिप्पभेदेहिं ॥ १५२ ॥ !! ! અસ્તિત્વનિશ્ચિત અર્થ ના કા અન્ય અર્થે ઊપજતા જે અથ તે પર્યાય છે, જ્યાં ભેદ સંસ્થાનાદિના. ૧પ૨.
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy