SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમસાર–અજીવ આધકાર [ ૩૬૫ પરિણામ પરનિરપેક્ષ તેહ રવભાવપર્યય જાણ; પરિણામ સ્કંધસ્વરૂપ તેહ વિભાવપર્યય જાણુ. ૨૮. અથ–અ નિરપેક્ષ (અન્યની અપેક્ષા વિનાને) જે પરિણામ તે સ્વભાવ૫ર્યાય છે અને સ્કંધરૂપે પરિણામ તે વિભાવપર્યાય છે. पोग्गलदव्वं उच्चइ परमाणु णिच्छएण इदरेण । पोग्गलदव्यो ति पुणो ववदेसो होदि खंधस्स ॥२९॥ પરમાણુને “પુદૂગલદરવ’ વ્યપદેશ છે નિશ્ચય થકી; ને રકંધને “પુદગલદરવ' વ્યપદેશ છે વ્યવહારથી. ર૯. અર્થ:–નિશ્ચયથી પરમાણુને પુદગલાવ્ય' કહેવાય છે અને વ્યવહારથી ધને પુદ્ગલદ્રવ્ય એવું નામ હોય છે, गमणणिमित्तं धम्ममधम्म ठिदि जीवपोग्गलाणं च । अवगहणं आयासं जीवादीसव्वदव्वाणं ॥३०॥ જીવ-પુદ્ગલોને ગમન-સ્થાનનિમિત્ત ધર્મ-અધર્મ છે; જીવાદિ સર્વ પદાર્થને અવગાહહેતુ આભ છે. ૩૦. અથ– ધર્મ છવ-પુદગલોને ગમનનું નિમિત્ત છે અને અધમ (તેમને) સ્થિતિનું નિમિત્ત છે; આકાશ છવાદિ સર્વ તોને અવગાહનનું નિમિત્ત છે. समयावलिभेदेण दु दुवियप्पं अहव होइ तिवियप्पं । तीदो संखेज्जावलिहदसंठाणप्पमाणं तु ॥३१॥
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy