________________
૩૨૮ ]
પંચ પરમાગમ
પરની અપેક્ષા નથી એવી શુદ્ધ નિષ્ણલખન ભાવના સહિત) સવ પરિક્રહાના ત્યાગ (સવ પશ્ર્ચિત્હત્યાગસંધી શુભભાવ ) તે. ચારિત્રભર વહુનાને પાંચમું વ્રત કહ્યું છે.
पासुगमग्गेण दिवा अवलोगंतो जुगप्पमाणं हि । गच्छर पुरदो समणो इरियासमिदी इवे तस्स ॥ ६१ ॥ અવલેાકી મા ધુરાપ્રમાણ કરે ગમત મુનિરાજ જે દિવસે જ પ્રાસુક મા માં, યસમિતિ તેહને ૬૧.
અર્થ:—જે શ્રમણ પ્રામુક માર્ગે દિવસે રાપ્રમાણ આગળ જોઈને ચાલે છે, તેને ઈય્યસમિતિ હાય છે.
पेसुण्णहास ककस पर दिप्पप्पलं सियं वयणं । परिचत्ता सपरहिंदं भासासमिदी वदंतस्स ॥ ६२ ॥ નિજસ્તવન, પરનિંદા, પિશુનતા, હાસ્ય, કર્કશ વચનને છેડી સ્વપરહિત જે વદે, ભાષાસમિતિ તેહને. ૬૨.
અ:—પૈશૂન્ય ( ચાડી), હાસ્ય, કશ ભાષા, પર્ણના અને આત્મપ્રશસારૂપ વચના પરિત્યાગીને જે સ્વપહિતરૂપ વચના મેલે છે, તેને ભાષાસમિતિ હોય છે.
कदकारिदाणुमोदणरहिदं तह पासुगं पसत्थं च । दिण्णं परेण भत्तं समझुत्ती एसणासमिदी ॥ ६३ ॥ અનુમનન-કૃત-કાતિવિહીન, પ્રશસ્ત, પ્રાણુક અશનને —પરદત્તને સુનિ જે ગ્રહે, અષણસમિતિ તેહને. ૬૩.
* ચારિત્રભર = ચારિત્રને ભાર; ચાર્નિસમૂહ; ચારિત્રની અતિશયતા.
=