SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસારના અધિકાર [ ૭૩ અથઃ અનિચ્છકને અપરિગ્રહી કહ્યો છે અને જ્ઞાની પાનને ઇચ્છતે નથી, તેથી તે પાનના પરિગ્રહી નથી, ( પાનના ) ગાયક જ છે. एमा दिए दु विवि सव्वे भावे य णेच्छदे णाणी । जाणगभावो णियदो णीरालंवो दु सव्वत्थ ॥ २१४ ॥ એ આદિ વિધવિધ ભાવ બહુ જ્ઞાની ન ઇચ્છે સને; સત્ર આલંબન રહિત બસ નિયત જ્ઞાયકભાવ તે. ૨૧૪. અથ: ઇત્યાદિક અનેક પ્રકારના સવ ભાવેાને જ્ઞાની ઇચ્છતા નથી; સત્ર ( બધામાં ) નિરાલખ એવા તે નિશ્ચિત સાયક્લાવ જ છે. उप्पण्णोदय भोगो वियोगबुद्धीए तस्स सो णिच्चं । कंखामणागदस् य उदयस्स ण कुव्वदे णाणी ॥ २१५ ॥ ઉત્પન્ન ઉદયના ભાગ નિત્ય વિયેાગભાવે જ્ઞાનીને, ને ભાવી કક્રિય તણી કાંક્ષા નહી જ્ઞાની કરે. ૨૧૫. અથ—જે ઉત્પન્ન ( અર્થાત્ વર્તમાનકાળના ) ઉદયના ભોગ તે, જ્ઞાનીને સદ્દા વિચાગબુદ્ધિએ હાય છે અને આગામી (અર્થાત્ ભવિષ્ય કાળના) ઉદ્દયની જ્ઞાની વાંછા કરતા નથી. जो वेदद वेदिज्जदि समए समए विणस्सदे उभयं । तं जाणगो दु णाणी उभयं पिण कंखदि कयावि ॥ २१६ ॥ રે! વેવ-વેદક ભાવ બન્ને સમય સમયે વિણસે -એ જાણતા જ્ઞાની કદાપિ ન ઉભયની કાંક્ષા કરે. ૨૧૬. અઃ—જે ભાવ વેઢે છે. (અર્થાત વેકભાવ) અને જે
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy