________________
*૪૧૪]
પંચ પરમાગમ
'
નિ:સીમ દર્શન-જ્ઞાન છે, વસુખ ધલયથી મેાક્ષ છે, નિરુપમ ગુણે આરૂઢ છે,——અર્હત આવા હોય છે. ૨૯.
૧ મ = આઠ
जरवाहिजम्ममरणं चउगटगमणं च पुण्णपावं च । हंतूण दोसकम्मे हुउ णाणमयं च अरहंतो ॥ ३० ॥ જે પુણ્ય-પાપ, જરા-જનમ-વ્યાધિ-મરણ, ગતિભ્રમણ ને વળી દોષક હણી થયા જ્ઞાનાત્મ, તે અંત છે. ૩૦.
गुणठाणमग्गणेहिं य पज्जत्तीपाणजीवठाणेहिं ।
ठावण पंचविहेहिं पणयव्त्रा अरहपुरिसस्स ॥ ३१ ॥ છે સ્થાપના અહતની કવ્યૂ પાંચ પ્રકારથી, —‘ગુણુ’, માÖણા, પર્યાપ્તિ તેમ જ પ્રાણ ને જીવáથાનથી.
.
?
૧ ગુણ · = ગુણસ્થાન
तेरहमे गुणठाणे सजोइकेवलिय होड़ अरहंतो । चउतीस अइसयगुणा हाँति हु तस्सद्व पडिहारा ॥ ३२ ॥ ॥ અર્હત્ સયાગીકેવળીજિન તેરમે ગુણસ્થાન છે; ચેાત્રીશ અતિશયયુક્ત ને વસુ પ્રાતિહા સમેત છે. ૭૨.
गइ इंदियं च काए जोए वेए कसाय णाणे य । संजम दंसण लेसा भविया सम्मत्त सणि आहारे ॥ ३३ ॥
'
ગતિ-ઇન્દ્રિ-કાયે,
ચાગ-વેદ-કષાય-સ યમ-જ્ઞાનમાં, દગ-ભવ્ય-લેશ્યા-સલી-સમકિત-આં’રમાં એ થાપવા. ૩૭.