SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમસાર–નિશ્ચય-અત્યાખ્યાન અધિકાર ૩૪૧ નિજભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ નવ ગ્રહે, જાણે-જુએ જે સર્વ, તે હું એમ જ્ઞાની ચિંતવે. ૯૭. અર્થ:–જે નિજભાવને છોડતો નથી, કાંઈ પણું પરભાવને ગ્રહતો નથી, સવને જાણે દેખે છે, તે હું છું—એમ જ્ઞાની ચિતવે છે. पयडिडिदिअणुभागप्पदेसर्वधेहिं वज्जिदो अप्पा । सो हं इदि चिंतिज्जो तत्थेव य कुणदि थिरभावं ॥ ९८॥ પ્રકૃતિ-સ્થિનિ-પરદેશ-અનુભવબંધ વિરહિત જીવ જે છું તે જ હું–ત્યમ ભાવ, તેમાં જ તે સ્થિરતા કરે. ૯૮. અર્થ:-પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબધ અને પ્રદેશબંધ રહિત જે આત્મા તે હું છું–એમ ચિતવત થકે, - (જ્ઞાની) તેમાં જ સ્થિરભાવ કરે છે. ममत्तिं परिवजामि णिम्ममत्तिमुवहिदो । आलंबणं च मे आदा अवसेसं च वोसरे ॥ ९९ ॥ પરિવજું મમત્વ, નિર્મમ ભાવમાં સ્થિત હું રહું; અવલંબું છું મુજ આત્મને, અવશેષ સર્વ હું પરિહરૃ. ૯. અ –હું મમત્વને પરિવજું છું અને નિમમત્વમાં સ્થિત રહું છું; આત્મા મારું આલંબન છે અને બાકીનું હું તજુ છું, आदा खु मज्झ णाणे आदा मे दंसणे चरित्ते य । आदा पच्चक्खाणे आदा मे संवरे जोगे ॥१०॥
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy