Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
Catalog link: https://jainqq.org/explore/001009/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી – શ્રાધ્ધ - પ્રતિક્રમણ – સૂત્ર પ્રબોધાટીકી ભાગ ૩ પ્રકાશક જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ – ૫૬. . Jan Education International For Private & Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર (પ્રબોધ ટીકા) (સપ્તાંગ વિવરણ) ભાગ ત્રીજો (સૂત્ર ૪૬ થી ૬૨) • સંશોધક ૦ ૫. પૂજ્ય પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિ પ. પૂજ્ય મુનિશ્રી કલ્યાણપ્રવિજયજી • પ્રયોજક ૦ અમૃતલાલ કાલિદાસ દોશી, બી.એ. પ્રકાશક જૈન સાહિત્ય વિકાસ મંડળ, વિલેપારલે, મુંબઈ-૪૦૦૦૧૬ Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર (પ્રબોધ ટીકા). ભાગ ત્રીજો પ્રકાશક : જૈન સાહિત્ય વિકાસ મંડળ ૧૧૨, સ્વામી વિવેકાનંદ રોડ, વિલેપારલે, મુંબઈ-૪૦૦૦પ૬. © જૈન સાહિત્ય વિકાસ મંડળ ચોથી આવૃત્તિ ઑગસ્ટ, ૨૦00 નકલ : પ000 કિંમત : રૂ. ૨૨૫/રૂ. પ00/- (સેટ ભાગ-૧, ૨, ૩ ના) મુદ્રક : ચંદ્રિકા પ્રિન્ટરી મિરઝાપુર, અમદાવાદ-૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય જૈન ધર્મની એક અતિ મહત્ત્વની ક્રિયા એટલે આવશ્યક ક્રિયા. આ ક્રિયાના નામથી જ તેના અર્થનો બોધ સહજ થાય છે. આ ક્રિયા સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકાઓને સવાર-સાંજ બે વખત અવશ્ય કરવા યોગ્ય છે. આજે તો આ ક્રિયા પ્રતિક્રમણના નામે સુપ્રસિદ્ધ છે. અનાદિ કાલીન કર્મમળને દૂર કરવા, નવાં કર્મોને આવતા અટકાવવા, ક્રોધાદિ કષાયોનો નાશ કરવા, મૈત્રી આદિભાવના વિકસાવવા તેમજ મોક્ષપ્રાપ્તિ અર્થે આ ક્રિયા એક અદ્ભુત ક્રિયા છે. તેમજ તે દ્વારા આત્મનિર્મળતા પ્રાપ્ત થાય છે. માટે આગમિક કાળથી જ આ ક્રિયા ઉપર અનેક ગ્રંથો રચાવવાનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. ત્યારબાદ સાંપ્રત ક્રિયાનાં સૂત્રો ઉપર સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં અનેક ગ્રંથો રચાયા છે. તે તમામ ગ્રંથોનું અધ્યયન વર્તમાન કાળે દુષ્કર બન્યું હોવાથી તેના સારરૂપે એક સંપૂર્ણ ગ્રંથ રચવાની ભાવના પૂ. પિતાશ્રી અમૃતભાઈ કાલિદાસ દોશીના મનમાં ઉદ્ભવી હતી અને તેમણે પૂ. પથ્યાસ શ્રી ભદ્રંકર વિજયજી આદિ મુનિ ભગવંતોના માર્ગદર્શન હેઠળ પ્રબોધટીકા નામક ગુજરાતી ભાષામાં સરળ ટીકા રચાવવાનો વિચાર કરી યોજના સફળતાપૂર્વક પાર પાડી હતી. આ ગ્રંથ ત્રણ ભાગોમાં પૂર્ણ થઈ પ્રકાશિત થયો હતો. તેને જૈનશાસનના તમામ વર્ગો તરફથી સુંદર પ્રતિભાવ સાંપડ્યો હતો. અને બહુ જ ટૂંક સમયમાં ત્રણ આવૃત્તિ પ્રકાશિત થઈ ચૂકી હતી ત્યારબાદ છેલ્લા કેટલાય વખતથી આ ગ્રંથ અનુપલબ્ધ બન્યો હતો. તેમજ અનેક પૂજ્ય સાધુ ભગવંતો તેમજ જિજ્ઞાસુ આરાધકો તરફથી અવારનવાર માંગણીઓ આવ્યા કરતી હતી તેથી પુનઃ મુદ્રણ કરાવવાનો વિચાર કરી રહ્યા હતા તેવામાં અમદાવાદ સ્થિત લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યામંદિર તથા શારદાબેન ચિમનભાઈ ઍજ્યુકેશનલ રિસર્ચ સેન્ટરના નિદેશક શ્રી જિતેન્દ્રભાઈ શાહે પણ અમને આ ગ્રંથ Page #5 -------------------------------------------------------------------------- ________________ શીધ્રાતિશીધ્ર પ્રકાશિત કરવા માટે આગ્રહભરી વિનંતી કરી હતી અને સાથે જણાવ્યું કે જો આ ગ્રંથોનું પુનઃ મુદ્રણ કરવું હોય તો યથાશક્ય સહયોગ આપશે. આ પ્રસ્તાવથી અમારા મનમાં આનંદ વ્યાપી ગયો તથા કાર્યનો પ્રારંભ કરવાનો ઉત્સાહ જન્મ્યો. અમે પ્રકાશન સંબંધી તમામ કાર્ય તેઓશ્રીને સોંપ્યું. તેમણે ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વીકાર કરી સુંદર રીતે પ્રકાશન-કાર્ય પાર પાડી આપ્યું છે તે બદલ અમે તેમના ખૂબ જ આભારી છીએ. આ સમગ્ર કાર્યમાં અમને મદદરૂપ થનાર તમામનો ખાસ આભાર માનીએ છીએ. તેમજ કૉપ્યુટરમાં એન્ટ્રી તથા સેટીંગ આદિનું કાર્ય કરનાર શ્રી અખિલેશ મિશ્ર, શ્રી હરીશભાઈ ચૌહાણ, શ્રી વિક્રમભાઈ, શ્રી ચિરાગભાઈ, શ્રી પ્રણવભાઈ, શ્રી અનિલભાઈ આદિનો ખૂબ જ આભાર માનીએ છીએ તથા પ્રૂફ સંશોધનનું અત્યંત ઝીણવટભર્યું કામ ખૂબ જ ચિવટપૂર્વક કરી આપવા બદલ શ્રી નારણભાઈ પટેલનો ખાસ આભાર માનીએ છીએ. આ ગ્રંથના પ્રકાશનમાં શારદાબેન ચિમનભાઈ ઍજ્યુકેશનલ રિસર્ચ સેન્ટરનો તથા લા. દ. વિદ્યામંદિર અમદાવાદનો પણ આભાર માનીએ છીએ. ગ્રંથના પ્રકાશનમાં ક્યાંય ક્ષતિ રહી ગઈ હોય તો તે જણાવવા અમે ખાસ આગ્રહ કરીએ છીએ જેથી ભવિષ્યમાં પ્રકાશિત થનાર આવૃત્તિમાં તે ક્ષતિને દૂર કરી શકાય. અમને આશા છે કે તમામ સાધકો તેમજ આરાધકોને આ ગ્રંથની પુનઃ ઉપલબ્ધિથી આનંદ થશે. જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ જૈન સાહિત્ય વિકાસ મંડળ મુંબઈ જૂન - ૨૦OO ચંદ્રકાન્તભાઈ અમૃતલાલ દોશી Page #6 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય માÇશ્રી ડાહીબહેન મનસુખલાલ વોરાની પુણ્ય સ્મૃતિમાં ન આ ધર્મગ્રંથ સપ્રેમ અર્પણ. -શ્રી હરસુખલાલ એમ. વોરા પરિવાર Page #7 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ પ્રકાશકીય નિવેદન સાત અંગોની સામાન્ય સમજૂતી સંકેત સૂચિ ૪૬. સદ્ઘ-નિબૅવિશ્વસામો-“મન્નત જિણાણ'-સજઝાય ४७. सकल-तीर्थ-वंदना ૪૮. પોત-સુત્ત-પોસહ લેવાનું સૂત્ર ૪૯. નાના-નાના-અજં-“ગમણા-ગણે-સૂત્ર” ૫૦. ચોવીસ માંડલા-(સ્થડિલ પડિલેહણા) ૫૧. પોસ-પર-સુનં-પોસહ પારવાનું સૂત્ર પર. સંથારા-પોરિણી-સંથારા-પોરિસી પ૩. મરદ્ધા પડ્યવસ્થા સુત્તળિ-પચ્ચશ્માણનાં સૂત્રો ૫૪. પચ્ચખાણ પારવાનાં સૂત્રો ૫૫. શ્રીવર્થમાનનિ-સ્તુતિઃ --“સ્નાતસ્યા' સ્તુતિ પ૬. મવનવેવતા-સ્તુતિઃ -ભવનદેવતાની સ્તુતિ પ૭. ક્ષેત્રવતા સ્તુતિઃ -ક્ષેત્રદેવતાની સ્તુતિ ૫૮. ચતુર્વિતિ-નિન-નમાર: –સકલાતુ-સ્તોત્ર (ચૈત્યવંદન) પ૯. નિયતિ-થો-અજિતશાંતિ-સ્તવ (૬) સૂત્ર પરિચય (૧) સ્તવનું બંધારણ (૨) ભાવ-નિરૂપણ (૩) છંદો (૪) અલંકાર (૫) મહર્ષિ નંદિષણનો સત્તા સમય (૬) સ્તવનું સાહિત્ય અને અનુકરણ ૬૦. વૃત્તિ -બુહચ્છાન્તિ ૬૧. પાક્ષિદ્વિ-અતિવાર ૬૨. સંતિનાથ- ફિય-વા-“સંતિક'-સ્તવન ૯૦ ૧૪૧ ૧૪૬ ૧૬૫ ૧૬૮ ૧૭૦ ૨૨૭ ૩૨૭ ૩૨૮ ૩૩૨ ૩૫૨ ૪૧૪ ૪૨૯ ૪૩૩ ૪૩૫ ૪૯૮ ૫૨૭ Page #8 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ પહેલું-કાયોત્સર્ગ અથવા ધ્યાનમાર્ગ પરિશિષ્ટ બીજું-પ્રત્યાખ્યાનનો પરમાર્થ ઉપયોગી વિષયોનો સંગ્રહ ६ (૧) સમય (૨) શ્રી સ્થાપનાચાર્યની પડિલેહણ વિધિ (૩) દૈવસિક પ્રતિક્રમણનો વિધિ (૪) દૈવસિક પ્રતિક્રમણની વિધિના હેતુઓ (૫) રાત્રિક પ્રતિક્રમણનો વિધિ (૬) રાત્રિક પ્રતિક્રમણની વિધિના હેતુઓ (૭) પાક્ષિક, ચાતુર્માસિક, સાંવત્સરિક પ્રતિક્રમણનો વિધિ (૮) પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ વિધિના હેતુઓ (૯) પાક્ષિક આદિ પ્રતિક્રમણમાં કોઈને છીંક આવે તો કાઉસ્સગ્ગ કરવાનો વિધિ (૧૦) પ્રતિક્રમણ-વિધિદર્શક પ્રાચીન ગાથાઓ (૧૧) પચ્ચક્ખાણ પારવાનો વિધિ (૧૨) પોષધ-વિધિ (૧૩) શ્રી ગૌતમસ્વામીજીનું સંસ્કૃત સ્તોત્ર (૧૪) શ્રી ગૌતમસ્વામી રાસ (૧૫) મંગલ-ભાવના (૧૬) પ્રભુ સંમુખ બોલવાના દુહા (૧૭) શ્રી સીમંધરસ્વામી(અથવા વીશ વિહરમાન જિન)ના દુહા (૧૮) શ્રી શત્રુંજય મહાતીર્થના દુહા (૧૯) શ્રીઅષ્ટપ્રકારી પૂજા વિધિ (૨૦) પ્રભુ સ્તુતિ (૨૧) ચૈત્યવંદનો (૨૨) સ્તવનો (૨૩) સ્તુતિઓ (૨૪) સજ્ઝાયો ૫૬૧ ૫૭૪ ૫૯૦ ૫૯૦ ૧૯૩ ૫૯૫ ૬૦૨ ૬૧૦ ૬૧૬ ૬૨૦ ૬૨૫ ૬૨૮ ૬૨૯ ૬૩૬ ૬૩૮ ૬૫૦ ૬૫૨ ૬૬૦ ૬૬૨ ૬૬૩ ૬૬૫ ૬૬૭ ૬૭૮ ૬૭૯ ૬૯૧ ૭૧૨ ૭૨૪ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૭પ૧ (૨૫) પ્રતિક્રમણ પછી-ભાવના-દુહા ૭૩૮ (૨૬) ચાર શરણાં ૭૪૧ (૨૭) છંદો તથા પદો ૭૪૩ (૨૮) ગડુંલી આરાધના સંગ્રહ ૧. શ્રી વિહરમાણજિન(૨૦ તીર્થંકર)નાં નામ તથા માતાપિતાનો કોઠો ૨. શ્રી વીસસ્થાનક પદ નિવપદ સિદ્ધચક્ર ગર્ભિત]કોષ્ટક ૩. શ્રી ૨૪ તીર્થકરોનું પંચકલ્યાણક કોષ્ટક ૪. શ્રી મૌનએકાદશી (૧૫૦ કલ્યાણક)નું ગણણું ૫. કાયમી પચ્ચખ્ખાણનું સમય દર્શક સંક્ષિપ્ત કોષ્ટક ૬. શ્રાવકના સમ્યક્ત-મૂલ બાર વ્રતની નોંધ.... ૭૫૩ ૭. શ્રાવક ધર્મ(સમ્યક્ત મૂલ બાર વ્રત)ના ૧૨૪ અતિચારનું કોષ્ટક ૭૫૮ ૮. માર્ગાનુસારીના ૩૫ બોલ આદિ ૭૬૦ ૯. શ્રાવકે પ્રતિદિન ધારવા યોગ્ય ૧૪ નિયમો ૧૦. સત્તર પ્રમાર્જના ૭૬૭ ૧૧. શ્રી પુણ્ય-પ્રકાશનું સ્તવન ૭૬૮ ૧૨. શ્રી પદ્માવતી-આરાધના ૭૬૪ ૭૭૭. Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર(પ્રબોધટીકા)ની સંશોધિત પરિવર્ધિત બીજી આવૃત્તિનો ત્રીજો ભાગ પ્રકટ થઈ રહ્યો છે. આ ગ્રંથના પ્રયોજક-સંપાદક શેઠ શ્રી અમૃતલાલ કાલિદાસ દોશીની ઝીણવટભરી દેખરેખ હેઠળ પ્રસ્તુત ગ્રંથનો પહેલો ભાગ છપાયો છે. પરંતુ બીજા ભાગની જેમ આ ત્રીજો ભાગ પણ તેઓશ્રીનું નિધન થવાથી તે સૌભાગ્યથી તે વંચિત રહ્યો છે. અલબત્ત શેઠશ્રીએ પ્રસ્તુત ગ્રંથના ત્રણેય ભાગનું મૂળ મેટર પોતાની જાત દેખરેખ તળે સાવંત તૈયાર કરાવ્યું છે. પ્રેસકોપી પણ જાતે જોઈ તપાસી છે. તેઓશ્રીના મૂક આશીર્વાદ અને અમૂર્ત પ્રેરણા અને અદીઠ માર્ગદર્શનથી જ તેમનું આ અધૂરું સ્વપ્ન સાકાર કરવામાં યત્કિંચિત્ સફળ બન્યા છીએ. ગ્રંથની ઉપયોગિતા, સંશોધન માટે લેવાયેલા સંનિષ્ઠ પરિશ્રમ, સંશોધન માટે ઉપયોગમાં લેવાયેલા ગ્રંથો-પ્રતો તેમજ ગ્રંથનું અધ્યયન કેવી રીતે કરવું વગેરે બાબતો અંગે શેઠશ્રીએ પહેલા ભાગમાં સંપાદકીય નિવેદનમાં પૂરી સ્પષ્ટતા કરી છે. આથી તેનું પુનરાવર્તન ન કરતાં પ્રસ્તુતત્રીજા ભાગમાં અગાઉની આવૃત્તિથી શું વિશેષ અને વિશિષ્ટ છે, તે અત્રે જણાવીએ છીએ. પ્રબોધ ટીકાના આ ભાગમાં સઢ-નિચ્યકિચ્ચ-સઝાઓ (મન્નત જિહાણ) સઝાયથી “સંતિકર સ્તવન સુધી ૪૬થી ૬૨ સૂત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રસ્તુત ત્રીજા ભાગમાં જે કેટલાંક નવીન ઉમેરણ કરાયાં છે તે આ મુજબ છે : (૧) પરિશિષ્ટો પછી ઉપયોગી વિષયોનો સંગ્રહ અપાયો છે, તેમાં દૈવસિક રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સંવત્સરી પ્રતિક્રમણની વિધિ અને હેતુઓ, (૨) શ્રી સ્થાપનાચાર્યની પડિલેહણ વિધિ (૩) ત્રણે ચોમાસામાં તે તે વસ્તુના કાળ આદિને જણાવનાર કોઠો, (૪) શ્રી ગૌતમસ્વામીનું સંસ્કૃત સ્તોત્ર (ગૌતમાષ્ટકમ્), (૫) શ્રી ગૌતમસ્વામીનો રાસ, (૬) પ્રભુ સંમુખ બોલવાના દુહાઓ, (૭) અષ્ટપ્રકારી પૂજાવિધિ, (૮) શ્રી વિશતિ વિહરમાન જિનના ચૈત્યવંદનની વિધિ તથા ચૈત્યવંદન, (૯) શ્રી જ્ઞાનપંચમીના અને શ્રી Page #11 -------------------------------------------------------------------------- ________________ પંચતીર્થ સ્તુતિ (સંસ્કૃતમાં) તથા શ્રાવક આચાર સ્તુતિ, (૧૦) અમૃતવેલની સજઝાય તથા અન્ય સજઝાયો, પ્રતિક્રમણ પછી ભાવનાના દુહા, (૧૧) ચાર શરણાં, રૂપવિજયકૃત પાર્શ્વનાથ પ્રભુની લાવણી અને આરાધના સંગ્રહનો ભાગ. “આરાધના સંગ્રહ'ના આ નવા વિભાગમાં (૧) શ્રી વિહરમાન જિનનાં નામ તથા માતાપિતાદિ ઉપયોગી માહિતીનો કોઠો, (૨) શ્રી વિશસ્થાનક (નવપદ-સિદ્ધચક્રગર્ભિત) કોષ્ટક, (૩) શ્રી ચોવીશ તીર્થકરોનાં પંચકલ્યાણનું કોષ્ટક, (૪) શ્રી મૌન એકાદશીનાં (૧૫) કલ્યાણકોનું ગણણું, (૫) કાયમી પચ્ચખાણનું સમયદર્શક સંક્ષિપ્ત કોષ્ટક, (૬) શ્રાવકનાં સમ્યક્ત મૂલ બાર વ્રતની પાદનોંધ, (૭) પાંચ આચારનું સ્વરૂપ, (૮) શ્રાવક ધર્મના (સમ્યક્ત મૂલ બાર વ્રતના) ૧૨૪ અતિચારનું કોષ્ટકનો સમાવેશ થાય છે. અને સૌથી છેલ્લે શ્રી પુણ્યપ્રકાશનું સ્તવન તથા પદ્માવતીઆરાધના(પૃ. ૯૪૧થી ૯૭૨)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ અને બીજા ભાગનાં સૂત્રોમાં જેમ કેટલુંક નવસંશોધન કરાયું છે તેમ આ ત્રીજા ભાગનાં સૂત્રોમાં પણ કરવામાં આવ્યું છે. કેટલુંક વિશિષ્ટ નવ-સંસ્કરણ અને સંશોધન નીચે મુજબ છે. : ૧. પોસહ-સુનં-પોસહ લેવાનું સૂત્ર ૪૮મું પૃ-૩૮થી ૪૯ પાનાં રોકે છે. તેમાં “બ્રહ્મચર્ય પૌષધ'ના બે પ્રકારમાં “દેશ બ્રહ્મચર્ય પૌષધ'નું પ્રમાણભૂત વિશદ વિવેચન કરાયું છે. ૨. “ગમણાગમણ-સુત્ત'-ગમણાગમણે સૂત્ર ૪૯મું નવું ઉમેરણ છે. તેણે ૫૦થી ૫૪ પૃષ્ઠ રોક્યાં છે તેમાં “અષ્ટ પ્રવચનમાતા’ની તેમજ વિરાધનાના ચાર પ્રકારની સુરેખ અને સ્પષ્ટ સમજ આપવામાં આવી છે. ૩. ચોવીસ માંડલા-ઈંડિલ પડિલેહણા સૂત્ર ૫૦મું પણ તદ્દન નવું ઉમેરણ છે. તેણે પપથી ૬૩ પૃષ્ઠ રોક્યાં છે. તેમાં પૌષધવ્રતનાં દૈવસિક પ્રતિક્રમણની પૂર્વે રાત્રિ, પૌષધ કરનારને જે ર૪ માંડલાં ભણવાનાં હોય છે તે કોષ્ટક વિધિ સહિત સમજાવ્યું છે. ૪. અદ્ધા પચ્ચખાણ સુત્તાણિ-પચ્ચખ્ખાણનાં સૂત્રો પ૩મું. તેણે ૧૧૭થી ૧૯૧ પૃષ્ઠ રોક્યાં છે. પ્રથમ આવૃત્તિ કરતાં આ બીજી આવૃત્તિમાં Page #12 -------------------------------------------------------------------------- ________________ કુલ બાર પચ્ચખ્ખાણને વધુ ૧૪ પાનાં ભરીને વિશદતાથી સમજાવાયાં છે. પ્રત્યાખ્યાનના આગારની ગાથાઓ, લેપાલેપ અકુંચન, પ્રસારણ ગુર્થંભ્યત્થાન તેમજ દસ પચ્ચખાણની આધારભૂત ઉપયોગી નોંધો ઉલ્લેખનીય છે. ૫. પચ્ચખાણ પારવાનાં સૂત્રો પ૪મું સૂત્ર તદ્દન નવું ઉમેરણ છે. તેણે ૧૮૫થી ૧૯૧ પૃષ્ઠ રોક્યાં છે. તેમાં વિવિધ પાઠાંતર આપવા ઉપરાંત પચ્ચખ્ખાણ કેવી રીતે પારવાં તેની ઉપયોગી નોંધો આપી છે. ૬. ચતુર્વિશતિ-જિન-નમસ્કાર-સકલાહ-સ્તોત્ર (ચૈત્યવંદન) પ૮મું સૂત્ર, તેમાં પ્રથમની બે ગાથાઓને અમરચંદ્રાચાર્ય કૃત “શ્રી પદ્માનંદમહાકાવ્ય'ના મંગલાચરણ સાથે સરખામણી કરાઈ છે. આ ભાગમાં બે પરિશિષ્ટો આપવામાં આવ્યાં છે. ૧. કાયોત્સર્ગ અથવા ધ્યાનમાર્ગ, ૨. પ્રત્યાખ્યાનનો પરમાર્થ. પહેલા અને બીજા ભાગમાં પણ બે બે પરિશિષ્ટો અપાયાં છે. આમ ત્રણ ભાગમાં મળીને શેઠશ્રીએ છ આવશ્યક પર છ નિબંધ આપવાની યોજના સફળતાથી પૂરી કરી છે. પરિશિષ્ટ પહેલું-“કાયોત્સર્ગ અથવા ધ્યાનમાર્ગમાં ૧. કાયોત્સર્ગનું મહત્ત્વ, ૨. કાયોત્સર્ગનો અર્થ, ૩. કાયોત્સર્ગ કરવાના હેતુઓ, ૪. કાયોત્સર્ગનું હાર્દ, ૫. કાયોત્સર્ગના પ્રકારો, ૬. કાયોત્સર્ગની સિદ્ધિ, ૭. ધ્યાતા કે કાયોત્સર્ગ કરનારની યોગ્યતા, ૮. મન-શુદ્ધિ ક્યારે થાય, ૯. ધ્યેયના પ્રકારો, ૧૦. ધ્યાનની વ્યાખ્યા, ૧૧. ધ્યાનનો કાળ, અને ૧૨. ધ્યાનના પ્રકારો-આમ બાર વિષયોની વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે. પરિશિષ્ટ બીજું-“પ્રત્યાખ્યાન પરમાર્થ'માં ૧. પ્રત્યાખ્યાનનું મહત્ત્વ, ૨. પ્રત્યાખ્યાનનું પ્રયોજન, ૩. સંયમગુણની ધારણા શા માટે ? ૪. તૃષ્ણાનો તાર તૂટવાની જરૂર, ૫. કુશળ ક્રિયાની આવશ્યકતા, ૬. પ્રત્યાખ્યાન એ જ કુશળક્રિયા, ૭. પ્રત્યાખ્યાનના પર્યાયશબ્દો, ૮, પ્રત્યાખ્યાનના મુખ્ય પ્રકારો, ૯. ભાવપ્રત્યાખ્યાનના ભેદ-પ્રભેદો, ૧૦. છ સિદ્ધાંતો, ૧૧. પ્રત્યાખ્યાનની નવકોટી, ૧૨. પ્રત્યાખ્યાનના ઓગણપચાસ ભાંગા. ૧૩. પ્રત્યાખ્યાનનું પાલન, એમ કુલ ૧૩ વિષયોની વિસ્તૃત સમજણ આપવામાં આવી છે. પ્રથમ ભાગની જેમ આ ત્રીજા ભાગમાં પ્રકાશકીય નિવેદન પછી Page #13 -------------------------------------------------------------------------- ________________ સંકેત-સૂચિ આપવામાં આવી છે. પ્રબોધ ટીકાના પહેલા ભાગમાં સપ્તાંગ વિવરણની સામાન્ય સમજૂતી આપી છે. ત્રીજો ભાગ અલગ હોવાથી અભ્યાસીઓને એ સમજૂતી જોવા અને સમજવામાં સરળતા રહે તે માટે આ ત્રીજા ભાગમાં પણ ફરીથી આપવામાં આવી છે. ત્રીજા ભાગના પ્રકાશનમાં અમને પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યનું બહુમૂલ્ય માર્ગદર્શન મળ્યું છે. તેઓશ્રીએ પોતાની અનેકવિધ સમ્યક્ પ્રવૃત્તિઓમાંથી સમય કાઢીને આ ગ્રંથને આખરી સ્વરૂપ આપવામાં પ્રેમપૂર્વક ખૂબ જ પરિશ્રમ લીધો છે. તે માટે અમે તેઓશ્રીના સવિશેષ ઋણી છીએ. બીજા જે નામી, અનામી મહાનુભાવોએ પણ જે કાંઈ જરૂરી સૂચના, સલાહ અને માર્ગદર્શન આપ્યાં છે તે સૌનૌ અમે હાર્દિક આભાર માનીએ છીએ. ११ પ્રૂ-રીડિંગ શ્રી ગુણવંતલાલ અમૃતલાલ શાહે બહુ જ ઝીણવટ અને કાળજીપૂર્વક કર્યું છે. તેમાં તેઓએ શક્ય તેટલી કાળજી રાખી છે. છતાં દૃષ્ટિદોષ અને મુદ્રણમાં મશીન પર છપાતાં ઘણે સ્થળે કાનો, માત્રા, હ્રસ્વદીર્ઘ સ્વર, રેફ, અનુસ્વાર આદિ ખંડિત થઈ જવાથી કે નીકળી જવાથી જે કાંઈ અશુદ્ધિઓ જણાય તે અપરિહાર્ય ગણાય. તે સિવાય જે બીજી સ્કૂલનાઓ રહી જવા પામી છે તે માટે અમે ક્ષમા ચાહીએ છીએ. એવી મુદ્રણ-સ્ખલનાઓનું શુદ્ધિપત્રક ગ્રંથના અંતમાં આપ્યું છે. તે પ્રમાણે સુધારીને આ ગ્રંથને ઉપયોગમાં લેવાની અમે આ ગ્રંથના અભ્યાસી વાચકોને વિનંતિ કરીએ છીએ. ૧૧૨. એસ. વી. રોડ વિલેપારલે મુંબઈ ૪૦૦૦૫૬ તા. ૧૧-૧૧-૭૮ લિ. પ્રમુખ જૈન સાહિત્ય વિકાસ મંડળ Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર (પ્રબોધટીકા) સાત અંગોની સામાન્ય સમજૂતી* પહેલું અંગ મૂલપાઠ આ અંગમાં પરંપરાથી નિર્ણીત થયેલો તથા વિવિધ પોથીઓના આધારે શુદ્ધ કરેલો પાઠ આપેલો છે. બીજું અંગ-સંસ્કૃત છાયા આ અંગમાં સમજવાની સરળતા ખાતર મૂલપાઠના ક્રમ પ્રમાણે સંધિ કર્યા વિનાનાં સંસ્કૃત પદો આપેલાં છે. ત્રીજું અંગ-સામાન્ય અને વિશેષ અર્થ આ અંગમાં વ્યુત્પત્તિ અને ભાષાના ધોરણે દરેક પદના સામાન્ય અને વિશેષ અર્થો આપેલા છે. ચોથું અંગ-તાત્પર્યાર્થ આ અંગમાં પરંપરા, પરિભાષા અને સંકેત વડે થતાં પદો અને વાક્યોના અર્થનો નિર્ણય જણાવેલો છે. પાંચમું અંગ-અર્થ-સંકલના આ અંગમાં પરંપરા, પરિભાષા અને સંકેત વડે નિર્ણીત થયેલાં અર્થની સંકલના શુદ્ધ ગુજરાતીમાં આપેલી છે, છઠ્ઠું અંગ-સૂત્ર-પરિચય આ અંગમાં સૂત્રની અંતર્ગત રહેલો ભાવ તથા તેની રચના અંગેનું મહત્ત્વ દર્શાવેલું છે. પહેલા ભાગની બે આવૃત્તિમાં અને બીજા તથા ત્રીજા ભાગની પહેલી આવૃત્તિમાં અષ્ટાંગી વિવરણ હતું તેનું હવે ત્રણેય ભાગમાં સપ્તાંગી વિવરણ કરવામાં આવ્યું છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ સાતમું અંગ પ્રકીર્ણક આ અંગમાં પાઠનો મૂળ આધાર કયા સૂત્ર, સિદ્ધાંત કે માન્ય ગ્રંથોમાં મળે છે, તે જણાવેલું છે. તદુપરાંત ઉપલબ્ધ થતી સઘળી માહિતીઓ આપવામાં આવી છે. શ્રી પ્રતિક્રમણસૂત્ર-પ્રબોધટીકાના નામથી અષ્ટાંગ વિવરણપૂર્વક ત્રણ વિભાગમાં વિભક્ત હતું. તે ગ્રંથની નકલો અલભ્ય થતાં પહેલા ભાગની હવે ત્રીજી આવૃત્તિ તથા બીજા અને ત્રીજા ભાગની બીજી આવૃત્તિ મુદ્રિત કરાવવા માટે તે ત્રણે ભાગોને આઘંત તપાસી જઈને યોગ્ય સંસ્કરણ સાથે સપ્તાંગી વિવરણપૂર્વક તૈયાર કરવામાં આવી છે. તેમાં આવશ્યકતા પ્રમાણે યોગ્ય સુધારા વધારા પરમ પૂજ્ય પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરની નિશ્રા નીચે કરવામાં આવ્યા છે. આ પ્રમાણે સંસ્કરણ કરાયેલા ત્રણેય ભાગોનું વિવરણ સાત અંગોમાં વિભક્ત થયેલું છે. જૂની આવૃત્તિમાં ત્રીજું અંગ-ગુજરાતી છાયા અનાવશ્યક જણાતાં તે પ્રસ્તુત ગ્રંથમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું નથી. અર્થનિર્ણય-જૂની આવૃત્તિમાં વિવરણના આ પાંચમા અંગને પ્રસ્તુત ગ્રંથમાં તાત્પર્યાર્થના નવા નામથી ચોથા અંગ તરીકે નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે. આધારસ્થાન-જૂની આવૃત્તિમાં વિવરણના આ આઠમા અંગને પ્રસ્તુત ગ્રંથમાં સાતમા અંગ પ્રકીર્ણકના નવા નામથી નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે. તેમાં તે તે સૂત્રોના પ્રાચીન આધાર દર્શાવે તેવા ગ્રંથ આદિની નોંધ કરવામાં આવી છે, અને કોઈ વિશેષ માહિતી હોય તે પણ આપવામાં આવી છે. પ્રસ્તુત ગ્રંથના ત્રણે ભાગોનું નામ હવેથી શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર (પ્રબોધટીકા) રાખવામાં આવ્યું છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ સંકેત-સૂચિ અ. ચિ. અ. ચિ. કાં. અનિય. આ પા. સૂ આ. એ. આ. ટી. મ. આ. દિ. આ. નિ. આ. સં. ડી. ઉ. ઉ. પૃ. ઓ. નિ. ઓ. નિ. દ્રો. વૃ. પૃ. અભિધાનચિંતામણિ અભિધાનચિંતામણિ કાંડ અનિયમિત અધ્યાય, પાદ, સૂત્ર આવશ્યક અધ્યયન આવશ્યક ચૂર્ણિ આવશ્યક-ટીકા-હરિભદ્રસૂરિ આવશ્યક-ટીકા-મલયગિરિ આચાર દિનકર આવશ્યક-નિર્યુક્તિ આપ્ટે સંસ્કૃત ડિક્ષનેરી ઉત્તર ઉત્તરાર્ધ પૃષ્ઠ ઓઘ નિર્યુક્તિ ઓઘનિર્યુક્તિ દ્રોણાચાર્યવૃત્તિ પૃષ્ઠ કનકકુશળટીકા કનકકુશળટીકા ગાથા ગાયકવાડ ઓરિયન્ટલ સિરિઝ ગુણવિનયકૃત ટીકા ચતુષ્કલ ચતુર્વિશતિકા-બપ્પભટ્ટિસૂરિવિરચિત તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ત્રિકલ ત્રિશષ્ટિ-શલાકાપુરુષચરિત્ર પર્વ ગા. ઓ. સિ. ગુ. ગુણ. ટીકા. ચતુ. ચતુ. ત. સૂ. . ત્રિ. ત્રિ. શ. પર્વ Page #17 -------------------------------------------------------------------------- ________________ દે, ના. મા. ધ. સં. ઉ. ગા. ધ. સં. ઉ. પૂ. નિ. ક. નિ. સા. ૫. ચ. ઉ. | કમ, - જે છે હું છું # # # ૮ = = દેશીનામમાલા ધર્મસંગ્રહ ઉત્તરાર્ધ ગાથા ધર્મસંગ્રહ ઉત્તરાર્ધ પૃષ્ઠ નિર્વાણકલિકા નિર્ણયસાગર પ્રેસ પઉમચરિય ઉદ્દેશ પંચાશક પંચાશક-ટીકા પંડિત હીરાલાલ હંસરાજ પાઈય-સદુ-મહણવો પ્રશ્ન વ્યાકરણ-ટીકા પ્રવચન-સારોદ્ધાર-દ્વાર પ્રત્યાખ્યાન સ્વરૂપ પ્રાકૃત પિંગલ સૂત્ર પ્રાકૃત ઈંગલ બોધ દીપિકા ભરત નાટ્યશાસ્ત્ર ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ ભૈરવ પદ્માવતી કલ્પ યોગશાસ્ત્ર સ્વોપજ્ઞવૃત્તિ પ્રકાશ રાઈપસણાય ટીકા લલિતા સહસ્ર નામ-સૌભાગ્ય-ભાસ્કર ટીકા વાચસ્પત્યભિધાન (કોષ) જર્મન પ્રોફેસર શુછીંગે અજિતશાંતિસ્તવ પરના લેખમાં દર્શાવેલી A. B. C. A. C. V. નામની પ્રતિઓ ભા. ૧ ભા. ઈ. } ૪ - ભૈ. ૫. કલ્પ યો. સ્વો. વૃ. પ્ર. રા. ૫. ટીકા લ. સ. નામ સ. ભા. વાચ, શુ. A. B. C. A. C. V. Page #18 -------------------------------------------------------------------------- ________________ १६ શ્રા. વિ. સં. પ્ર. સિ. હે. શ. સ્કે. સ્થા. ટી. સ્થા. સ્થા. સૂ. સ્થા. ઉં. હ. કી. છે. પ્રા. વ્યા. શ્રાદ્ધવિધિ સંબોધ પ્રકરણ સિદ્ધ-હેમ-શબ્દાનુશાસન સૂત્ર સ્કંધ, અધ્યાય સ્થાનાંગ-ટીકા સ્થાન સ્થાનાંગ સૂત્ર સ્થાન-ઉદ્દેશક હર્ષકીર્તિ હેમ-પ્રાકૃત-વ્યાકરણ Page #19 -------------------------------------------------------------------------- ________________ ४६. सव-निच्चकिच्च-सज्झाओ । [श्रावक-नित्यकृत्य-स्वाध्यायः] મનહ જિણાણ સક્ઝાય (१) भूखा (आथा) *मण्णह जिणाणमाणं, मिच्छं परिहरह धरह सम्मत्तं । छव्विह-आवस्सयम्मि, उज्जुत्ता होह पइदिवसं ॥१॥ पव्वेसु पोसहवयं, दाणं सीलं तवो अ भावो अ । सज्झाय-नमुक्कारो, परोवयारो अ जयणा अ ॥२॥ जिण-पूआ जिण-थुणण, गुरु थुइ साहम्मिआण वच्छलं । ववहारस्स य सुद्धी, रह-जत्ता तित्थ-जत्ता य ॥३॥ * 'मन्ह' मेवो 8-मेह भणे छ. श्री यं. . डी.नी स्तलिखित प्रति नं. १३२१ વિચારસરરી' નામની છે. તેના અગિયારમા દ્વારમાં “મન્નત જિણાણ આણં'ની ચોથી તથા પાંચમી ગાથા નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે :"संधोवरि बहुमाणो, पुत्थयलिहणंमि पभावणा तित्थे । नवखित्ते धणववणं, सामाइयमुभयकालम्मि ॥४॥ परिग्गहमाणाभिग्गह, इक्कारसपडिम-भावणया । सव्वविरई-मणोरह, एमाइ सड्ढ-किच्चाई ।।५।। શ્રી આત્માનંદ જૈન સભા-ભાવનગર તરફથી પ્રકાશિત થયેલી શ્રી મહેન્દ્રસૂરિવિરચિતા “વિચારસપ્રતિકા'ના અગિયારમા દ્વારમાં ચોથી અને પાંચમી ગાથા આ પ્રમાણે મળે છે - "संधोवरि बहुमाणो, घम्मिअ-मित्ती पभावणा तित्थे । नवखित्ते धणववणं, पुत्थयलिहणं विसेसेण ॥७०॥ परिंगहमाणाभिग्गह, इक्कारस-सड्डपडिम-फासणया । सव्वविरई-मणोरह, एमाई सड्ड-किच्चाई ॥७१॥" Page #20 -------------------------------------------------------------------------- ________________ २.श्री श्राद्ध-प्रतिम-सूत्र प्रणोपटी1-3 उवसम-विवेग-सवर, भासा-समिई छज्जीव-करुणा य । धम्मिअजण-संसग्गो, करण-दमो चरण-परिणामो ॥४॥ संघोवरि बहुमाणो, पुत्थय-लिहणं पभावणा तित्थे । सड्डाण किच्चमेअं, निच्चं सुगुरूवएसेणं ॥५॥ (२) संस्कृत छाया मन्यध्वं जिनानाम् आज्ञां, मिथ्यात्वं परिहरत धरत सम्यक्त्वम् । षड्विध-आवश्यके, उद्युक्ताः भवत प्रतिदिवसम् ॥१॥ पर्वसु पोषधव्रतं, दानं शीलं तपः च भावः च । स्वाध्याय-नमस्कारौ, परोपकारः च यतना च ॥२॥ जिन-पूजा जिन-स्तवनं, गुरु-स्तवः साधर्मिकाणां वात्सल्यम् । व्यवहारस्य च शुद्धिः, रथ-यात्रा तीर्थ-यात्रा च ॥३॥ उपशम-विवेक-संवराः, भाषा-समितिः षड्जीव-करुणा च । धार्मिक-जन-संसर्गः, करण-दमः चरण-परिणामः ॥४॥ संघोपरि बहुमानः, पुस्तक-लेखनं प्रभावना तीर्थे । श्राद्धानां कृत्यमेतत्, नित्यं सुगुरूपदेशेन ॥५॥ (3) सामान्य अने विशेष अर्थ मण्णह-(मन्यध्वम्)-मानी. मन्-भानपुं. ते परथी मन्यध्वम्-तभे भानो. जिणाणं-(जिनानाम्)-नेश्वरोनी. आणं-(आज्ञाम्)-माने. छैन सूत्रधारी आज्ञानी व्याध्या सा प्रभारी ४३ छ : 'आ सामस्त्येनानन्तधर्मविशिष्टतया ज्ञायन्ते अवबुध्यन्ते जीवादयः पदार्था यया आज्ञा.' 'आ में समस्तपो-अनंत धोनी विशिष्टता-पूर्व ज्ञायन्ते अटो ४९॥य छ, ®वाह पार्थो ठेन। 43 ते आज्ञा.' अर्थात् श्री. व्हिनेश्व२१वोमे પ્રરૂપેલાં તમામ શાસ્ત્રો. આજ્ઞા એટલે આગમ એવો અર્થ રૂઢ છે. અહીં જે વ્યુત્પત્તિ આપેલી Page #21 -------------------------------------------------------------------------- ________________ મનહજિણાણું” સઝાય ૦૩ છે, તે પણ “આગમ' એવા અર્થને સૂચવે છે. મિર્જી-(મિથ્યાત્વિ૬)-મિથ્યાત્વને. મિથ્યા-ખોટું. ત્વ-ભાવસૂચક પ્રત્યય. જેમાં ખોટાપણું કે અસત્ય હોય તે “મિથ્યાત્વ.” આપણી સામે ગાય અને ઘોડો ઊભેલાં હોય તેમાંથી ગાયને ઘોડો કહીએ ને ઘોડાને ગાય કહીએ, તે એક પ્રકારનું મિથ્યાત્વ' છે, ગાય અને ઘોડો જુદાં નથી' એમ કહીએ તો તે પણ એક પ્રકારનું મિથ્યાત્વ' છે અને “ગાય કે ઘોડો કોઈ જ નથી” એમ કહીએ તો તે પણ એક પ્રકારનું મિથ્યાત્વ છે. જ્યારે ગાયને ઉદ્દેશીને એમ કહીએ કે “આ ગાય છે અને ઘોડાને ઉદ્દેશીને એમ કહીએ કે “આ ઘોડો છે તો તે “સમ્યક્ત છે. આ શબ્દનો ખાસ પ્રયોગ ધાર્મિક માન્યતાઓ અંગે કરવામાં આવે છે. તેમાં સુદેવને કુદેવ માનવા અને કુદેવને સુદેવ માનવા, એ “મિથ્યાત્વ' ગણાય છે; સુગરને કુગુરુ માનવા અને કુગુરુને સુગુરુ માનવા એ પણ “મિથ્યાત્વ' ગણાય છે, તથા સુધર્મને કુધર્મ માનવો અને કુધર્મને સુધર્મ માનવો એ પણ “મિથ્યાત્વ' ગણાય છે. તે જ રીતે સુદેવ અને કુદેવને અથવા સુગર અને કુગુરુને સરખા માનવા એટલે કે તેમાં કાંઈ તફાવત ન માનવો એ પણ “મિથ્યાત્વ' ગણાય છે અને દેવ, ગુરુ તથા ધર્મનું અસ્તિત્વ જ ન સ્વીકારવું એ પણ “મિથ્યાત્વ' ગણાય છે. આ પ્રકારના મિથ્યાત્વને લીધે જીવને સાચી પરિસ્થિતિનું ભાન થતું નથી. પરિણામે તે ગમે તે જાતના પ્રયત્નો કરે, છતાં ઈષ્ટફળ મેળવવામાં અસમર્થ નીવડે છે. શાસ્ત્રકારોએ આ “મિથ્યાત્વને ભવભ્રમણનું મહાકારણ જણાવેલ છે, કારણ કે તેના લીધે આ જીવ અનાદિ કાળથી સંસારમાં રખડી રહ્યો છે. મિથ્યાત્વનું સ્વરૂપ સમજાવવા માટે શાસ્ત્રકારોએ તેનું ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુઓથી વર્ગીકરણ કરેલું છે, જેમાં નીચેના પાંચ વિભાગો સુપ્રસિદ્ધ છે : (૧) “અભિગ્રહિક મિથ્યાત્વ :- પોતાનું જ માનવું સાચું છે અને બાકી બધું ખોટું છે, એવો આગ્રહ રાખવો તે આભિગ્રહિક મિથ્યાત્વ. (૨) “અનાભિગ્રહિક મિથ્યાત્વ' :- સારાખોટાનો વિવેક ન કરતાં Page #22 -------------------------------------------------------------------------- ________________ ૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩ બધાં જ સારાં છે, એમ માનવું તે અનાભિગ્રહિક મિથ્યાત્વ. (૩) “આભિનિવેશિક મિથ્યાત્વ :- અભિનિવેશ એટલે દુરાગ્રહ. સત્ય જાણવા છતાં પોતાની અસત્ય વાતને પકડી રાખવી તે આભિનિવેશિક મિથ્યાત્વ. (૪) “સાંશયિક મિથ્યાત્વ' :- તત્ત્વના વિષયમાં શંકાશીલ રહેવું, તે સાંશયિક મિથ્યાત્વ. (૫) “અનાભોગિક મિથ્યાત્વ' :- ઉપયોગ-શૂન્યપણું તે અનાભોગિક મિથ્યાત્વ. વિશિષ્ટ જ્ઞાન વગરના આત્માઓ એકેન્દ્રિય વગેરે અસંજ્ઞિ પંચેન્દ્રિય સુધીનાને અનાભોગિક મિથ્યાત્વ હોય છે. પરિહ-(રિદરત)-ત્યાગ કરો. થ-(પરત)-ધારણ કરો. સમ-( સ ર્વમ્)-સમ્યકત્વને. “સમ્યક્ત'નો પરિચય શ્રીઉત્તરાધ્યયનસૂત્રના ૨૮મા અધ્યયનમાં પૃ. ૩૨૦ ૩૫ થી ૩૨૧ ૪ સુધી અને ગાથા ૧૪થી ૨૭ સુધી અનુક્રમે આ પ્રમાણે આપેલ છે : जीवाऽजीवा य बंधो य, पुनपावाऽऽसवो तहा । संवरो निज्जरा मोक्खो, संतेए तहिया नव ॥१४॥ "तहिआणं तु भावाणं, सब्भावे उवएसणं । માવેor aહંતર, સંપત્તિ વિ વિદિ શકા” “સ્વાભાવિક રીતે (જાતિ-સ્મરણજ્ઞાન ઇત્યાદિથી) કે કોઈના ઉપદેશથી ભાવપૂર્વક તે બધા ઉપર એટલે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આગ્નવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ, એ નવ તત્ત્વો કે જે તથ્ય છે તેના પર યથાર્થ શ્રદ્ધા થવી, તેને મહાપુરુષોએ “સમ્યત્વ' કહ્યું છે.” "निस्सग्गुवएसरुई आणारुई-सुत्त-बीअरुइमेव । fમાન-વિOાર-, વિ૩િ-સંવ-થમ રદ્દો" Page #23 -------------------------------------------------------------------------- ________________ ‘મન્નહ જિણાણું’ સાય ૫ ‘(૧) નિસર્ગ-રુચિ, (૨) ઉપદેશ-રુચિ, (૩) આજ્ઞા-રુચિ, (૪) સૂત્ર-રુચિ, (૫) બીજ-રુચિ, (૬) અભિગમ-રુચિ, (૭) વિસ્તાર-રુચિ, (૮) ક્રિયા-રુચિ, (૯) સંક્ષેપ-રુચિ અને (૧૦) ધર્મ-રુચિ.'' આ દશ રુચિવાળાઓનો સંક્ષિપ્ત પરિચય નીચે મુજબ છે : (૧) જે પુરુષ જિનેશ્વરોએ યથાર્થ અનુભવેલા ભાવોને પોતાની મેળે જાતિસ્મરણાદિ જ્ઞાનથી જાણીને જીવાજીવાદિ-તત્ત્વોને ‘તે એમ જ છે, પણ બીજી રીતે નથી’ એવી અડગ શ્રદ્ધા રાખે, તેને ‘નિસર્ગ-રુચિ’ કહેવાય. (૨) ઉપર્યુક્ત ભાવો જે કેવલી કે છદ્મસ્થ ગુરુઓ વડે કહેવાયેલા છે, તેના ઉપર શ્રદ્ધા રાખે, તેને ‘ઉપદેશ-રુચિ' કહેવાય. ગા-૧૯ (૩) જેના રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન નીકળી ગયાં છે, તેવા મહાપુરુષની આજ્ઞાથી તત્ત્વ પર રુચિ ધરાવે, તેને ‘આજ્ઞા-રુચિ’ કહેવાય. ગા-૨૦ (૪) જે અંગ-પ્રવિષ્ટ કે અંગ-બાહ્ય સૂત્રોને ભણીને તત્ત્વમાં રુચિવાળો થાય, તેને ‘સૂત્ર-રુચિ’ કહેવાય. ગા. ૨૧. (૫) જેમ પાણીમાં પડેલું તેલનું બિંદુ વિસ્તાર પામે અને જેમ એક બીજ વાવવાથી અનેક બીજ ઉત્પન્ન થાય, તેમ જીવાદિતત્ત્વોના એક પદથી કે એક હેતુથી કે એક દૃષ્ટાંતથી ઘણાં પદો, ઘણા હેતુઓ અને ઘણાં દૃષ્ટાન્તો પર શ્રદ્ધા થાય, તેને ‘બીજ-રુચિ' કહેવાય. ગાથા-૨૨. (૬) જે પુરુષ અગિયાર અંગ, બારમું અંગ, દષ્ટિવાદ અને બીજા પ્રકીર્ણક સિદ્ધાંતોના અર્થને બરાબર જાણીને તત્ત્વ પર શ્રદ્ધા કરે, તેને ‘અભિગમ-રુચિ’ કહેવાય. ગાથા-૨૩. (૭) જે ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યોને પ્રમાણ અને નય વડે જાણીને તત્ત્વો પર શ્રદ્ધા કરે, તેને ‘વિસ્તાર-રુચિ' કહેવાય. ગાથા-૨૪. (૮) જે દર્શન આદિ પાંચ આચારો વડે સમિતિ-ગુપ્તિ વિશે મનોહર અનુષ્ઠાનોને વિશે કુશલ ભાવવાળો હોય તથા ક્રિયા કરવામાં રુચિવાળો હોય, તેને ‘ક્રિયા-રુચિ' કહેવાય. ગાથા-૨૫. (૯) જે પુરુષ થોડું સાંભળીને પણ તત્ત્વની રુચિવાળો થાય, તેને Page #24 -------------------------------------------------------------------------- ________________ ૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ સંક્ષેપ-રુચિ' કહેવાય. જેમ કે ઉપશમ, વિવેક અને સંવર—એ ત્રણ પદો સાંભળીને જ ચિલાતી-પુત્ર તત્ત્વ પર રુચિવાળા થયા હતા. ગાથા-૨૬. (૧૦) જે પુરુષ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે પદાર્થોને કહેનારાં જિનવચનને સાંભળીને શ્રુત-ચારિત્રરૂપ ધર્મ ઉપર શ્રદ્ધા કરે, તેને ધર્મ-રુચિ' કહેવાય. ગાથા-૨૭. છત્રદ માવસર્યામ-(દ્વિધાવશ્ય)-છ પ્રકારના આવશ્યકને વિશે. પડાવશ્યક' એટલે છ આવશ્યક ક્રિયાઓ. તે “(૧) સામાયિક, (૨) ચતુર્વિશતિ-સ્તવ, (૩) વંદન, (૪) પ્રતિક્રમણ (૫) કાયોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાનરૂપ જાણવી.” તેના વિશેષ વિવરણ માટે જુઓ ભાગ પહેલો, પરિ. પહેલું. ૩qત્તા-[ઘુ$1:]-ઉદ્યમવંત, પ્રયત્નશીલ. દોદ-(મવત)-થાઓ. પવિ -(પ્રતિવસ)-પ્રતિદિન, હમેશાં. પળે-(પર્વમુ)-પર્વોમાં, પર્વ દિવસોમાં. ઉત્સવ, અનુષ્ઠાન કે આનંદ માટે નિયત થયેલો દિવસ પર્વ કહેવાય છે. પોદવયં-(પોષ વ્રત)-પોષધવ્રતને ધારણ કરવું. પોષધવ્રત-સંબંધી વધારે વિગત માટે જુઓ સૂત્ર ૩૪, ગાથા ૨૯. તા-(વાન)-દાન આપવું. અનુગ્રહ-બુદ્ધિથી પોતાની વસ્તુ બીજાને આપવી, તે “દાન” કહેવાય છે. તે માટે તત્ત્વાર્થસૂત્રોના આઠમા અધ્યાયમાં કહ્યું છે કે- “મનુષ્પદાર્થ સ્વાતિ નમ્ રૂપા” “અનુગ્રહને માટે પોતાની વસ્તુ બીજાને અર્પણ કરવી તે દાન.” અહીં અનુગ્રહ શબ્દ વડે વ્યક્ત થતો ઉપકારનો ભાવ સ્વ અને પર એમ બંને માટે સમજવાનો છે. જે અનુગ્રહ-બુદ્ધિથી “દાન આપે છે, તેનું વસ્તુ પ્રત્યેનું મમત્વ ઘટે છે અને મનમાં સંતોષ તથા દાન લેનાર Page #25 -------------------------------------------------------------------------- ________________ “મન્નત જિણાણું સઝાય૦૭ પ્રત્યે બહુ માનભરી લાગણી પ્રકટે છે. તે જ રીતે સુપાત્ર ને દાન દેનારમાં સગુણનો વિકાસ થાય છે અને શુદ્ધ દાન લેનારની જીવનયાત્રા સિદ્ધાંત(શાસ્ત્ર)ની આજ્ઞાનુસાર ચાલે છે. જૈનશાસ્ત્રોમાં “દાન' પાંચ પ્રકારનું કહેલું છે. તે આ રીતે : “(૧) અભયદાન, (૨) સુપાત્રદાન, (૩) દયા (અનુકંપા, દાન, (૪) ઉચિતદાન અને (૫) કીર્તિદાન.” તેમાંનાં પહેલાં બે દાનો એટલે “અભયદાન' અને સુપાત્રદાન” મોક્ષ ફળને આપનારાં છે અને બાકીનાં ત્રણ દાનો સુખભોગને આપનારાં છે. બુદ્ધિમાન પુરુષોએ સર્વ પ્રકારના ધર્મોમાં “દાનધર્મને પ્રથમ માનેલો છે. -(શીત-શીલ પાળવું, સદાચાર પાળવું. શીલ” એટલે સદાચરણ. તે શ્રાવકને માટે નીચે મુજબ છ પ્રકારનું હોય છે. શ્રીધર્મરત્ન-પ્રકરણ ગ્રંથ સ્વોપજ્ઞવૃત્તિ ગાથા ૩૭-૩૮માં જણાવ્યું (૧) “માવતન-નિષેવનY'-જિન-મંદિરાદિ તથા (ધાર્મિકજનોને એકઠા થવાનું સ્થાન) આયતન કહેવાય છે, કારણ કે તેમાં જ્ઞાન-દર્શન-ચારિત્રનો લાભ થાય છે; તેનું સેવન કરવું, તે પ્રથમ શીલ. (૨) “પરગૃહ-પ્રવેશવર્નનY'-અનિવાર્ય કામ સિવાય બીજાના ઘરમાં પગ ન મૂકવો, તે બીજું શીલ. (૩) “અનુદ્ધ:-ઉભટ પહેરવેશ ન રાખવો, તે ત્રીજું શીલ. (૪) “વારવવન-વર્નન-વિકારોત્પાદક વચનો ન બોલવાં, તે ચોથું શીલ. (૫) “નાઝીટા-પરિવર્નનમ્'-બાલચેષ્ટાઓનો ત્યાગ કરવો, તે પાંચમું શીલ. (૬) “થુરનીત્યા +ાર્યસાધનમ્'-મધુર નીતિ વડે—મીઠી વાણીથી Page #26 -------------------------------------------------------------------------- ________________ ૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પોતાનું કાર્ય સાધવું, તે છઠ્ઠ શીલ. તવો-(તપ:)-ત.. “તપ” શબ્દથી બાહ્ય અને આત્યંતર તપો સમજવાનાં છે. તેની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર ૨૮. -()-અને. માવો-(માવ:)-ભાવ, ભાવના. મૈત્રી આદિ ચાર પ્રકારની ભાવના' માટે જુઓ સૂત્ર ૧૦. અનિત્યવાદિ બાર પ્રકારની “ભાવના' માટે જુઓ સૂત્ર ૮. સાય-સમુદારો-(સ્વાધ્યાય નમસ્કાર)-સ્વાધ્યાય કરવો અને નમસ્કાર-મંત્રનો જાપ કરવો. વાચનાદિ પાંચ પ્રકારના સ્વાધ્યાય માટે જુઓ સૂત્ર ૨૮. શ્રાવક નમસ્કારમંત્રનાં સ્મરણ-પૂર્વક જાગ્રત થવાનું છે અને જાગ્યા પછી પણ તરત જ નમસ્કાર મંત્રની ગણના કરવાની છે. તેની રીતિ એવી છે કે શય્યામાં બેઠાબેઠા જ મંત્ર ગણવો હોય તો મનમાં ગણવો, અન્યથા શપ્યાનો ત્યાગ કરીને પવિત્ર ભૂમિ પર ઊભા રહેવું અથવા પદ્માસન વગેરે આસનપૂર્વક પૂર્વ અથવા ઉત્તર દિશા ભણી મુખ રાખીને બેસવું અને “કરજાપ' કે “કમળ-બંધ સ્મરણ કરવું. આંગળીના વેઢાનો ઉપયોગ કરવાપૂર્વક જે સ્મરણ થાય તે “કર-જાપ” કહેવાય અને આઠ પાંખડીવાળાં કમળની હૃદયાદિ વિશે કલ્પના કરી, તેની વચલી કર્ણિકામાં “નો અરિહંતાણં,” પૂર્વ પાંખડી પર “નમો સિદ્ધા,” દક્ષિણ પાંખડી પર “નો માયરિયા,' પશ્ચિમ પાંખડી ઉપર “નમો ૩વાયા' અને ઉત્તર પાંખડી પર * सिज्जाठाणं पमोत्तणं, चिट्टिज्जा धरणीयले । भावबंधुं जगन्नाहं, नमोक्कारं तओ पढे ॥९॥ -શ્રાવિન ત્ય-નમાર fધતન થી ૬, પૃ. ૨૨. શાસ્થાનકને મૂકી દઈ ભૂમિ પર બેસીને પછી ભાવધર્મબંધુ જગન્નાથ નવકારમંત્ર ભણવો. Page #27 -------------------------------------------------------------------------- ________________ મન્નત જિણાણું’ સઝાય ૦૯ “નમો નો સબંસદૂ’ પદો સ્થાપવામાં આવે તથા અગ્નિ, નૈશ્ન, વાયવ્યા અને ઈશાન–એ ચાર વિદિશામાં અનુક્રમે “ો પવનકુવારો,” સવ્વપાવપૂIસળો.” “મંાનાdi વ સલ્વે”િ અને “પદમં હવટ્ટ પંનિં-એ ચાર ચૂલિકાપદો સ્થાપવામાં આવે તે “કમલબંધ-સ્મરણ' કહેવાય. જેનાથી “કર-જાપ ન થઈ શકે તેણે સૂતર, રત્ન, પરવાળા વગેરેની જપમાળા પોતાના હૃદય પાસે સમશ્રેણીએ રાખી શરીરને કે પહેરેલા વસ્ત્રને સ્પર્શે નહિ, તે રીતે તેમજ મેરુનું ઉલ્લંઘન ન થાય, તે લક્ષમાં રાખીને નમસ્કાર-મંત્રનું સ્મરણ કરવું. નમસ્કાર-મંત્રનો જાપ “માનસ, ઉપાંશુ અને ભાષ્ય” એ ત્રણે પ્રકારે થઈ શકે છે. વિગત માટે જુઓ, પહેલા ભાગનું પરિશિષ્ટ ત્રીજું. જાપ કરવા માટે નીચેનું સૂચન ધ્યાનમાં રાખવા જેવું છે :“सङ्घलाद् विजने भव्यः, सशब्दात् मौनवान् शुभः । મૌનનામાન: શ્રેષો, નાપ: ફાગ્ય: પર: પર: " “જાપ ઘણા માણસ વચ્ચે બેસીને કરવા કરતાં એકાંતે કરવો શ્રેયસ્કર છે. બોલવા કરતાં મૌનવાળો જાપ કરવો શુભ છે અને મૌન કરતાં પણ માનસિક જાપ શ્રેષ્ઠ છે. એમ એકએકથી પછીનો અધિક ફલદાયી છે.” શ્રાવકે પ્રાતઃકાળ સિવાય પણ ભોજન-સમયે, શયન-સમયે, પ્રવેશસમયે તથા જ્યારે પણ સમય મળે ત્યારે નમસ્કાર-મંત્રનું સ્મરણ કરવાનું છે. એની વધારે વિગત માટે જુઓ સૂત્ર ૧-૬. પરવયારો-(પરોપર:)-પરોપકાર-પરાયણ બનવું. ૫૨ પ્રત્યે ૩૫ાર તે પોપાર. –અન્ય, બીજું. ૩૫ર-ભલું કરવું તે. બીજાનું ભલું કરવું તે પરોપકાર કહેવાય છે. તેની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર ૧૯. ગયUTH-(યતના)–જયણા, કાળજી કે સાવધાની રાખવી. ય-યત્ન કરવો, પ્રયાસ કરવો, તે પરથી “યતના' શબ્દ બનેલો છે. વિશિષ્ટ અર્થમાં તે જીવરક્ષા-અહિંસા-દયાના પાલન-સંબંધમાં બને તેટલી કાળજી કે સાવધાની રાખવાના અર્થમાં વપરાય છે, એટલે “જયણા' કરવાનો Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ અર્થ બનતા પ્રયાસે, બનતી કાળજીથી જીવદયાનું-અહિંસાનું પાલન કરવું એવો થાય છે. શ્રાવકને સવા વિશ્વાવસા)ની દયા કહેલી છે, તે આ જયણાના આધારે જ કહેલી છે. જો શ્રાવક પોતાની અનેકવિધ પ્રવૃત્તિઓમાં આ જયણાનો સિદ્ધાંત સાચવે નહિ તો એ સવા વિશ્વા જેટલી દયાનું પાલન પણ મુશ્કેલ છે, તેથી શ્રાવકે “જયણા” અવશ્ય કરવાની છે. જેમ કે-(૧) અણગળ પાણી વાપરવું નહિ; (૨) રહેવાની તથા વાપરવાની જગા મુલાયમ પૂંજણીથી વાળવી; (૩) છાણાં, લાકડાં કે અન્ય જાતનું બળતણ બરાબર તપાસવું કે જેથી તેમાં કોઈ જીવ-જંતુ આવી જાય નહિ; (૪) અનાજને બરાબર સાફ કરવું, ચાળવું અને ઓછામાં ઓછી જીવોત્પત્તિ થાય તે રીતે સાચવી રાખવું, તથા તેનો ઉપયોગ કરતી વખતે તેમાં કોઈ પણ જીવ-જંતુ ચઢી નથી ગયું કે ઉત્પન્ન નથી થયું તેની બરાબર ખાતરી કરવી; (૫) સડેલાં શાક-ભાજી વાપરવાં નહિ તથા સારાં શાક-ભાજીને સમારવામાં પણ કાળજી રાખવી જેથી તેમાં કોઈ જીવ-જંતુ કપાઈ જાય નહિ; (૬) ઘંટી તથા ખાંડણિયા વગેરેને પણ પૂંજીને જ વાપરવાં; (૭) એઠું મૂકવું નહિ; (૮) વધેલી રસોઈ એવી રીતે ન ફેંકવી કે જેથી ગંદકી થાય અને જીવોત્પત્તિ થાય; (૯) ઘી, તેલ, દૂધ વગેરેનાં ઠામો ઉઘાડાં રાખવાં નહિ; (૧૦) લોટ વગેરે કાલમર્યાદા કરતાં અધિક વખત રાખવાં નહિ; (૧૧) સાંજે રાંધેલી વસ્તુઓ પૈકી ભાત, ખીચડી, દાળ, શાક વગેરે બીજા દિવસે સવારે વાપરવાં નહિ; (૧૨) પાણી જરૂરથી અધિક વાપરવું નહિ; (૧૩) અગ્નિ જરૂરથી અધિક પ્રકટાવવો નહિ; (૧૪) વીંઝણા વગેરે જરૂર કરતાં વધારે રાખવા નહિ; (૧૫) માલ-મિલકતની મર્યાદા કરવી; (૧૬) કોઈની સાથે બોલતી વખતે પૂરતો વિનય અને વિવેક જાળવવો; (૧૭) કોઈની સાથે લેણ-દેણ કરતી વખતે સામાનું અહિત થાય તે રીતે વર્તવું નહિ. આ પ્રમાણે નાનામોટા તમામ વ્યવહારોમાં દયાધર્મનું પાલન થાય, તે રીતે અત્યંત કાળજી કે સાવધાનીથી વર્તવું. નિ--(નિન-પૂના)-જિનેશ્વરની પૂજા કરવી. શ્રાવકે જિનેશ્વરની અંગ-પૂજા, અગ્ર-પૂજા અને ભાવ-પૂજા એમ Page #29 -------------------------------------------------------------------------- ________________ ‘મન્નહ જિણાણું’ સજ્ઝાય ૧૧ ત્રિવિધ પૂજા પ્રતિદિન કરવી જોઈએ. તેની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર ૨૦-૬. નળ-થુપ્પાં-(ગિન-સ્તવનમ્⟩-જિનની સ્તુતિ કરવી. શ્રીજિનેશ્વરદેવનું સ્તવન કેવી રીતે કરવું જોઈએ ? તેની વિગત માટે જુઓ : ભાગ પહેલો, પરિશિષ્ટ ત્રીજું. ગુજ્જુઅ-(ગુરુ-સ્તવઃ)-ગુરુની સ્તુતિ કરવી. સંસાર-સાગરનો પાર પામવા માટે ગુરુ-કૃપાની જરૂર છે, અને ગુરુકૃપા પ્રાપ્ત કરવા માટે તેમનો ઉચિત વેયાવચ્ચ (સેવા) કરવાની આવશ્યકતા છે. આ વેયાવચ્ચમાં ભક્ત (આહાર), પાન, ઔષધ, વસ્ત્ર, પાત્ર, વસતિ વગેરેનાં દાનનો તથા સદ્ભૂતગુણ-કીર્તનરૂપ સ્તુતિનો સમાવેશ થાય છે. સાઇમ્બિંગાળનાં-(સામિાનાં વાસત્યમ્)-સમાન ધર્મવાળા પ્રત્યે પ્રેમભાવ રાખવો. ‘સમાનેન ધર્મેળ દરતીતિ સાથમિઃ'-સરખા ધર્મ વડે ચાલે-પોતાનું જીવન ગાળે તે સાધર્મિક. વાત્સલ્ય-સ્નેહ, પ્રેમ કે આદરભાવ. શ્રાવક બીજાને જૈન ધર્મ પાળતો જોઈને તેના પ્રત્યે જે સ્નેહ, પ્રેમ કે આદરભાવ બતાવે, તેને ‘સાધર્મિક-વાત્સલ્ય' કહેવાય છે. વવહારસ્પ ય સુદ્ધી-(વ્યવહારસ્ય ૬શુદ્ધિઃ)-અને વ્યવહાર-શુદ્ધિ રાખવી. લેવડ-દેવડમાં પ્રામાણિકપણું જાળવવું. પૈસા કે માલની લેવડ-દેવડનો સંબંધ ‘વ્યવહાર’ કહેવાય છે. તેમાં શ્રાવકે પૂરેપૂરી પ્રામાણિકતા રાખવી જોઈએ. એટલે કે પૈસાને બદલે માલ આપવાનો હોય તે માલ બરાબર કહ્યા મુજબ, ભેળ-સેળ વિનાનો તથા સમયસર આપવો જોઈએ અને બીજાનો માલ લેવા બદલ જે કાંઈ પૈસા આપવાના હોય, તે બરાબર ચૂકવી આપવા જોઈએ. વળી કોઈએ પોતાને ત્યાં થાપણ મૂકી હોય, તો તે લેવા આવ્યેથી તે જ રૂપે પાછી આપવી જોઈએ અથવા પોતે કોઈની પાસેથી કરજે પૈસા લીધા હોય, તો વાયદા મુજબ તે Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પૈસા પાછા આપવા જોઈએ. કદાચ કોઈ કારણસર તે સમયસર પાછા આપવાનું ન બની શકે, તો સામા ધણીને વસ્તુસ્થિતિ બરાબર સમજાવી તેના મનનું સમાધાન થાય તે રીતે કરવું જોઈએ. ટૂંકમાં શ્રાવકની રીત-ભાત એવી હોવી જોઈએ કે તેની સાથે ગમે તે પ્રકારનો વ્યાપાર-ધંધો કરતાં કે લેવડદેવડનું કામ કરતાં સામા માણસને જરા પણ સંકોચ થાય નહિ. “ધર્મનું મૂળ વ્યવહાર-શુદ્ધિ છે એ વાત સદૈવ યાદ રાખવી ઘટે. -કત્તા-(રથયાત્રા)-૨થ-યાત્રા કરવી. યોગ્ય રીતે શણગારેલા રથમાં શ્રીજિનેશ્વર ભગવાનની પ્રતિમાને સ્થાપના કરીને તે રથને નગરમાં ફેરવવો તે “રથયાત્રા' કહેવાય છે. આવી રથયાત્રા” શ્રાવકે વરસમાં ઓછામાં ઓછી એક વાર કરવી જોઈએ. તિ-ન-(તીર્થયાત્રા)-તીર્થની યાત્રા કરવી. શ્રાવકે વર્ષમાં એક વાર શત્રુંજય, ગિરનાર, આબુ, સંમેતશિખર વગેરે તીર્થો પૈકી એક કે વધારે “તીર્થની યાત્રા” કુટુંબ સાથે કરવી જોઈએ. આવી યાત્રા કરવાથી અને તીર્થની પવિત્ર ભૂમિની સ્પર્શના થતાં તથા ત્યાં રહેલાં ભવ્ય મંદિરો અને મૂર્તિઓનાં દર્શન થતાં ચિત્ત નિર્મળ થાય છે. “તીર્થયાત્રા ની આવી પદ્ધતિથી કટુંબની દરેક વ્યક્તિમાં ધર્મના સંસ્કારોનું આરોપણ થાય છે તથા તેનો ઉત્તરોત્તર વિકાસ થતો જાય છે. સંઘ કાઢીને “તીર્થયાત્રા કરવાનું પણ આ દૃષ્ટિએ ઉત્તમ ગણાય છે. ૩વસમ-વિવે-સંવર-(૩૫શમ: વિવે: સંવર:)-ઉપશમ, વિવેક અને સંવરને ધારણ કરવાં. ૩૫શન' એટલે કષાયની ઉપશાંતિ. વધારે સ્પષ્ટ કહીએ તો ક્રોધ, માન, માયા અને લોભનું અત્યંત શાંત થઈ જવું તે “ઉપશમ' કહેવાય છે. આ “ઉપશમ'નાં મુખ્ય લક્ષણો ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતોષ છે. એટલે શ્રાવક ક્ષમાવાન હોય, નમ્ર હોય, સરલ હોય અને સંતોષી હોય. વિવેક” એટલે સત્યાસત્યની પરીક્ષા કે કર્તવ્યાકર્તવ્યની સમજણ. એને સાદી ભાષામાં બુદ્ધિ કહી શકાય. એટલે શ્રાવક સદૈવ સબુદ્ધિ રાખે. “સંવર' એટલે નવાં કર્મો બંધાતાં અટકે તે જાતની પ્રવૃત્તિ. “સંસ્કૃતિ Page #31 -------------------------------------------------------------------------- ________________ મનહ જિણાણે સજઝાય ૦ ૧૩ મન રૂતિ સંવ:' “અટકે છે કર્મ જેનાથી તે સંવર.” “ઉપશમથી કષાયો પાતળા પડે છે, તેથી સમ્યગ્દર્શનનો લાભ થાય છે; “વિવેકથી તત્ત્વબુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેથી સમ્યજ્ઞાનનો લાભ થાય છે; અને “સંવર'થી નવાં કર્મો બંધાતાં અટકે છે, તેથી સમ્યફચારિત્રનો લાભ થાય છે. આમ આ ત્રણ પદોમાં રત્નત્રયીનાં બીજો રહેલાં છે. માસ-તિરું-(ભાષા સમિતિ)-બોલવામાં સાવધાની રાખવી. શ્રાવક જે વચન બોલે તે પ્રિય હોય. પથ્ય હોય અને તથ્ય પણ હોય. એટલે કે તે (૧) કઠોર ભાષાનો પ્રયોગ કરે નહિ કે અપશબ્દો બોલે નહિ. (૨) જે હિતકારી હોય તેવું જ બોલે અને અહિતકર બોલવા કરતાં મૌન રહેવાનું વધારે પસંદ કરે. (૩) જે વાત જેવી હોય તેવા પ્રકારે કરે પણ તેમાં ભેળ-સેળ કરીને તેના મૂળ આશયને વિકૃત ન કરે. છMવ-વ -(ષટ્વીવ- )-છ કાયાના જીવો પ્રત્યે કરુણા રાખવી. આ જગતનાં સમસ્ત પ્રાણીઓ છ-કાયમાં વહેંચાયેલાં છે. તે આ રીતે : “(૧) પૃથ્વીકાય, (૨) અપકાય, (૩) તેજસ્કાય, (૪) વાયુકાય, (૫) વનસ્પતિકાય અને (૬) ત્રસકાય.” આ છયે કાયના જીવો પ્રત્યે કરુણા રાખવી એ શ્રાવકનું કર્તવ્ય છે. તાત્પર્ય કે ગૃહસ્થાશ્રમને ચલાવી રહેલો શ્રાવક પૂલહિંસાથી તો સદંતર બચી શકતો નથી, પરંતુ મનમાં બને તેટલો કરુણાનો ભાવ રાખીને અહિંસા ધર્મનું પાલન કરી શકે છે. મિન-સંતો-(ધાગિન-સંસ:)-ધાર્મિક માણસોનો સહવાસ રાખવો, ધર્મનિષ્ઠ મનુષ્યોનો સંગ કરો. ધર્મ એવો નર તે ગન, તેનો સંપર્ક તે પf-નનસંસ. ધર્મ-ધર્મ-પરાયણ. ધર્મ-નિષ્ઠ. સંસ-સહવાસ, સોબત, સંગ. ધર્મપરાયણ કે ધર્મ-નિષ્ઠ માણસોની સાથે વધારે વખત રહેવું અથવા તેમના પરિચયમાં વિશેષ આવવું તે ધાર્મિઝન-સંસ કહેવાય છે. “સોબત તેવી અસર” અને “આહાર તેવો ઓડકાર' વગેરે ઉક્તિઓ આ સિદ્ધાંતનું સમર્થન કરે છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ - ૧૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ વરVT-મો-(રઈ-:)-ઇંદ્રિયોનું દમન કરવું. પાંચ ઇંદ્રિયો અને તેના વિષયો સંબંધી જુઓ સૂત્ર ૨-૪. તથા પાંચ ઇંદ્રિયો પર જય મેળવવા માટે જુઓ સૂત્ર ૧૦-૪. વર-જીરો -(વરણ-પUિTH:)-ચારિત્ર લેવાની ભાવના રાખવી. ચરનો પરિપITH તે -પરિWTH. વર-ચારિત્ર. પરિણામ ભાવના, મનોરથ. શ્રાવકે સૂતી વખતે ધર્મ તથા ચારિત્ર-સંબંધી નીચે પ્રમાણે મનોરથો કરવાના હોય છે : “સાર્વ-પત્તિ વર હુન્ન, વેડો નાન-દંતા-મેમો ! મિચ્છર-મહિ૩-કરું, મા રાય વAવી વિ શા कइआ संविग्गाणं गीअत्थाणं गुरुण पय-मूले । સારૂ-સંગ-દો, પબ્રન્ન સંપન્ન ? પરા भय-मेरव-निक्कंपो, सुसाणमाईसु विहिअ-उस्सग्गो । तव-तणु-अंगो कइआ, उत्तमचरिअं चरिस्सामि ? ॥३॥ “શ્રાવકના ઘરમાં જ્ઞાન-દર્શનધારી દાસ ભલે થાઉં, પરંતુ મિથ્યાત્વથી મોહિત થયેલી બુદ્ધિવાળો ચક્રવર્તી રાજા પણ ન થાઉં. હું સ્વજનાદિકનો સંગ મૂકીને ક્યારે ગીતાર્થ ગુરુના ચરણ-કમલ પાસે પ્રવજ્યા ગ્રહણ કરીશ ? હું તપસ્યાથી દુર્બલ શરીરવાળો થઈને ક્યારે ભયથી અથવા ઘોર ઉપસર્ગથી ન ડરતાં સ્મશાન વગેરેને વિશે કાયોત્સર્ગ કરી ઉત્તમ પુરુષોની કરણી કરીશ ?” સંપત્તિ વિદુષron-( પોપરિ વહુમાનઃ)-સંઘ પ્રત્યે બહુમાન રાખવું. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાના બનેલા ચતુર્વિધ ધર્મસંઘને સામાન્ય રીતે “સંઘ' શબ્દથી જ ઓળખવામાં આવે છે. આ “સંઘ' તીર્થરૂપ હોવાથી તેમ જ ધર્મનો મુખ્ય આધાર હોવાથી તેના પ્રત્યે શ્રાવકે બહુમાનની લાગણી રાખવી જોઈએ. Page #33 -------------------------------------------------------------------------- ________________ મનહ જિણાણે સઝાય૦ ૧૫ પુસ્થય તિહi-(પુસ્તક તેરવનમ્)-પુસ્તકો લખાવો. શ્રાવકે ન્યાયોપાર્જિત ધન વડે ધર્મ-સંબંધી “પુસ્તકો લખાવવાં. ઉપલક્ષણથી તે સંઘરવાં અને સુરક્ષિત રાખવાં. તેનાં ફળ સંબંધી કહ્યું છે કે : "न ते नरा दुर्गतिमाप्नुवन्ति, न मूकतां नैव जडस्वभावम् ।। न चान्धतां बुद्धिविहीनतां च, ये लेखयन्तीह जिनस्य वाक्यम् ॥" જે મનુષ્યો શ્રીજિનેશ્વર દેવનાં વચનો(આગમો)ને લખાવે છે, તેઓ દુર્ગતિને પામતા નથી, તેમ જ જન્માંતરમાં મૂંગાપણું, જડસ્વભાવ, અંધત્વ કે બુદ્ધિ-હીનતાને પામતા નથી.” સુશ્રાવકોએ આજ સુધીમાં અઢળક નાણાનું ખર્ચ કરીને ધાર્મિક ગ્રંથો' લખાવ્યા છે તથા તેનો સંગ્રહ કરીને તેને સુરક્ષિત રાખવા માટે ખાસ ભંડારો બનાવેલા છે. આવા ભંડારો પાટણ, અમદાવાદ, ખંભાત, વડોદરા, સુરત, મુંબઈ, લિંબડી, જામનગર (સૌરાષ્ટ્ર), તથા જેસલમેર (મારવાડ) વગેરે સ્થળોએ આજે પણ જોવામાં આવે છે. આ ભંડારોમાં સંઘરાયેલાં પુસ્તકોને લીધે પ્રાચીન સાહિત્ય આપણા સુધી પહોંચી શક્યું છે અને તે જ પરંપરા ચાલુ રહેતાં ભવિષ્યમાં અનેક પેઢીઓ તેનો લાભ લઈ શકશે. એટલે પુસ્તકો લખાવવાની તથા સુરક્ષિત રાખવાની પ્રવૃત્તિ જ્ઞાન-પૂજાનું એક અનિવાર્ય અંગ હોઈ સુશ્રાવકે તેમાં યથાશક્તિ પ્રવૃત્ત થવાનું છે. માવUT તિલ્થ (પ્રભાવના તીર્થે)-તીર્થની પ્રભાવના કરવી, ધર્મની જાહોજલાલી વધે તેમ કરવું. “પ્રભાવના' શબ્દની વિગત માટે જુઓ સૂત્ર ૨૮-૪. અઠ્ઠાપI-(શ્રાદ્ધના)-શ્રાવકોનું. વિશ્વમં-(ઋત્યમ્ પત)-એ કૃત્ય છે, એ કર્તવ્ય છે. વિશ્વ-(નિત્યમ્)-નિત્ય, પ્રતિદિન. સુગુરૂવાલે-(સુગુરૂપવેશન)-સગુરુના ઉપદેશથી. Page #34 -------------------------------------------------------------------------- ________________ સરલ છે. ૧૯૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૪) તાત્પર્યાર્થ (૫) અર્થ-સંકલના હે ભવ્ય જીવો ! તમે જિનેશ્વરની આજ્ઞાને માનો, મિથ્યાત્વનો ત્યાગ કરો, સમ્યક્ત્વને ધારણ કરો અને પ્રતિદિન છ પ્રકારનાં આવશ્યક કરવામાં ઉઘમવંત બનો. ૧. વળી પર્વના દિવસોમાં પોષધ કરવો, દાન આપવું, સદાચાર પાળવા, તપનું અનુષ્ઠાન કરવું, મૈત્રી આદિ ઉત્તમ પ્રકારની ભાવના ભાવવી, પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં મગ્ન બનવું, નમસ્કારમંત્રની ગણના કરવી, પરોપકારપરાયણ બનવું અને બને તેટલું દયાનું પાલન કરવું. ૨. પ્રતિદિન જિનેશ્વરદેવની પૂજા કરવી, નિત્ય જિનેશ્વરદેવની સ્તવના કરવી, હંમેશાં ગુરુદેવની સ્તુતિ કરવી, નિરંતર સાધર્મિક ભાઈઓ પ્રત્યે વાત્સલ્ય દાખવવો, વ્યવહારની શુદ્ધિ જાળવવી, તથા રથ-યાત્રા ને તીર્થ-યાત્રા કરવી. ૩. કષાયોને શાંત પાડવા, વિવેક ધારણ કરવો, સંવરની કરણી કરવી, બોલવામાં સાવધાની રાખવી, છ કાયના જીવો પ્રત્યે કરુણાવંત બનવું, ધાર્મિક જનોનો સહવાસ રાખવો, ઇંદ્રિયોનું દમન કરવું, તથા ચારિત્ર લેવાનો પરિણામ રાખવો. ૪. સંઘ ઉપર બહુમાન રાખવું, ધાર્મિક પુસ્તકો લખાવવાં અને તીર્થની પ્રભાવના કરવી, આ શ્રાવકનાં નિત્ય-કૃત્યો છે, જે સદ્ગુરુના ઉપદેશથી જાણવા યોગ્ય છે. (૬) સૂત્ર-પરિચય સૂત્ર-સિદ્ધાંતનું મૂળ રહસ્ય સર્વ કોઈ સારી રીતે સમજી શકે તે માટે તેમાં દર્શાવેલા નાના-મોટા અનેક વિષયો પ૨ ગીતાર્થોએ કુલકો અને સ્વાધ્યાયોની રચના કરેલી છે. આવાં કુલકો અને સ્વાધ્યાયોનું ખાસ પઠનપાઠન સામાયિક વખતે તથા પ્રતિક્રમણની ક્રિયામાં છ આવશ્યકો થઈ રહ્યા Page #35 -------------------------------------------------------------------------- ________________ મન્નત જિણાણે સઝાય ૦ ૧૭ પછી કરવામાં આવે છે. પ્રસ્તુત સૂત્ર આવો જ એક સ્વાધ્યાય છે કે જે તેમાં દર્શાવેલા વિચારો પરથી “નિર્વ-શિવ- ગો' એટલે શ્રાવ-નિત્ય ત્ય-સ્વાધ્યાય' તરીકે ઓળખાય છે. તેના પ્રથમ શબ્દો પરથી તે “મન્નત જિણાણું” કે “મન્ડ જિણાણની સજઝાય પણ કહેવાય છે. આ સ્વાધ્યાય પોષધવ્રતમાં તથા પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણના આગલા દિવસે પ્રતિક્રમણ-પ્રસંગે બોલાય છે. તેમાં શ્રીજિનેશ્વરદેવના શાસનને માનનારા શ્રાવકે કેવાં કામો કરવાં જોઈએ, તેનું ટૂંકું પરંતુ સમુચ્ચયરૂપ દર્શન કરાવવામાં આવ્યું છે. આ દર્શનનો સાર એ પ્રત્યેક શ્રાવકે સદ્દગુરુના ઉપદેશ અનુસાર નીચેનાં કૃત્યો યથાશક્તિ કરવાં જોઈએ - (૧) જૈન સૂત્ર-સિદ્ધાંતમાં જે કામો કરવાની “આજ્ઞા' હોય તે જ કામો કરવાં, પણ તેથી વિપરીત કામો કરવાં નહિ. (૨) ભવ-ભ્રમણના મુખ્ય કારણરૂપ “મિથ્યાત્વ’ કે ખોટી સમજણનો ત્યાગ કરવો. (૩) “સમ્યક્ત'ને ધારણ કરવું એટલે કે દેવ, ગુરુ અને ધર્મ વિશે સાચી શ્રદ્ધા કેળવવી. (૪-૯) “સામાયિક, ચતુર્વિશતિ-સ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખાન” એ “કવિધ આવશ્યકો નિત્યકર્મ તરીકે કરવાં તથા તેનો મર્મ ગંભીર રીતે વિચારવો. સામાયિક વડે સમતાની વૃદ્ધિ કરવાની છે, ચતુર્વિશતિ-સ્તવ વડે પ્રભુ-ભક્તિમાં લીન થવાનું છે, વંદન વડે ગુરુ પ્રત્યે વિનય કેળવવાનો છે, પ્રતિક્રમણ વડે આત્મ-નિરીક્ષણની ટેવ પાડવાની છે, કાયોત્સર્ગ વડે ધ્યાનની તાલીમ લેવાની છે તથા પ્રત્યાખ્યાન વડે ત્યાગ-ભાવનાનો વિકાસ કરવાનો છે. (૧૦) અષ્ટમી, ચતુર્દશી આદિ “પર્વોએ પોષ વ્રત ધારણ કરવું અને સાધુ-જીવનનો યત્કિંચિત્ અનુભવ મેળવવો. (૧૧) શક્તિ મુજબ “દાન આપવું. પ્ર.-૩-૨ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૧૨) સદાચારી થવું. (૧૩) બને તેટલી ‘તપશ્ચર્યા’ કરવી અને તે વડે દેહ તથા મનની શુદ્ધિ કરવાનો પ્રયત્ન કરવો. (૧૪) “મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય' ભાવનાનું રહસ્ય વિચારી તે તે પ્રકારની ‘ભાવના' ભાવવી. અથવા અનિત્યત્વાદિ બાર પ્રકારની ભાવના ભાવવી. (૧૫) ગુરુ પાસે ધાર્મિક અભ્યાસ કરવો તથા મનનીય પુસ્તકો વાંચવાં-વિચારવાં; અને શક્ય હોય તો સમજાયેલું તત્ત્વ બીજાને પણ અધિકાર જોઈને યોગ્ય શૈલીથી સમજાવવું. (૧૬) પ્રતિદિન નમસ્કાર-મંત્રની યથાવિધિ ગણના કરવી. (૧૭) પરોપકાર-બુદ્ધિ રાખવી. (૧૮) દરેક કામ સાવધાની-પૂર્વક કરવું. બને તેટલી દયા પાળવી. (૧૯) શ્રીજિનેશ્વરની નિત્ય ત્રિકાલપૂજા કરવી. (૨૦) શ્રીજિનેશ્વરદેવના નામનો નિત્ય જાપ કરવો, તથા તેમના ગુણોનું કીર્તન કરવું. (૨૧) સદ્ગુરુના ગુણોની સ્તુતિ કરવી. (૨૨) સાધર્મિક ભાઈ-બહેનો પ્રત્યે પૂરી લાગણી રાખવી. (૨૩) વ્યવહાર શુદ્ધ રાખવો, એટલે કે પ્રામાણિક રહેવું. (૨૪) શ્રીજિનેશ્વરદેવની રથ-યાત્રાનો મહોત્સવ કરવો. (૨૫) પ્રતિવર્ષ કુટુંબ સાથે તીર્થ-યાત્રા કરવા જવું. (૨૬) કષાયોને પાતળા પાડવા. (૨૭) વિવેક રાખવો, એટલે કે સત્યાસત્યનો તેમ જ હિતાહિતનો નિર્ણય કરવો, (૨૮) સંવરની કરણી કરવી, સામાયિક વગેરે કરવાં. (૨૯) બોલવામાં સાવધાની રાખવી. પ્રિય, પથ્ય તથા તથ્ય બોલવું. Page #37 -------------------------------------------------------------------------- ________________ મન્નત જિણાણે સઝાય ૦ ૧૯ (૩૦) છયે કાયના જીવો પ્રત્યે કરુણા રાખવી, એટલે કે નિર્ધ્વસ(કઠોર)-પરિણામી થવું નહિ. (૩૧) ધર્મ-પરાયણ મનુષ્યોનો સંગ કરવો–સત્સંગ કરવો. (૩૨) ઇંદ્રિયો પર કાબૂ મેળવવો. (૩૩) ચારિત્રની ભાવના રાખવી. પ્રતિદિન સૂતી વખતે શ્રાવકે કરવા યોગ્ય મનોરથો કરવા. (૩૪) સંઘનું બહુમાન કરવું. (૩૫) ધાર્મિક પુસ્તકો લખાવવા તથા તેનો યથાશક્તિ પ્રચાર કરવો. (૩૬) જૈનશાસનની પ્રભાવના થાય તેવાં સઘળાં કામો કરવાં. ' આ કૃત્યો બરાબર ખ્યાલમાં રહે અને તે પ્રમાણે જીવન ગાળવામાં આવે તો શ્રાવક ઉત્તરોત્તર પોતાનો આત્મવિકાસ સાધી શકે અને જ્ઞાન, દર્શન તથા ચારિત્રની આરાધના માટે યોગ્યતા મેળવી શકે. આ સૂત્ર પર તપાગચ્છીય શ્રીવિજયસેનસૂરિના શિષ્ય શ્રીવિનયકુશલે વિ. સં. ૧૬પ૦ની આસપાસ વૃત્તિ રચેલી છે.* (૭) પ્રકીર્ણક આ સ્વાધ્યાયનું આધાર-સ્થાન શ્રીધર્મઘોષસૂરિશિષ્ય આચાર્ય શ્રી મહેન્દ્રસૂરિએ રચેલી “વિચારસજ્જરી'નું અગિયારમું દ્વાર હોય તેમ જણાય છે. તેમનો સત્તાસમય મન:સ્થિરીકરણ પ્રકરણ, સારસંગ્રહ અને પરિગ્રહ-. પ્રમાણમાં ઉપલબ્ધ થતી ગાથાઓ પરથી વિક્રમની તેરમી સદી સંભવે છે.* * પં. હી. હં. તરફથી વિ. સં. ૧૯૭૪માં પ્રકાશિત થયેલ છે. + सिरिजयसिंहमुणीसरवरकमलाण धम्मसूरीण । तच्चरणमहुयराणं महिंदसूरीण पासंमि ॥९८॥ [बारचुलसीए ।] बारसतेयासीए ॥ Page #38 -------------------------------------------------------------------------- ________________ ४७. सकल-तीर्थ-वन्दना (१) भूला (चोपाई) सकल तीर्थ वंदूं कर जोड, जिनवर-नामे मंगल कोड । पहेले स्वर्गे लाख बत्रीश, जिनवर-चैत्य नमुं निशदिश ॥१॥ बीजे लाख अट्ठावीश कह्यां, बीजे बार लाख सद्दयां । चोथे स्वर्गे अड लक्ख धार, पांचमे वंदुं लाख ज चार ॥२॥ छठे स्वर्गे सहस पचास, सातमे चालीश सहस प्रासाद । आठमे स्वर्गे छ हजार, नव दशमे वंदुं शत चार ॥३॥ अग्यार-बारमे त्रणसें सार, नव ग्रैवेयके त्रणसें अढार । पांच अनुत्तर सर्वे मली, लाख चोराशी अधिकां वली ॥४॥ सहस सत्ताणुं त्रेवीश सार, जिनवर-भवन तणो अधिकार । लांबां सो जोजन विस्तार, पचास उंचां बहोतेर धार ॥५॥ एकसो एंशी बिंब प्रमाण, सभा-सहित एक चैत्ये जाण । सो कोड बावन कोड संभाल, लाख चोराणुं सहसचौंआल ॥६॥ सातसें उपर साठ विशाल, सवि बिंब प्रणमुं त्रण काल । सात कोड ने बहोंतेर लाख, भवनपतिमां देवल भाख ॥७॥ एकसो एंशी बिंब प्रमाण, एक एक चैत्ये संख्या जाण । तेरसें कोड नेव्यासी कोड, साठ लाख वंदुं कर जोड ॥८॥ बत्रीसें ने ओगणसाठ, तिर्खालोकमां चैत्यनो पाठ । त्रण लाख एकाणुं हजार, त्रणसें वीश ते बिंब जुहार ॥९॥ व्यन्तर ज्योतिषीमां वली जेह, शाश्वता जिन वं, तेह । ऋषभ चन्द्रानन वारिषेण, वर्द्धमान नामे गुण-सेण ॥१०॥ Page #39 -------------------------------------------------------------------------- ________________ સકલ-તીર્થ-વંદના ૨૧ संमेतशिखर वंदु जिन वीश, अष्टापद वंदु चोवीश । विमलाचल ने गढ गिरनार, आबु उपर जिनवर जुहार ॥११॥ शंखेश्वर केसरियो सार, तारंगे श्री अजित जुहार । अंतरिक्ख वरकाणो पास, जीराउलो ने थंभण पास ॥ १२ ॥ गाम नगर पुर पाटण जेह, जिनवर - चैत्य नमुं गुण - गेह | विहरमाण वंदु जिन वीश, सिद्ध अनन्त नमुं निश दिश ॥ १३॥ अढीद्वीपमां जे अणगार, अढार सहस सीलांगना धार । पंच महाव्रत समिति सार, पाले पलावे पंचाचार ॥१४॥ बाह्य अभ्यंतर तप उजमाल, ते मुनि वंदुं गुण-मणि-माल । नित नित उठी कीर्ति करुं, जीव कहे भव- सायर तरुं ॥१५॥ નથી. (૨) સંસ્કૃત છાયા આ સ્તવન ગુજરાતી ભાષામાં હોવાથી તેની સંસ્કૃત છાયા આપેલી (૩) સામાન્ય અને વિશેષ અર્થ સરલ છે. સરલ છે. (૪) તાત્પર્યાર્થ (૫) અર્થ-સંકલના બધાં તીર્થોને હું વંદન કરું છું, કારણ કે શ્રીજિનેશ્વર પ્રભુના નામથી ક્રોડો મંગલ પ્રવર્તે છે. હું હંમેશાં શ્રીજિનેશ્વરનાં ચૈત્યોને નમસ્કાર કરું છું. (તે આ રીતે). પહેલાં દેવલોકમાં (રહેલાં) બત્રીસ લાખ જિન-ભવનને હું વાંદું છું. ૧. બીજા દેવલોકમાં અઠ્ઠાવીસ લાખ, ત્રીજા દેવલોકમાં બાર લાખ, ચોથા દેવલોકમાં આઠ લાખ અને પાંચમા દેવલોકમાં ચાર લાખ જિનભવનને Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ oઠા ? હું વાંદું છું. ૨. છઠ્ઠા દેવલોકમાં પચાસ હજાર, સાતમા દેવલોકમાં ચાળીસ હજાર, આઠમા દેવલોકમાં છ હજાર, નવમા દેવલોકમાં ચારસો અને દસમા દેવલોકમાં ચારસો જિન-ભવનોને હું વાંદું છું. ૩. અગિયારમા દેવલોકમાં ત્રણસો, બારમા દેવલોકમાં ત્રણસો, નવ રૈવેયકમાં ત્રણસો ને અઢાર તથા પાંચ અનુત્તર વિમાનમાં જિન-ભવન મળીને કુલ ચોરાશી લાખ, સત્તાણું હજાર અને ત્રેવીસ જિન-ભવનો છે, તેને વાંદું છું કે જેનો અધિકાર શાસ્ત્રોમાં વર્ણવેલો છે. આ જિન-ભવનો સો જોજન લાંબાં, પચાસ જોજન ઊંચાં અને બોતેર જોજન પહોળાં સમજવાં. ૪-૫. આ દરેક જિન-ભવન અથવા ચૈત્યમાં સભા-સહિત ૧૮૦ જિનબિંબોનું પ્રમાણ છે. એ રીતે સર્વ મળીને સો ક્રોડ, (એક અબજ) બાવન ક્રોડ ચોરાણું લાખ, ચુંમાળીસ હજાર, સાતસો અને સાઠ (૧૫૨૯૪૪૪૭૬૦) વિશાલ જિનપ્રતિમાઓને સંભારીને ત્રણેય કાલ હું પ્રણામ કરું છું. ભવનપતિના આવાસોમાં સાત ક્રોડ ને બોતેર લાખે (૭૭૨OOOO૦). જિનચૈત્યો કહેલાં છે. ૬-૭. તે દરેક ચૈત્યમાં એકસો ને એંશી બિબો હોય છે, તેથી બધાં મળીને તેરસો કોડ (તર અબજ) નેવ્યાસક્રોડ અને સાઠલાખ (૧૩૮૯૬000000) જિન-બિંબો થાય છે, જેને હાથ જોડીને હું વંદન કરું છું. ૮. તિરછા-લોક એટલે મનુષ્ય-લોકમાં ત્રણ હજાર, બસો ને ઓગણસાઠ (૩૨૫૯) શાશ્વત ચૈત્યોનું વર્ણન આવે છે, જેમાં ત્રણ લાખ એકાણું હજાર, ત્રણસો ને વીસ (૩૯૧૩૨૦) જિન-પ્રતિમાઓ છે; તેને હું વંદન કરું છું. ૯. આ ઉપરાંત વ્યંતર અને જ્યોતિષી દેવોના નિવાસમાં જે જે શાશ્વતાં જિન-બિબો છે, તેને પણ હું વંદન કરું છું. ગુણોની શ્રેણિથી ભરેલાં ચાર શાશ્વત જિનબિંબોનાં શુભ નામ-૧. શ્રી ઋષભ, ૨. ચન્દ્રાનન, ૩. વારિષણ અને ૪. વર્તમાન છે. ૧૦. સંમેતશિખર ઉપર વીસ તીર્થંકરોની પ્રતિમાઓ છે, અષ્ટાપદ ઉપર Page #41 -------------------------------------------------------------------------- ________________ સકલ-તીર્થ-વંદના૦ ર૩ ચોવીસ તીર્થકરોની પ્રતિમાઓ છે તથા શત્રુંજય, ગિરનાર અને આબૂ ઉપર પણ ભવ્ય જિન-મૂર્તિઓ છે. તે સઘળીને હું વંદન કરું છું. ૧૧. વળી શંખેશ્વર, કેશરિયાજી વગેરેમાં પણ જુદા જુદા તીર્થકરોની પ્રતિમાઓ છે; તેમજ તારંગા ઉપર શ્રી અજિતનાથજીની પ્રતિમા છે, તે સર્વને હું વંદન કરું છું. તે જ રીતે અંતરીક્ષ પાર્શ્વનાથ, વરકણા પાર્શ્વનાથ, જીરાવલા પાર્શ્વશનાથ અને થંભણ(સ્તંભન) પાર્શ્વનાથનાં તીર્થો પ્રસિદ્ધ છે, તે સઘળાંને હું વંદન કરું છું. ૧૨. તે ઉપરાંત જુદાં જુદાં ગામોમાં, નગરોમાં, પુરોમાં અને પાટણમાં ગુણનાં ગૃહરૂપ જે જે જિનેશ્વર પ્રભુનાં ચૈત્યો હોય, તેને હું વંદન કરું છું. વળી વીસ વિહરમાણ જિનો તથા આજ સુધીમાં થઈ ગયેલા અનંત સિદ્ધોને હું હમેશા નમસ્કાર કરું છું. ૧૩. અઢીદ્વીપમાં જે સાધુઓ અઢાર હજાર શીલાંગ-રથને ધારણ કરનારા છે; પાંચ મહાવ્રત, પાંચ સમિતિ તથા પાંચ આચારને સ્વયં પાળનારા છે અને બીજાઓની પાસે પણ પળાવનારા છે, તથા જેઓ બાહ્ય અને આત્યંતર તપમાં ઉદ્યમવાળા છે, તેવા ગુણોરૂપી રત્નોની માળાને ધારણ કરનારા મુનિઓને હું વંદન કરું છું. ૧૪. જીવ-(શ્રીજીવવિજયજી મહારાજ) કહે છે કે નિત્ય પ્રાતઃકાળમાં ઊઠીને આ બધાનું કીર્તન કરતાં હું ભવસાગર તરી જઈશ. (૬) સૂત્ર-પરિચય પ્રાતઃકાલનાં પ્રતિક્રમણમાં છ આવશ્યક પૂરાં થયાં પછી પ્રભાતમાં વંદન કરવા યોગ્ય-પ્રાતઃસ્મરણીય ત્રણે લોકમાં રહેલાં શાશ્વત ચૈત્યો, શાશ્વત જિનબિંબો, વર્તમાન તીર્થો, વિહરમાણ જિનો, સિદ્ધો અને સાધુઓને વંદન કરવાના હેતુથી આ સૂત્ર બોલવામાં આવે છે. તેના પ્રથમ શબ્દો પરથી તે સકલતીર્થ-વંદના” કે “સકલ તીરથ'ના નામથી પણ ઓળખાય છે. સ્વર્ગ, પાતાળ અને મર્યલોકમાં રહેલાં શાશ્વત ચૈત્યો અને શાશ્વત બિંબોની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે : Page #42 -------------------------------------------------------------------------- ________________ લોક ૨૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૧) શાશ્વત જિન-ચૈત્યો તથા જિન-બિંબો શાશ્વત ચૈત્યો ૮૪૯૦૦૨૩ સ્વર્ગ, પાતાળ અથવા ભવન પતિના આવાસમાં, મર્ત્યલોકમાં,(મનુષ્ય લોકમાં) પહેલા દેવલોકે બીજા દેવલોકે ત્રીજા દેવલોકે ચોથા દેવલોકે પાંચમા દેવલોકે છઠ્ઠા દેવલોકે સાતમા દેવલોકે આઠમા દેવલોકે નવમા દેવલોકે દસમા દેવલોકે અગિયારમા દેવલોકે બારમા દેવલોકે નવ પ્રૈવેયકમાં અનુત્તર વિમાનમાં કુલ ૭૭૨૦૦૦00 ૩૨૦૦૦૦O ૨૮૦૦૦૦૦ ૧૨૦૦૦ (૨) સ્વર્ગમાં રહેલાં શાશ્વત જિન-ચૈત્યો તથા શાશ્વત જિન-બિંબો : નામ પ્રાસાદ-સંખ્યા કુલ બિંબો ૮૦૦૦૦૦ ૪૦૦૦ ૫૦૦૦૦ ૪૦૦૦૦ ૬૦૦૦ ૪૦૦ ૩૦૦ ૩૧૮ ૫ ૩૨૫૯ ૮૪૯૦૦૨૩ પ્રત્યેક પ્રાસાદમાં રહેલી પ્રતિ માની સં. ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૨૦ ૧૨૦ શાશ્વત જિન-બિંબો ૧૫૨૯૪૪૪૭૬૦ ૧૩૮૯૬૦૦૦૦૦0 ૩૯૧૩૨૦ ૫૭૬૦OOOOO ૫૦૪૦૦૦૦00 ૨૧૬૦૦૦૦OO ૧૪૪૦૦૦૦OO ૭૨૦OOOOO 0000002 ૭૨૦૦૦૦૦ ૧૦૮૦૦૦૦ ૧૨૦૦૦ ૫૪૦૦૦ ૩૮૧૬૦ ૬૦૦ ૧૫૨૯૪૪૪૭૬૦ Page #43 -------------------------------------------------------------------------- ________________ દેવલોકનાં પ્રત્યેક ચૈત્યમાં ૧૮૦ બિંબની ગણતરી નીચેના ધોરણે કરવામાં આવે છે ઃ દરેક દેવલોકમાં પાંચ સભાઓ હોય છે, તે આ રીતે :- (૧) મજ્જન-સભા, (૨) અલંકાર-સભા, (૩) સુધર્મસભા, (૪) સિદ્ધાયતન સભા અને (૫) વ્યવસાય-સભા. એ દરેક સભાને ત્રણ દ્વાર હોય છે, એટલે પાંચે સભાનાં બધાં મળીને પંદર દ્વાર હોય છે. એ દરેક દ્વાર ૫૨ ચૌમુખબિંબ હોય છે, એટલે પાંચ સભામાં કુલ ૬૦ બિંબો હોય છે. હવે દરેક દેવલોકમાં રહેલું ચૈત્ય પણ ત્રણ દ્વારવાળું જ હોય છે. અને તે દરેક દ્વાર પર ચોમુખજી હોય છે, એટલે તેમાં કુલ ૧૨ બિંબો હોય છે, અને તે ચૈત્યના ગભારામાં ૧૦૮ જિનબિંબો હોય છે. જે મળીને ચૈત્યમાં રહેલાં બિંબોની કુલ સંખ્યા ૧૨૦ની થાય છે. સભાનાં ૬૦ તથા ચૈત્યનાં ૧૨૦ બિંબો મળીને કુલ ૧૮૦ બિંબો થાય છે. નવ પ્રૈવેયક તથા અનુત્તરવિમાનોમાં સભાઓ હોતી નથી, તેથી તેમાં ૧૨૦ બિંબો જ હોય છે. (૩) પાતાળલોકમાં રહેલાં શાશ્વત ચૈત્યો તથા શાશ્વત બિંબો. નામ પ્રાસાદ-સંખ્યા કુલ બિંબો (ભવનપતિઓ) ૧. અસુર નિકાય ૨. નાગકુમાર ૩. સુપર્ણકુમાર ૪. વિદ્યુતકુમાર ૫. અગ્નિકુમાર ૬૪૦૦૦૦0 ૮૪૦૦૦૦૦ ૭૨૦૦૦૦૦ ૭૬૦૦૦૦૦ ૭૬૦OOOO દરેક પ્રાસાદમાં રહેલી પ્ર. માની સંખ્યા ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૧૫૨૦૦૦૦00 ૧૫૧૨૦૦૦000 ૧૨૯૬૦૦૦000 ૧૩૬૮૦૦૦OOO ૧૩૬૮૦૦૦૦૦૦ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૬. દ્વીપકુમાર ૭. ઉદિકુમાર ૮. દિકુમાર ૯. પવનકુમાર ૧૦. સ્તનિતકુમાર ૨૬ ૯ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ૭૬OOOOO ૭૬૦OOOO ૭૬૦૦૦૦૦ ૯૬૦OOOO ૭૬૦૦૦૦૦ ૭૭૨૦૦૦૦૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૩૬૮૦૦0000 ૧૩૬૮૦૦૦000 ૧૩૬૮૦૦૦000 ૧૭૨૮૦૦૦OOO ૧૩૬૮૦૦૦OC મનુષ્યલોકમાં શાશ્વત ચૈત્યોની સંખ્યા ૩૨૫૯ માનવામાં આવી છે, તેમાં ૬૦ ચૈત્યો ૪ દ્વારવાળાં હોય છે, એટલે તેમાં રહેલાં જિન-બિંબોની સંખ્યા ૧૨૪ હોય છે અને બાકીનાં ચૈત્યોમાં ૧૨૦ બિબો હોય છે. આ રીતે મનુષ્યલોકમાં રહેલાં સઘળાં બિંબોની સંખ્યા ૩૯૧૩૨૦ની થાય છે. ૧૩૮૯૬૦૦૦૦૦0 દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલમાં ભરત, ઐરવત તથા મહાવિદેહ ક્ષેત્રમાં “ઋષભ, ચન્દ્રાનન, વારિષેણ અને વર્ધમાન” એ ચાર નામવાળા તીર્થંકરો અવશ્ય થાય છે. આ રીતે પ્રવાહરૂપે આ નામો શાશ્વત છે, તેથી શાશ્વતબિંબો એ ચાર નામથી ઓળખાય છે. આ બધાં તીર્થોને વંદન કર્યા પછી વર્તમાન તીર્થોને, વીસ વિહરમાણ જિનોને, સર્વ સિદ્ધોને તથા સર્વ સાધુઓને વંદન કરવામાં આવ્યું છે. સં. ૧૩૫૮માં લખાયેલી એક પ્રતિમાં સર્વ તીર્થોને નીચે પ્રમાણે નમસ્કાર કરવામાં આવ્યો છે.* पहिलउं त्रिकालु अतीत अनागत वर्तमान बहत्तर तीर्थंकर सर्वपाप क्षयंकर हउं नमस्करउं । तदनंतरु पांचे भरते पांचे ऐरवते पांचे महाविदेहे सत्तरिसउ उत्कृष्टकालि विहरमाण हउं नमस्करउं । तउ पहिलइ सौधम्मि देवलोकि बत्रीसलाख, बीजइ ईसानि देवलोकि अठ्ठावीस लाख, त्रीजइ सनतकुमारि देवलोकि बार लाख, चउत्थइ महेंद्रदेवलोकि आठ लाख, पांचमइ ब्रह्मदेवलोकि च्यारिलाख, छठ्ठइ लांतकि देवलोकि पंचास सहस, सातमइ शुक्र * પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ, ભાગ ૧, પૃ. ૮૮, પ્ર. ૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ સકલ-તીર્થ-વંદના૭૨૭ देवलोकि च्यालीस सहस, आठमइ सहस्रारि देवलोकि छ सहस, नवमइ आणति देवलोकि बिसइ, दसमइ प्राणति देवलोकि बिसइ, इग्यारमइ आरणि देवलोक, बारमइ अच्युत देवलोकि बिहू दउढु दउ सउ, अनइ हेठिले त्रिहू ग्रैवेयके इग्यारोत्तरु सउ, माहिले त्रिहू ग्रैवेयके सत्तोत्तर सउ, ऊपइले त्रिहृ ग्रैवेयकि एक सउ, पंच पंचोत्तर विमाने, एवंकारइ स्वर्गलोक चउरासी लाख सत्ताणवइ सहस त्रेवीस आगला जिनभुवन वांदउं । अनंतरु भुवनपति - मज्झे असुरकुमारमज्झेचउसट्ठिलाख, नागकुमार- मज्झे चउरासी लाख, सुवन्नकुमारमज्झे बहत्तर लाख, वायुकुमार - मज्झे छन्नवइ लाख, दीवकुमार दिसाकुमार अहिट्ठकुमार विज्जुकुमार थु (थ) णियकुमार अग्गिकुमार छहं मध्यभागे छहत्तर छहत्तर लाख, एवंकारइ पाताललोकि सात कोडि बहत्तर लाख जिनमंदिर स्तवउं । अथ मनुष्यलोकि नन्दीसरवरि दीपि बावन्न, च्यारि कुंडलवल्गि, च्यारि रूचकिवल्गि च्यारिमानुषोत्तरि पर्वति, च्यारि इ (सु) आरपर्वति, पंच्यासी पांचे मेरे, वीस गजदन्त पर्वति, दस कुरपर्वति, त्रीस सेल - सिहरे, असी वक्षारसेल - सिहरे, सरिस वैताढ्य पर्वति, एवं च्यारिसइ त्रिसट्ठि (४६३) जिणालइ पडिमं, एवं आठ कोडि छप्पन्नलाख सत्ताणवइसहस च्यारि सइ छियासिया तियलुक्के शाश्वतानि महामंदिर त्रिकाल तीह नमस्कारु करउं ॥ " શાશ્વત ચૈત્યો અને બિંબોની સંખ્યા-સંબંધમાં શ્રીદેવેન્દ્રસૂરિએ* પ્રાકૃત भाषामां 'शाश्वतचैत्य- स्तव'भां नीये प्रमाणे उल्सेज रेसो छे : “सिरिउसह- वद्धमाणं, चंदाणण-वारिसेण - जिणचन्दं । नमिउं सासयजिण-भवण-संख- परिकित्तणं काहं ॥ १ ॥ जोड़-वणेसु असंखा, सगकोडि- बिसयरिलक्ख-भवणेसु । चुलसीलक्ख-सगनवइसहस्स तेवीसुवरिलोए ॥१२॥ एवं बत्तीससया, गुणसट्ठि-जुआ तिरिअलोए ॥१९॥ एवं तिहुयण - मज्झे अडकोडि-सत्तवण्ण - लक्खा य । दो य सया बासिया, सासयजिण-भवण वंदामि ॥ २० ॥" એઓ વિ. સં. ૧૩૨૭માં સ્વર્ગે સિધાવ્યા હતા. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩ सट्ठी लक्खा गुण नवइ, कोडि तेर कोडि सय बिंब भवणेसु ।। तियसय बिंसति इगनवइ, सहस्स लक्ख तिगं तिरिए ॥२१॥ एगं कोडिसयं खलु, बावन्ना कोडि-चउनवई लक्खा । चउचतसहस्स-सगसय-सट्ठी वेमाणि-बिंबाणि ॥२२॥ पनरसकोडिसयाई, दुचत्तकोडी अडवन्नलक्खा य । छत्तीस सहस असीआ, तिहुयण-बिंबाणि पणमामि ॥२३॥ सिरिभरहनिवइ-पमुहेहि, जाइं अन्नाइं इत्थ विहिआई । देविंदमुणिंद-थुआई, दितु भवियाण सिद्धिसुहं ॥२४॥" “શ્રી ઋષભ, વર્ધમાન, ચંદ્રાનન અને વારિષણ જિનેશ્વરોને નમસ્કાર કરીને શાશ્વતજિન-મંદિરોની સંખ્યાનું હું કીર્તન કરીશ. ૧. જયોતિષ અને વ્યત્તરમાં અસંખ્ય જિન-મંદિરો (અને જિનબિંબો) છે. ૭૭૨00000 જિન-મંદિરો ભવનપતિ નામના દેવલોકમાં છે. ૮૪૯૭૦૨૩ જિન-મંદિરો ઊર્ધ્વલોકમાં છે. (ઊર્ધ્વલોક-૧૨ દેવલોક, ૯ રૈવેયક અને અનુત્તર વિમાન) ૨. એ પ્રમાણે ૩૨૫૯ જિન-મંદિરો મનુષ્યલોકમાં છે. ૧૯ ત્રણે લોકમાં રહેલાં કુલ ૮પ૭૦૦૨૮૨ શાશ્વતાં જિન-મંદિરોને હું નમસ્કાર કરું છું. ૨૦. ૧૩૮૯૬000000 શાશ્વતાં બિબો ભવનપતિમાં છે. ૩૯૧૩૨૦ શાશ્વતાં બિંબો મનુષ્યલોકમાં અને ૧૫૨૯૪૪૪૭૬૦ બિંબો વૈમાનિકમાં છે. ૨૧-૨૨. ત્રણે લોકમાં રહેલાં ૧૫૪૨૫૮૩૬૦૮૦ શાશ્વતાં જિનબિંબોને હું નમસ્કાર કરું છું. ૨૩. તથા શ્રી ભરતરાજા પ્રમુખોએ જે બીજા તીર્થો પણ અહીં કર્યા છે અને દેવેન્દ્રમુનીન્દ્ર જેની સ્તુતિ કરી છે, તે સકળ તીર્થો ભવ્યોને મોક્ષ-સુખ આપો. ૨૪. સકલ તીર્થની આ વંદના બોલાયા પછી નીચે મુજબનો પાઠ બોલાતો Page #47 -------------------------------------------------------------------------- ________________ સકલ-તીર્થ-વંદના ૨૯ હશે, તેમ પોથી નં. ૨૪ના અવલોકન પરથી જણાય છે. તેમાં જણાવ્યું છે કે : ‘પછે છઠ્ઠા આવશ્યકની મુહપત્તી પડિલેહવી. પછે વાંદણાં દેઈને ‘સકલ તીર્થ’ કહેવાં. શ્રીશત્રુંજય, ગિરનાર, આબુ, અષ્ટાપદ, સમેતશિખર ઈમ જે કોઈ તીર્થ તથા ઊર્ધ્વ, અધો, ત્રિલોકમાં જિનેશ્વર ભગવાનનાં બિંબ અંગૂઠાથી માંડીને પાંચસે ધનુષ્ય-માનેં જે કોઈ હોય તેહને મારી ત્રિકાલ વંદના હોજ્યો. તથા જલમેં, થલમેં, માણિક્યૂમેં, મોતીમેં, હીરામે, પાષાણમેં, પાનામેં, પુસ્તકમેં, ધાતુમેં, કાષ્ઠમેં, ચિતરામણમેં, પ્રવાલમેં, જિહાંઈ જિન-બિંબ હોય તેહને માહરો કોડ કોડ વાર નમસ્કાર હોજ્યો. તથા મહાવિદેહ-ક્ષેત્રાદિકને વિશે, ભાવતીર્થંકરને વિશે તથા છવીસે ક્રોડ ઝાઝેરા મુનિરાજને તથા ચતુર્વિધ સંઘને અમારો કોડ કોડ વા૨ નમસ્કાર હોજ્યો.' ઇત્યાદિક સકલ તીર્થ વાંદીને પચ્ચક્ખાણ કરવું.' બીજી પોથીઓમાં પણ થોડા ફેરફાર સાથે આવા પાઠો જોવામાં આવે છે. (૭) પ્રકીર્ણક આ વંદનાની રચના પ્રાચીન ગાથાઓના આધારે મુનિ શ્રીજીવવિજયજીએ કરી જણાય છે કે જેમણે પ્રજ્ઞાપનાસૂત્ર, જંબૂઠ્ઠીપ-પ્રજ્ઞપ્તિ તથા જીવવિચારના બાલાવબોધ અને છ કર્મગ્રંથો પર ગુજરાતીમાં ટબ્બાઓ રચેલા છે. “આપસ્વભાવમેં અવધુ સદા મગનમેં રહેના” એ સજ્ઝાય પણ તેમની બનાવેલી છે. તેમનો સમય વિક્રમની અઢારમી સદીનો પાછલો ભાગ અને ઓગણીસમી સદીનો આગલો ભાગ હતો. Page #48 -------------------------------------------------------------------------- ________________ ४८. पोसह-सुत्तं [पोषध-सूत्रम्] પોસહ લેવાનું સૂત્ર (१) भूख करेमि भन्ते ! पोसहं, आहार-पोसहं देसओ सव्वओ, सरीर-सक्कार-पोसहं सव्वओ, बंभचेर-पोसहं सव्वओ, 'अव्वावार-पोसहं सव्वओ, चउव्विहे पोसहे ठामि, जाव दिवसं (जाव अहोरत्तं) पज्जुवासामि, दुविहं तिविहेणं, मणेणं वायाए काएणं न करेमि, न कारवेमि । तस्स भंते । पडिक्कमामि, निंदामि, गरिहामि, अप्पाणं वोसिरामि ॥ (२) संस्कृत छाया करोमि भदन्त ! पोषधं, आहार-पोषधं देशतः सर्वतः, शरीर-सत्कार-पोषधं सर्वतः, ब्रह्मचर्य-पोषधं सर्वतः, अव्यापार-पोषधं सर्वतः, चतुर्विधे पोषधे तिष्ठामि । यावद् दिवसं (यावद् अहोरात्रं) पर्युपासे, द्विविधं त्रिविधेन, मनसा वाचा कायेन न करोमि, न कारयामि । तस्स भदन्त ! प्रतिकामामि, निन्दामि, गहें, आत्मानं व्युत्सृजामि ॥ Page #49 -------------------------------------------------------------------------- ________________ પોસહ લેવાનું સૂત્ર ૩૧ (૩) સામાન્ય અને વિશેષ અર્થ મ-( મિ)-કરું છું, ગ્રહણ કરું છું, સ્વીકાર કરું છું. અંતે-(મન્ત! )-હે ભદંત ! હે પૂજય ! બંતે-શબ્દના વિશેષ અર્થ માટે જુઓ સૂત્ર ૧૦-૪. પોસÉ-(પષધ)-પોષધને. ધર્મની પુષ્ટિ કરે તે “પોષધ' કહેવાય. તેના વધારે વિવરણ માટે જુઓ સૂત્ર ૩૪-ગાથા ૨૯. માદાર-પોસદં-(માહા-પોષધ5)-આહાર પોષધ. આહાર-સંબંધી પોષધ કરવો તે “આહાર પોષધ.” 'आहार-पोषधः' आहारः प्रतीत: तद्विषयस्तन्निमित्तं पोषध आहारપોષધ:' (આ. ટી.) તે મો-(શત:)-દેશથી, અમુક અંશે. સદ્ભ-(સર્વત:)-સર્વથી, સર્વાશે. રી-સર-પોલÉ-(શરીર-સત્સ-પોષ)-શરીર-સત્કાર-પોષ. શરીરનો સાર તે શરીર-સર, તે સંબંધી પોષ તે “શરીર-સત્તરપોષક'. શરીર-કાયા. સાર-સ્નાન, ઉદ્વર્તન, વિલેપન, ગંધ, પુષ્પ, વિશિષ્ટ વસ્ત્ર અને અલંકારો ધારણ કરવાની ક્રિયા. વંગ-પોસદં-(બ્રહ્મસ્વર્ય-પોષ)-બ્રહ્મચર્ય-પોષધ. બ્રહ્મસ્વર્ય-સંબંધી પોષથ તે બ્રહ્મસ્વર્ય-પોષ.” અવ્યવીર-પોસદં-(વ્યાપાર-પોષધમ)-અવ્યાપાર-પોષધ. 'न व्यापारः अव्यापार:' तन्निमित्तं पोषधः अव्यापार पोषधः । न વ્યાપાર તે અવ્યાપાર. “' અવ્યય અહીં માત્ર નિષેધના અર્થમાં નહિ પણ કુત્સિત વ્યાપારના નિષેધના અર્થમાં ગ્રહણ કરવાનો છે. આવી કુત્સિત પ્રવૃત્તિના ત્યાગરૂપ જે પોષધ, તે “અવ્યાપાર-પોષ.” રબિંદું-(વહુવિધ)-ચાર પ્રકારના. Page #50 -------------------------------------------------------------------------- ________________ સુધી. પ્રકારે. ૩૨ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પોસહં-(પોષધર્મ) પોષધને વિશે, પોષવ્રતમાં. વામિ-(તિષ્ઠામિ)-૨હું છું, સ્થિર થાઉં છું. નાવ-(યાવત)-જ્યાં સુધી. વિવર્સ-(વિસમ્)-દિવસ પહોંચે ત્યાં સુધી. અહોરત્ત-(અહોરાત્રમ્)-અહોરાત્ર, દિવસ અને રાત્રિ પહોંચે ત્યાં કરું છું. પન્નુવાસામિ-(વર્યુપાસે)-સેવું. તુવિદ્-(દ્વિવિધર્મી)-બે પ્રકારે, કરવા અને કરાવવારૂપ બે પ્રકારે. તિવિહેળ-(ત્રિવિધેન)--ત્રણ પ્રકારે, મન, વચન અને કાયા એ ત્રણ મળેf-(મનસા)-મન વડે. વાયાળુ-(વાત્તા)-વાણી વડે. જાળ-(ાયન)-કાયાથી, શરીરથી, દેહથી. ન રેમિ-(નોમિ)-ન કરું. નારવેમિ-(ાયામિ)-ન કરાવું. તH-(તસ્ય)-તે સંબંધી સાવદ્યયોગનું. અંતે !-(મન્ત ! )-હે ભદન્ત ! હે ભગવન્ ! હિન્નમામિ-(પ્રતિામામ)-પ્રતિક્રમણ કરું છું, પાછો ફરું છું, નિતામિ-(નિન્દ્રામિ)-નિંદું છું, મનથી ખોટું માનું છું, પશ્ચાત્તાપ ગરજ્ઞામિ-(ગર્દે)-ગર્યું છું, પ્રકટપણે નિંદું છું, ગુરુ-સાક્ષીએ નિંદું છું. અપ્પાળું-(આત્માનમ્)-આત્માને, કષાયાત્માને. વોસિરામિ-(વ્યુત્કૃનામિ)-વોસિરાવું છું, ત્યાગ કરું છું. નિવર્તી છું. Page #51 -------------------------------------------------------------------------- ________________ પોસહ લેવાનું સૂત્ર ૦૩૩ (૪) તાત્પર્યાર્થ પોસદ-સુત્ત-જે સૂત્ર વડે પોષધની પ્રતિજ્ઞા લેવાય છે તેવું સૂત્ર. પોસદ-(પોષધ)-પોષધનું વ્રત.* પોષથની સામાન્ય વ્યાખ્યા “પુષ્ટિ ધરે ધર્મસ્થ ઊંત પોષઃ'-“જે ધર્મની પુષ્ટિ કરે તે પોષધ' એ પ્રમાણે થાય છે અને શ્રીહરિભદ્રસૂરિએ તેનો અર્થ આ પ્રમાણે કરેલો છે : “જે કુશલ-ધર્મનું પોષણ કરે અને જેમાં શ્રીજિનેશ્વરદેવોએ કહેલા આહાર-ત્યાગ આદિનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરાય છે, તે “પોષધ' કહેવાય છે. શ્રીઉપાસકદશાંગસૂત્રામાં શ્રાવકના અગિયારમા વ્રતનું નામ ‘પોસહોવવા'-પોષધોપવાસ વ્રત છે, એટલે “પોષધના વ્રતમાં ઉપવાસની મુખ્યતા છે. કાલ-ક્રમે સંઘયણ(શરીર-બળ)ની હાનિ થતાં તથા ધૃતિ આદિ ગુણો ઓછા થતાં “પોષધ' દરમિયાન આયંબિલ, એકાસણ વગેરે કરવાની આચરણા છે અને તે કારણે “આહાર-પોષધ'ની પ્રતિજ્ઞા માત્ર “સર્વથી ન લેતાં “દેશથી કે “સર્વથી એમ લેવામાં આવે છે. “પોષધ'એ સાધુ-જીવનનો અભ્યાસ કરાવનાર છે, તેથી તેને શિક્ષવ્રતમાં વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. મહાર–પોસહં–આહાર-પોષધ. આહાર-પોષધ' બે પ્રકારે થાય છે : (૧) “દેશથી અને (૨) ‘સર્વથી. તેમાં તિવિહાર ઉપવાસ, આયંબિલ, નવી કે એકાસણું કરવું, તે * ૩૫વસથ :- સમીપે ઉપવાસ. તેના વ નો ૩ થતાં “પોસથ' શબ્દ બને છે. આ ‘પોસથ' શબ્દમાંથી પ્રારંભનો ૩ ઊડી જતાં અને થ નો વિકલ્પ ૪ થતાં “સદ (પોષધ) શબ્દ બને છે. “૩૫વસથઃ' શબ્દ વૈદિક સંસ્કૃતિમાં વિશેષ વપરાયેલો છે, જ્યાં તે પૂર્ણિમા કે અમાવાસ્યાના દિવસે ગુરુની સમીપે જઈને ઉપવાસપૂર્વક બેસવાનો અર્થ પ્રદર્શિત કરે છે. “પોથઃ' શબ્દ બૌદ્ધ સંસ્કૃતિમાં વિશેષ વપરાયેલો છે, જ્યાં તે પર્વ-દિવસે ઉપવાસ કરવાનો અર્થ બતાવે છે; અને “પોષ' શબ્દ નિગ્રંથ-પ્રવચન અર્થાત્ જૈન સંસ્કૃતિમાં વિશેષ વપરાયેલો છે, જયાં તે ઉપવાસપૂર્વકના સંયમી જીવનનું સૂચન કરે છે. પ્ર.-૩-૩ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ દેશ આહાર-પોષધ' કહેવાય છે અને ચઉવિહાર ઉપવાસ કરવો, તે “સર્વ આહાર-પોષધ' કહેવાય છે. તે માટે આવશ્યક-ચૂર્ણિમાં જણાવ્યું છે કે'आहार-पोसधो (हो) दुविधो देसे सव्वे य, देसे अमुगा विगती आयंबिलं वा एकंसि वा, दो वा सव्वे चतुव्विधो वि आहारो अहोरत्तं पच्चक्खातो । आव० હરિ વૃ૦ પૃ. ૮રૂપ મા. આહાર-પોષધ બે પ્રકારે થાય છે : “દેશથી અને સર્વથી. દેશમાં અમુક વિકૃતિ(વિગઈ)નો ત્યાગ કરવામાં આવે છે, આયંબિલ કરવામાં આવે છે, એકાસણું કરવામાં આવે છે કે બેઆસણું કરવામાં આવે છે. “સર્વ'માં ચારે આહારનાં અહોરાત્ર-પર્યત પચ્ચખાણ કરવામાં આવે છે. વર્તમાનમાં ઓછામાં ઓછું એકાસણું કરવામાં આવે છે. સરીર-અક્ષર-પોસદું-શરીર-સત્કાર-પોષધ. શરીર-સત્કાર-પોષધ બે પ્રકારે થાય છે : (૧) “દેશથી અને (૨) સર્વ'થી. તેમાં સ્નાનાદિ અમુક પ્રકારનો શરીર-સત્કાર ન કરવો, તે દેશ શરીર-સત્કાર-પોષધ' કહેવાય છે અને સર્વ પ્રકારના શરીર-સત્કારનો ત્યાગ કરવો, તે “સર્વ શરીર-સત્કાર પોષધ” કહેવાય છે. તે માટે મા. સી. પૃ. ૮૩૫ મામાં કહ્યું છે કે :- “રીર-પોથો (હો) રાષ્ટ્રધ્વટ્ટાવUUવિન્નેવ પુષ્પ-iतंबोलाणं वत्थाभरणाणं च परिच्वागो य, सो वि देसे सव्वे य, देसे अमुगं सरीर ક્ષાર રેમ, અમુક ન કરેમિ ઉત્ત, સળે મોરd,'-શરીર પોષધ સ્નાન, ઉદ્વર્તન, વર્ણક (પીઠી ચોળવી, રંગ વડે આલેખવાની ક્રિયા). વિલેપન, પુષ્પ, ગંધ, તંબોલ અને વસ્ત્રાભરણોના ત્યાગરૂપ છે. તે પણ “દેશ” અને “સર્વ એમ બે પ્રકારનો છે. તેમાં “દેશ'ને વિશે અમુક શરીર-સત્કાર કરીશ ને અમુક નહિ કરું, એવું (પ્રત્યાખ્યાનો હોય છે, જયારે “સર્વ'માં અહોરાત્રપર્યત સર્વનો ત્યાગ હોય છે. વંમર-પોદું-બ્રહ્મચર્ય-પોષધ. બ્રહ્મચર્ય-પોષધ બે પ્રકારે થાય છે : (૧) “દેશથી અને (૨) “સર્વથી. તેમાં અમુક છૂટ રાખીને બાકીનો સમય બ્રહ્મચર્યનું પાલન કરવું, તે દેશ બ્રહ્મચર્ય-પોષધ' કહેવાય છે અને સર્વાશે બ્રહ્મચર્યનું પાલન કરવું, તે “સર્વ બ્રહ્મચર્ય-પોષધ' કહેવાય છે. તે માટે આવશ્યક હરિ રી. . ૮૩૫ માં કહ્યું છે કે “વિંભર-પાથો (હો) સવૅ , સે તિવી રત્ત Page #53 -------------------------------------------------------------------------- ________________ પોસહ લેવાનું સૂત્ર ૩૫ પતિ વા વારે ઉત્ત, સળે મહોત્તિ વંધવારી મવતિ ' “બ્રહ્મચર્ય પોષધ ‘દેશ” અને “સર્વ'થી થાય છે. “દેશ' વિશે ધર્મસંગ્રહ પૂર્વભાગ પૃ. ૮૮ માં કહ્યું છે કે :- વિર્ય पोषधोऽपि देशतौ दिवैव रात्रावेव सकृदेव द्विरेव वा स्त्रीसेवां मुक्त्वा ब्रह्मचर्य करणं । ભાવાર્થ-“મૈથુનનો દિવસે જ ત્યાગ કરવો કે રાત્રિમાં એક યા બેથી વધારે વાર સ્ત્રીસેવનનો ત્યાગ કરવો તેને દેશથી બ્રહ્મચર્ય-પોષધ કહ્યો છે.” -ધર્મસંગ્રહ ભાષાં. પ્રથમ ભાગ પૃ. ૨૫૧. અબ્બાવાદ-પોસદં–અવ્યાપાર-પોષધ. અવ્યાપાર-પોષધ બે પ્રકારે થાય છે : (૧) “દેશથી અને (૨) “સર્વથી. તેમાં અમુક વ્યાપારનો ત્યાગ કરવો, તે દેશ અવ્યાપાર-પોષધ કહેવાય છે અને સર્વ વ્યાપારનો ત્યાગ કરવો, તે “સર્વ અવ્યાપાર-પોષધ” કહેવાય છે. તે માટે આવશ્યક હરિ વું. પૃ. ૮૩૫ મામાં કહ્યું છે કે “મન્નાવાશે पोसधो दुविहो देसे सव्वे य, देसे अमुगं वावारं ण करेमि, सव्वे सयलवावारे હત્ન-સાડ-ઘર-પરમાતી આ રેપિ'-“અવ્યાપાર પોષધ' બે પ્રકારે થાય છે. દેશથી અને “સર્વથી. દેશ'માં “અમુક વ્યાપાર નહિ કરું,' એવું પ્રત્યાખ્યાન લેવાય છે, જ્યારે “સર્વમાં હળ નહિ હાંકું, ગાડું નહિ ચલાવું, ઘર-સંબંધી કામ નહિ કરું વગેરે સર્વ સાવદ્ય વ્યાપારોના ત્યાગનું પ્રત્યાખ્યાન કરાય છે.” વડવિ૬ પોસદં–ચાર પ્રકારના પોષધને વિશે. શ્રાવકના અગિયારમા વ્રતમાં પોસહનું વિધાન કરવામાં આવ્યું છે, તે ઉપર જણાવેલા ચતુર્વિધ પોષધનું છે. તેમાં દિવસના ચાર પહોરનો પોષધ હોય તો “દેશ” કે “સર્વથી આહારનો ત્યાગ કરવામાં આવે છે, “સર્વથી શરીરસત્કારનો ત્યાગ કરવામાં આવે છે, સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવામાં આવે છે અને સર્વ સાંસારિક પ્રવૃત્તિઓનો ત્યાગ કરવામાં આવે છે; જ્યારે રાત્રિના ચાર પહોરનો પોષ હોય તો ચારે પ્રકારનો પોષધ “સર્વ'થી ગ્રહણ કરવાનો હોય છે, કારણ કે કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાનમાં રાત્રિ-ભોજનનો ત્યાગ અપેક્ષિત છે. આઠ પહોરનો પોષધ સાથે ગ્રહણ કરનારને ચાર પહોરના પોષધની માફક જ પ્રત્યાખ્યાન કરવાનું હોય છે. પ્રસ્તુત સૂત્ર વડે તે જાતનું પ્રત્યાખ્યાન Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ કરવામાં આવે છે. આવશ્યક હારિ. વૃ. પૃ. ૮૩૬ માં કહ્યું છે કે જેઓ ચાર પ્રકાર કે ચારમાંથી કોઈ એક પ્રકારનો પોષધ ‘દેશથી ગ્રહણ કરે તેને માટે સામાયિકનું પ્રત્યાખ્યાન વૈકલ્પિક-અનિશ્ચિત હોય છે, જ્યારે “સર્વથી પાપ વ્યાપાર ત્યાગ-પોષધ ગ્રહણ કરનાર માટે આવશ્યક-નિયમા-નિશ્ચયથી સામાયિકનું પ્રત્યાખ્યાન ઉચ્ચરવું જ જોઈએ. જો સામાયિકનું પ્રત્યાખ્યાન ન ઉચ્ચરે તો નિયમાં તેના ફળથી વંચિત રહે છે. ધર્મસંગ્રહ પૂર્વભાગ પૃ. ૮૮ ભામાં કહ્યું છે કે :यदि परं पोषध सामायिक लक्षणं व्रतद्वयं प्रतिपन्नं मयेत्यभिप्रायात्फलवदिति। ભાવાર્થ-“મેં પોષધ અને સામાયિક-એમ બે વ્રતો અંગીકાર કર્યા છે એવો કરનારના હૃદયમાં અભિપ્રાય હોય, તો પૌષધ અને સામાયિક બનેનું ફળ મળે છે. માટે બન્ને કરવાં સાર્થક છે. છે કારણ કે પૌષધનું પચ્ચાણ ધૂલ રૂપે છે અને સામાયિક-વ્રત સૂક્ષ્મ રૂપે છે. અને પૌષધમાં સાવદ્ય વ્યાપારનો સર્વથા ત્યાગ કર્યો હોય તે છતાં સામાયિક નહીં કરવાથી તેના લાભથી વંચિત રહે છે. માટે પૌષધ સાથે સામાયિક પણ કરવું જોઈએ. -ધર્મસંગ્રહ ભાષાં. ભાગ ૧. પૃ. ૨પર નવ વિવાં......વોસિરામિ-આ ભાગનો અર્થ-નિર્ણય કરેમિ ભંતે સૂત્રના અર્થ નિર્ણય મુજબ સમજવો. (૫) અર્થ-સંકલના હે પૂજ્ય ! હું “પોષધ' કરું છું. તેમાં “આહાર-પોષધ” “દેશ'થી કે સર્વથી* કરું , “શરીર-સત્કાર-પોષધ” “સર્વથી કરું છું, “બ્રહ્મચર્ય-પોષધ' સર્વથી કરું છું અને “અવ્યાપાર-પોષધ” (પણ) “સર્વથી કરું છું. આ રીતે ચાર પ્રકારના “પોષધ'માં સ્થિર થાઉં છું. દિવસ કે અહોરાત્ર-પર્યત હું પ્રતિજ્ઞાને સેવું, ત્યાં સુધી મન, વચન અને કાયા વડે સાવદ્ય પ્રવૃત્તિ કરું નહિ કે કરાવું નહિ. હે ભગવંત ! અત્યાર સુધી તે પ્રકારની જે કાંઈ અશુભ પ્રવૃત્તિ થઈ હોય તેમાંથી હું નિવૃત્ત થાઉં છું, તે અશુભ પ્રવૃત્તિઓને હું ખોટી ગણું છું. તે બાબતનો આપની સમક્ષ સ્પષ્ટ એકરાર કરું છું અને હવે * જેવો પોષધ કરવો હોય તેવી ધારણા કરવી. Page #55 -------------------------------------------------------------------------- ________________ પોસહ લેવાનું સૂત્ર ૩૭ અશુભ પ્રવૃત્તિ કરનાર કષાયાત્માનો હું ત્યાગ કરું છું. (૬) સૂત્ર-પરિચય ગૃહસ્થ-ધર્મમાં પાંચ “અણુવ્રતો અને ત્રણ “ગુણવ્રતો” ઉપરાંત ચાર પ્રકારનાં “શિક્ષાવ્રતો” ફરમાવવામાં આવ્યાં છે : “(૧) સામાયિક, (૨) દેશાવકાશિક, (૩) પોષધોપવાસ અને (૪) અતિથિ-સંવિભાગ.” આ ચારે શિક્ષાવ્રતનો મુખ્ય ઉદ્દેશ સાધુ-જીવન કે સમતામય જીવન કેળવવાનો છે, એટલે પોષધોપવાસનો મુખ્ય ઉદ્દેશ પણ તે જ છે. આ વ્રત શ્રાવકો કેવી ભાવનાથી કેવી રીતે ગ્રહણ કરતા ? તેનો કેટલોક ખ્યાલ ઉપાસકદશાંગ સૂત્રમાં વર્ણવેલા શ્રમણોપાસક આનંદના જીવન પરથી આવે છે. તેમાં જણાવ્યું છે કે : અણુવ્રતો અને ગુણવ્રતો પાળતાં, દોષ વગેરેમાંથી વિરમતાં, જુદા જુદા ત્યાગના નિયમો અનુસરતાં અને પોષધવ્રતના ઉપવાસોથી આત્માને બરાબર કેળવતાં આનંદ શ્રમણોપાસકનાં ૧૪ વર્ષો વ્યતીત થયાં. પંદરમાં વર્ષમાં એક વાર મધ્યરાત્રે જાગરણ કરી તે ધર્મ-ચિંતનમાં બેઠા હતા, તેવામાં તેમને આ પ્રમાણે વિચાર આવ્યો : “હું આ વાણિજયગ્રામમાં ઘણા લોકોને પૂછવાનું સ્થાન છું, અને મારા કુટુંબનો પણ આધાર છે. તેથી આવતી કાલે સૂર્ય ઊગતાં મારા કુટુંબીઓને ભોજનનું નિમંત્રણ આપીને ભેગાં કરી, તેમની સમક્ષ મારા મોટા પુત્રને આ બધો ભાર સોંપું; પછી પુત્રની તથા સૌની રજા લઈ કોલ્લાક પરામાં જાઉં અને જ્ઞા(ત) વંશીઓના મહોલ્લામાં આવેલી (મારી) પોષધશાળાને જોઈ-તપાસી, તેમાં રહું; અને ભગવાન મહાવીરે પ્રરૂપેલા ધર્મમાર્ગને અનુસરું. એ જ મારા માટે હિતકર છે.” આવો વિચાર કરી આનંદે બીજે દિવસે વહાણું વાતાં ભોજનનું નિમંત્રણ આપી પોતાનાં સગાં-સંબંધીઓને તેડાવ્યાં અને પુષ્કળ ભોજનસામગ્રી તૈયાર કરાવીને તેમની સાથે ભોજન કર્યું. ત્યારબાદ તેણે બધાં સગાં-વહાલાંઓનું ફૂલ-હાર વગેરેથી સન્માન કરી તેમની સમક્ષ પોતાના જયેષ્ઠ પુત્રને બોલાવ્યો અને કહ્યું કે “હે પુત્ર ! હું આ વાણિજયગ્રામમાં ઘણા લોકોને પૂછવાનું સ્થાન છું, સલાહકાર છું અને કુટુંબનો પણ આધાર છું. આ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ૯ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ વિક્ષેપને લીધે હું ભગવાન મહાવીર પાસેથી જાણેલા ધર્મમાર્ગને બરાબર અનુસરી શકતો નથી, તેથી મેં એવો વિચાર કર્યો છે કે, મારાં આ બધાં કુટુંબીઓ સમક્ષ તને બધો ભાર સોંપી, સૌની રજા લઈ, કોલ્લાક પરામાં જઈ, ત્યાં જ્ઞાતૃ (ત) વંશી ક્ષત્રિયોના મહોલ્લામાં આવેલી પોષધશાળામાં રહું અને ભગવાન મહાવીર પાસેથી જાણેલા ધર્મ-માર્ગને અનુસરું.’ જ્યેષ્ઠ પુત્રે આનંદ ગૃહપતિની આ વાત વિનય-પૂર્વક કબૂલ રાખી. એટલે આનંદ શ્રમણોપાસકે બધાં સગાં-સંબંધીઓને કહ્યું કે ‘હે દેવાનુપ્રિયો ! હું મારા પુત્રને કુટુંબનો બધો ભાર સોંપું છું. માટે હવેથી કોઈ મને કશી બાબતમાં પૂછશો નહિ, તેમ જ મારી સલાહ માગશો નહિ. વળી (કૌટુંબિક પ્રસંગોએ મને આવનારો ગણી) મારા માટે ખાન-પાન વગેરે કાંઈ તૈયાર કરાવશો નહિ.’ ત્યાર પછી આનંદ શ્રમણોપાસક જ્યેષ્ઠ પુત્ર તથા મિત્ર, જ્ઞાતિ, સ્વજન સંબંધી વગેરેની રજા લઈ, પોતાના ઘરથી નીકળી વાણિજ્યગ્રામમાંથી બહાર આવ્યો, તથા કોલ્લાકપરામાં જઈ ત્યાં જ્ઞાતૃ(ત)વંશી ક્ષત્રિયોના મહોલ્લામાં આવેલી પોષધશાળાએ આવ્યો. પછી તે પોષધશાળાના મકાનને વાળી, પૂંજી, મળ-મૂત્ર પરઠવવાનાં સ્થાનો બરાબર તપાસી, ડાભને સંથારે બેસી, પોષધોપવાસ કરતો, શ્રમણ ભગવાન મહાવીરે પ્રરૂપેલા ધર્મમાર્ગને અનુસરતો ત્યાં રહેવા લાગ્યો.’ સાધુ-જીવનની પૂર્વતૈયારીરૂપ શ્રાવકની અગિયાર પ્રતિમાઓમાં ચોથી પ્રતિમા ‘પોષધ-પ્રતિમા' નામની હોય છે. તેમાં ‘પોષધોપવાસ' વ્રતને-તેના પાંચ અતિચારો પૈકી એક પણ અતિચાર લાગવા દીધા સિવાય ચાર માસ સુધી બરાબર પાળવાનું હોય છે. આ રીતે પોષધનું અનુષ્ઠાન ધર્મ-સાધનાને પુષ્ટ કરવાના હેતુથી કરવામાં આવે છે અને તેનું ફળ કર્મ-નિર્જરા કે આધ્યાત્મિક શાંતિ છે. આ વ્રતનું અનુષ્ઠાન આઠમ, ચૌદશ આદિ પર્વદિવસોએ કરવામાં આવે છે. તેનો વિસ્તૃત વિધિ અન્યત્ર જણાવેલો છે. (૭) પ્રકીર્ણક આ સૂત્રનો પાઠ આવશ્યકસૂત્રના પ્રથમ અધ્યયનમાં આવેલા ‘કરેમિ ભંતે' સૂત્ર પરથી યોજાયેલો છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ વિજિબિનેલા નહીં તે જ ४९. गमणा-गमणे-सुत्तं (ગમનં-ના મન-મૂત્ર) ગમણા-ગણે-સૂત્ર” (૧) મૂલ પાઠ इर्यासमिति, भाषासमिति, एषणासमिति, आदान भंड मत्त निक्खेवणासमिति, पारिकापनिकासमिति, मनगुप्ति, वचनगुप्ति, જયગુપ્ત-એ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, એ આઠ પ્રવચન માતા શ્રાવતણે ધર્મે સામચિવ પોસદ લીધે રૂડી પેરે પાલી નહીં વંડરવિરાથના હુઈ હોય તે સવિહુમન, વચન કાયાએ કરી મિચ્છા મિ કુદઉં ! (૨) સંસ્કૃત છાયા. આ સૂત્ર પ્રાકૃત, સંસ્કૃત તથા ગુજરાતી-એમ ત્રણે ભાષામાં સંયુક્ત છે તેથી સંસ્કૃત છાયા આપવામાં આવેલ નથી. (૩-૪) સામાન્ય અને વિશેષ અર્થ તથા તાત્પર્યાર્થ સમિતિ-પાંચ પ્રકારની સમ્યક ચેષ્ટાને જૈન પરિભાષામાં “સમિતિ' નામથી ઓળખાવી છે. રૂ નીતિ-સ્વપરને ક્લેશ ન થાય તેવી રીતે યતનાપૂર્વક ગતિ કરવી તે. વિવેકપૂર્વક ચાલવું. ભાષા સમિતિ-સત્ય, હિતકારી, પરિમિત અને સંદેહ રહિત બોલવું તે. વાણીનો સંયમ. gષણ સમિતિ-૪ર દોષોથી રહિત ગોચરી માટે ભિક્ષા ગ્રહણ કરવાની પ્રવૃત્તિ તે. માન મંઃ મત્ત નિવરવેવળ મતિ-સાધુધર્મમાં ઉપયોગમાં આવતી કોઈપણ પાત્ર-માત્રક વગેરે ચીજો લેવામાં તથા મૂકવામાં પ્રતિલેખના અને Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પ્રમાર્જનાપૂર્વક યતના (જયણા) કરવી. પરિઝાપરના સમિતિ-મલ, મૂત્ર, શ્લેખ આદિને છોડવામાં - ત્યાગ કરવામાં સમ્યફ પ્રવૃત્તિ સમિતિ વિશેષ. મન કુતિ-મનને અશુભ ધ્યાનથી રોકી શુભ ધ્યાનમાં લગાડવું. મનનો સંયમ. વન અતિ-વાણીનો પ્રશસ્ત નિગ્રહ. જરૂર વિના બોલવું નહીં. વચનનો સંયમ. #ાય ગુણિ-શરીરનો પ્રશસ્ત નિગ્રહ-આગમાનુસારે કાયચેષ્ટાનો નિયમ છે. જિતેન્દ્રિયપણું. એ પાંચ સમિતિ-ધર્યાસમિતિ આદિ પાંચ સમિતિ તે. ત્રણ ગુપ્તિ-મનગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ તે. એ આઠ પ્રવચન-માતા-પાંડ સમિતિ અને ત્રણ ગુપ્તિનું ભેગું નામ અષ્ટપ્રવચનમાતા છે. શ્રાવકતણધર્મ-શ્રાવકના ધર્મ વિશે (સમ્યક્ત મૂળ બાર વ્રતો તથા સંલેખના, અને છ આવશ્યક વગેરે ધર્મ) તે. સામાયિક-બે ઘડી સુધી સમતાભાવમાં રહેવું તેમાં (સામાયિકવ્રતમાં). પોસહલીધે જેમાં જિનેશ્વર દેવોએ કહેલા આહારત્યાગ આદિનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરાય તેવા પોષધવ્રતમાં. રૂડીપેરે પાળી નહીં-અષ્ટપ્રવચનમાતાને સારી રીતે આરાધી નહીં. ખંડન-પ્રવચનમાતાનું પાલન કરતાં ખંડિત થવાપણું તે અથવા અતિચાર લાગવાપણું. વિરાધના-વિકૃત થયેલી આરાધના, આરાધનામાં ખામી કે ભૂલ રહી હોય તે. હુઈ હોય તે સવિહુ મન વચન કાયાએ કરી-મનથી, વચનથી, કાયાથી પ્રવચનમાતાના પાલનમાં ખંડન કે વિકૃતિ થઈ હોય તે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ગમણા-ગમણ-સૂત્ર' ૦ ૪૧ fમચ્છ મિ દુક્કડં-મારું દુષ્કૃત મિથ્યા થાઓ. (૫) અર્થસંકલના (૧) ઈર્યા-સમિતિ (૨) ભાષા-સમિતિ (૩) એષણા-સમિતિ (૪) આદાન-નિક્ષેપ-સમિતિ (૫) પારિષ્ઠાપનિકા સમિતિ (૬) મનોગુપ્તિ (૭) વચનગુપ્તિ (૮) કાયગુપ્તિ-એ પ્રમાણે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળીને “અષ્ટપ્રવચનમાતાનું શ્રાવક ધર્મ (સમ્યક્ત્વ મૂલ બાર વ્રત તથા સંલેખના અને છ આવશ્યક વગેરે ધર્મ) વિશે સામાયિક વ્રતમાં (બે ઘડી સુધી સમતાભાવમાં રહેવું). પોસહ (જિનેશ્વર દેવોએ કહેલા આહારત્યાગ આદિ ચાર પ્રકારે આઠ પ્રહર અથવા ચાર પ્રહર વિધિપૂર્વક અનુષ્ઠાન કરાય છે તેમાં) વ્રતમાં સારી રીતે (અષ્ટપ્રવચનમાતાનું) પાલન ન થયું હોય, અતિચાર (વ્રતખંડન) લાગ્યો હોય, આરાધનામાં ખામી કે ભૂલ થઈ હોય-તે સર્વ (તમામ) મન, વચન, કાયા સંબંધી મારું પાપ (દુષ્કૃત) મિથ્યા થાઓ, નાશ પામો. (૬-૭) સૂત્ર-પરિચય તથા પ્રકીર્ણક આ સૂત્ર સામાયિકવ્રત અને પૌષધવ્રતમાં પારિષ્ઠાપનિકા વિધિ કર્યા પછી જીવહિંસાદિ વિરાધનાથી પાછા ફરવાને, અથવા તે પાપથી શુદ્ધ થવા માટેનું આ આલોચના સૂત્ર છે. તેમાં આત્મસાક્ષીએ દુષ્કતની નિંદા કરવામાં આવે છે અને ગુરુ સાક્ષીએ ગહ કરવામાં આવે છે. મુખ્યત્વે સામાયિકવ્રતમાં અને પૌષધવ્રતમાં અષ્ટપ્રવચનમાતાનું પાલન આવશ્યક છે. ત્રણ ગુપ્તિના પાલન માટે (૧) ધ્યાન એ મનોગુપ્તિમાં મદદ રૂપ છે. (૨) મૌન એ વચન ગુપ્તિમાં મદદ રૂપ છે. (૩) સ્થાન-કે આસન અકાયગુપ્તિમાં મદદ રૂપ છે. આરાધના-સમ્ય દર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યફ ચારિત્રરૂપ મોક્ષમાર્ગની ઉપાસના કરવી તે. અથવા સંયમમાર્ગનું યથાવિધ પાલન કરવું તે આરાધના છે. પરંતુ આવી આરાધનાનું તત્ત્વ જેમાંથી દૂર થયું છે તે વિરાધના સમજવી અથવા આરાધનાનો અભાવ તે વિરાધના છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ વિરાધનાના ચાર પ્રકાર છે. (૧) અતિક્રમ (૨) વ્યતિક્રમ (૩) અતિચાર અને (૪) અનાચાર-એ પ્રમાણે છે. અતિક્રમ-આરાધનાના ભંગ માટે કોઈ પ્રેરણા કરે અને પોતે તેનો નિષેધ ન કરે તે. વ્યતિક્રમ-વિરાધના માટેની તૈયારી તે. અતિચાર-જેમાં કાંઈક અંશે દોષનું સેવન થાય તે. અનાચાર-જે સંપૂર્ણપણે વ્રત (પચ્ચક્ઝાણ) ભાંગે અથવા જેમાં આરાધનાનું કંઈ તત્ત્વ ન રહે તે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૦. ચોવીસ માંડલાં (સ્પંડિલ* પડિલેહણા) આ માંડલવાળી જગા (સો ડગલાં દૂર વસતિ) પ્રથમથી જોઈ રાખવી, જેમાં રાત્રે માતરું વગેરે પરઠવી શકાય. અને માંડલાં સ્થાપનાજી પાસે રહીને બોલતી વખતે તે તે જગાએ દૃષ્ટિનો ઉપયોગ રાખવો. (૧) મૂળપાઠ આ માંડલાની મનમાં ધારણા કરવાની છે. તે નીચે પ્રમાણે છે. (૧) પ્રથમ સંથારાની જગા પાસે નીચે પ્રમાણે છે માંડલાં કરવાં. ૧ આઘાડે | આસને | ઉચ્ચારે | પાસવર્ણ ! અણહિયાસે | | આઘાડે | આસને | પાસવણે | અણહિયાસે | ૩) આઘાડે | મઝે | ઉચ્ચારે ! પાસવર્ણ | અણહિયાસે | આઘાડે | મઝે ! પાસવણે | અણહિયાસેT | આઘાડે ! દૂર | ઉચ્ચારે | પાસવણે ! અણહિયાસે | આઘાડે ! દૂર પાસવર્ણ | અણહિયાસે (૨) બીજા છ માંડલા ઉપાશ્રયના દ્વારની અંદર નીચે પ્રમાણે કરવાં. ૧/આઘાડે ! આસને | ઉચ્ચારે | પાસવણે અહિયાસે ૨) આઘાડે | આસને | પાસવર્ણ | અહિયાસે ૩]આઘાડે | મઝે ! ઉચ્ચારે | પાસવર્ણ | અહિયાસે આઘાડે મઝે પાસવણે અહિયાસે પ આઘાડે ! દૂર | ઉચ્ચારે | પાસવર્ણ | અહિયાસે આઘાડે પાસવણે અહિયાસે * ચંડિલ-શુદ્ધભૂમિ, જતુરહિત પ્રદેશ, મલોત્સર્ગ, વિષ્ટા વગેરે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૩) ત્રીજા છ માંડલા ઉપાશ્રયનાં બારણાં બહાર નજીક રહીને કરવાં. ૧| અણાઘાડે ! આસને | ઉચ્ચારે | પાસવર્ણ અણહિયાસે | ૨ અણાઘાડે આસને | પાસવર્ણ | અણહિયાસે ૩] અણઘાડે ! | મઝે ઉચ્ચારે પાસવણે | | અણહિયાસે ૪| અણાવાડે | મઝે | પાસવર્ણ | અણહિયાસે | અણાવાડે | દૂર ઉચ્ચારે પાસવણે અણહિયાસે અણાવાડે દૂર પાસવર્ણ | અણહિયાસે (૪) ચોથા છ માંડલા ઉપાશ્રયથી સો ડગલાં આશરે દૂર રહીને કરવાં. ૧| અણાઘાડે ! આસને | ઉચ્ચારે | પાસવણે | | અહિયાસે ૨| અણાઘાડે | આસને | પાસવર્ણ | અહિયાસે ૩ અણાઘાડે ! મઝે ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે ૪અસાઘાડે ! મઝે પાસવણે અહિયાસે | અણાઘાડે | દૂર | ઉચ્ચારે | પાસવર્ણ | અહિયાસે ૬| અણાવાડે | દૂર પાસવર્ણ | અહિયાસે (૨) સંસ્કૃત છાયા ૧ પ્રથમ છ માંડલાં. શા માટે | आसन्ने | | રૂક્વારે | પ્રવળે अनभ्यासे २ आगाढे आसन्ने प्रस्रवणे अनभ्यासे ३ आगाढे उच्चारे प्रस्रवणे अनभ्यासे ४] आगाढे मध्ये प्रस्रवणे अनभ्यासे ५ आगाढे उच्चारे प्रस्रवणे अनभ्यासे ६ आगाढे प्रस्रवणे अनभ्यासे मध्ये Page #63 -------------------------------------------------------------------------- ________________ ચોવીસ માંડલ૦૪૫ (२) पी छ भांsai अभ्यासे | मध्ये अभ्यासे १ आगाढे । आसन्ने २ आगाढे आसन्ने ३ आगाढे ४ आगोढे | मध्ये आगाढे । | दूरे आगाढे दूरे | उच्चारे प्रस्रवणे उच्चारे प्रस्रवणे उच्चारे प्रस्रवणे । प्रस्रवणे अभ्यासे प्रस्रवणे अभ्यासे प्रस्त्रवणे | अभ्यासे | अभ्यासे (3) त्री छ भisei अनभ्यासे अनभ्यासे १ अनागाढे | आसन्ने । उच्चारे | प्रस्रवणे । २ अनागाढे ___ आसन्ने प्रस्रवणे अनभ्यासे ३/ अनागाढे मध्ये उच्चारे प्रस्रवणे ४, अनागाढे | प्रस्रवणे अनभ्यासे | अनागाढे दरे । उच्चारे प्रस्रवणे अनागाढे प्रस्रवणे अनभ्यासे (४) योथा छ भissi अनभ्यासे अभ्यासे । आसन्ने । आसन्ने मध्ये अभ्यासे १ | अनागाढे । २ अनागाढे ३. अनागाढे ४ | अनागाढे ५ | अनागाढे ६ अनागाढे उच्चारे । प्रस्रवणे उच्चारे प्रस्रवणे उच्चारे प्रस्रवणे प्रस्रवणे । अभ्यासे प्रस्रवणे अभ्यासे प्रस्रवणे __ अभ्यासे मध्ये अभ्यासे Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦થી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૩-૪) સામાન્ય અને વિશેષ અર્થ તથા તાત્પર્યાર્થ માંડલ-મંડલો, ચારે દિશાએ ફરતો ગોળાકાર જગ્યા અથવા મંડલ સમજવું. માયા-(મા)-ખાસ મુશ્કેલીના વખતે. માસન્ને-(માસ)-નજીક, સમીપે. ચારે-(૩ન્દ્રા)-વડી નીતિના પ્રસંગે. મલોત્સર્ગ પ્રસંગે. પાસવ-(પ્રસવ)-લઘુનીતિ(માતરુ)ના પ્રસંગે ગાદિયારે-(કનારે, મનષ્ણા)-સહન ન થઈ શકતાં. મ-()-મધ્યમાં. દૂર-(ટૂ-દૂર. મહિયારે (માસે મધ્યાસ)-સહન થઈ શકતાં. અપાડે-(માટે)-ખાસ મુશ્કેલી ન હોય તે વખતે. (૫) અર્થ સંકલના ૧. પ્રથમ છ માંડલાં સો ડગલાં દૂર વસતિ ને અહીં મંડલ-ચારે દિશાએ ફરતી ગોળાકાર જગ્યા સમજવી. ૧. સહન ન થઈ શકતાં ખાસ મુશ્કેલીના વખતે વડીનીતિ અને લઘુનીતિ કરવાને માટે (સંથારા) પાસેની જગ્યાનો ઉપયોગ કરવાનો હોય છે. ૨. સહન ન થઈ શકતાં ખાસ મુશ્કેલીના વખતે લઘુનીતિ કરવાને માટે (સંથારા) પાસેની જગ્યાનો ઉપયોગ કરવાનો હોય છે. ૩. સહન ન થઈ શકતાં ખાસ મુશ્કેલીના વખતે વડીનીતિ અને લઘુનીતિ કરવાને માટે (સંથારા પાસેની જગ્યા છોડીને) મધ્યની જગ્યાનો ઉપયોગ કરવાનો હોય છે. ૪. સહન ન થઈ શકતાં ખાસ મુશ્કેલીના વખતે લઘુનીતિ કરવાને " , Page #65 -------------------------------------------------------------------------- ________________ ચોવીસ માંડલાં ૭૪૭ માટે (સંથારા પાસેની જગ્યા છોડીને)* મધ્યની જગ્યાનો ઉપયોગ કરવાનો હોય છે. ૫. સહન ન થઈ શકતાં ખાસ મુશ્કેલીના વખતે વડીનીતિ અને લઘુનીતિ કરવાને માટે (સંથારા પાસેની તથા મધ્યની જગ્યા છોડીને) દૂરની જગ્યાનો ઉપયોગ કરવાનો હોય છે. ૬. સહન ન થઈ શકતાં ખાસ મુશ્કેલીના વખતે લઘુનીતિ કરવાને માટે (સંથારા પાસેની તથા મધ્યની જગ્યા છોડીને) દૂરની જગ્યાનો ઉપયોગ કરવાનો હોય છે. એમ સંથારાની પાસે છ માંડલાંનો અર્થ સમજવો. ૨. બીજાં છ માંડલાં, ૧. સહન થઈ શકતાં ખાસ મુશ્કેલીના વખતે વડીનીતિ અને લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયના) દ્વા૨ પાસે અંદરની ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે. ૨. સહન થઈ શકતાં ખાસ મુશ્કેલીના વખતે લઘુનીતિ કરવાને માટે * ત્રાસન્ને નજીક, મળ્યે – મધ્યનાં, રે – દૂર એમ દરેકમાં ત્રણ ત્રણ સ્થાનો એટલા માટે રાખવાનાં હોય છે કે જો રાત્રિએ બહારની જમીનમાં કોઈ બળદ વગેરે પશુઓનો અને અંદરની જમીનમાં કોઈ કીડી, કથુ આદિ જીવોનો ઉપદ્રવ થાય તો નજીકની (જગ્યા) છોડીને મધ્યની જગ્યા અને મધ્યની જગ્યામાં પણ ઉપદ્રવ હોય તો દૂરની - એમ ત્રણમાંથી કોઈ એક જગ્યાનો યથાસંભવ ઉપયોગ થઈ શકે. આગાઢ કારણો - વિશિષ્ટ રોગ કે રાજા, ચોર વગેરેનો ભય હોય અથવા સંયમનો ઉપઘાત થાય તેવાં વિશેષ કારણો હોય ત્યારે મકાનની બહાર ન જવું. એ રીતિએ માંડલાંના પાઠનો અર્થ જાણવો. -ધર્મસંગ્રહ ભાષાં. ભાગ ૧ પૃ. ૨૬૧ થી ૨૬૨ - ૧. મકાનમાં જ વડી-લઘુનીતિ કરવાને માટે બે જગ્યાઓ રાખવામાં આવે છે, એક સંથારાની પાસે અને બીજી (ઉપાશ્રયના) દ્વાર પાસે. અંદરના ભાગમાં-તેમાં અળદિયાસે - સ્થંડિલ-માત્રાની હાજત વધુ પડતી અસહ્ય હોવાના કારણે વિલંબ ન કરી શકાય તેમ હોય તો સંથારા પાસેની જગ્યાનો ઉપયોગ કરવાનો હોય છે, અને અદિયાને તેવી વધુ પડતી હાજત ન હોય-વિલંબ કરી શકાય તેમ હોય તો બારણા પાસેની અંદરની ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે. -ધર્મસંગ્રહ ભાષાં. ભાગ ૧. પૃ. ૨૬૧-૨૬૨. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ૯૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (ઉપાશ્રયના દ્વાર પાસે )અંદરની ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે. ૩. સહન થઈ શકતાં ખાસ મુશ્કેલીના વખતે વડીનીતિ અને લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયના) દ્વાર પાસે અંદરની (નજીક ભૂમિ છોડીને) મધ્ય ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે. ૪. સહન થઈ શકતાં ખાસ મુશ્કેલીના વખતે લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયના) દ્વાર પાસે અંદરની (નજીક ભૂમિ છોડીને) મધ્ય ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે. ૫. સહન થઈ શકતાં ખાસ મુશ્કેલીના વખતે વડીનીતિ અને લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયના) દ્વાર પાસે અંદરની (નજીક તથા મધ્ય ભૂમિ છોડીને) દૂરની ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે. ૬. સહન થઈ શકતાં ખાસ મુશ્કેલીના વખતે લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયના) દ્વાર પાસે અંદરની (નજીક તથા મધ્યભૂમિ છોડીને) દૂરની ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે. ૩. ત્રીજાં છ માંડલાં.* ૧. સહન ન થઈ શકતાં ખાસ મુશ્કેલી ન હોય તે વખતે વડીનીતિ અને લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયના) દ્વારની બહારમાં પાસેની ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે. ૨. સહન ન થઈ શકતાં ખાસ મુશ્કેલી ન હોય તે વખતે લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયના) દ્વારની બહારમાં પાસેની ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે. ગળાડે - જ્યારે આગાઢ કારણ ન હોય, મકાનની બહાર જવામાં હરકત ન હોય, ત્યારે મકાન બહારની બે જગ્યાઓ રાખવામાં આવે છે. તેમાં અહિયાસેના પ્રસંગમાં (ઉપાશ્રયના) બારણાની બહા૨માં પાસેની ભૂમિ અને ક્રિયાસેના પ્રસંગમાં સો ડગલાંની અંદરની નિર્જીવજગ્યાનો વડીનીતિ લઘુનીતિ કરવાને માટે) ઉપયોગ ક૨વાનો હોય છે. પ્રથમ પાઠમાં ૩વારે – પાસવળે - એ બે પાઠથી ઝાડો-પેશાબ બન્ને સમજવાં. બીજા પાઠમાં પાસવળે માત્ર પ્રસ્રવણ-પેશાબ સમજવો. -ધર્મસંગ્રહ ભાષા. ભાગ ૧ પૃ. ૨૬૨. Page #67 -------------------------------------------------------------------------- ________________ ચોવીસ માંડલ૦૪૯ ૩. સહન ન થઈ શકતાં ખાસ મુશ્કેલી ન હોય તે વખતે વડીનીતિ અને લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયના) દ્વારની બહારમાં (નજીક ભૂમિ છોડીને) મધ્ય ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે. ૪. સહન ન થઈ શક્તાં ખાસ મુશ્કેલી ન હોય તે વખતે લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયના) દ્વારની બહારમાં (નજીક ભૂમિ છોડીને) મધ્ય ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે. ૫. સહન ન થઈ શકતાં, ખાસ મુશ્કેલી ન હોય તે વખતે વડીનીતિ અને લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયના) દ્વારની બહારમાં (નજીક તથા મધ્યભૂમિ છોડીને) દૂરની ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે. ૬. સહન ન થઈ શકતાં, ખાસ મુશ્કેલી ન હોય તે વખતે લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયના) દ્વારની બહારમાં (નજીક તથા મધ્યભૂમિ છોડીને) દૂરની ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે. ૪. ચોથા છ માંડલાં. ૧. સહન થઈ શકતાં ખાસ મુશ્કેલી ન હોય તે વખતે વડીનીતિ અને લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયથી) બહાર સો ડગલાંની અંદર પાસેની નિર્જીવ ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે. ૨. સહન થઈ શકતાં, ખાસ મુશ્કેલી ન હોય તે વખતે લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયથી) બહાર સો ડગલાંની અંદર પાસેની નિર્જીવ ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે. ૩. સહન થઈ શકતાં ખાસ મુશ્કેલી ન હોય તે વખતે વડી નીતિ અને લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયથી) બહાર સો ડગલાંની અંદર (નજીક ભૂમિ છોડીને) મધ્ય નિર્જીવ ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે. ૪. સહન થઈ શકતાં ખાસ મુશ્કેલી ન હોય તે વખતે લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયથી) બહાર સો ડગલાંની અંદર (નજીક ભૂમિ છોડીને) મધ્ય નિર્જીવ ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે. ૫. સહન થઈ શકતાં ખાસ મુશ્કેલી ન હોય તે વખતે વડીનીતિ અને લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયથી) બહાર સો ડગલાંની અંદર પ્ર.-૩-૪ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (નજીક તથા મધ્ય ભૂમિ છોડીને) દૂર નિર્જીવ ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે. ૬. સહન થઈ શકતાં ખાસ મુશ્કેલી ન હોય તે વખતે લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયથી) બહાર સો ડગલાંની અંદર (નજીક તથા મધ્ય ભૂમિ છોડીને) દૂર નિર્જીવ ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે. (૬-૭) સૂત્રપરિચય તથા પ્રકીર્ણક આ ચોવીસ માંડલા પોષ વ્રતમાં દૈવસિક પ્રતિક્રમણની પૂર્વે રાત્રિક પોષધ કરનાર શ્રાવક તથા શ્રાવિકા દ્વારા સામુદાયિકમાં ભણાવવામાં આવે છે તથા સાધુ ભગવંત અને સાધ્વીજી મહારાજ પણ દરરોજ દેવસિક પ્રતિક્રમણપૂર્વે ભણાવે છે. આ માંડલાંની વિધિ કર્યા બાદ સંપૂર્ણ રાત્રિમાં સો ડગલાં પ્રમાણ ભૂમિમાં જ રહેવાનું હોય છે. યાવત્ પ્રાતઃકાળનું રાત્રિક પ્રતિક્રમણ કરીને પડિલેહણાદિ વિધિ કરવા સુધી. ઉપર્યુક્ત પ્રમાણે વસતિમાં રહેવાનું હોય છે. આ માંડલાનો પાઠ ભણવા માટે નીચે પ્રમાણે વિધિ દર્શાવાય છે. ખમાં. પ્રાણિ. કરી ઈરિયા. કરી યાવત્ પ્રગટ “લોગસ્સસૂત્ર ભણવું. પુનઃ ખમા. પ્રણિ. પછી ઇચ્છા. સંદિ. સ્વૈડિલ પડિલેહું ? (એમ કહી ગુરુ પાસે આદેશ માગે) ગુરુ કહે-પડિલેહેહ (એમ આજ્ઞા આપે) ત્યારે ઇચ્છે' કહી ચોવીસ માંડલાંનો પાઠ ભણવો. શ્રી ઉપદેશમાલા ગાથા ૩૭૫માં આ માંડલા માટે નીચે પ્રમાણે કહ્યું છે : बारस बारस तिन्नि अ, काइअ उच्चार कालभूमीओ । अंतो बहिं अहिआरो, अण हिआसेण पडिलेहा ॥ ભાવાર્થ-બાર, બાર અને ત્રણ એમ અનુક્રમે લઘુનીતિ, વડી નીતિ અને કાળગ્રહણ માટે કુલ ૨૭ સ્થાનો(જગ્યા)નું પડિલેહણ-પ્રમાર્જન કરે તેમાં હાજત સહન થાય તો મકાનની બહારની અને સહન થાય નહીં ત્યારે અંદરની ભૂમિનો ઉપયોગ કરે. Page #69 -------------------------------------------------------------------------- ________________ 1. ચોવીસ માંડલ૦૫૧ આ વિધિને માંડલાનો વિધિ કહે છે. -ધર્મસંગ્રહ ભાષા. ભાગ-૧. પૃ. ૨૬૧. દૈવસિક પ્રતિક્રમણ પૂર્વે સંધ્યા વખતે રાત્રિમાં વડીનીતિ અને લઘુનીતિ કરવાને માટે સો ડગલાં (જગ્યા)નું પ્રતિલેખન કરવાને માટે શુદ્ધ નિર્જીવ ભૂમિનું નિરીક્ષણ કરવામાં આવે છે, જેથી પોષધવ્રતાદિમાં સંયમનું સુંદર પાલન થઈ શકે છે અને નિર્દોષ ભૂમિનો લઘુનીતિ, વડીનીતિ માટે ઉપયોગ કરી શકાય છે. એ પ્રમાણે ચારેય દિશાની સો ડગલાં વસતિ-સ્થાનનું રાત્રિ માટે પ્રતિલેખન કરવા માટે તે તે દિશા તરફ ચરવલો કંપાવતાં નિર્દેશ કરવામાં આવે છે. આ પ્રકારે અંડિલ (પડિલેહણ) વિધિ કર્યા પછી રાત્રિએ સો ડગલાંથી બહાર જવાય નહીં. Page #70 -------------------------------------------------------------------------- ________________ ५१. पोसह-पारण-सुत्तं (पोषध-पारण-सूत्रम्) પોસહ પારવાનું સૂત્ર (१) भूल-416 ( l) सागरचंदो कामो, चंदवडंसो सुदसणो धन्नो । जेसिं पोसह-पडिमा, अखंडिआ जीविअंते वि ॥१॥ धन्ना सलाहणिज्जा, सुलसा आणंद कामदेवा य । जास पसंसई भयवं, दढव्वयत्तं महावीरो ॥२॥ પોસહ વિધિએ લીધો, વિધિએ પાર્યો, વિધિ કરતાં જે કાંઈ-અવિધિ હુઓ હોય, તે સવિતું મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. પોસહના અઢાર દોષમાંહિ જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિતું મન, વચન કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. (२) संस्कृत छ। सागरचन्द्रः कामः, चन्द्रावतंसः सुदर्शनः धन्यः । येषां पोषघ-प्रतिमा, अखण्डिता जीवितान्ते अपि ॥१॥ धन्याः श्लाघनीयाः, सुलसा आनन्द-कामदेवौ च । येषां प्रशंसति भगवान्, दृढव्रतत्वं महावीरः ॥२॥ (डीनो मारा ४२।ती ४ छ) (3) सामान्य अने विशेष अर्थ सागरचन्दो-(सागरचन्द्रः)-सासरयंद्र २।४र्षि. कामो-(कामः)-महेव श्राव.. Page #71 -------------------------------------------------------------------------- ________________ - પોસહ પારવાનું સૂત્ર ૫૩ ચંદ્રવર-(વદ્વતંત:)-ચંદ્રાવતેસ રાજા. કુવંતો -(સુદર્શન:)-સુદર્શન શેઠ. ધન્નો- (ધન્ય)--ધન્ય છે. ગેસિ (વેપા)-જેઓની (જેમની). પોસઈ-ડિમ-(પોષધ-પ્રતિમા)-પોષધની પ્રતિમા (નિયમ-વિશેષ). પોષણની પ્રતિમા તે પોષ-પ્રતિHI. પોષ-ક્રિયાવિશેષ. પ્રતિપ્રતિજ્ઞા. ‘પ્રતિમા --પ્રતિજ્ઞા પ્રહરી મસિવાય ' (પ્ર. સા. દ્વાર-૬૭)પ્રતિમાઓ એટલે પ્રતિજ્ઞાઓ, માસિકી વગેરે અભિગ્રહના પ્રકારો.” અથંડિમ-(રબ્લિતા)–અખંડિત રહી, ખંડિત ન થઈ. તે વૃદ્ધિતા. ઊંહિતા-જે ખંડિત થઈ નથી, તે અખંડિતા. નવીસંતે-(નીવિતાન્ત)-જીવનના અંત-પર્યત. વિ-(MT)-પણ. થન્ના-(કન્યા:)-ધન્ય છે. સત્રાળ-(જ્ઞાનયા:)-શ્લાઘનીય છે, પ્રશંસનીય છે. સુત્રા-(સુનસ)-ભગવાન મહાવીરની પરમ શ્રાવિકા. માdiદવાવ-(માનન્દ્ર-છામદેવ)-આનંદ અને કામદેવ નામના શ્રાવકો. નાસ-(વેષાનું)-જેમનાં. આ પદનો દ્રઢળયત્તની સાથે સંબંધ છે. પસંડ્ર-(પ્રશંસતિ)-પ્રશંસે છે. મયવં-(મવિા)-ભગવાન. દ્રવ્ય -(દઢવૃતિત્વ)- દઢવ્રતપણાને. મહાવીર-(મહાવીર:) -શ્રમણ ભગવાન મહાવીર. બાકીના અર્થો સરળ છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૪) તાત્પર્યાર્થ પદ-પર-સુનં-પોસહને પારવાનું સૂત્ર, તે “પોસહ-પારણ સુત્ત.' સારવંતો-સાગરચંદ્ર. શ્રીકૃષ્ણના ભાઈ બલદેવને નિષધ નામનો પુત્ર હતો. તેનાથી સાગરચંદ્ર નામનો પુત્ર થયો હતો, જે યોગ્ય વયે નભસેનને (વાગ્દાનથી) અપાયેલી કમલામેલા નામની એક સુંદર રાજકન્યાને પરણ્યો હતો. એકદા દ્વારકા નગરીએ શ્રીનેમિનાથ પ્રભુ સમવસર્યા. તેમની દેશના સાંભળીને સાગરચંદ્ર શ્રાવકનાં બાર વ્રત ધારણ કર્યા. પછી એક વાર તે પોષધપ્રતિમાનું વહન કરતા કાયોત્સર્ગ કરીને શ્મશાનમાં ઊભા, ત્યારે નભસેન નામનો તેમનો વૈરી ત્યાંથી પસાર થયો, તેને કુબુદ્ધિ સૂઝી. તેણે શ્મશાનના એક ઘડાનો કાંઠો તેમના માથે મૂકી, તેમાં અંગારા ભર્યા અને તેમનું મસ્તક બાળ્યું. છતાં મન-વચન-કાયાથી જરા પણ ચળ્યા નહિ. આ રીતે તેઓ પોતાના વ્રતમાં અત્યંત દૃઢ રહ્યા અને મરીને દેવ થયા. પો-કામદેવ શ્રાવક. વિશેષ માટે જુઓ :- આનંદ કામદેવ. વંદહિરો-ચંદ્રાવસ રાજા. તેમણે એવો અભિગ્રહ લીધો હતો કે જ્યાં સુધી દીવો બળે ત્યાં સુધી કાઉસ્સગ્ન ન પારું. હવે દીવો બળી રહેવા આવ્યો, ત્યારે દાસીએ વિચાર કર્યો કે અંધારું થશે તો રાજા અપ્રસન્ન થશે, તેથી તેણે દીવામાં તેલ પૂર્યું. એ રીતે ફરી પણ જ્યારે દીવામાં તેલ ખૂટવા આવ્યું, ત્યારે દાસીએ ફરીને પૂર્યું. તેથી રાજા આખી રાત્રિ કાઉસ્સગ્ન-ધ્યાને ઊભા રહ્યા અને સવાર થયું ત્યારે કાઉસ્સગ્ગ પાર્યો, પરંતુ તે વખતે તેમના બંને પગો લોહીથી ભરાઈ ગયા હતા, એટલે તે નીચે ઢળી પડ્યા અને મરણ પામ્યા. વ્રતની દઢતાથી મરીને તે દેવ થયા. કુલો -સુદર્શન શેઠ. વિશેષ માટે જુઓ સૂત્ર ૪૫, ચરિત્ર ૨૧. સુનસા-લસા શ્રાવિકા. રાજગૃહ નગરીના નાગસારથિની પત્ની સુલસા સમ્યક્ત્વમાં અતિ દઢ Page #73 -------------------------------------------------------------------------- ________________ પોસહ પારવાનું સૂત્ર ૫૫ હતી, એટલે અરિહંત દેવ, નિગ્રંથ ગુર અને જિન-પ્રણીત ધર્મમાં અચલ શ્રદ્ધા ધરાવતી હતી. તેની આ શ્રદ્ધાના કસોટી બે વાર થઈ, જેમાં તે સાંગોપાંગ પાર ઊતરી. એક વખત કોઈ બે નિગ્રંથ મુનિઓએ આવીને તેને જણાવ્યું કે “અમારા ગચ્છના કેટલાક બીમાર સાધુઓ માટે લક્ષપાક તેલની આવશ્યકતા છે. તેનો યોગ હોય તો અમને વહોરાવો.' આ તેલ ઘણું કીમતી હોય છે અને ઘણા વખતે ઘણા પરિશ્રમે તૈયાર થાય છે; છતાં સુલતાને તો આ માગણીથી આનંદ જ થયો અને તે હર્ષભેર તેલ લેવાને ઘરમાં ગઈ. પરંતુ બન્યું એવું કે તે અતિ કીમતી તેલનો શીશો હાથમાંથી છટકી ગયો અને તેમાંનું બધું તેલ ઢોળાઈ ગયું; છતાં સુલતાને જરાયે ગ્લાનિ ન થઈ. તે બીજો શીશો લઈ આવી, પરંતુ તેની પણ એ જ દુર્દશા થઈ. આમ છતાં સુલસા સ્વસ્થ રહી. તેના ચિત્તે વિષાદનો જરા પણ અનુભવ કર્યો નહિ. તેની પાસે હજી તેલના બે શીશા બાકી રહ્યા હતા અને તેનો આથી વધારે સારો ઉપયોગ થાય તેમ તે માનતી ન હતી, એટલે તેણે ત્રીજો શીશો ઉપાડ્યો, ત્યાં તો એ પણ ફૂટી ગયો. છેવટે એક જ શીશો બાકી રહ્યો. તેમ છતાં સુલતાએ પોતાનો નિશ્ચય ફેરવ્યો નહિ. તે ચોથા શીશાનું દાન કરી દેવા માટે તત્પર બની અને ચોથો શીશો લઈ આવી. આ જ વખતે પેલા બે નિગ્રંથ મુનિઓનાં રૂપમાં પરિવર્તન થઈ ગયું. તેઓ તેજથી ઝળહળી રહેલા દેવ તરીકે દીપી ઊઠ્યા અને સુલતાની પ્રશંસા કરતાં બોલ્યા કે “તમારા સમ્યકત્વને ધન્ય છે. અને તે દેવોએ તેને પુત્ર થાય તેવી ૩૨ ગુટિકાઓ આપી, જેના પ્રભાવે તેને ૩૨ પુત્રો થયા. અંબડ નામનો એક પરિવ્રાજક શ્રમણ ભગવાન શ્રી મહાવીરનાં દર્શન કરીને રાજગૃહ તરફ જવાને નીકળ્યો. તે વખતે શ્રમણ ભગવાને કહ્યું કે હે અંબડ ! જો તમે રાજગૃહ નગરીએ જતા હો તો ત્યાં રહેલી સુલસા શ્રાવિકાને મારો ધર્મલાભ પહોંચાડશો.' આ સાંભળીને અંબડને વિચાર આવ્યો કે રાજગૃહ નગરીમાં મહારાજા શ્રેણિક છે, અભયકુમાર છે તથા બીજી અનેક પ્રસિદ્ધ વ્યક્તિઓ છે, તે કોઈને નહિ અને સુલતાને જ ભગવાને ધર્મલાભ કહેવડાવ્યો; તેથી એની શ્રદ્ધા ઘણી જ મજબૂત હોય તેમ જણાય છે. માટે તેની Page #74 -------------------------------------------------------------------------- ________________ પ૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ કસોટી કરવી.’ આમ વિચારીને તેણે રાજગૃહ નગરીએ જતાં જ અન્ય વેશ ધારણ કરીને સુલતાને નજરે જોઈ લીધી અને પછી પોતાની બાજી ગોઠવી. તેણે બ્રહ્માનું રૂપ ધારણ કર્યું અને નગરના પૂર્વ દરવાજે આસન જમાવ્યું. આથી હજારો નર-નારીઓ તેના દર્શન કરવાને પહોંચી ગયા, પરંતુ સુલતાને એ વાતનું જરા પણ કુતૂહલ થયું નહિ. પછી અંબડે વિષ્ણુનું તથા મહેશનું રૂપ ધારણ કર્યું અને લોક-માનસમાં અજબ આકર્ષણ જમાવ્યું, પરંતુ તેની અસર સુલતાનાં મન પર યત્કિંચિત્ પણ થઈ નહિ. એ તો અહિંદુભક્તિમાં જ મગ્ન રહી. છેવટે અંબડે તીર્થકરનું રૂપ ધારણ કર્યું અને પચીસમા તીર્થકર તરીકેની જાહેરાત કરી પરંતુ તે દાવ પણ નિષ્ફળ ગયો, કારણ કે સુલતાના મનમાં દઢ ખાતરી હતી કે આ કાલમાં શ્રમણ ભગવાન મહાવીર જ છેલ્લા તીર્થકર છે, તેથી પચીસમા તીર્થકરની વાત સાચી હોઈ શકે નહિ. એમાં કોઈ પણ પ્રકારની બનાવટ હશે.” આ રીતે સુલતાના સમ્યક્તની દઢતા નિહાળી અંબડ અતિ પ્રસન્ન થયો અને તેણે પોતાનું મૂળ રૂપ ધારણ કરી સુલસા પાસે જઈને તેને શ્રમણ ભગવાન મહાવીરે કહેવડાવેલો ધર્મલાભ પહોંચાડ્યો. આથી સુલસા અત્યંત હર્ષિત થઈ અને પ્રથમ કરતાં પણ સમ્યક્તમાં વધારે દૃઢ બની. સુલસાને પોતાના આવા દૃઢ સમ્યક્તથી ભાવી ચોવીસીમાં તીર્થકર થનાર નામ કર્મ બાંધ્યું છે. મvi-વોમવા-આણંદ અને કામદેવ. શ્રમણ ભગવાન મહાવીરના એક લાખ ને ઓગણસાઠ હજાર શ્રાવકો હતા. તેમાં દસની ગણના મુખ્ય થાય છે અને તેમાં પણ આનંદ અને કામદેવનાં નામો પ્રથમ લેવાય છે; કારણ કે તેઓ વ્રત-પાલનમાં અતિ દૃઢ હતા. તેઓએ શ્રમણ ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળ્યા પછી સમ્યક્ત્વ સાથે શ્રાવકનાં બાર વ્રતો ધારણ કર્યા હતાં અને પરિગ્રહની મર્યાદા કરી હતી. તે મર્યાદામાં તેઓ ઉત્તરોત્તર ઘટાડો કરતા ગયા હતા અને છેવટે તે બંનેએ શ્રાવકની અગિયાર પ્રતિમાઓને શાસ્ત્ર, આચાર (કલ્પ) અને માર્ગ મુજબ વહન કરી હતી. વળી તેઓ મારણાંતિક સંખના કરીને પોતાના તમામ દોષોની નિંદા, ગર્તા અને આલોચના કરવાપૂર્વક સમાધિમરણને પામ્યા હતા. Page #75 -------------------------------------------------------------------------- ________________ પોસહ પારવાનું સૂત્ર ૦૫૭ આનંદ શ્રાવકે કેવી ભાવનાથી પોષધશાલામાં પ્રવેશ કર્યો હતો અને ત્યાં એકાંત જીવન ગાળ્યું હતું, તેનો ઉલ્લેખ ૪૭મા સૂત્રમાં આવી ગયો છે. તે જ રીતે કામદેવ શ્રાવકે પણ પોતાના માથેથી ગૃહ-કામનો બધો ભાર ઉતારી નાખ્યો હતો અને તેઓ ઘણોખરો વખત ધર્મધ્યાન તથા કાયોત્સર્ગમાં જ ગાળતા હતા. આવા એક કાયોત્સર્ગ-પ્રસંગે કોઈ કુતૂહલ-પ્રિય દેવ દ્વારા તેમની આકરી કસોટી થઈ હતી, પરંતુ તેમાં તેઓ પર્વતની જેમ અડગ રહ્યા હતા. પોષધને લગતા અઢાર દોષો ૧. પોષધમાં વિરતિ વિનાના બીજા શ્રાવકનો આણેલો આહાર કે પાણી વાપરવાં. ૨. પોષનિમિત્તે સરસ આહાર લેવો. ૩. ઉત્તર(અંતર)વારણાને દિવસે વિવિધ પ્રકારની સામગ્રી વાપરવી. ૪. પોષધ નિમિત્તે આગલા દિવસે દેહ-વિભૂષા કરવી. ૫. પોષધ-નિમિત્તે વસ્ત્રો ધોવરાવવાં. ૬. પોષધ-નિમિત્તે આભૂષણો ઘડાવવાં તેમ જ પોષધ વખતે ધારણ કરવાં. ૭. પોષધ-નિમિત્તે વસ્ત્રો રંગાવવાં. ૮. પોષધ વખતે શરીર પરથી મેલ ઉતારવો. ૯. પોષધમાં અકાળે શયન કરવું કે નિદ્રા લેવી. (રાત્રિના બીજા પ્રહરે સંથારા-પોરિસી ભણાવીને નિદ્રા લેવી ઘટે છે.) ૧૦. પોષધમાં સારી કે નઠારી સ્ત્રી-સંબંધમાં કથા કરવી. ૧૧. પોષધમાં સારા કે નઠારા આહાર-સંબંધી કથા કરવી. ૧૨. પોષધમાં સારી કે નઠારી રાજકથા કે યુદ્ધ-કથા કરવી. ૧૩. પોષધમાં દેશ-કથા કરવી. ૧૪. પોષધમાં પૂંજયા-પડિલેહ્યા વિના લઘુનીતિ કે વડીનીતિ પરઠવવી. ૧૫. પોષધમાં કોઈની નિંદા કરવી. ૧૬ . પોષધમાં-પોષધ નહિ લીધેલાં એવાં-માતા, પિતા, પુત્ર, ભાઈ, સ્ત્રી Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩ વગેરે સંબંધીઓ સાથે વાર્તાલાપ કરવો. ૧૭. પોષધમાં ચોરસંબંધી વાર્તા કરવી. ૧૮. પોષધમાં સ્ત્રીઓનાં અંગોપાંગ નીરખીને જોવાં. (૫) અર્થ-સંકલના સાગરચંદ્ર, કામ ચંદ્રાવતંસક રાજા અને સુદર્શન શેઠને ધન્ય છે કે જેમની પોષધની પ્રતિમા (પ્રતિજ્ઞા) જીવનના અંત સુધી અખંડિત રહી. ૧. ભગવાન મહાવીરે જેમના વ્રતની દઢતાને વખાણી છે, તે સુલસા, આણંદ અને કામદેવ વગેરે ધન્ય અને પ્રશંસનીય છે. ૨. પોષધનું વ્રત મેં વિધિથી લીધું છે અને વિધિથી પાર્યું છે. એ વિધિ કરતાં જે કાંઈ અવિધિ થયો હોય તે સંબંધી મન, વચન અને કાયાએ કરાયેલું મારું તે સર્વ દુષ્કૃત મિથ્યા હો. (પોષધ કરતાં અઢાર દોષો પૈકીનો જે કોઈ દોષ લાગ્યો હોય તે સંબંધી મારું સર્વ દુષ્કૃત મન, વચન અને કાયાએ કરી મિથ્યા હો.) (૬) સૂત્ર-પરિચય પોષધની પ્રતિજ્ઞાનું પાલન પ્રાણાંતે પણ કરવું જોઈએ તથા તેમાં કોઈ પણ દોષનું સેવન ન થાય તેની પૂરી તકેદારી રાખવી જોઈએ. આ હકીકત ઉપાસકના-સાધકના મનમાં બરાબર ઠસે તે માટે તેની પૂર્ણાહુતિ વખતે પ્રસ્તુત સૂત્ર બોલવામાં આવે છે. તેમાં જણાવ્યું છે કે “સાગરચંદ્ર, કામદેવ, ચંદ્રાવતંસક રાજા અને સુદર્શન શેઠને ધન્ય છે કે જેમણે પોતાની પોષધની પ્રતિજ્ઞા જીવનના અંત સુધી અખંડિત રાખી હતી. આ કથનનું તાત્પર્ય એ છે કે જે મનુષ્યો લીધેલી પ્રતિજ્ઞાનો નિર્વાહ કરતા નથી અને નાનું-મોટું કોઈ પણ કારણ-વિપ્ન ઉપસ્થિત થતાં તેનો ભંગ કરે છે, તે નિસત્ત્વ છે, અન્ય છે; યાવત્ આ લોકમાં નિંદાને પાત્ર છે અને પરલોકમાં દુર્ગતિના અધિકારી છે. તેથી મહાપુરુષોનાં દૃષ્ટાંતો નજર સમક્ષ રાખીને ઉત્તમ જનોએ પોતાની પ્રતિજ્ઞામાં અચલ રહેવું ઘટે છે. આવી દઢપ્રતિજ્ઞ વ્યક્તિઓમાં શ્રમણ ભગવાન મહાવીરે સુલસા શ્રાવિકા તથા આનંદ અને કામદેવ Page #77 -------------------------------------------------------------------------- ________________ પોસહ પારવાનું સૂત્ર ૫૯ શ્રમણોપાસકનાં નામો શ્રીમુખે ગણાવેલાં છે, તેથી તેમનાં ચરિત્રો પુનઃ વિચારવા યોગ્ય છે. લક્ષપાક તેલના ચાર ચાર શીશાઓ ફૂટી ગયા છતાં સુલસાને નિગ્રંથ સાધુઓ પ્રત્યે અણગમો ઉત્પન્ન ન થયો કે તેના અતિથિસંવિભાગની ભાવનામાં જરાયે ફરક ન પડ્યો. વળી અંબડ પરિવ્રાજક બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને પચીસમા તીર્થંકરનાં રૂપો સાક્ષાત્ બતાવ્યાં, છતાંયે તેની અરિહંતદેવ પરની અટલ શ્રદ્ધામાં જરા પણ ફેરફાર થયો નહિ. તે જ રીતે આનંદ શ્રાવકે સમ્યક્ત્વ-મૂલ શ્રાવકનાં બાર વ્રતો ધારણ કર્યા પછી તેનું બને તેટલું શુદ્ધ પાલન કર્યું અને ત્યાગ-ભાવનાની ઉત્તરોત્તર વૃદ્ધિ કરી. કામદેવ શ્રાવકે પણ તે જ રીતે સમ્યક્ત્વ-મૂલ શ્રાવકનાં બાર વ્રતો ધારણ કરીને તેનું અડગતાથી પાલન કર્યું હતું અને દેવનો ઉપસર્ગ થવા પોતાની પ્રતિજ્ઞામાં જરા પણ ફેર પડવા દીધો ન હતો. તેથી આવા દઢપ્રતિજ્ઞ શ્રાવકશ્રાવિકાઓનાં (સ્ત્રી-પુરુષોનાં) જીવન આ વિષયમાં માર્ગદર્શક બને, એ પ્રસ્તુત સૂત્રનો મુખ્ય હેતુ છે. દરેક ધાર્મિક અનુષ્ઠાન વિધિપૂર્વક કરવાથી પૂર્ણ ફળ આપે છે, તે વાત લક્ષમાં રાખી પોષધનું અનુષ્ઠાન પણ વિધિપૂર્વક ગ્રહણ કરવું જોઈએ અને વિધિપૂર્વક પાળવું જોઈએ. તેમ છતાં સરતચૂકથી કે પ્રમાદવશાત્ જો તેમાં કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો તે સંબંધમાં પશ્ચાત્તાપ કરવો જોઈએ અને તેવા સર્વ દોષો કે જેની સંખ્યા અઢારની ગણવામાં આવે છે, તેનું મિથ્યાદુષ્કૃત દેવું જોઈએ. પોષધનું અનુષ્ઠાન આઠમ, ચૌદશ વગેરે દિવસોમાં જ થાય અને બીજા દિવસે ન થાય તેવો કોઈ નિયમ નથી. તેનું અનુષ્ઠાન બીજ, પાંચમ આદિ તિથિઓએ તેમજ શ્રીજિનેશ્વર દેવોનાં કલ્યાણક જેવા પર્વના દિવસોએ પણ થઈ શકે છે. આ અનુષ્ઠાનની મૂળ ભાવના એ છે કે સંસારની સાવદ્ય પાપમયી પ્રવૃત્તિથી નિવૃત્ત થવું એ ત્યાગમય-સંયમ જીવનનો પરિચય મેળવવા માટે પ્રયત્ન કરવો. આવો પ્રયત્ન ત્યાગ-ભાવના કેળવ્યા સિવાય થઈ શકે નહિ, તેથી પોષધમાં ચાર વસ્તુઓનો ત્યાગ કરવાનું આવશ્યક કહ્યું છે. (૧) ખાન-પાન, (૨) શરીર-સત્કાર, (૩) મૈથુન (વિષય-ભોગ) અને (૪) સાવદ્ય વ્યાપાર-સાંસારિક પ્રવૃત્તિ. આ ચારે ત્યાગ સર્વાશ થાય તો “સર્વથી Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પોષધ થયો ગણાય, પરંતુ જેનાથી તે મુજબ ન બની શકે, તે એનું દેશથી પાલન કરે. પોષધનું અનુષ્ઠાન ચૈત્યગૃહમાં, ગુરુમહારાજ પાસે, ઘરે અથવા પોષધશાળામાં એમ ચાર સ્થળે થઈ શકે છે, પરંતુ હાલની પ્રણાલિકા પ્રમાણે ચૈત્યગૃહમાં પોષધ કરવામાં આવતો નથી, તેનું કારણ જિનમંદિરની આશાતના થવાનો સંભવ વગેરે જણાય છે. પોષધનું અનુષ્ઠાન સાધુ-જીવનનો પરિચય કરવા માટે અતિ ઉત્તમ છે. (૭) પ્રકીર્ણક આ સૂત્રનું આધાર-સ્થાન જાણી શકાયું નથી. Page #79 -------------------------------------------------------------------------- ________________ ५२. संथारा-पोरिसी [संस्तारक-पौरुषी] સંથારા-પોરિસી (१) भूरा ૧. નમસ્કાર 'निसीहि, निसीहि निसीहि,' नमो खमासमणाणं गोयमाईणं महामुणीणं ॥ (गाहा) ૨. સંથારાની આજ્ઞા अणुजाणह जिट्ठज्जा ! अणुजाणह परम-गुरु ! गुरु-गुण-रयणेहिं मंडिय-सरीरा !। 'बहु-पडिपुन्ना पोरिसी, राइय-संथारए ठामि' ॥१॥ (गाहा) ૩. સંથારાનો વિધિ अणुजाणह संथारं, बाहुवहाणेण वाम-पासेणं । कुक्कुड-पाय-पसारण, अतरंत पमज्जए भूमि ॥२॥ संकोइअ संडासा, उव्वटुंते अ काय-पडिलेहा । ४. गj ५3 तो दव्वाई-उवओग, णिस्सास-निरंभणालोए* ॥३॥ * पाठां - लोअं मो. नि. २०६. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (uथा) ૫. સાગારી અણસણ जइ मे हुज्ज पमाओ, इमस्स देहस्सिमाइ रयणीए । आहारमुवहि-देहं, सव्वं तिविहेण वोसिरिअं ॥४॥ ૬. મંગલ ભાવના चत्तारि मंगलं, अरिहंता मंगलं, सिद्धा मंगलं, साहू मंगलं, केवलि पन्नतो धम्मो मंगलं ॥५॥ चत्तारि लोगुत्तमा, अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा; साहू लोगुत्तमा, केवनि-पन्नतो धम्मो लोगुत्तमो ॥६॥ ७. या२ श२॥ चत्तारि सरणं पवज्जामि, अरिहंते सरणं पवज्जामि, सिद्धे सरण पवज्जामि, साहू सरणं पवज्जामि, केवलिपन्नत्तं धम्म सरणं पवज्जामि ॥७॥ ८. अढा२ ५।५स्थानीनो त्याग पाणाइवायमलिअं, चोरिक मेहुणं दविण-मुच्छं । कोह माणं माय, लोहं पिज्जं तहा दोसं ॥८॥ कलह अब्भक्खाण, पेसुन्नं रइ-अरइ-समाउत्त । पर-परिवाय माया-मोसं मिच्छत्त-सल्ल च ॥९॥ वोसिरिंसु इमा इंमुक्ख-मग्ग-संसग्ग-विग्धभूआई । दुग्गइ-निबंधणाई, अट्ठारस पाव-ठाणाइं ॥१०॥ ८. आत्मानुशासन एगो हं नत्थि मे कोइ, नाहमन्नस्स कस्सइ । एवं अदीण मणसो, अप्पाणमणुसासए ॥११॥ १. २. मा पन्ने 416 ''मां . Page #81 -------------------------------------------------------------------------- ________________ સંથારા-પોરિસી સૂત્ર૦૧૩ एगो मे सासओ अप्पा, नाण-दसण-संजुओ । सेसा मे बाहिरा भावा, सव्वे सजोग-लक्खणा ॥१२॥ ૧૦. સર્વસંબંધોનો ત્યાગ सजोग-मूला जीवेण, पत्ता दुःक्ख-परंपरा । तम्हा संजोग-संबंधं, सव्वं तिविहेण वोसिरिअं ॥१३॥ ૧૧. સમ્યકત્વની ધારણા अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहुणो गुरुणो । जिण-पन्नत्तं तत्तं, इअ सम्मत्तं मए गहिअं ॥१४॥ ૧૨. ક્ષમાપના खमिअ खमाविअ मइ, खमह सव्वह जीव निकाय । सिद्धह साख आलोयण, मुज्झ ह, न वइर भाव ॥१५॥ सव्वे जीवा कम्म-वस, चउदह राज भमंत । ते मे सव्व खमाविआ, मज्झ वि तेह खमंत ॥१६॥ ૧૩. સર્વ પાપોનું મિથ્યાદુષ્કૃત जं जं मणेण बद्धं, जं जं वायाइ भासिअं पावं । जं जं काएण कयं, मिच्छा मि दुक्कडं तस्स ॥१७॥ (२) संस्कृत छाया नैषेधिकी, नैषेधिकी, नैषेधिकी, नमः क्षमाश्रमणेभ्यः गौतमादिभ्यः महामुनिभ्यः ॥ अनुजानीत ज्येष्ठार्याः ! अनुजानीत परमगुरवः ! गुरु-गुण-रत्नैः मण्डित-शरीराः ॥ बहु-प्रतिपूर्णा पौस्त्री, रात्रिक-संस्तारके तिष्ठामि ॥१॥ * આ ગાથાઓનાં જુદાં જુદાં પાઠાંતરી માટે જુઓ શ્રાદ્ધ પ્રતિ. સૂત્ર પ્રબોધટીકા, સૂત્ર ૧૧ પૃ. થી ના મૂળ પાઠના પાઠાંતરો. Page #82 -------------------------------------------------------------------------- ________________ ६४ ● श्री श्राद्ध-प्रतिमा-सूत्र प्रजोषटीडा-3 अनुजानीत संस्तारं, बाहूपधानेन धाम- पार्श्वेन । कुर्कुटी - पाद- प्रसारणे अशक्नुवन् प्रमार्जयेद् भूमिम् ॥२॥ संकुच्य संदंशौ उद्वर्तमानः च कायं प्रतिलेखा ( लिखेत्) । द्रव्यादि - उपयोगं, निःश्वास- निरुन्धनम् आलोके ॥३॥ यदि मे भवेत् प्रमादः, अस्य देहस्य अस्यां रजन्याम् । * आहारम् उपधि-देहं सर्वं त्रिविधेन व्युत्सृष्टम् ॥४॥ चत्वारि मङ्गलानि । अर्हन्तः मङ्गलम् । सिद्धाः मङ्गलम् । साधवः मङ्गलम् । केवलि - प्रज्ञप्तः धर्मः मङ्गलम् ॥५॥ चत्वारः लोकोत्तमाः । अर्हन्तः लोकोत्तमाः । सिद्धाः लोकोत्तमाः । साधवः लोकोत्तमाः । केवलि-प्रज्ञप्तः धर्मः लोकोत्तमः ॥६॥ चत्वारि शरणानि प्रपद्ये । अर्हन्तः शरणं प्रपद्ये । सिद्धान् शरणं प्रपद्ये । साधून् शरणं प्रपद्ये । केवलि - प्रज्ञप्तं धर्मं शरणं प्रपद्ये ॥७॥ प्राणातिपातम् अलीकं, चौर्यं मैथुनं द्रविण - मूर्छाम् । क्रोधं मानं मायां, लोभं प्रेम तथा द्वेषम् ॥८॥ कलहम् अभ्याख्यानं, पैशुन्यं रति- अरति - समायुक्तम् । पर- परिवादं माया - मृषा मिथ्यात्व - शल्यं च ॥९॥ व्युत्सृज इमानि मोक्षमार्ग-संसर्ग-विघ्नभूतानि । दुर्गति - निबन्धनानि, अष्टादश पापस्थानानि ॥१०॥ • एकः अहम् न अस्ति मे कः अपि न अहम् अन्यस्य कस्यचित् । एवम् अदीनमनाः, आत्मानम् अनुशास्ति ॥ ११ ॥ एकः मे शाश्वतः आत्मा, ज्ञान-दर्शन- संयुतः । शेषाः मे बाह्याः भावाः, सर्वे संयोग- लक्षणाः ॥१२॥ * ઊંઘમાં જ પ્રમાદ એટલે મરણ થાય તો આત્માને પરિગ્રહનો ભાર ન રહે માટે સાકાર-આગાર સહિત અનશનનો વિધિ કહે છે કે : જો આ નિદ્રામાં મારું મરણ થાય તો ચારેય પ્રકારનો આહાર, ઉપધિ, એટલે જીવનમાં ઉપયોગી સઘળો વસ્ત્ર-પાત્રાદિ પરિગ્રહ તથા આ શરીર એ સર્વને મન, વચન, અને કાયાથી વોસિરાવું છું-નમું છું-એ પ્રમાણે ‘સાગાર અનશન' કરવામાં આવે છે. -धर्मसंग्रह भाषांतर भाग १ पृ. २६४. Page #83 -------------------------------------------------------------------------- ________________ સંથારા-પોરિસી સૂત્ર ૦૬૫ संयोग-मूला जीवेन, प्राप्ता दुःख-परम्परा । तस्मात् संयोग-सम्बन्धम्, सर्वं त्रिविधेन व्युत्सृष्टम् ॥१३॥ अर्हन् मम देवः, यावज्जीवं सुसाधवः गुरवः । जिन-प्रज्ञप्तं तत्त्वम्, इति सम्यक्त्वं मया गृहीतम् ॥१४॥ क्षान्ताः क्षमापिताः मयि, क्षमन्तां सर्वे जीव-निकायाः । सिद्धानां साक्ष्ये आलोचना, मम (न) वैरं न भावः ॥१५॥ सर्वे जीवा: कर्मवशात्, चतुर्दशरज्जौ भ्राम्यन्तः । ते मया सर्वे क्षमापिताः, मम अपि ते क्षाम्यन्तु ॥१६॥ यत् यत् मनसा बद्धं, यद् वाचा भाषितं पापम् । यत् यत् कायेन कृतं, मिथ्या मे दुष्कृतं तस्य ॥१७॥ (3) सामान्य भने विशेष अर्थ निसीहि-(नषेधिकी)-(५।५-व्यापार तथा अन्य सर्व प्रवृत्ति निषेध उशने.) नमो-(नम:)-नमस२ डो. खमासमणाणं-(क्षमाश्रमणेभ्यः)-क्षमाश्रमाने. गोयमाईणं-(गौतमादिभ्यः)-गौतम साहि. द्रभूति गौतम माहि. महामुणीणं-(महामुनिभ्यः)-मानिमाने. 'मन्यतेऽसौ मुनिः ।' (म. यि.-४ भनन ७२ ते मुनि.' महर्षि, यति, સંયતિ, વાચંયમ, તપસ્વી, માની, મનનશીલ વગેરે તેના પર્યાયશબ્દો છે. अणुजाणह-(अनुजानीध्वम्)-अनुशा आपो, अनुमति मापो, પરવાનગી આપો. વધારે વિગત માટે જુઓ સૂત્ર ૨૯. जिट्ठज्जा ! (ज्येष्ठार्याः ! )-४ये मार्यो ! भोटा साधुसो. ज्येष्ठ सेवा आर्य ते ज्येष्ठार्य. ज्येष्ठ-4हास, भोटा. आर्य-साधु. 'अर्यते अभिगम्यते इति आर्यः ।' (अ. यिं.)-ठेनी पासेथा. शान प्राप्त थाय छे ते 'आर्य."-'आरात् पापेभ्यः कर्मभ्यः यातः स आर्यः ।' ( यिं.)-'भार मेटले ६२, ५५ थी ४ ६२ थयो छ ते. मार्य.' वडीलोने, वृद्धोने, प्र.-3-4 Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ જ્ઞાનવૃદ્ધોને તથા મહાગુણવાન સાધુઓને ‘આર્ય’ કહેવામાં આવે છે. જૈન સાહિત્યમાં અન્ન-જાતા, અન્નવા, અન્ન-થૂલમદ્દ વગેરે શબ્દો એવા જ અર્થમાં વપરાયેલા છે. પરમગુરુ !-(પરમનુરવ: ! )-પરમગુરુઓ ! શ્રેષ્ઠ ધર્મગુરુઓ. પરમ એવા ગુરુ તે પરમગુરુ. પરમ-શ્રેષ્ઠ. ગુરુ-ધર્મગુરુ. ગુજ્જુળ-યળેદુિં-(ગુરુ-કુળ-રđ:)-ગુરુના ગુણરૂપી રત્નો વડે. ગુરુના મુળ અથવા ગુરુ એવા મુળ તે ગુરુ-તુળ. તે રૂપ રન તે ગુરુમુળ રત, તેના વડે. ગુરુ-મોટા. मण्डित. મંડિય-સરીરા !-(મજ્ડિત-શરીર: !)-અલંકૃત શરીરવાળા. ‘મષ્ડિત છે શરીર જેનું તે મણ્ડિત-શરીર.' મળ્યું-શણગારવું, તે પરથી વઢુ-પડિવુન્ના-(વહુ-પ્રતિપૂર્ગા)-ઘણી પૂર્ણ, સંપૂર્ણ. बहु जेवी प्रतिपूर्ण ते बहु-प्रतिपूर्ण પોરિસી-(પૌરુષી)-પૌરુષી. દિવસના સમયનો ચોથો ભાગ. તથા રાત્રિના સમયનો ચોથો ભાગ તેને પ્રહર-પૌરુષી કહેવાય છે. ‘પુરુષ: પ્રમાનમ્ અસ્યા: સા પોરુષી’-‘પુરુષ (પ્રમાણ છાયા) જેમાં પ્રમાણ છે તે પૌરુષી.’ દિવસ કેટલો વ્યતીત થયો તેનું માપ પ્રાચીન યુગમાં પુરુષની છાયા કેટલી લાંબી-ટૂંકી પડે છે, તે પરથી કાઢવામાં આવતું, તે જાતનું કાલમાપ પૌરુષી નામથી ઓળખાય છે. દિવસ કે રાત્રિના સમયના ચાર સરખા ભાગ કરવામાં આવે તો તેનો પ્રત્યેક ભાગ એક ‘પૌરુષી’ કહેવાય. તેથી એક અહોરાત્રિમાં આઠ (પ્રહર) ‘પૌરુષી' હોય છે. દિવસ અને રાત્રિનું પ્રમાણ દરેક ઋતુમાં તેમ જ દરેક દેશમાં જુદું જુદું હોવાથી ઋતુ અને દેશ પરત્વે ‘પૌરુષી’નું પ્રમાણ જુદું જુદું હોય છે. શ્રીઉત્તરાધ્યયન સૂત્રના છવ્વીસમા અધ્યયન પૃ. ૩૧૦માં ‘પૌરુષી’ સંબંધી કેટલોક ઉલ્લેખ આવે છે. તેમાં જણાવ્યા મુજબ : आसाढे मासे दुपया, पोसे मासे चउप्पया । चितासोएस मासेसु, तिपया हवइ पोरिसी ॥१३॥ Page #85 -------------------------------------------------------------------------- ________________ સંથારા-પોરિસી સૂત્ર૦૧૭ અષાઢ માસમાં પૌરૂષી બે પગલાંની હોય છે, પોષ માસમાં ચાર પગલાંની હોય છે અને ચૈત્ર તથા અશ્વિન માસમાં ત્રણ પગલાંની હોય છે. રાફ-સંથાર-(રાત્રિ-સંતા)-રાત્રિ-સંથારાને વિશે. ત્રિ-સંક્તીર તે ત્રિ-સંસ્કાર. રાત્રિ-રાત્રિ-સંબંધી. સંસાર -સંથારા, પથારી. રાત્રે સૂવા માટેની પથારી. હાઈ-(તિકામ)-રહું છું. વાદુવાળા-(વીફૂપધાનેનો-હાથરૂપી ઓશીકા વડે. વાદું એ જ ૩૫થાન તે વીદૂYધાન. ૩૬ધાન–ઓશીકું. વામ-પાસેvi-(વામપાર્વેT)-ડાબા પડખે. વીમ એવું પાર્થ તે વીમ–પાડ્યું. વામ-ડાબું પર્થ-પડખું. તેના વડે. વેદ-પાર-પ્રસાર -(રુટી-પાદ્રિ-પ્રસારને)-કૂકડીની જેમ પગ રાખવામાં. 'कुक्कुडिपायपासारणं' त्ति यथा कुक्कुटी पादावाकाशे प्रथमं प्रसारयति एवं साधुनाऽप्याकाशे पादौ प्रथममशक्नुवता प्रसारणीयौ -શ્રી ગોધ નિ:િ દ્રોળીયા વૃત્તિ સંસ્તાર વિધિ પૃ. ૮રૂ. ભાવાર્થ :- જેમ કૂકડી પ્રથમ (પહેલા) પગને આકાશ તરફ રાખે છે, એ પ્રમાણે સાધુઓ પણ આકાશ તરફ પગને રાખે. એમ રાખવામાં અશક્ત હોય તે (ત્યારે) ભૂમિને પૂંજીને પગને રાખે અથવા વિધિપૂર્વક પગ લાંબા કરે. કટીનો પાવું તે ટી-પાટું, તેનું પ્રસારણ તે ટી-પાર્વ-પ્રસારણ. ટી- કૂકડી. પાદ્ર--પગ. પ્રસાર-રાખવું તે. સતત-(ગીનુવ)-અસમર્થ થતાં. અહીં શશ્નો આદેશ તન્ થયેલો છે. (સિ. હે. શ. ૮-૪-૮૬). અતરન્ત'ત્તિ માણે પાદ્રપ્રસાર શરૂ: (ધ. સં. ઉ. પૃ. ૧૮૬) Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ‘અતરંત એટલે આકાશમાં પગ રાખવાને અશક્ત હોય તે.' 'अतिरंतो' त्ति यदा आकाश व्यवस्थिताभ्यां पादाभ्यां न शक्नोति स्थातुं तदा पमज्जए भूमि 'न्ति भुवं' प्रमृज्य पादौ स्थापयति । - श्री ओघनिर्युक्तिः द्रोणीयावृत्तिः संस्तारक विधिः पृ. ८३. पमज्जए - (प्रमार्जयेत्) - प्रमान १२ ४यशा-पूर्व पं. भूमिं - (भूमिम्) - भूमिने. संकोइअ - (संकुच्य) -संडोय उरीने, अवीने. संडास - (संदंशौ) - ढींयशोने. 'संदंशमुरुसन्धिम्' - ( ६. सं. 3. पृ. १०९ ) - 'संध्शने भेटले ढींयाने. ' उव्वट्टंते- (उद्वर्तयति) - पडतुं ईरवतां. उद्वर्तयन्नुं सप्तभीनुं खेऽवयन उद्वर्तयति. उद् + वृत् - ६, ३२ववुं, ते ५२थी उद्वर्तयन्-३२वतो. ‘उद्वर्त्तनमेकपार्वादन्यपार्श्वभवनम्' - ( ६. सं. 3. 1. 30.) काय - पडिलेहा - (काय- प्रतिलेखा) - अयानी पडिलेहला २वी. कायनी प्रतिलेखा ते काय प्रतिलेखा. दव्वाई - उवओगं (द्रव्यादि-उपयोगम्) - द्रव्याहिनो वियार ९२. અહીં દ્રવ્યાદિ-શબ્દથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ગ્રહણ કરવાં. णिस्सास - निरुंभणालोए - [ निःश्वास निरुन्धनालोके] - निःश्वासनो रोध रे અને બારણાં તરફ જુએ. णिस्सास - निरुंभण' त्ति 'निःश्वासं निरुणद्धि' - नासिका दृढं गृह्णाति निःश्वास-निरोधन्गर्थम्' (जो. नि. ओ. वृ. पृ. ८3). 'णिस्सास - निरुंभण खेटले निःश्वासनुं रोधन, निःश्वास रोडवाने माटे નાસિકા દઢતાથી ગ્રહણ કરે. Page #87 -------------------------------------------------------------------------- ________________ સંથારા-પોરિસી સૂત્ર૦૬૯ નરૂ-(યતિ)-જો. છે-(મે)-મારું. દૂન-(નવ) થાય. પામ-(મા)-પ્રમાદ, મૃત્યુ. રૂબરૂ-(સી)-આ (ના.) હસ-(દસ્ય)-દેહનો. રૂનારૂ ofg-(ચાં રચામું)-આ રાત્રિને વિશે. માહરમુદિદં માહારમ્ ૩પ-વેમ્)-આહાર-પાણી, વસ્ત્ર, ઉપકરણો અને કાયા. ૩પfધ અને ફેદ તે ૩૫ધિ-. માહીર–અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય એ ચાર પ્રકારનો આહાર. ૩૫fધ-વસ્ત્ર, પાત્ર વગેરે. સબૈ (સર્વ)-સર્વને. તિવિહેvi-(વિધેન)-ત્રણ પ્રકારે. મન, વચન, અને કાયા વડે. વોરિશ્વિયં-(વ્યુત્કૃષ્ટ)-વોસિરાવ્યું, ત્યાગ કર્યું. દત્તર-(વારિ–ચાર. કંકાનં-(મફત્તમ)-મંગલ. રિહંતા-(ગર્દન્ત:)-અરિહંતો. સિદ્ધ-(સિદ્ધા)-સિદ્ધો. સાદૂ-(સાધવ:)-સાધુઓ. વન-પન્ન-(વતિ-પ્રજ્ઞ:)-કેવલીએ પ્રરૂપેલો, કેવલીઓએ કહેલો. થો -(ધર્મ:)-ધર્મ. નો પુત્તમ-(નોવોત્તમ:)-લોકમાં ઉત્તમ, જગતમાં શ્રેષ્ઠ. રિહંતે-(મહંત:)-અહિતોને, અરિહંતોને. Page #88 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધે-(સિદ્ધાર્)-સિદ્ધોને. સરળ-(શરળÇ)-શરણ, રક્ષણ. પવળ્વામિ-(પ્રપદ્યે)-અંગીકાર કરું છું. ૩૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પ્ર+પ ્-ધારણ કરવું-અંગીકાર કરવું. પાળાવાયું——(પ્રાણાતિપાતમ્)—પ્રાણાતિપાત, હિંસા. વિગત માટે જુઓ સૂત્ર ૩૪-શ્રાદ્ધ-પ્રતિક્રમણસૂત્ર. પ્રતિબં-(અતીમ્)-જૂઠું. ચો-િ(પૌર્યમ્)-ચોરી. મેદુળ-(મૈથુનમ્)-મૈથુન, અબ્રહ્મ. વિા-મુચ્છં-(દ્રવિણ-મૂર્છામ્)-દ્રવ્ય પરનું મમત્વ, માલ-મિલકત પરનો મોહ. જોઢું-(ોથમ્)-ક્રોધને. માળ-(માનમ્)--માનને. માર્ચ-(માયામ્)-માયાને, કપટને તોદું-(ોમમ્)-લોભને. પિત્ત્ત-(પ્રેમ)-રાગને. તહા-(તથા)-તે જ રીતે. વોર્મ-(દ્વેષÇ)-દ્વેષને. તદું-(તહમ્)-કલહને. અવ્યવવાનું-(અગ્યારબ્રાનન્)-અભ્યાખ્યાનને. આક્ષેપ કરવા, આળ આપવું, કલંક ચડાવવું તે અભ્યાખ્યાન, તેને. વેસુન્ન-(વૈશુન્યમ્)-વૈશુન્યને, ચાડીને. રફ-અરફ-સમાડાં-(રતિ-અતિ-સમાયુત્તમ્)-રિત અને અતિ વડે યુક્ત, હર્ષ અને શોક સહિત. Page #89 -------------------------------------------------------------------------- ________________ સંથારા-પોરિસી સૂત્ર૭૧ ઘર-પરિવાર્થ-(૫૨-પરિવા)-પર-પરિવાદને, બીજાના અવર્ણવાદ બોલવાની ક્રિયાને. માયા-ગો-(માયા-મૃષા)-માયા-મૃષાનો, પ્રપંચોને. મિચ્છ-સછિં-(મિથ્યાત્વ-જ્યમ)-મિથ્યાત્વરૂપી શલ્યને. પ્રાણાતિપાત શબ્દથી મિથ્યાત્વ-શલ્ય સુધીનાં અઢાર પાપસ્થાનકોની વધારે વિગત માટે જુઓ સૂત્ર ૩૧. વોસિર-(વ્યર્જુન)-છોડી દે, ત્યાગ કર. અહીં વોરિડુ એવો પાઠ પણ જોવામાં આવે છે. રૂમાડું-(રૂમાનિ)-આ. મુવ-મા-સંસ-વિકાબૂમાડું-(મોક્ષ-મા-સંસ–વિનમૂતાન) - મોક્ષમાર્ગનો મેળાપ થવામાં અંતરાયરૂપ. મોક્ષનો માર્ગ તે મોક્ષમા, તેનો સં તે મોક્ષમા-સંસી, તેમાં જે વિપ્નમૂત તે મોક્ષ-મા-સંસ-વિપ્નમૂત. મોક્ષ-મા-મુક્તિનો પંથ. સંસસહવાસ, મેળાપ. વિપ્નમૂત-અંતરાયરૂપ. સુખ-નિબંધારું-(સુતિ-નિવશ્વનાનિ)-દુર્ગતિનાં કારણોને. ટુતિનું નિવશ્વન તે તુતિ-નિવશ્વન. ટુતિ-નરક, તિર્યંચ વગેરે ગતિ. નિવશ્વન-કારણ, હેતુ. અટ્ટાર-(ગષ્ટીશ)-અઢાર. પાવ-તાઇ-(પાપ-સ્થાનાનિ)-પાપ-સ્થાનકો. -(f)-એક, એકલો. દં(મ)-હું. ન~િ-(તિ)-નથી. મે-મિH]-મારું. ફ- પિ-કોઈ પણ. નાન્નિ-નિ મમ્ |-નથી હું બીજાનો. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ વરસફ-[ વત-કોઈનો. પર્વ-વિમુ-એ રીતે. મલિક--[ગલીન-મના અદીન મનવાળો, દીનતાથી રહિત મનવાળો. - તીન તે નવીન. તેવું છે મનઃ જેનું તે તીન-મનન્. મલીનદીનતાથી રહિત મન-મન. જેનું મન દીનતા-રાંકડાપણાથી રહિત છે તેવો. ગપ્પા મનુસાફ-માત્માનમ્ મનુશાસ્તિ]-આત્માને સમજાવે, આત્માને શિખામણ આપે. સાર-[શાશ્વત:]-શાશ્વત અમર. મM-[માત્મા–આત્મા. નાઈ-વંસ-સંગુ-[જ્ઞાન-ટર્શન-સંયુત:]-જ્ઞાન અને દર્શનથી યુક્ત. સે-શિષ:]-શેષ, બાકીના. વાહિ માવા-[વાહ્ય: માવ ]–બાહ્ય ભાવો. ભાવ બે પ્રકારના છે : (૧) આત્મ-ભાવ અને (૨) બહિર્મ્ભાવ. તેમાં “હું આત્મા છું' એવો ભાવ તે આત્મભાવ છે અને હું શરીર છું હું ઇંદ્રિયો છું” “આ મકાન મારું છે, આ સ્ત્રી મારી છે.' વગેરે ભાવો બહિર ભાવ છે. આત્મ-ભાવથી ભિન્ન અન્ય સર્વ ભાવો બહિ-ભાવ ગણાય છે. સવ્વ-સર્વે-સર્વ, બધા. સંશો-નવU-[સંયો-તક્ષT]-સંયોગથી ઉત્પન્ન થયેલા. પુગલના સંયોગથી ઉત્પન્ન થયેલા. સંયોગ છે તક્ષા જેનું તે સંયો-તક્ષા. સંયો-મેળાપ. તે બે પ્રકારના હોય છે: (૧) દ્રવ્ય-સંયોગ અને (૨) ભાવ-સંયોગ. તેમાં તન, ધન, અને કુટુંબ વગેરે બાહ્ય વસ્તુનો સંયોગ ‘દ્રવ્ય-સંયોગ' કહેવાય છે અને મિથ્યાત્વ, અવિરતિ, કષાય વગેરે આંતરિક ભાવોનો સંયોગ “ભાવ-સંયોગ' કહેવાય છે. સંબો-પૂના-[-મૂત્રા-સંયોગના કારણે ઉત્પન્ન થયેલી. સંયોગ છે મૂન જેનું તે સંયો-મૂત. મૂ-કારણ. નીવેur-[ળીન-જીવ વડે, આત્મા વડે. Page #91 -------------------------------------------------------------------------- ________________ સંથારા-પોરિસી સૂત્ર ૭૩ પત્તા-[પ્રાપ્તī]-પ્રાપ્ત કરાયેલી છે. તુવ૩-પરંપરા-[દુ:વ-પરમ્પરા]-દુ:ખની હારમાળા. દુ:વની પરમ્પરા તે ૬: જી-પરમ્પરા. તદ્દા [તસ્માત્]-તે કારણથી, તેથી. સંખોળ-સંબંધ-[સંયોગ-સમ્બન્ધ:]-સંયોગ-સંબંધને, સંયોગથી ઉત્પન્ન થયેલા સંબંધને. સંયો વડે થયેલો સમ્બન્ધ તે સંયોગ-સમ્બન્ધ. સર્વાં-(સર્વમ્)-સર્વ. તિવિષે૫-(ત્રિવિષેન)-ત્રણ પ્રકારે, મન, વચન અને કાયાથી. વોસિરિi-(વ્યુત્કૃષ્ટ:)-વોસિરાવ્યો છે, છોડી દીધો છે. અરિહંતો-(અર્જુન)-શ્રીઅરિહંત દેવ. મહ-(મમ)-મારા. વો-(વેવ:)-ઇષ્ટદેવ (છે). ખાવઝ્નીવં-(યાવજ્નીવમ્)-જીવું ત્યાં સુધી. યાવત્-ગૌવમ્-જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી. મુસાદુળો-(સુસાધવ:)-સુસાધુઓ. સુષુ સાધુ તે સુસાધુ. તેમનાં મુખ્ય લક્ષણો પાંચ મહાવ્રતોનું પાલન, બાવીસ પરીષહોનો જય, નિર્દોષ ભિક્ષા વડે આજીવિકા, સામાયિક-ચારિત્ર અને ધર્મોપદેશ છે. વિશેષ વિગત માટે જુઓ સૂત્ર ૧. ગુરુળો-(ભુવ:)-ગુરુઓ (છે). ગુરુ-શબ્દથી અહીં ધર્મગુરુ સમજવાના છે. બિળ-પન્નi-(નિન-પ્રજ્ઞપ્તમ્)-જિન ભગવાને જણાવેલું. બિન વડે પ્રજ્ઞક્ષ તે બિન-પ્રજ્ઞક્ષ. બિન-રાગ તથા દ્વેષને સંપૂર્ણપણે જીતનાર એવા કેવલી ભગવંત. પ્રજ્ઞત-જણાવેલું. તત્ત-(તત્ત્વમ્)-તત્ત્વ છે, તત્ત્વરૂપ છે, સત્ય છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ इअ - (इति) - २ प्रमाणे. સમ્મત્ત-(સમ્યવત્વમ્-સમ્યક્ત્વ, સમકિત. मए - (मया) - भा२ वडे . (~4710441). સમૂહ. ૭૪ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ હિમં-(ગૃહીતમ્)-ગ્રહણ કરાયું છે, ધારણ કરાયું છે. સ્વમિત્ર-[ક્ષમિત્વા (ક્ષાન્તા:)]-ખમીને, ક્ષમા કરીને. (ખમ્યા) खमाविअ - [ क्षमयित्वा (क्षमापिताः ) ] जमावीने, क्षमा भागीने. મરૂ-(યિ)-મારા ઉપર, મુજને, મને. ઘુમઃ-(ક્ષમધ્યમ્)-ખમો, ક્ષમા કરો. सव्वह- (सर्वे) - तमे सर्व. जीव- निकाय !- ( जीव- निकायाः !) - हे भव निप्रयो ! लवनी રાશિઓ ! જીવના સમૂહો ! जीवनो निकाय - ते जीव- निकाय. जीव हेहधारी वो निकाय- २राशि, સિદ્ધઃ-(સિદ્ધાનામ્)-સિદ્ધોની, સિદ્ધ ભગવંતોની. માન્ય-(સાલ્યે)-સાક્ષીપૂર્વક, સાક્ષીએ. સાક્ષ્મ-સાક્ષીભૂત ક્રિયા. आलोयणा - (आलोचना ) - आलोयना रं छं. મુન્ન-(મમ)-મારું, મને. ન-(1)-નથી. વર-(બૈરમ્) વૈર, દુશ્મનાવટ. 7-(ન)-નહિ. ભાવ-(ભાવ:)-ભાવ, લાગણી. सव्वे जीवा - ( सर्वे जीवाः) - सर्वे वो. Page #93 -------------------------------------------------------------------------- ________________ સંથારા-પોરિસી સૂત્ર૦૭૫ कम्म-वस-(कर्मवशात्)-धर्म-श, भने दीधे. चउदह-राज-(चतुर्दशरज्जौ)-यौह २०४i, यौह २।४मोमi. भमंत-(भ्राम्यन्तः)-ममता. ते-(ते)-ते. मे-(मया)-भा२। १3. सव्व-(सर्वे)-सर्वे. खमाविआ-(क्षमापिताः)-५मावला. मुज्झ-(मम)-भने. वि-(अपि)-५९. तेह-(ते)-ते. खमंत-(क्षमन्ताम्)-भी, क्षमा ४२). जं-(यत्)-ठे. मणेण-(मनसा)-मन वडे. बद्धं-(बद्धम्)-घायु होय. वायाए-(वाचा)-quel 43. भासिअं-(भाषितम्)-४ो डोय. पावं-(पापम्)-पापन. काएणं-(कायेन)-या 43, शरी२ 43. कयं-(कृतम्)-ऽर्यु होय. (४) पयर्थि संथारा-पोरिसी-हिवस भने त्रिना प्रडरने ४६ નામથી ઓળખવામાં આવે છે. જેમ કે દિવસનો* પહેલો પ્રહર તે “સૂત્ર-પૌરુષી,” + पढमं पोरिसी सज्झायं, बिइयं झाणं झियायइ । तइयाए भिक्खायरियं पुणो चउत्थीए सज्झायं ।। -श्री उत्तराध्ययनसूत्र अध्ययन २६ गाथा १२. पृ. ३१० Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ બીજો પ્રહર તે “અર્થ-પૌરુષી' વગેરે. તે રીતે રાત્રિના બીજા પ્રહરને સંથારા-પોરિસી' કે “સસ્તાર-પૌરુષીકહેવામાં આવે છે અને તે પરથી તે સમયે બોલાતા સૂત્રને પણ “સંથારા-પોરિસી કે “સંસ્તાર-પૌરુષી' કહેવામાં આવે છે.* નિશદિ નિવીદિ, નિતીદિ, સ્વાધ્યાયાદિ પ્રવૃત્તિ બંધ કરું છું, બંધ કરું છું, બંધ કરું છું. રાત્રિનો પહેલો પ્રહર સ્વાધ્યાય માટે નિયત થયેલો છે. તે માટે શ્રીઉત્તરાધ્યયનસૂત્રના ૨૬માં અધ્યયનમાં કહેલું છે કે पढमं पोरिसी सज्झायं, बिइयं झाणं झियायइ । तइयाए निद्दमुक्खं तु, चउत्थी भुज्जो वि सज्झायं ॥४३॥ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૬, અધ્યયન પૃ. ૩૨૪. * દિવસ કે રાત્રિના ચોથા ભાગ પ્રમાણ સમયને પ્રહર કહેવાય છે. તે પ્રહર સમયને જ પૌરુષી (પોરિસી) કહેવાય છે. અહીં રાત્રિના ચારે પ્રહર(પોરિસી)નું વર્ણન નીચે પ્રમાણે છે : કાલિક શ્રુતના (અગિયાર અંગ વગેરે) અધ્યયનને ભણવા ગણવાના કાળ માટે દિવસનો પહેલો અને છેલ્લો એમ બે પ્રહરો કહેલા છે. એ જ પ્રમાણે રાત્રિનો પહેલો પ્રહર તથા છેલ્લો પ્રહર શ્રુતના અધ્યયન માટે કહેલા છે. બીજી રીતે પણ રાત્રિનો પહેલો પ્રહર (પોરિસી) પૂર્ણ કરી શકાય છે કે : સાધુની વિશ્રામણા વગેરે કરતાં રાત્રિનો પ્રથમ પ્રહર (પોરિસી) પૂર્ણ થાય ત્યારે ગુરુની પાસે આદેશ માગવો વગેરે વિધિપૂર્વક સંસ્મારકમાં શયન કરવું તે સાપેક્ષ યતિધર્મ છે. પ્રથમ (પોરિસી)ને સૂત્ર પોરિસી કહેવાય છે. બીજા પ્રહર(પોરિસી)માં સાધુઓ ઊંધે પરંતુ સ્થવિર સાધુ એટલે પ્રૌઢ ગીતાર્થ સાધુઓએ બીજા પ્રહરે (પોરિસીએ) પણ સૂત્રોનું અને અર્થનું ચિન્તન કરવું તે સાપેક્ષ યતિધર્મ છે. બીજી પોરિસીને સંસ્કાર-પૌરુષી કહેવાય છે. ત્રીજો પ્રહર (પોરિસી) શરૂ થાય ત્યારે તે જ સ્થવિર સાધુઓએ અદ્ધરાત્રિક નામના બીજા કાળને ગ્રહણ કરવો. તેને “અદ્ધરત્તા કાલ ગ્રહણ' કહેવાય છે. તે પછી ગુરુ જાગે ૧. ગાથા ૩પ૧. ૨. ગાથા ૯૯ આ બન્ને ગાથા પૃ. ૨૮૭માં છે. ૩. પૃ. ૨૯૪માં ગાથા ૧૦૦મી છે. ૪. પૃ. ૨૯પમાં ગાથા ૩૬૭-૩૬૮. Page #95 -------------------------------------------------------------------------- ________________ સંથારા-પોરિસી સૂર૦૭૭ “પહેલી પૌરુષીમાં સ્વાધ્યાય (વાચનાદિ) કરે, બીજીમાં ધ્યાન ધરે, ત્રીજીમાં નિદ્રા લઈને તેનાથી મુક્ત થાય અને ચોથીમાં પુનઃ સ્વાધ્યાય કરે.” એટલે સાધુ તથા પોષધમાં રહેલો શ્રાવક રાત્રિનો પ્રથમ પ્રહર કે પ્રથમ પૌરુષી સ્વાધ્યાયમાં વ્યતીત કરે છે અને તે પૂરી થતાં સંથારા-પોરિસીની તૈયારી કરે છે. તે વખતે ગૌતમાદિ ક્ષમાશ્રમણોને નમસ્કાર કરવા માટે પ્રથમની પ્રવૃત્તિના ત્યાગરૂપે અહીં ત્રણ વખત નિરીદિ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આ ત્રણ વખતનો પ્રયોગ મન, વચન, અને કાયાની ત્રિવિધ પ્રવૃત્તિના નિષેધરૂપ સમજવો. નો મસમા માળં મહામુળીબં-નમસ્કાર હો ક્ષમાશ્રમણોને, ગૌતમાદિ મહામુનિઓને. અહીં “ક્ષમાશ્રમણ” શબ્દ વડે સર્વ સાધુઓને સામાન્ય નમસ્કાર કરીને પછી ગૌતમાદિ મહામુનિઓને વિશિષ્ટ નમસ્કાર કરવામાં આવે છે. તેથી નિવીદિથી મહમુળri સુધીનો પાઠ નમસ્કારરૂપ છે. આ પ્રકારનો નમસ્કાર, સાધકને મહામુનિઓના જીવનની યાદ આપીને, સ્વીકારેલા નિયમમાં વિશેષ ને વિશેષ દઢ રહેવાની પ્રેરણા કરે છે. જુનાગઢ નિકુંજ્ઞા ! હે જયેષ્ઠ આર્યો ! આજ્ઞા આપો. અહીં જયેષ્ઠ આર્ય શ્રી વડીલ સાધુઓ સમજવાના છે અને સંથારા પર જતાં પહેલાં તેમની આજ્ઞા અભિપ્રેત છે. તે માટે ઓઘ-નિર્યુક્તિની ટીકામાં અને સ્થવિરો નિદ્રા કરે (સૂ) છે. પચોથા પ્રહર (પોરિસી) શરૂ થાય ત્યારે સ્થવિર, બાળ, વૃદ્ધ વગેરે સઘળાઓએ જાગીને ગુરુની વિશ્રામણા કરવી અને તે ચોથા પ્રહરે (પોરિસીએ) વૈરાત્રિક (વરત્તિ) કાળગ્રહણ કરવું એ બન્ને કાર્યો કરવાં તે સાપેક્ષ યતિધર્મ છે એમ સમજવું. આચાય પણ કાલનું પ્રતિક્રમણ કરીને પુનઃ સૂવે ત્યારે સઘળા મુનિઓ જાગીને પ્રભાતિક (પાભાઈ) કાલગ્રહણ કરવાની વેળા થાય ત્યાં સુધી વૈરાત્રિક સ્વાધ્યાય કરે તે સાપેક્ષ યતિધર્મ છે. તે પછી ગુરુ(આચાર્ય) જાગે છે. -ધર્મસંગ્રહ ભાષા. ભાગ-૨. પૃ. ૨૮૭થી ૨૯૮. ૫. પૃ. ૨૯૭માં ગાથા ૧૦૨ છે. ૬. ગાથા ૧૦૧ની ટીકામાંથી. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ શ્રીદ્રોણાચાર્યે આગમનું અવતરણ ટાંકતાં જણાવ્યું છે કે-‘પુળો સંથારણ્ ચડંતો મળરૂ નેદુગ્ગાનું પુરતો વિદ્રુતાનું-ગળુનાનેન,' (ઓ. નિ. દ્રો, પૃ. પૃ. ૮૩) પછી સંથારે ચડતાં ત્યાં રહેલા વડીલ સાધુઓને કહે છે કે ‘આપ મને અનુજ્ઞા આપો.' અનુનારડ્....... દામિ ।। ‘ઉત્તમ ગુણરત્નોથી વિભૂષિત દેહવાળા હે પરમગુરુઓ ! પૌરુષી સારી રીતે પરિપૂર્ણ થઈ છે, માટે રાત્રિના સંથારાને વિશે સ્થિર થવાની અનુજ્ઞા આપો.’ ઓથનિર્યુક્તિ(સંસ્તા૨ક વિધિ : પૃ. ૮રૂ ઞ)ની ટીકામાં શ્રીદ્રોણાચાર્યે ઉષ્કૃત કરેલા આગમ-પાઠમાં જણાવ્યું છે કે-“પદ્મપોરિતિ જાળવર્તુपडिपुण्णाए पोरिसीए गुरुसगासं गंतूण भांति - इच्छामि खमासमणो ! वंदिउं जावणिज्जाए निसीहिआए मत्थएण वंदामि, खमासमणा ! बहुपडिण्णा परिस અનુનાળદ રાડું-સંથાય ।'' ‘પ્રથમ પૌરુષી કરીને એટલે પૌરુષી સારી રીતે પૂર્ણ થતાં ગુરુની પાસે જઈને કહે કે ‘હે ક્ષમાશ્રમણ ! આપને હું અપકાર કે હાનિ રહિત કાયા વડે વંદન કરવાને ઇચ્છું છું. હું મસ્તકથી વાંકું છું. હે ક્ષમાશ્રમણો ! પ્રથમ પૌરુષી બરાબર પૂરી થઈ છે, તેથી રાત્રિ-સંથારાની અનુજ્ઞા આપો.’ ‘અંતિમ સંલેખના (અનશન) કાયમને (યાવત્ જીવ) માટે પણ થાય છે, તેથી અહીં રાત્રિનો સંથારો એવી સ્પષ્ટતા કરેલી છે. ‘સંથારા’ શબ્દથી અહીં સૂવા માટેની પથારી કે સંથારિયું વગેરે ઊનનાં વસ્ત્ર-વિશેષ સમજવાનાં છે. અનુજ્ઞાબહ સંથા......ભૂમિ ॥૨॥ હે ભગવન્ ! સંથારાની અનુજ્ઞા આપો. હાથના ઓશીકા વડે તથા ડાબે પડખે અને કૂકડીની માફક પગ સંકોચી રાખીને સૂવામાં અશક્ત હોતાં ભૂમિનું પ્રમાર્જન કરીને પગ લાંબા કરવા. અર્થાત્ વિધિપૂર્વક પગ લાંબા કરે. આ ગાથાનો ભાવાર્થ સમજાવતાં યતિ-દિન-ચર્યાનું કહ્યું છે કે :“વાળ સંથારે, પુત્તિ પેનિંતિ તિન્નિ વારાઓ । नवकारं सामाइअमुच्चारिअ वामपासेणं ॥३॥ उवहाणोकय-बाहू, आकुचिअ कुक्कुडि व्व दो पाए । અતરતા સુપર્નિંગ, ભૂમિ વિહિન પસરિંતિ ૪।'' —ધર્મ. સં. ઉં. પૃ. ૧૦૭. Page #97 -------------------------------------------------------------------------- ________________ સંથારા-પોરિસી સૂત્ર ૦૭૯ “સંથારામાં સ્થિર થઈને ત્રણ વાર મુહપત્તીનું પડિલેહણ કરે. પછી નવકાર તથા સામાયિક ઉચ્ચારીને ડાબે પડખે હાથનું ઓશીકું કરીને બે પગો કૂકડીની જેમ સંકોચીને સૂએ. જો આ રીતે પગ સંકોચીને સૂવામાં અસમર્થ હોય તો વધારાની જગ્યાનું સારી રીતે પ્રમાર્જન કરીને ભૂમિ ઉપર વિધિપૂર્વક પગ લાંબા કરે.” સંગ-સંડાસા ૩બૂટ્ટતે ાય-પડિસ્નેહ-પગ ટૂંકા કરતાં ઢીંચણની અને પડખું ફેરવતાં શરીરની પ્રતિલેખના કરે. ધર્મસંગ્રહકારે સાધુ-ધર્મનું વ્યાખ્યાન કરતાં અઠ્ઠાવીસમી ગાથાના વિવેચનમાં જણાવ્યું છે કે ““સંજોગ' ત્યાદ્ધિ, યદ્રા પુન: સોવતિ પાવી, तदा संदंशमुरुसन्धि प्रमृज्य सङ्कोचयति, उद्वर्तयंश्च कायं प्रमार्जयति, अयं स्वपतो વિધિઃ '' ““સંકોઈએ” ઈત્યાદિ, જો પગનો ફરી સંકોચ કરે તો ઢીંચણનું પ્રમાર્જન કરીને કરે તથા પડખું ફેરવતાં શરીરનું પ્રમાર્જન કરે. આ સૂવાનો વિધિ છે.” વ્યા–૩વગો -જો કાય-ચિંતા માટે ઊઠવું પડે તો નિદ્રાનું નિવારણ કરવા માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવની વિચારણા કરવી. 'यदा पुनः कायिकार्थमुत्तिष्ठत्ति स तदा किं करोतीत्याह-'दव्वाईउवओगं' द्रव्यतः क्षैत्रतः कालतो भावतश्चोपयोगं ददाति, तत्र द्रव्यतः कोऽहं ? प्रव्रजितोऽप्रव्रजितो वा ? क्षेत्रतः किमपरितलेऽन्यत्र वा ? कालतः किमियं ત્રિવિલો વી ? ભવિત: ક્રિાતિના પડિતોડહં ન વેતિ !'-(ઓ. નિ. દ્રો. વૃ. પૃ. ૮૩) “જો કાય-ચિંતા (લઘુનીતિ કે વડીનીતિ-મલમૂત્ર-વિસર્જન') માટે ઊઠે તો શું કરે ? તે કહે છે-“દ્રવ્યાદિ-ઉપયોગ” એટલે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી ઉપયોગ મૂકે. ત્યાં દ્રવ્યથી એમ વિચારે કે “હું કોણ છું ? પ્રવૃતિ કે અપ્રવ્રજિત ?' ક્ષેત્રથી એમ વિચારે કે હું ઉપર છું કે નીચે ? કાલથી એમ વિચારે કે આ રાત્રિ છે કે દિવસ ? ભાવથી એમ વિચારે કે હું કાય-ચિંતાથી પીડિત છું કે કેમ ? એટલે કે મારે ઠલ્લે-માર્ગે (સ્પંડિલ-માત્રાને માટે) મલ-મૂત્ર-વિસર્જન માટે જવાની જરૂર છે કે કેમ ? Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ fક્ષા-નિરંપત્તિો-જો એ રીતે નિદ્રા ન ઊડે તો નિઃશ્વાસનું નિર્ધન કરે અને તેવી રીતે પણ નિદ્રા દૂર થતાં પ્રકાશવાળા દ્વારા સામું જુએ. ધર્મસંગ્રહકારે ઉત્તરાર્ધની અઠ્ઠાવીસમી ગાથાનું વિવેચન કરતાં જણાવ્યું છે કે-અસ્થમfપ નિદ્રાઓfમમૂત. નિઃશ્વાસે સદ્ધિ તથાણપતનિદ્ર સાતોદારે પતિ’–‘એમ કરતાં પણ નિદ્રાથી ઘેરાયેલો રહે તો નિઃશ્વાસ રોકી રાખે, અને તેવી રીતે પણ નિદ્રા દૂર કરીને પ્રકાશ આવતો હોય તે બારણા તરફ જુએ.' પરંપરામાં અહીં “સી-નિરંમણાતો' એવો પાઠ છે, પણ ઓઘનિર્યુક્તિ પ્રમુખ ગ્રંથોમાં ‘ fસાસ-નિસંપત્નિો' એવો પાઠ છે અને તે વધારે ઘટિત થતો હોય તેમ લાગે છે. કારણ કે ઊંઘમાંથી એકાએક ઊઠતાં અને ઊંઘ પૂરેપૂરી ન ઊડતાં નસકોરાં દબાવવાનાં હોય છે કે જેમાં નિઃશ્વાસનું રોજન થાય છે. ગરૂ મે.વોલિ િti૪ો જો મારા આ દેહનું રાત્રિએ જ મરણ થાય તો મેં આહાર, ઉપાધિ અને દેહને મન, વચન અને કાયાથી વોસિરાવ્યાં છે. સૂતાં પછી કોઈ પણ કારણસર એકાએક મૃત્યુ થઈ જાય તો અણસણ” વિના રહી ન જવાય તે માટે સાધુ તથા પોષધધારી શ્રાવકો સંથારા પર નિદ્રાધીન થતાં પહેલાં “સાગારી અણસણ' કરે છે. “સાગારી અણસણ' એટલે આગાર કે અપવાદવાળું અણસણ. અહીં અપવાદ એવો હોય છે કે “જો મારું શરીર આ રાત્રિએ અહીં પ્રમાદને પામે-મૃત્યુને પામે તો મારે અત્યારથી આહાર, ઉપધિ અને દેહનો ત્યાગ છે, અન્યથા નહિ.” જો આવો સાપવાદ ત્યાગ ન હોય તો એ ત્યાગ કાયમનો ગણાય અને ત્યારથી એ વસ્તુનો ઉપયોગ કરી શકાય નહિ. આરાધક આત્મા સંથારાને પણ (સંલેખના) અનશનની જેમ ગણે છે, અને તેથી નિદ્રાધીન થતાં પહેલાં મંગલ ભાવના, ચાર શરણોનો સ્વીકાર, અઢાર પાપસ્થાનકોનો ત્યાગ વગેરે ક્રિયાઓ કરે છે. વારિ મંતં-ધબ્બો મં« III ચાર પદાર્થો મંગલ છે : (૧) અહંતો મંગલ છે, (૨) સિદ્ધો મંગલ છે, (૩) સાધુઓ મંગલ છે અને Page #99 -------------------------------------------------------------------------- ________________ સંથારા-પોરિસી સૂત્ર ૦૮૧ (૪) કેવલિ-પ્રરૂપિત ધર્મ મંગલ છે. અહીં “સાધુ' શબ્દમાં સામાન્ય કેવલી તથા મન:પર્યવજ્ઞાની આચાર્ય અને ઉપાધ્યાયનો પણ સમાવેશ ગણવો. વત્તા તોગુત્તમ-ખો નમુનો દ્દા ચાર પદાર્થો લોકોત્તમ છે : (૧) અહંતો લોકોત્તમ છે, (૨) સિદ્ધો લોકોત્તમ છે, (૩) સાધુઓ લોકોત્તમ છે, (૪) કેવલિ-પ્રરૂપિત ધર્મ લોકોત્તમ છે. અહમ્ આદિ ચાર લોકમાં સર્વથી ઉત્તમ છે. અહીં “લોક' શબ્દથી ભાવલોક સમજવો. આ લોકોત્તમપણાને લીધે તેમનું શરણ ગ્રહણ કરવા યોગ્ય છે. વારિ સર...પવઝામિ IIણા સંસારના ભયથી બચવા માટે હું ચારનાં શરણ સ્વીકારું છું. (૧) અહંતોનું શરણ સ્વીકારું છું : (૨) સિદ્ધોનું શરણ સ્વીકારું છું, (૩) સાધુઓનું શરણ સ્વીકારું છું અને (૪) કેવલિ-પ્રરૂપિત ધર્મનું શરણ સ્વીકારું છું.* “સંસારમયપરિત્રાપાયે શરણે પ્રપ ' (આ. ટી.)-સંસારના ભયથી બચવા માટે શરણ સ્વીકારું છું. પાફિવાય-...સä ૨ lls પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, રતિ-અરતિ, પર-પરિવાદ, માયા-મૃષાવાદ અને મિથ્યાત્વ-શલ્ય. વસરસુ......પાવ-વડું મોક્ષમાર્ગની પ્રાપ્તિમાં વિદ્ધભૂત અને દુર્ગતિના કારણરૂપ આ અઢાર પાપસ્થાનકોને તજવાં. “ો ટૂં... પાણપુસાફ શા' “હું એકલો છું, મારું કોઈ નથી અને હું પણ કોઈનો નથી એવું અદીન મનથી વિચારતો થકો આત્માને સમજાવે. તત્ત્વ-ચિંતન માટે દ્વાદશ અનુપ્રેક્ષા (ભાવના) કહેલી છે. તેમાંની એકત્વ ભાવનાનો અહીં આશ્રય લેવામાં આવે છે. તે આ રીતે કે હું એકલો * બૌદ્ધધર્મમાં ત્રણ શરણો નીચે મુજબ ગ્રહણ કરવામાં આવે છે : “યુદ્ધ સU Tછામિ ગં સરખાં છામિ | સંઘં સરdi Vછામિ ! (લઘુપાઠ, સરણત્તય). પ્ર.-૩-૬ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ છું. “હું” એટલે આત્મા, “એકલો એટલે અન્યના સાથ વિનાનો. “મારું કોઈ નથી એટલે માતા, પિતા, પત્ની, પરિવાર, સગાં, સંબંધીઓ, મિત્રો વગેરે કોઈ પણ મારા-આત્માનાં નથી, કારણ કે તે તો વ્યવહાર-માત્રથી મારાં કહેવાય છે, જ્યારે નિશ્ચયથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ મારાં છે. વળી હું પણ કોઈનો સગો કે સંબંધી નથી, કારણ કે સગપણ અને સંબંધ દેહને ઘટે છે, પણ આત્માને ઘટતાં નથી. કહ્યું છે કે : "एकस्य जन्म मरणे, गतयश्च शुभाशुभा भवावर्ते । तस्मादाकालिकहितमेकेनैवात्मनः कार्यम् ॥१४३॥" -પ્રશમરતિ-પ્રકરણ. સંસાર-ચક્રમાં ફરતાં એકલાને જન્મ-મરણ કરવાં પડે છે અને શુભાશુભ ગતિમાં જવું પડે છે, તેથી આત્માએ પોતે એકલાએ જ પોતાનું અક્ષય આત્મ-હિત સાધવું.” . આ ભાવના દીનતા-પૂર્વક કરવાની નથી; જેમ કે “હું એકલો છું , એટલે મારું કોઈ સહાયક નથી. “મારું કોઈ નથી એટલે મારું હિત ઇચ્છે કે મને મદદ કરે તેવું કોઈ નથી. “હું પણ કોઈનો નથી એટલે હું કોઈને કામ આવી શકતો નથી, વગેરે. આવી દીનતા ત્યાગ કરવા યોગ્ય છે, કારણ કે આર્તધ્યાનને ઉત્પન્ન કરનારી છે. ઉપર્યુક્ત એકત્વ ભાવના તો સમજણ-પૂર્વક કરવાની છે કે જેથી આત્મા નિજ સ્વરૂપમાં સ્થિર રહે અને જ્ઞાન, દર્શન તથા ચારિત્રને જ પોતાનાં માની તેની આરાધનામાં સ્થિર થાય. પણ છે....સંગા-વરHI Dરા જ્ઞાન અને દર્શનથી સંયુક્ત એક મારો આત્મા જ શાશ્વત છે અને બીજા બધા સંયોગથી ઉત્પન્ન થયેલા બહિર્ભાવો છે. (એટલે કે તે ક્ષણિક છે.) દર્શન એટલે સામાન્ય ઉપયોગ અને જ્ઞાન એટલે વિશેષ ઉપયોગ, એ આત્માનો “નિજ-ભાવ' છે અને શાશ્વત છે; જ્યારે કર્મના સંયોગથી ઉત્પન્ન થયેલા સઘળા ભાવો “બહિર્ભાવ' છે, અને ક્ષણિક છે. તેથી ‘નિજભાવમાં સ્થિર થવું એ જ મારા માટે હિતકારી છે. સંગોમૂતા.....વોલિમિં પરૂા મારા જીવે દુઃખની પરંપરા કર્મ Page #101 -------------------------------------------------------------------------- ________________ સંથારા-પોરિસી સૂત્ર ૦૮૩ સંયોગને લીધે જ પ્રાપ્ત કરેલી છે, તેથી એ સર્વ કર્મ-સંયોગને મેં મન, વચન અને કાયાથી વોસિરાવ્યા છે. જીવને દુઃખ-પરંપરાને જે અનુભવ થાય છે, તેનું કારણ કર્મનો સંયોગ છે. એ સંયોગ દૂર થતાં જ તે પોતાનાં ચિદાનંદ સ્વરૂપમાં સ્થિર થાય છે અને અનંત અપાર સુખનો અનુભવ કરે છે. તેથી હું સર્વ સંયોગોનો મન, વચન અને કાયાથી ત્યાગ કરે છે. તાત્પર્ય કે આ ક્ષણથી હું શરીર, ઇંદ્રિયો, માતા, પિતા, પત્ની, પરિવાર, સગાં-સ્નેહીઓ, મિત્રો, સ્વજનો, ધન-દોલત, માન કે કીર્તિ-એ સર્વેની ઇચ્છાનો ત્યાગ કરું છું અને મારાં પોતાનાં આત્મસ્વરૂપમાં મગ્ન થાઉં છું. રિહંતો......દિગં ૨૪ો જીવું ત્યાં સુધી અરિહંત મારા દેવ છે, સુસાધુ મારા ગુરુ છે અને જિનોએ કહેલા સિદ્ધાંતો સત્ય છે, આવું સમ્યકત્વ મેં ગ્રહણ કર્યું છે. ૧૪ ભવસાગરને તરવા માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્ય ચારિત્ર એ રત્નત્રયીની જરૂર છે. તેમાં પહેલી જરૂર સમ્યગ્દર્શનની છે, કારણ - કે તેના યોગે જ જ્ઞાન અને ચારિત્રમાં સભ્યપણું સંભવે છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ દેવ, ગુરુ અને ધર્મના આદર્શ સ્વરૂપને સ્વીકાર્યા વિના થતી નથી, તેથી અહીં દેવ, ગુરુ, અને ધર્મની ધારણા કરવામાં આવી છે. તે આ રીતે કે “અરિહંત મારા દેવ છે, પંચમહાવ્રતધારી સુસાધુ મારા ગુરુ છે અને રાગદ્વેષને જીતીને વીતરાગ તથા જિન થયેલા એવા શ્રીતીર્થકર ભગવંતોએ પ્રરૂપેલું દયા-પ્રધાન સ્યાદ્વાદમય તત્ત્વ એ મારો ધર્મ છે. આ પ્રકારનું સમ્યક્ત્વ મેં ગ્રહણ કર્યું છે.” શાસ્ત્રકારોની ભાષામાં કહીએ તો દરેક સુજ્ઞ મનુષ્ય અંત સમયે અનશન અને આરાધના કરવી જોઈએ. તેમાં આહાર, ઉપાધિ અને દેહનો ત્યાગ કરવો એ અનશન છે અને ચાર શરણ સ્વીકારવા-પૂર્વક અઢાર પાપસ્થાનકોનો ત્યાગ કરીને આત્માનું અનુશાસન કરવું તથા સમ્યક્ત્વ ધારણ કરવું, એ આરાધના છે. એટલે સંથારા પર શયન કરતી વખતે કદાચ મૃત્યુ આવી પડે તો પણ પોષધ કરનારને અનશન અને આરાધનાનો લાભ મળે છે. મિ.....માત્ર ૨ હે જીવ-સમૂહ ! તમે સર્વે ખમત-ખામણાં કરીને મારા પર પણ ક્ષમા કરો. હું સિદ્ધોની સાક્ષીએ આલોચના કરું છું કે Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ મારે કોઈ પણ જીવ સાથે વૈરભાવ નથી. અનશન અને આરાધનાની સાર્થકતા ક્ષમાપના વડે થાય છે, તેથી અહીં સકલ જીવો પ્રત્યે કરેલા અપરાધની ક્ષમા યાચવામાં આવે છે તથા વૈરભાવનો સંપૂર્ણ ત્યાગ કરીને મૈત્રીભાવ પ્રકટ કરવામાં આવે છે. મળ્યે નીવા.....ઘુમંત ।।૬।। સર્વે જીવો કર્મ-વશ ચૌદ રાજલોકમાં ભ્રમણ કરે છે, તે સર્વેને મેં ખમાવ્યા છે, તેઓ મને પણ ક્ષમા કરો, સહન કરો. કર્મ-સંયોગોને લીધે જીવો ચૌદ રાજલોકમાં જુદા જુદા સ્થળે જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થાય છે, તેથી સંભવ છે કે તેમનો કોઈ ને કોઈ રીતે અપરાધ થયો હોય. આ સઘળા જીવોની પાસે હું ક્ષમા માગું છું, તેઓ પણ મને ક્ષમા કરો. जं जं मणेणं.. ..ટુલ્લડ Iઙ્ગા જે જે પાપ મેં મનથી બાંધ્યું હોય, જે જે પાપ મેં વચનથી બાંધ્યું હોય અને જે જે પાપ મેં કાયાથી બાંધ્યું હોય, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ...................... ક્ષમાપના પછી સર્વ પાપોની આલોચના કરવામાં આવે છે, જેથી આત્મા શલ્ય રહિત થાય અને કદાચ મરણ પામે તો સદ્ગતિનો અધિકા૨ી થાય. (૫) અર્થ-સંકલના સ્વાધ્યાયાદિ-પ્રવૃત્તિ હવે સંપૂર્ણ બંધ કરું છું. ક્ષમાશ્રમણોને-ગૌતમાદિ મહામુનિઓને નમસ્કાર હો. હે જયેષ્ઠ આર્યો ! અનુજ્ઞા આપો. ઉત્તમ ગુણરત્નોથી વિભૂષિત દેહવાળા હે પરમગુરુઓ ! (પ્રથમ) પૌરુષી સારી રીતે પરિપૂર્ણ થઈ છે, માટે રાત્રિના સંથારાને વિશે સ્થિર થવાની અનુજ્ઞા આપો. ૧. હે ભગવન્ ! સંથારાની અનુજ્ઞા આપો. હાથનું ઓશીકું કરવાથી તથા ડાબે પડખે અને કૂકડીની માફક પગ સંકોચી રાખીને સૂવામાં અશક્ત હાતાં ભૂમિનું પ્રમાર્જન કરીને પગ લાંબા કરવા અર્થાત્ વિધિપૂર્વક પગ લાંબા કરે. ૨. જો પગ લાંબા કર્યા પછી સંકોચવા પડે તો ઢીંચણ પૂંજીને સંકોચવા તથા પડખું ફેરવવું પડે તો શરીરનું પ્રમાર્જન કરવું એ તેનો વિધિ છે. જો Page #103 -------------------------------------------------------------------------- ________________ સંથારા-પોરિસી સૂત્ર૭૮૫ કાય-ચિંતા માટે ઊઠવું પડે તો નિદ્રાનું નિવારણ કરવા માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની વિચારણા કરવી, અને તેમ છતાં નિદ્રા ન ઊડે તો હાથ વડે નાકને પકડીને નિશ્વાસને રોકવો અને તેવી રીતે નિદ્રા બરાબર ઊડે ત્યારે પ્રકાશવાળા દ્વારા સામે જોવું. (એવો તેનો વિધિ હું જાણું છું.) ૩. જો મારા આ દેહનું આ રાત્રિએ જ મરણ થાય તો મેં આહાર, ઉપાધિ (ઉપકરણ) અને દેહને મન, વચન અને કાયાથી અત્યારે) વોસિરાવ્યાં છે. ૪. - ચાર પદાર્થો મંગલ છે : (૧) અહંતો મંગલ છે, (૨) સિદ્ધા મંગલ છે, (૩) સાધુઓ મંગલ છે અને (૪) કેવલિ-પ્રરૂપિત ધર્મ મંગલ છે. ૫. ચાર પદાર્થો લોકોત્તમ છે : (૧) અહંતો લોકોત્તમ છે, (૨) સિદ્ધો લોકોત્તમ છે, (૩) સાધુઓ લોકોત્તમ છે અને (૪) કેવલિ-પ્રરૂપિત ધર્મ લોકોત્તમ છે. ૬. | (સંસારના ભયથી બચવા માટે) હું ચારનું શરણ સ્વીકારું છું : (૧) અહંતોનું શરણ સ્વીકારું છું, (૨) સિદ્ધોનું શરણ સ્વીકારું છું, (૩) સાધુઓનું શરણ સ્વીકારું છું, (૪) કેવલિ-પ્રરૂપિત ધર્મનું શરણ સ્વીકારું છું. ૭. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, રતિ-અરતિ, પરપરિવાદ, માયા-મૃષાવાદ અને મિથ્યાત્વ શલ્ય એ અઢાર પાપ-સ્થાનકો મોક્ષમાર્ગની પ્રાપ્તિમાં વિધ્ધભૂત અને દુર્ગતિના કારણરૂપ હોઈને તજવાં ઘટે (તેથી હું તેનો ત્યાગ કરું છું.) ૮-૧૦. “હું એકલો છું, મારું કોઈ નથી અને હું પણ કોઈનો નથી' એવું અદીન મનથી વિચારતો થકો આત્માને સમજાવે-(સમજાવવો). ૧૧. જ્ઞાન અને દર્શનથી સંયુક્ત એક મારો આત્મા જ શાશ્વત છે અને બીજા બધા સંયોગથી ઉત્પન્ન થયેલા બહિર્ભાવો છે. ૧૨. મારા જીવે દુઃખની પરંપરા કર્મ-સંયોગને લીધે જ પ્રાપ્ત કરેલી છે, તેથી એ સર્વ કર્મ-સંયોગને મેં મન, વચન અને કાયાથી વોસિરાવ્યા છે. ૧૩. હું જીવું ત્યાં સુધી અરિહંત મારા દેવ છે, સુસાધુ મારા ગુરુ છે અને જિનોએ કહેલા સિદ્ધાંતો એ મારો ધર્મ છે, આવું સમ્યકત્વ મેં ગ્રહણ કર્યું છે. ૧૪. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ હે જીવ-સમૂહ ! તમે સર્વે ખમત-ખામણાં કરીને મારા પર ક્ષમા કરો. હું સિદ્ધોની સાક્ષીએ આલોચના કરું છું કે મારે કોઈ પણ જીવ સાથે વૈરભાવ નથી. ૧૫. સર્વે જીવો કર્મ-વશ હોઈને ચૌદ રાજલોકમાં ભ્રમણ કરે છે, તે સર્વેને મેં ખમાવ્યા છે, તેઓ મને પણ ક્ષમા કરો. ૧૬. મેં જે કાંઈ પાપ મન, વચન અને કાયાથી બાંધ્યું હોય તે મિથ્યા થાઓ. ૧૭. (૬) સૂત્ર-પરિચય સાયંકાલનું ષડાવશ્યકમય પ્રતિક્રમણ થઈ ગયા પછી રાત્રિનો પ્રથમ પ્રહર પોરિસી સાધુ તથા પોષધવ્રતધારી શ્રાવકોએ-(પોસાતીઓએ) પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં ગાળવાનો હોય છે. આ સ્વાધ્યાયની ક્રિયા (સૂત્રપોરિસી) પૂરી થયા પછી સૂવાનો સમય થાય છે, જેને “સંથારાપોરિસી' એટલે “સૂવા માટેનો પ્રહર' કહેવામાં આવે છે. આ વખતે સૂતાં પહેલાં જે સૂત્ર બોલવામાં આવે છે, તેને પણ ઉપચારથી સંથારા-પોરિસી-“સંતાર-પૌરુષી' કહેવામાં આવે છે. સૂતી વખતે મુમુક્ષ આત્માઓની ભાવના અથવા અધ્યવસાયો કેવા હોવા જોઈએ, તેનું સુંદર અને સ્પષ્ટ નિરૂપણ આ સૂત્ર વડે કરવામાં આવ્યું છે. તેનો પ્રારંભ નિતીદિ, નિતીદિ નિરીરિ એવા સાંકેતિક શબ્દો વડે થાય છે, જે પૂર્વપૌરુષીમાં શરૂ કરેલી સ્વાધ્યાય-ક્રિયાની પૂર્ણાહુતિ સૂચવે છે અને મનમાં કોઈ પણ પ્રકારનો વિષય કે વિકાર પેદા થયો હોય તો તેનો પણ નિષેધ સૂચવે છે. આવા નિષેધથી ભાવનમસ્કારની યોગ્યતા ઉત્પન્ન થાય છે અને તે યોગ્યતાપૂર્વક સામાન્યતયા સર્વ ક્ષમાશ્રમણોને તથા વિશેષતયા ગૌતમાદિ મહામુનિઓને નમસ્કાર કરવામાં આવે છે કે જેમનું જીવન પ્રત્યેક મુમુક્ષુ માટે માર્ગદર્શક અને અનુકરણીય છે. આ રીતે નમસ્કાર-પૂર્વકનું મંગલાચરણ ત્રણ વાર કર્યા પછી વર્તમાન સામાચારી પ્રમાણે નમુક્ષારો-નવકારમંત્ર તથા સામાસુત્ત “કરેમિ ભંતે' સૂત્ર ત્રણ-ત્રણ વાર બોલીને પછીનો પાઠ કહેવામાં આવે છે. તેમાં મુમુક્ષુ આત્મા જણાવે છે કે “હે જયેષ્ઠ આર્યો ! હે ઉત્તમ ગુણરત્નોથી વિભૂષિત પરમગુરુઓ! “વહુપડપુત્રી પરિણી' પ્રથમ પોરિસી સારી રીતે પૂર્ણ થઈ છે, Page #105 -------------------------------------------------------------------------- ________________ સંથારા-પોરિસી સૂત્ર તેથી આપ આજ્ઞા* આપો તો હવે રાત્રિ-સંથારા પર સ્થિર થાઉં.’ સંથારા પર કેવી રીતે શયન કરવું જોઈએ ? તે જાણવાની જરૂર છે. તેના મુખ્ય નિયમો નીચે મુજબ છે. 1: ૮૭ (૧) ઓશીકાં વગેરે સાધનો ન રાખતાં હાથનું જ ઓશીકું કરીને સૂવું. (૨) ડાબે પડખે સૂવું. (૩) સૂતી વખતે કૂકડીની જેમ પગને ઢીંચણથી વાળી દેવા. (૪) જો પગ ઢીંચણથી વાળવાનું અનુકૂળ ન પડે તેમ હોય તો લાંબા કરવા પણ તેમ કરતાં અગાઉ જે ભૂમિ પર રાખવાના છે, તેનું પ્રમાર્જન કરવું. (૫) પગ લાંબા કર્યા પછી ટૂંકા કરવા હોય તો ઢીંચણનો ભાગ પૂંજવો જેથી જયણાનું પાલન થાય. (૬) જો પડખું ફેરવવું હોય તો શરીરનું પ્રમાર્જન કરવું. તાત્પર્ય કે ઊંઘમાંથી જરા પણ જાગ્રત થતાં યતનાનું પાલન કરવું એ જ મુમુક્ષુ માટે યોગ્ય છે. નિદ્રા સ્વલ્પ અને અગાઢ હોવી જોઈએ. (૭) સૂતા પછી કાય-ચિંતા (લઘુનીતિ) વગેરે માટે ઊઠવું પડે તો નિદ્રાથી સંપૂર્ણ મુક્ત થઈને દ્રવ્યાદિ ચારની વિચારણા કરીને પછી જ જવું ઘટે. બેબાકળા ઊઠીને લથડિયાં ખાતાં ચાલવું, એ વ્રતધારી સ્ત્રી-પુરુષ માટે યોગ્ય નથી. (૮) જાગ્રત થયા પછી વ્રતધારીએ પોતાનો (આત્માનો) દ્રવ્ય-ક્ષેત્રકાળ ભાવથી વિચાર કરવો. એટલે કે : દ્રવ્યથી-“હું કોણ છું ? શ્રાવક છું કે અન્ય છું ? અથવા મારા ગુરુ કોણ છે ?' વગેરે વિચારવું. અમ બહુવેલ એટલે વારંવાર શ્વાસોચ્છ્વાસ, ચક્ષુસ્પંદન વગેરે થતી ક્રિયાઓને અંગે ગુરુઆજ્ઞા મેળવવા માટે એ બે આદેશો કહ્યા છે. આથી તે સૂચિત થાય છે કે તે સિવાયની જેને અંગે આજ્ઞા મેળવવી શક્ય હોય તેવી એક પણ ક્રિયા ગુરુઆજ્ઞા મેળવ્યા વિના કરી શકાય નહીં અર્થાત્ વિના રજાએ એક સ્થળેથી બીજે સ્થળે બેસવાની પણ સ્વતંત્રતા રહેતી નથી. તો સૂવું, વાતો કરવી વગેરે પ્રમાદ તો થાય જ કેમ ? -ધર્મસંગ્રહ ભાષા. ભાગ-૧. પૃ. ૨૫૭, (પાદનોંધમાંથી) Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ક્ષેત્રથી-“હું કોઈ નાના ગામમાં છું કે શહેરમાં છું? અમુક ગામનગરમાં પણ હું મારા કે બીજાના ઘરમાં છું? તે અમુક ઘરમાં પણ હું નીચે કે પહેલે-બીજે મજલે (માળ) છું ?” વગેરે યાદ કરવું. કાળથી “અત્યારે રાત્રી છે કે દિવસ ? રાત્રીએ પણ હમણાં કયો પ્રહર કયો સમય છે ?” વગેરે નક્કી કરવું. અને ભાવથી “હું કયા કુલનો છું? મારો ધર્મ કયો છે? અથવા મેં ક્યાં કયાં વ્રતો વગેરે સ્વીકારેલાં છે ?” ઇત્યાદિ સ્મરણ કરવું. એમ દ્રવ્ય-ક્ષેત્રાદિનો ઉપયોગ મૂકવો. (૯) છતાં નિદ્રા બરાબર ન ઊડે તો નાક દબાવવું અને શ્વાસ રોકવો. તેથી થોડી જ વારમાં નિદ્રા ઊડી જવાનો સંભવ છે. (૧૦) નિદ્રા બરાબર દૂર થયા પછી જે બારી કે બારણામાંથી પ્રકાશ આવતો હોય તેના સામું જોવું ને એ રીતે સંપૂર્ણ નિદ્રા-મુક્ત થઈને પછી જ જયણાપૂર્વક કાયચિંતા (લઘુનીતિ) વગેરે ટાળવી. સંથારા પર આરૂઢ થતાં, પહેલો વિચાર એ કરવાનો છે કે કદાચ આ જ સંથારા પર કોઈ પણ કારણસર મારું મૃત્યુ થઈ જાય તો? આ નશ્વર દેહનો ભરોસો શું ? એટલે “સાગારી અનશન કરવામાં આવે છે અને ચારે આહારનો, સર્વે ઉપકરણોનો તથા દેહનો સાગારિક-અનશન કરવામાં આવે છે, આ ત્યાગ અનશન સવારે જીવતાં ન ઉઠાય તો અંતિમ અનશન સમજવાનો છે, નહિ તો સવારે ઊઠવા સુધીનો સમજવાનો છે. તેથી તે સાગારિક અનશન કહેવાય છે. અંતિમ સમયે અનશનની જેમ મંગલભાવના, ચાર શરણ, પાપસ્થાનકોનો ત્યાગ, આત્મ-શિક્ષા, પૌગલિક વસ્તુઓનો ત્યાગ, સમ્યક્તની ધારણા ક્ષમાપના અને દુષ્કતની નિંદા પણ જરૂરી ગણાય છે, તેથી પાંચમી અને છઠ્ઠી ગાથા(આલાપક)માં મંગલભાવના આપેલી છે; સાતમી ગાથા(આલાપક)માં ચાર શરણોનું સ્વરૂપ દર્શાવ્યું છે; આઠમી, નવમી તથા દસમી ગાથામાં અઢાર પાપસ્થાનકોનો ત્યાગ બતાવ્યો છે; અગિયારમી અને બારમી ગાથામાં આત્માને અનુશાસન કરનારી ભાવનાનું નિરૂપણ કર્યું છે; તેરમી ગાથામાં સર્વ પૌગલિક સંબંધોના ત્યાગને જણાવ્યો છે; ચૌદમી ગાથામાં સમ્યકત્વની ધારણા મૂકેલી છે; પંદરમી અને સોળમી ગાથામાં Page #107 -------------------------------------------------------------------------- ________________ . સંથારા-પોરિસી સૂત્ર ૮૯ ક્ષમાપનાનું હાર્દ પ્રકાશ્ય છે અને સત્તરમી ગાથામાં માનસિક, વાચિક તથા કાયિક દુષ્કતોની નિંદા કરીને આલોચના કરેલી છે. આ રીતે સંથારા-પોરિસીમાં મનુષ્ય જીવનના અંત સમયે જે જે કરવાનું છે, તે બધું યોગ્ય રીતે દર્શાવલું છે. તેના પર વિચાર કરવાથી જીવનનાં દૃષ્ટિબિંદુમાં તથા પ્રવૃત્તિમાં મોટો ફેરફાર થવાનો સંભવ છે કે જે જીવનને બહિર્મુખમાંથી અંતર્મુખ બનાવે છે. (૭) પ્રકીર્ણક આ સૂત્ર સળંગ નથી, પરંતુ જુદી જુદી ગાથાઓના સંગ્રહરૂપ છે. તેની પહેલી ગાથા સંદર્ભરૂપે ધર્મસંગ્રહમાં ઉદ્ધત કરેલી યતિદિનચર્યાની ગાથાઓમાં (પૃ. ૧૦૭) તથા સ્પષ્ટ રૂપે ભાવદેવસૂરિ-વિરચિત યતિદિનચર્યાની મતિસાગર-વિરચિત વૃત્તિમાં ઉદ્ધત થયેલી જોવામાં આવે છે (પૃ. ૮૬). સૂત્રની બીજી અને ત્રીજી ગાથા ઓઘનિર્યુક્તિની ૨૦પ અને ૨૦૬ ક્રમાંકવાળી ગાથા છે કે જે શ્રી ભદ્રબાહુસ્વામીએ નવમા “પૂર્વ'ના આચાર નામક ત્રીજી વસ્તુના વીસમા “પ્રાભૃત'ના “ઓઘપ્રાભૃત-પ્રાભૃત” નામના વિભાગમાંથી ઉદ્ધરેલી છે. ચોથી ગાથા ધર્મસંગ્રહમાંથી ઉદ્ધત કરેલી યતિદિનચર્યાની પાંચમી ગાથા તરીકે જોઈ શકાય છે (ઉ. પૂ. ૧૦૭). પાંચમી, છઠ્ઠી અને સાતમી ગાથા આવશ્યકસૂત્રના પ્રતિક્રમણ અધ્યયનમાં મૂળસૂત્ર તરીકે જોવાય છે (પૃ. ૫૬૯). પછીની ગાથાઓ પૂર્વાચાર્ય-કૃત છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ५३. ★ अद्धा पच्चक्खाण सुत्ताणि । [પ્રત્યાધ્યાન-સૂત્રાળિ] પચ્ચક્ખાણનાં સૂત્રો પચ્ચક્ખાણનાં સૂત્રો નીચેના ક્રમે આપવામાં આવ્યાં છે :અ. પ્રભાતનાં પચ્ચક્ખાણ ૬. નમુારસહિમ-મુદિદિન-નવકારસીનું પચ્ચક્ખાણ. ૨. પોરિણી-સાનોરિસી-પોરિસી અને સાઢપોરિસીનું પચ્ચક્ખાણ. રૂ. પુમિન્ન-અવ-પૂર્વાર્ધ અને અપાર્કનું પચ્ચક્ખાણ. ૪. શાસન-વિયાસળ-પાતાળ-એકાસણ, બેઆસણ અને એકલઠાણાનું પફ્ખાણ. ૧. આયંવિત-નિષ્વિાદ્ય-આયંબિલ અને નિર્વિકૃતિક-(નિવ્ની)નું પચ્ચક્ખાણ. ૬. તિવિજ્ઞાર-તિવિ(હા)હાર ઉપવાસનું પચ્ચક્ખાણ. ૭. વવિજ્ઞાન્નાર-ચવિ(હા)હાર ઉપવાસનું પચ્ચક્રૃખાણ. ૮. (સવારનું) પાળહાર-પાણહારનું (સવારનું) પચ્ચક્ખાણ. ૬. “અભિપ્રŕ-અભિગ્રહનું પચ્ચક્ખાણ. આ. સાયંકાલનાં પચ્ચક્ખાણ ૧૦. પાળહાર-પાણહારનું પચ્ચક્ખાણ. ૨. વવિજ્ઞાદાર-ચવિ(હા)હારનું પચ્ચક્ખાણ. ૨૨. તિવિદાદાર-તિવિ(હા)હારનું પચ્ચક્ખાણ. * ગદ્ધા-(સં. જાત્તસ્થિતિ:) અમુક સમય માટે કોઈ વ્રત કે નિયમ કરવો તે આદ્ધાપચ્ચક્ખાણ કહેવાય છે. + અભિગ્રહ-એટલે પ્રત્યાખ્યાનનો વિશેષ પ્રકાર (ભેદ) છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ પચ્ચકખાણનાં સૂત્રો૦૯૧ રૂ. સુવિહાહા-દુવિ(હા)હારનું પચ્ચખાણ. ૨૪. સાવલિય-દેશાવકાસિકનું પચ્ચખાણ. ૩. પ્રભાતનાં પચ્ચકખાણ (૧) મૂળપાઠ १. नमुक्कार-सहिअ-मुट्ठि-सहिअ નોકારસી उग्गए सूरे, *नमुक्कार-सहिअं मुट्ठि-सहिअं पच्चक्खाइ चउव्विहं पि आहारं असणं पाणं खाइम, अन्नत्थणाभोगेणं' सहसागारेणं महत्तरागारेणंरे सव्वसमाहिवत्तियागारेणं वोसिरई ॥ २. पोरिसी-साढपोरिसी પોરિસી, સાઢપોરિસી उग्गए सूरे, नमुक्कार-सहिअ पोरिसिं साढपोरिसिं' मुट्ठि-सहिअं पच्चक्खाइ । उग्गए सूरे, चउव्विहं पि आहारं-असणं पाणं खाइमं साइमं, अन्नत्थणाभोगेण' सहसागारेणं२ पच्छन्नकालेण३ दिसा-मोहेणं,४ साह वयणेणं महत्तरागारेणं सव्वसमाहि, वत्तियागारेणं वोसिरइ || + (૧) સાધુ કે સાધ્વીએ આ પચ્ચખાણ લેવું હોય તો તેમણે આમાં વિગઈ તથા પાણીના આગાર (જે આગળના પચ્ચખાણમાં છે તે) જોડીને લેવું. (૨) તથા ઉકાળેલું પાણી વાપરનારે, વિગઈનો ત્યાગ કરનાર શ્રાવિકાએ પણ આ પચ્ચકખાણ લેવું હોય તો પાણીના આગાર તથા વિગઈના આગાર (જે આગળના પચ્ચખાણમાં છે તે) જોડીને લેવું. + ક્રિદિગં પ્રત્યાખ્યાન ન કરવામાં આવે તો પ્રથમના બે જ આગારો લેવા. * પોતે કરે તો પૂવવરવામિ બોલવું. એમ સર્વત્ર જાણવું. પોતે કરે તો વોશિfમ બોલવું. એમ સર્વત્ર જાણવું. • પોરિસી કે સાઢપોરિસીમાંથી જેનું પ્રત્યાખ્યાન કરવું હોય તે અહીં બોલવું. Page #110 -------------------------------------------------------------------------- ________________ + सूरे उग्गए, पुरिमड्डुं अवड्डुं मुट्ठि-सहिअं पच्चक्खाइ । चउव्विह पि आहारं असणं पाण खाइमं साइमं अन्नत्थणाभोगेणं' सहसागारेणं पच्छन्नकालेण* दिसामोसेणं साहु- वयणेण महत्तरागारेण सव्वसमाहिवत्तियागारेण वोसिरइ || ४. एगासण, बियासण, निव्विगिय ( निव्वी ) एगलठाण. એગાસણ, બિયાસણ તથા એગલઠાણ उग्गए सूरे, नमुक्कार-सहिअं, पोरिसिं, साङ्कपोरिसिं, मुट्ठि - सहिअं पच्चक्खाइ । चउव्विहं पि आहारं असणं पाणं खाइमं साइमं, अन्नत्थणाभोगेण सहसागारेणं पच्छन्नकालेर दिसा - मोहेणं साहु-वयणेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं । ૯૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ३. पुरिमड्ड * अवड्ढ પુરિમ, અવજ્ર विगइओ * निव्विगइअं पच्चक्खाइ । अन्नत्थणा भोगेणं सहसागारेणं लेवालेवेणं * गिहत्थ-संसद्वेणं' उक्खित्तविवेगेणं' पडुच्चमक्खिणं पारिवावणि ★ 'पूर्वस्य पुरिम:' हे. प्रा. व्या. ८, २-१३५. स सूत्री पूर्वना स्थानमा 'पुरिम' खेवो महेश विस्पथी थाय छे पुरिमं पुव्वं । + 'पुरिमड्ड' नुं ४ प्रत्याख्यान सेवुं होय तो यहीं 'अवड्ड'-खे पाठ न बोलवो. भे 'पुरिमड्ड' } 'अवड्ड' नुं प्रत्याच्यान वुं होय तो जहीं 'सूरे उग्गए पुरिमड्ड अवड्ड'એ પ્રમાણે પાઠ અધિક બોલવો. × આ પ્રત્યાખ્યાનમાં નમસ્કાર-સહિત પોરિસી આદિનું પ્રત્યાખ્યાન કરવામાં આવે છે, તેથી તેમાં પોરિસીના સાતે આગારો લેવાના છે. એગાસણ(એકાસણું) એટલે અશન એક આસને બેસીને એક એક વાર જ ભોજન કરવું અને બિયાસણ (બેઆસણું) એટલે બે અશન-બે જ વાર ભોજન કરવું. આ પ્રત્યાખ્યાનમાં વિગઈનો ત્યાગ કરવા માટે ‘વિગઈઓ’ ઇત્યાદિ પાઠ આપ્યો છે તેમાં નવ આગાર હોય છે. • નીવીનું પચ્ચક્ખાણ લેવું હોય તો ‘વિગઈઓ’ પછી ‘નિવ્વિગઇઅં’ એ પ્રમાણે પાઠ जोलवो. આ અને આની પછીના ચાર એટલે કુલ પાંચ આગારો સાધુને માટે છે. શ્રાવકોને X Page #111 -------------------------------------------------------------------------- ________________ પચ્ચકખાણનાં સૂત્રો૦૯૩ यागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं । एगासणं *पच्चक्खाइ तिविहं पि आहार-असणं खाइमं साइमं, अन्नत्थणाभोगेणं' सहसागारेणं सागारिआगारेण आउंटण-पसारेणं गुरुअब्भुट्ठाणेणं पारिद्धावणियागारेणं महत्तरागारेणं' सव्वसमाहिवत्तियागारेणं पाणस्स માટે નથી, પરંતુ પાઠનો ભંગ ન થાય તે માટે શ્રાવકના પ્રત્યાખ્યાનમાં પણ બોલાય છે. ડ બિયાસણનું પ્રત્યાખ્યાન કરવું હોય તો અહીં “બિયાસણ' બોલવું. અને એગલઠાણ’નું પ્રત્યાખ્યાન કરવું હોય તો “એગલઠાણ’ બોલવું. પરંતુ “એકાસણું' એ પાઠ ન બોલવો. નિવીના પ્રત્યાખ્યાનમાં “એકાસણું” પાઠ બોલાય છે. * “એગલઠાણનું પચ્ચકખાણ કરવું હોય તો. ૧. “આઉટણપસારેણં’ એ પ્રમાણે પાઠ ન બોલવો. ૨. “તિવિહંપિ-આહાર'ને સ્થાને “ચઉવિલંપિ-આહાર' એ પાઠ બોલવો. ૩. તથા “અસણં' પછી “પાણે એ પ્રમાણે અધિક પાઠ બોલવો. ૪. આ પ્રત્યાખ્યાનમાં જમતી વખતે જમણા હાથ અને મુખ સિવાય બીજાં બધાં અંગોપાંગો સ્થિર રાખવાનાં હોય છે અને જમી રહ્યા પછી તે જ ઠેકાણે “ઠામ ચોવિહાર' કરીને ઊઠવાનું હોય છે. એકસ્થાન-“એટલે શરીરના અંગો જેમ રાખ્યાં હોય તેમ એક જ રીતિએ રાખીને જમવું, જે અંગોપાંગો ભોજનની શરૂઆતમાં કેવી રીતિએ (પલાંઠીવાળીને) રાખ્યાં હોય, તેને ભોજન કરતાં સુધી તેમ જ રાખે; એક હાથ અને મુખને હલાવ્યા સિવાય ભોજન અશક્ય છે. તેથી તે બેને હલાવવાનો નિષેધ નથી. અહીં “માઉંટળપણાને'- એ આગારને છોડવાનું વિધાન કર્યું તે “એકાલઠાણું અને એકાસણ-એ બેમાં ભેદ સમજાવવા માટે છે. જો તેમ ન હોય તો બન્ને એકરૂપ થઈ જાય એ “એકલઠાણાનું સ્વરૂપ કહ્યું-આ સ્થાનને ચાલુ ભાષામાં “એકલઠાણું' કહે છે. આ પચ્ચક્ખાણના આગારો સાત છે અને પાઠ એકાસણના પચ્ચક્ખાણ પ્રમાણે જ છે. માત્ર પાસ પર્વવાને બદલે ‘પવરવા બોલાય છે.” -ધર્મસંગ્રહ ભાષા. ભાગ ૧, પૃ. ૫૨૧, ૨૨૨. ડ અહીં “દુવિહં પિ' એવો પાઠ બોલે તો જમ્યા પછી પાણી અને સ્વાદિમ (સ્વાઘ) વાપરી શકાય. પરંતુ આ વ્યવહાર હાલ પ્રચલિત નથી. “તિવિહાર'નું પ્રત્યાખ્યાન કરે તો જમ્યા પછી પાણી વાપરી શકાય. અને ચઉવિહારનું પ્રત્યાખ્યાન કરે તો “ચઉવિ પિ’ પાઠ બોલે અને જમ્યા પછી ચારે આહારનો ત્યાગ કરે. જમ્યા પછી પણ જે પ્રત્યાખ્યાન (એગાસણ વગેરે) કરેલું હોય તે પ્રમાણે દિવસચરિમ ચોવિહાર, કે તિવિહારનું પ્રત્યાખ્યાન યથાસંભવ લેવું. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ लेवेण वा अलेवेण" वा अच्छेण" वा बहुलेवेण १२ वा ससित्थेण‍ वा असित्थेण १४ वा वोसिरइ ॥ ५. आयंबिल, निव्विगइय आयंजिल, निर्विद्धृतिः (निव्वी) उग्गए सूरे, नमुक्कार - सहिअं, पोरिसिं, साढपोरिसिं मुट्ठि सहिअं पच्चक्खाइ । उग्गए सूरे, चउव्विहं पि आहारं असणं पाणं खाइमं साइमं अन्नत्थणाभोगेणं सहसागारेणं' पच्छन्नकालेर दिसा मोहेणं साहु-वयणेणं' महत्तरागारेण सव्वसमाहिवत्तियागारेणं, ७ आयंबिलं * पच्चक्खाइ । अन्नत्थ- णाभोगेणं सहसागारेणं लेवालेवेणर‍ गिहत्थ - संसद्वेण उक्खित्त - विवेगेणं' पारिट्ठावणियागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं, ' एगासणं पच्चक्खाइ - तिविहपि आहारं असणं खाइमं साइमं अन्नत्थणाभोगेणं सहसागारेणं सागारियागारेणं' आउंटण-पसारणेण गुरु-अब्भुट्ठाणेण* पारिट्ठावणियागारेणं महत्तरागारेण सव्वसमाहिवत्तियागारेणं' पाणस्स लेवेण वा अलेवेण वा अच्छेण" वा बहुलेवेण १२ वा ससित्थेण वा असित्थेण १४ वा वोसिर । + ६. तिवि(हा ) हार अब्भत्तट्ठ તિવિ(હા)હાર ઉપવાસ सूरे उग्गए अब्भत्तट्ठे + पच्चक्खाइ । * આયંબિલ તપમાં પોરિસી કે સાઢ-પોરિસી સુધી સાત આગારપૂર્વક ચારે આહારનો ત્યાગ કરવામાં આવે છે, તેથી પ્રથમ પોરિસી-સાઢપોરિસીનું પ્રત્યાખ્યાન આપેલું છે. પછી આયંબિલનું પ્રત્યાખ્યાન આઠ આગારો સહિત આપેલું છે. આયંબિલમાં એક વખત ભોજન કરીને પછી પાણી સિવાય ત્રણે આહારનો ત્યાગ કરવામાં આવે છે. તેથી તેમાં ચૌદ આગારો સહિત તિવિહાર એગાસણનું પ્રત્યાખ્યાન આપેલું છે. ઉપવાસ કરનારને જો આગળ અને પાછળના દિવસે એગાસણ હોય તો અહીં 'चउत्थभत्तं अब्भत्तट्टं' जेवो पाठ सेवानो छे. जे उपवासवाजाने 'छट्टभत्तं' अने Page #113 -------------------------------------------------------------------------- ________________ પચ્ચકખાણનાં સૂત્રો૦૯૫ तिविहं पि आहारं-असणं खाइम साइमं, अन्नत्थजाभोगेण सहसागारेणं पारिट्ठावणियागारेणं महत्तरागारेणं. सव्वसमाहित्तियागारेणं, पाणहार पोरिसिं साड्डपोरिसिं मुट्ठि सहिअ पच्चक्खाइ । अन्नत्थणाभोगेण' सहसागारेण' पच्छनकालेण दिसा-मोहेण साहु-वयणेण महत्तरागारेण सव्वसमाहिवत्तियागारेण पाणस्स लेवेण वा अलेवेण वा अच्छेण वा बहुलेंवेण'१ वा ससित्थेण वा असित्थेण५३ वा वोसिरइ । ७. चउव्विर हा )हार अब्भत्तटुं ચઉવિ(હા)હાર ઉપવાસ सूरे उग्गए अब्भत्तटुं पच्चक्खाइ । चउव्विहं पि आहारं असणं पाणं खाइमं साइमं अन्नत्थणाभोगेण' सहसागारेणं पारिद्धावणियागारेणं महत्तरागारेण सव्वसमाहिवत्तियागारेण वोसिरइ । ८. (सवार-) पाणहार પાણહાર, 'पाणहार पोरिसिं, साढ- पोरिसिं, मुट्ठिसहिअं. पच्चक्खाइ,* अन्नत्थणाभोगेणं, सहसगारेणं, पच्छन्नकालेणं, दिसामोहेण, साहुवयणेणं, महत्तरागारेणं, सव्वसमाहिवत्तियागारेणं, पाणस्स लेवेण वा, अलेवेण वा, अच्छेण (34वासवाणाने 'अट्ठमभत्तं' मेवो 18 लेवानो छ. तरी वासनी संध्यान जल ॥ने तेमाले मत (भत्तं) मितावाने संध्या मावे तेटमा 'भत्तं' असंवा भीम ॐ यार (34वासे 'दस-भत्तं 'मने पाय 34वासे 'दुवालस- भत्तं' वगैरे. नामां पोरिसी આદિ જયાં સુધીનું પ્રત્યાખ્યાન કરવું હોય ત્યાં સુધી પાણીના આહારનું પણ પ્રત્યાખ્યાન કરવાનું હોય છે એટલે ત્યાં સુધી ચારે આહારનો ત્યાગ સમજવાનો છે અને પરિસી આદિનું પ્રત્યાખ્યાન કર્યા પછી પાણીનો આહાર છૂટો છે એમ સમજવાનું છે. + આ પચ્ચખાણ પહેલે દિવસે છઠ-આદિનું પચ્ચખાણ (પ્રત્યાખ્યાન) લીધું હોય અને બીજે દિવસે પાણી વાપરવું હોય ત્યારે (સવારે) લેવાનું છે. * गली प्रत्याश्यान (मापना२) · रावना२. गुरुमहा२४ पच्चक्खाइ - (प्रत्याच्यान ४२ ७.) - २ पाठ बोले . या प्रत्ययान ४२ना२ पच्वक्खामि (एं प्रत्याभ्यान छु) मेम ५।बोलाय. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા ૩ वा, बहुलेवेण वा, ससित्थेण वा, असित्थेण वा, वोसिरइ ।* ९. अभिग्गह અભિગ્રહ अभिग्गहं पच्चक्खाइ, अन्नत्थणाभोगेणं, सहसागारेणं, महत्तरागारेणं, सव्वसमाहिवत्तियागारेणं, वोसिरइ । आ. सायंडालना ५श्या । १०. पाणहार પાણહાર पाणहार-दिवसचरिमं पच्चक्खाइ । अन्नत्थ-णाभोगेणं सहसागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं वोसिरइ । ११. चउव्विा हा )हार यवि (SI) २ दिवसचरिमं' पच्चक्खाइ । चउव्विहं पि आहारं-असणं पाणं खाइमं साइमं अन्नत्थ- णाभोगेणं सहसागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं वोसिरइ । १२. तिविा हा )हार तिवि(1)२ दिवसचरिमं पच्चक्खाइ । तिविहं पि आहार-असणं खाइमं साइमं अन्नत्थ- णाभोगेणं' सहसागारेणं * सही प्रत्याभ्यान शवनार (मापना२) गुमलारा 'वोसिरइ'- (त्याग छ.) में 418 बोले छे. यारे प्रत्याध्यान वोसिरामि- (त्याग ई.) मेम पा8 बोलाय. (આ પ્રમાણે દરેક પ્રત્યાખ્યાનમાં સમજી લેવું.) ११५(१) + आयुष्यनो संत tell AGवि(eletरनु ५स्यमा ४२ होय तो "दिवस-चरिम'ने पहले 'भव-चरिम' बोलj. Page #115 -------------------------------------------------------------------------- ________________ પચ્ચકખાણનાં સૂત્રો૦૯૭ महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं वोसिरइ । १३. दुवि( हा )हार हुवि(&)२ दिवसचरिमं पच्चक्खाइ । दुविहं पि आहारं-असणं खाइमं अन्नत्थ-णाभोगेणं' सहसागारेणं महत्तरागारेणंरे सव्वसमाहिवत्तियागारेणं वोसिरइ । १४. देसावगासिय દેશાવકાશિક देसावगासियं उवभोगं परिभोगं पच्चक्खाइ ।* अन्नत्थ-णाभोगेणं सहसागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं वोसिरइ । (२) संस्कृत छाया १. नमस्कार-सहितं मुष्टि-सहितम् । उद्गते सूर्य नमस्कार-सहितं मुष्टि-सहितं प्रत्याख्याति । चतुर्विधम् अपि आहारम्-अशनं, पानं, खादिमं (खाद्यं), स्वादिमं [स्वाद्यम्] अन्यत्र अनाभोगेन सहसाकारेण महत्तराकारेण सर्वसमाधिप्रत्याकारेण व्युत्सृजति । २. पौरुषी, सार्ध पौरुषी । उद्गते सूर्य नमस्कार-सहितं पौरुषीं सार्ध पौरुषीं मुष्टिसहितं प्रत्याख्याति। उद्गते सूर्ये चतुर्विधमपि आहारम्-अशनं, पानं, खादिम(j), स्वादिम(द्यम) अन्यत्र अनाभोगेन सहसाकारेण प्रच्छन्नकालेन दिग्मोहेन साधु * આ પ્રત્યાખ્યાન ચૌદ નિયમો ધારનારે લેવાનું છે, પણ તેમાં માત્ર દિશા ધારનારે 'उवभोगं परिभोगं' मे पोसवानो होतो नथी. तथा प्रमातन यौह नियमो ધારનારે પણ આ પ્રત્યાખ્યાન લેવું જોઈએ. प्र.-3-9 Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ वचनेन महत्तराकारेण सर्वसमाधि-प्रत्ययाकारेण व्युत्सृजति । ३. पूर्वार्धम्, अपार्द्धम्* उद्गते सूर्ये पूर्वार्धम्, अपार्धं मुष्टि-सहितं प्रत्याख्याति । चतुर्विधमपि आहारम्-अशनं, पानं, खादिमं(j), स्वादिम(द्यम्) अन्यत्र अनाभोगेन सहसाकारेण प्रच्छन्नकालेन दिग्मोहेन साधुवचनेन महत्तराकारेण सर्वसमाधिप्रत्याकारेण व्युत्सृजति । ४. एकाशनं, द्वयशनं, एकलस्थानम् । उद्गते सूर्ये, नमस्कार-सहितं पौरुषी सार्धपौरुषीं मुष्टिसहितं प्रत्याख्याति। उद्गगते सूर्ये चतुर्विधमपि आहारं-अशनं, पानं, खादिम(द्यं), स्वादिम(द्यम्) अन्यत्र अनाभोगेन सहसाकारेण प्रच्छनकालेन दिग्मोहेन साधुवचनेन महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारेण, विकृती: प्रत्याख्याति; अन्यत्र अनाभोगेन सहसाकारेण सागारिकाकारेण आकुञ्चनप्रसारणेन गुरुअभ्युत्थानेन पारिष्ठापनिकाकारेण महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारेण; द्वयशनं प्रत्याख्याति; त्रिविधमपि आहारम्-अशनं खादिमं(j) स्वादिमं(द्यम्) अन्यत्र अनाभोगेन सहसाकारेण सागारिकाकारेण आकुञ्चन प्रसारणेन गुरु-अभ्युत्थानेन पारिष्ठापनिकाकारेण महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारेण पानस्य लेपेन वा अलेपेन वा अच्छेन वा बहुलेपेन वा ससिक्थेन वा असिक्थेन वा व्युत्सृजति । ५. आचामाम्लम् । उद्गते सूर्ये, नमस्कार-सहितं पौरुषीं सार्धपौरुषी मुष्टिसहितं प्रत्यारव्याति । ★ अपगतमद्धं यस्य तदवार्द्धम् अर्द्धमात्रे. ( साथी भोई.) -अभिधान राजेन्द्र पृ. ७१. આ પ્રત્યાખ્યાનમાં દિવસનો ત્રીજો પ્રહર પૂર્ણ થાય ત્યાં સુધીનો ચારે આહારનો ત્યાગ હોય છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ પચ્ચખાણનાં સૂત્રો ૦૯૯ उद्गते सूर्य, चतुविधमपि आहारम्-अशनं पानं खादिम(द्यं), स्वादिम(द्यम्) अन्यत्र अनाभोगेन सहसाकारेण प्रच्छनकालेन दिग्मोहेन साधुवचनेन महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारेण; __ आचामाम्लं प्रत्याख्याति-अन्यत्र अनाभोगेन सहसाकारेण लेपालेपेन गृहस्थ-संसृष्टेन उत्क्षिप्त-विवेकेन पारिष्ठापनिकाकारेण महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारेण; - एकाशनं प्रत्याख्याति; त्रिविधमपि आहारम्-अशनं, खादिमं (j) स्वादिमं (द्यम्) अन्यत्र अनाभोगेन सहसाकारेण सागारिकाकारेण आकुञ्चन प्रसारणेन गुरुअभ्युत्थानेन पारिष्ठापनिकाकारेण महत्तराकारेण सर्व समाधिप्रत्ययाकारेण पानस्य लेपेन वा अलेपेन वा अच्छेन वा बहुलेपेन वा ससिक्थेन वा असिक्थेन वा व्युत्सृजति । ६. त्रिविधाहार अभक्तार्थम् । उद्गते सूर्ये, अभक्तार्थं प्रत्याख्याति । त्रिविधमपि आहारम्-अशनं, खादिमं (घ), स्वादिमं (द्यम्) अन्यत्र अनाभोगेन सहसाकारेण पारिष्ठापनिकाकारेण महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारेण । पानीयाहारं पौरुषी सार्धपौरुषीं मुष्टि-सहित प्रत्याख्याति; अन्यत्र अनाभोगेन सहसाकारेण प्रच्छन्नकालेन दिग्मोहेन साधुवचनेन महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारेण पानस्य लेपेन वा अलेपेन वा अच्छेन वा बहुलेपेन वा ससिक्थेन वा असिक्थेन वा व्युत्सृजति । ७. चतुर्विधाहार-अभक्तार्थम् । उद्गते सूर्ये, अभक्तार्थं प्रत्याख्याति । चतुर्विधमपि आहारम्-अशनं, पानं, खादिमं (j), स्वादिमं (द्यम्) अन्यत्र अनाभोगेन सहसाकारेण पारिष्ठापनिकाकारेण महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारेण व्युत्सृजति । Page #118 -------------------------------------------------------------------------- ________________ १००० श्री श्राद्ध-प्रतिभ-सूत्रपट1-3 ८. (सवार-) पानीयाहारम् । पानीयाहारं पौरुषी सार्धपौरुषीं मुष्टि-सहितं प्रत्याख्याति । अन्यत्र अनाभोगेन सहसाकारेण प्रच्छनकालेन दिग्मोहेन साधुवचनेन महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारेण पानस्य लेपेन वा अलेपेन वा अच्छेन वा बहुलेपेन वा ससिक्थेन वा असिक्थेन वा व्युत्सृजति । ९. अभिग्रह अभिग्रहं प्रत्याख्याति । अन्यत्र अनाभोगेन सहसाकारेण महत्तराकारेण सर्वसमाधि-प्रत्ययाकारेण व्युत्सृजति । आ. सायंडालना ५थ्याए। १०. पानीयाहारम् । पानीयाहारं दिवसचरिमं प्रत्याख्याति । अन्यत्र अनाभोगेन सहसाकारेण महत्ताकारेण सर्वसमाधिप्रत्ययाकारेण व्युत्सृजति । ११. चतुर्विधाहारम् । दिवसचरिमं प्रत्याख्याति । चतुर्विधमपि आहारम्-अशनं, पानं, खादिमं (द्यं,) स्वादिमं (द्यम्) अन्यत्र अनाभोगेन सहसाकारेण महत्तराकारेण सर्वसमाधि-प्रत्ययाकारेण व्युत्सृजति। १२. त्रिविधाहारम् । दिवसचरिमं प्रत्याख्याति । त्रिविधमपि आहारम्-अशनं, खादिमं (घ), स्वादिमं (द्यम्) अन्यत्र अनाभोगेन सहसाकारेण सर्वसमाधिप्रत्ययाकारेण व्युत्सृजति । १३. द्विविधाहारम् । दिवसचरिमं प्रत्याख्याति Page #119 -------------------------------------------------------------------------- ________________ પચ્ચકખાણનાં સૂત્રો ૦૧૦૧ द्विविधमपि आहारम्-अशनं, खादिमं (द्यम्) अन्यत्र अनाभोगेन सहसाकारेण महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारेण व्युत्सृजति । ૨૪. રેશાવવaાશિમ્ | देशावकाशिकम् उपभोगं प्रत्याख्याति । अन्यत्र अनाभोगेन सहसाकारेण महत्तराकारेण सर्व-समाधि-प्रत्ययाकारेण व्युत्सृजति । (૩-૪) સામાન્ય અને વિશેષ અર્થ તથા તાત્પર્યાર્થ *પવૅવવા-(પ્રત્યાનમ)-પ્રત્યાખ્યાન-પરિત્યાગ કરવાની પ્રતિજ્ઞા. * સમજપૂર્વક કરેલું પચ્ચખાણ શુદ્ધ છે. તેના ચાર ભાંગા વિશે પચ્ચ. આ. નિ.માં કહ્યું पच्चक्खायापच्च- कखार्वितयाण चऽभंगा । जाणगजाणपएहिं, निष्कन्ना हुंति नायव्वा ॥१६१३॥ ભાવાર્થ-પચ્ચકખાણ કરનાર અને કરાવનાર એ બન્નેના જાણકાર અને નહિ જાણકારના યોગે થતા ચાર ભાંગા જાણવા યોગ્ય છે. તે આ પ્રમાણે :- જેણે પહેલાં ઉચિતકાળે સ્વયં પચ્ચખાણ કર્યું હોય, તેવો પચ્ચક્ખાણના સ્વરૂપનો જાણકાર (પચ્ચકખાણ કરનારો) પચ્ચક્ખાણના અર્થને જાણનારા ગુરુ પાસે વિનયપૂર્વક ઉપયોગની એકાગ્રતાથી તેઓ જે પાઠ બોલે તે તેમની સાથે પોતે પણ ધીમેથી બોલતો પચ્ચક્ખાણ કરે તે પોતે અને પચ્ચકખાણ કરાવનાર ગુરુ બન્ને જાણકાર હોવાથી પહેલો ભાંગો થયો. આ સર્વથા શુદ્ધ છે. પચ્ચક્ખાણ કરનાર ગુરુ જાણકાર હોય અને કરનાર અજ્ઞ હોય તે બીજો ભાંગો. આ ભાંગામાં પચ્ચખાણ કરનારને કરાવનાર સંક્ષેપમાં પચ્ચકખાણનું સ્વરૂપ સમજાવીને કરાવે તો શુદ્ધ છે, (સમજાવવામાં ન આવે છતાં કુલાચારે પચ્ચખાણનું સ્વરૂપ સામાન્ય રીતિએ પચ્ચકખાણ કરનારની સમજમાં હોય, તો પણ વિરોધ જેવું નથી. પરન્તુ તદ્દન સમજ વગરનો હોય તેને સમજાવ્યા વિના કરાવાય નહિ, નહિ તો અશુદ્ધ છે. જેમાં પચ્ચક્ખાણ કરનાર જાણકાર અને કરાવનાર અજ્ઞાની હોય, તે ત્રીજો ભાંગો. જેમ કે પચ્ચક્ખાણનો જાણકાર પોતે તથા વિધ જ્ઞાની ગુર્નાદિનો યોગ ન હોય તો પણ પૂર્વાવસ્થાના ગુરુના સંસારી કાકા વગેરે જે સાધુ પચ્ચકખાણના જાણકાર ન હોય તેમની પણ પાસે વિનયની ખાતર બહુમાનપૂર્વક પચ્ચકખાણ કરે છે, આ ભાંગો Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ નિષેધાત્મક કથન, અનિષ્ટનો ત્યાગ, નિયમ, ચારિત્રધર્મ અને ગુણ-ધારણા એ નામનું છઠ્ઠું આવશ્યક. પ્રતિ તથા માફ ઉપસર્ગવાળા રય ધાતુને ન્યુ (મન) પ્રત્યય આવવાથી પ્રત્યાક્યાન શબ્દ બને છે. તેની વ્યુત્પત્તિ શાસ્ત્રકારોએ જુદી જુદી રીતે કરેલી છે. જેમ કે “પ્રત્યાધ્યાયતે નિષિષ્યતેને મનો- વાય-ગાજોના શિશ્વિનિર્ણમિતિ પ્રત્યારણ્યાનમ્' (આ. ટી. અ. ૬)-“મન, વચન અને કાયાના સમૂહ વડે કંઈ પણ અનિષ્ટનો જેનાથી પ્રતિષેધ થાય, તે પ્રત્યાખ્યાન.” પ્રત્યાધ્યાયતેડમિન્ સતિ વા પ્રત્યારણ્યાનમ્' (આ. ટી. અ. ૬) “જેના વિશેજેમાં પ્રતિષેધ કરાય છે, તે પ્રત્યાખ્યાન.” “પ્રતિ માથાનું પ્રત્યારાનમ્'‘વિરુદ્ધ ભાવમાં કહેવું, તે પ્રત્યાખ્યાન.” “પ્રતિ-પ્રવૃત્તિ પ્રતિજ્ઞતયા મા મર્યાદ્રય ધ્યાન પ્રથાં પ્રત્યારથાનમ્' (યો. સ્વો. વૃ. પ્ર. ૩) “પ્રતિ એટલે પ્રતિકૂલ ભાવથી, આ એટલે મર્યાદાપૂર્વક, રહ્યાન એટલે કહેવું છે. કોઈ પણ વસ્તુનું પ્રતિકૂલ ભાવથી અમુક કથન કરવું, તે પ્રત્યાખ્યાન.” વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે पइसद्दो पडिसेहे, अक्खाणं खावणाऽभिहाणं वा । पडिसेहस्स-क्खाणं, पञ्चक्खाणं निवित्ती वा ॥३४०३॥' પ્રતિ’ શબ્દ નિષેધ અર્થમાં છે અને “આખ્યાન' શબ્દ ખાપના અથવા આદરથી કહેવાના રૂપમાં છે, તેથી પ્રતિષેધનું આખ્યાન તે પ્રત્યાખ્યાન અથવા નિવૃત્તિ છે.” પચ્ચકખાણ કરનાર જાણકાર હોવાથી શુદ્ધ છે. અને અજાણ અજાણની પાસે પચ્ચકખાણ કરે, (પચ્ચક્ખાણ કરનાર-કરાવનાર બન્ને અજ્ઞ હોય) તે ચોથો ભાંગો સર્વથા અશુદ્ધ છે. એમ પચ્ચક્ખાણના આ ચાર ભાંગા સમજવા. અહીં (પચ્ચક્ખાણના જાણકાર કોણ કહેવાય તે કહે છે.) પચ્ચકખાણ કરનારને કે કરાવનારને પચ્ચકખાણનું સ્વરૂપ તેના પાઠનાં ઉચ્ચારસ્થાનો પચ્ચખાણના ભાંગા, આગારો, પચ્ચકખાણની શુદ્ધિ, પચ્ચક્ખાણનો સૂત્રપાઠ, તેનો અર્થ, પચ્ચખાણનું ફળ અને તે તે પચ્ચખાણમાં શું કહ્યું? શું ન કહ્યું? ઈત્યાદિ જ્ઞાન હોય તે જ જાણકાર ગણાય. પચ્ચખાણના ૧૪૭ ભાંગા માટે જુઓ-ધર્મસંગ્રહ ભાગ-૧-પૃ. ૧૬૪માં. -ધર્મસંગ્રહ ભાષા. ભાગ-૧ પૃ. ૫૦૭, ૫૦૮. Page #121 -------------------------------------------------------------------------- ________________ પચ્ચકખાણનાં સૂત્રો ૦૧૦૩ શ્રીમદ્દ યશોદેવસૂરિએ પ્રત્યાખ્યાન-સ્વરૂપમાં કહ્યું છે કે – प्रडिकूलमविरईए, विरईभावस्स आभिमुक्खेणं । खाणं कहणं सम्मं, पञ्चक्खाणं विणिदिढें ॥३॥ અવિરતિને પ્રતિકૂળ અને વિરતિભાવને અનુકૂળ એવું ખ્યાન એટલે સમ્યફ કથન તેને પ્રત્યાખ્યાન કહેલું છે. पच्चक्खाणं नियमो, अमिग्गहो विरमणं वयं विरई । आसव-दार-निरोहो, निवित्ति एगट्ठिया सदा ॥२॥ પ્રત્યાખ્યાન, નિયમ, અભિગ્રહ, વિરમણ, વ્રત, વિરતિ. આસ્રવાર-નિરોધ અને નિવૃત્તિ એ એકાર્થી શબ્દો છે. શ્રીહરિભદ્રસૂરિએ પાંચમા પ્રત્યાખ્યાન-પંચાશકમાં કહ્યું છે કેपच्चक्खाणं नियमो, चरित्त-धम्मो य होति एगट्ठा । मूलुत्तरगुण-वसयं, चित्तमिणं वणियं समए ॥२॥ પ્રત્યાખ્યાન, નિયમ અને ચારિત્ર-ધર્મ-આ ત્રણે શબ્દો એકાર્થી છે. મૂલગુણ અને ઉત્તરગુણના વિષયભૂત આ પ્રત્યાખ્યાન શાસ્ત્રમાં બહુ પ્રકારે વર્ણવાયેલું છે. પ્રત્યાખ્યાનને ગુણ-ધારણા પણ કહેવામાં આવે છે. તે માટે આ. ટી.માં કહ્યું છે કે-ફૂદ તુ -ધારા પ્રતિપાદ્યતે...સા મૂલગુત્તરમુખપ્રત્યારોનતિ | અહીં ગુણ-ધારણા કહેવાય છે, તે મૂલગુણ અને ઉત્તરગુણના પ્રત્યાખ્યાનરૂપ છે. ચઉસરણ-પન્નામાં કહ્યું છે કે गुणधारणरुवेणं, पच्चक्खाणेण तव-इआरस्स । विरियायारस्स पुणो, सव्वेर्हि वि कीरए सोही ॥७॥ ગુણ-ધારણારૂપ પ્રત્યાખ્યાન વડે તપના આચારોની તેમ જ વિર્યાચારની સર્વ આવશ્યકોથી શુદ્ધિ કરાય છે. પ્રત્યાખ્યાન એ આવશ્યકના છઠ્ઠા અધ્યયનનું નામ છે, જુઓ ભાગ ૧લો, પરિશિષ્ટ ૧. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પ્રત્યાખ્યાનના પ્રકારો સંબંધી ભગવતીસૂત્રના સાતમા શતકના બીજા ઉદેશકમાં જણાવ્યું છે કે(40) તિવિષે જૂ મંતે ! પન્નવસ્થાને પતે ? (उ०) गोयमा ! दुविहे पच्चक्खाणे पन्नते, तं जहा मूलगुण-पच्चक्खाणे य उत्तरगुण-पच्चक्खाणे य ।' (પ્રશ્ન.) “હે ભગવન્! પ્રત્યાખ્યાન કેટલા પ્રકારે કહ્યું છે ?' (ઉત્તર-) “હે ગૌતમ ! પ્રત્યાખ્યાન બે પ્રકારે કહ્યું છે. તે આ પ્રમાણે : મૂલગુણ-પ્રત્યાખ્યાન અને ઉત્તર ગુણ-પ્રત્યાખ્યાન.” (To) 'मूलगुण पच्चक्खाणे णं भंते ! कतिविहे पन्नत्ते ?' (૩૦) 'गोयमा ! दुविहे पन्नत्ते, तं जहा-सव्वमूलगुण-पच्चक्खाणे य देसमूलगुण-पच्चक्खाणे य !' । (પ્રશ્ન-) “હે ભગવન્! મૂલગુણ-પ્રત્યાખ્યાન કેટલા પ્રકારે કહ્યું છે?' (ઉત્તર-) “હે ગૌતમ ! મૂલગુણ-પ્રત્યાખ્યાન બે પ્રકારે કહ્યું છે. તે આ પ્રમાણે-સવ મૂલગુણપ્રત્યાખ્યાન અને દેશમૂલગુણ-પ્રત્યાખ્યાન' (પ્ર.) 'सव्वमूलगुण-पच्चक्खाणे णं भंते ! कतिविहे पन्नत्ते ? (૩૦) ___ 'गोयमा ! पंचविहे पन्नत्ते, तं जहा-सव्वाओ पाणाइ-वायाओ वेरमणं जाव सव्वाओ परिग्गहाओ वेरमणं ।' (પ્રશ્ન-) “હે ભગવન્! સર્વમૂલગુણ-પ્રત્યાખ્યાન કેટલા પ્રકારે કહ્યું છે ? (ઉત્તર-) “હે ગૌતમ ! સર્વમૂલગુણ-પ્રત્યાખ્યાન પાંચ પ્રકારે કહ્યું છે. તે આ પ્રમાણે-પ્રાણાતિપાતથી સર્વથા વિરામ પામવો ત્યાંથી પરિગ્રહથી સર્વથા વિરામ પામવા સુધી.” (90) देसमूलगुण-पच्चक्खाणे णं भंते ! कतिविहे पन्नत्ते ?' (૩૦) 'गोयमा ! पंचविहे पन्नत्ते, तं जहा-थूलाओ पाणाइ-वायाओ वेरमणं, जाव सव्वाओ परिग्गहाओ वेरमणं ।' (પ્રશ્ન-) “હે ભગવન્! દેશમૂલગુણ-પ્રત્યાખ્યાન કેટલા પ્રકારે કહ્યું છે ? Page #123 -------------------------------------------------------------------------- ________________ પચ્ચકખાણનાં સૂત્રો ૦ ૧૦૫ (ઉત્તર-) “હે ગૌતમ ! દેશમૂલગુણ-પ્રત્યાખ્યાન પાંચ પ્રકારે કહ્યું છે. તે આ પ્રમાણે સ્થૂલ પ્રાણાતિપાતથી વિરામ પામવો ત્યાંથી સ્થૂલ પરિગ્રહથી વિરામ પામવા સુધી.” (પ્ર.) 'उत्तरगुण-पच्चक्खाणे णं भते ! कतिविहे पन्नत्ते ?' (૩૦) 'गोयमा ? दुविहे पन्नत्ते, तं जहा-सव्वुत्तरगुणपच्चक्खाण य देसुत्तरगुण-पच्चक्खाणे य ।' (પ્રશ્ન-) “હે ભગવન્! ઉત્તરગુણ-પ્રત્યાખ્યાન કેટલા પ્રકારે કહ્યું છે ?' (ઉત્તર-) “હે ગૌતમ ! ઉત્તરગુણ-પ્રત્યાખ્યાન બે પ્રકારે કહ્યું છે. તે આ પ્રમાણે સર્વોત્તરગુણ-પ્રત્યાખ્યાન અને દેશોત્તર-ગુણ-પ્રત્યાખ્યાન.” (પ્ર.) 'सव्वुत्तरगुण-पच्चक्खाणे णं भंते ! कतिविहे पन्नते ?' (૩૦) “જેમા | વિદે પરે, તે નહીં “Tયમફઉં તં, કોડી-સદિય નિર્ધારિ(તિ)યંવેવ | सागारमणागारं, परिमाणकडं निरवसेस ॥ सांकेयं चेव अद्धाए, पच्चक्खाणं भवे दसहा ।" (પ્રશ્ન-) “હે ભગવન્! સર્વોત્તરગુણ-પ્રત્યાખ્યાન કેટલા પ્રકારે કહ્યું છે ? (ઉત્તર-) “હે ગૌતમ ! સર્વોત્તરગુણ-પ્રત્યાખ્યાન દસ પ્રકારે કહ્યું છે. તે આ પ્રમાણે : (૧) અનાગત, (૨) અતિક્રાન્ત, (૩) કોટિ-સહિત, (૪) નિયંત્રિત, (૫) સાકાર, (૬) અનાકાર, (૭) કૃતપરિમાણ, () નિરવશેષ, (૯) સંકેત અને (૧૦) અદ્ધા. એ રીતે પ્રત્યાખ્યાન દસ પ્રકારનું હોય છે.' આ દસ પ્રકારના પ્રત્યાખ્યાનની સમજ નીચે મુજબ છે : (૧) અનાગત-પ્રત્યાખ્યાન-તપશ્ચર્યા માટે નિયત થયેલાં પર્વો, જેવાં કે પર્યુષણા વગેરે આવ્યા પહેલાં જ તપશ્ચર્યા કરી લેવી કે જેથી તે પર્વ દિવસમાં ગ્લાન, વૃદ્ધ, ગુરુ આદિનું વૈયાવૃન્ય થઈ શકે. (૨) અતિક્રાન્ત-પ્રત્યાખ્યાન-પર્વોમાં વૈયાવૃજ્ય આદિ કારણોએ જે તપશ્ચર્યા થઈ શકી ન હોય તે પછીથી કરવી. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૩) કોટિસહિત-પ્રત્યાખ્યાન-ઉપવાસ વગેરે તપશ્ચર્યા પૂરી થયા પછી તેવી જ તપશ્ચર્યા ફરી કરવી. (૪) નિયત્રિત-પ્રત્યાખ્યાન-પૂર્વે જે પ્રત્યાખ્યાન કરવાનો સંકલ્પ કર્યો હોય, તે રોગાદિ ગમે તે કારણો ઉપસ્થિત થવા છતાં પાર પાડવો. આ પ્રત્યાખ્યાન ચૌદપૂર્વી દસપૂર્વી તથા જિનકલ્પીઓને માટે હોઈ હાલના સમયમાં વિચ્છેદ ગણાય છે. (૫) સાકાર-પ્રત્યાખ્યાન-જરૂરી આગારો સાથેનું પ્રત્યાખ્યાન. (૬) અનાકાર-પ્રત્યાખ્યાન-આગાર રાખ્યા વિનાનું પ્રત્યાખ્યાન. (૭) પરિમાણકૃત-પ્રત્યાખ્યાન-દત્તી, કવળી કે ઘરની સંખ્યાનો નિયમ કરવો તે. (૮) નિરવશેષ-પ્રત્યાખ્યાન-ચતુર્વિધ આહાર તથા અફીણ, તમાકુ આદિ અનાહારનાં પણ પ્રત્યાખ્યાન. (૯) સાંકેતિક-પ્રત્યાખ્યાન-સંકેત-પૂર્વકનું પ્રત્યાખ્યાન. નવકારસી, પોરિસી પ્રમુખ કરેલું પ્રત્યાખ્યાન પૂર્ણ થયા છતાં તેને પારતાં વિલંબ થાય તેવું હોય ત્યારે આ પ્રત્યાખ્યાન કરવામાં આવે છે. તેમાં નીચેના સંકેતોનો આશ્રય લેવાય છે : (૧) અંગૂઠો, (૨) મૂઠી, (૩) ગાંઠ, (૪) ઘર, (૫) પ્રસ્વેદ, (૬) શ્વાસ, (૭) તિબુક અને (૮) જ્યોતિ. તે એ રીતે કે જ્યાં સુધી મૂઠીમાં અંગૂઠો રહે ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન, તે અંગુટ્ટ-સહિય; જ્યાં સુધી મુઠી બાંધી રખાય ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન, તે મુદ્દે સહિય;* જ્યાં સુધી કપડે ગાંઠ બાંધી રખાય ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન, તે ગંઠિ-સહિયં; જ્યાં સુધી ઘરે ન આવે ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન, તે ઘર-સહિયં; જયાં સુધી પરસેવો ન સુકાય ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન, તે સેફ-સહિયં; જ્યાં સુધી. શ્વાસ નીચો ન બેસે ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન, તે સાસ-સહિયં; જ્યાં સુધી પાત્ર વગેરે પરનાં પાણીનાં બિંદુઓ ન સુકાય ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન, તે થિબુઅ-સહિય અને જયાં સુધી દીવો બળે ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન, તે જોઈ-સહિય. * મૂઠીમાં અંગૂઠો રાખી પારવામાં ન આવે ત્યાં સુધી આ પ્રમાણે હાલ પ્રચલિત છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ પચ્ચક્ખાણનાં સૂત્રો – ૧૦૭ (૧૦) અદ્ધા-પ્રત્યાખ્યાન-સમયની મર્યાદાવાળું પ્રત્યાખ્યાન. તેને કાલિક પ્રત્યાખ્યાન પણ કહે છે. તેના દસ પ્રકારો નીચે મુજબ છે :-(૧) નમુક્કાર સહિયં, (૨) પોરિસી, (૩) પુરિમટ્ઠ-અવâ. (૪) એગાસણ, (૫) એગલઠાણ, (૬) આયંબિલ, (૭) ઉપવાસ, (૮) રિમ, (૯) અભિગ્રહ અને (૧૦) વિગઈનો ત્યાગ. (0) (૩૦) ‘વેસુત્તર-ગુણ-પન્નવવાળે ખં ભંતે ! તિવિષે પત્તે ?' ‘પોયમા ! સત્તવિદ્દે પન્નત્તે, તં નહીં-૨. વિસિયં ૨. વમોTરિશ્મોન-પરિમાળું, રૂ. ગળથવંડવેરમાં, ૪. સામાä, . વેસાવસિયં, ૬. પોસહોવવાસો, ૭. તિષિ-સંવિમાનો; અપશ્ચિમमारणंतिय-संलेहणाझूसणाऽऽराहणतो ||" (પ્રશ્ન-) ‘હે ભગવન્ ! દેશોત્તરગુણ-પ્રત્યાખ્યાન કેટલા પ્રકારે કહ્યું છે ? (ઉત્તર) હે ગૌતમ ! દેશોત્તરગુણ-પ્રત્યાખ્યાન સાત પ્રકારે કહ્યું છે, તે આ પ્રમાણે-૧. દિવ્રત, ૨. ઉપભોગ-પરિભોગ-પરિમાણ, ૩. અનર્થદંડવિરમણ, ૪. સામાયિક, ૫. દેશાવકાશિક, ૬. પોષધોપવાસ, ૭. અતિથિ-સંવિભાગ અને અપશ્ચિમ મારણાન્તિક-સંલેખના. પ્રત્યાખ્યાનનો સામાન્ય વિધિ એ છે કે :- દેવસાક્ષીએ કર્યું હોય તે અથવા તેથી વધારે (મોઢું) પચ્ચક્ખાણ પુનઃ ગુરુની સાક્ષીએ કરવું-એમ સમજવું. આત્મસાક્ષીએ, દેવસાક્ષીએ અને ગુરુ સાક્ષીએ પચ્ચક્ખાણ કરવાનું હોવાથી ગુરુ પાસે પણ તે અવશ્ય કરવું જોઈએ. કહ્યું છે કે : प्रत्याख्यानं यदासीत्तत् करोति गुरुसाक्षिकम् । विशेषेणाथ गृह्णाति, धर्मोऽसौ गुरुसाक्षिकम् ॥१॥ ભાવાર્થ-પહેલાં જે કર્યું હોય તે અગર તેથી વિશેષ પચ્ચક્ખાણ ગુરુમહારાજની સાક્ષીએ ગ્રહણ કરવું, કારણ કે કહ્યું છે કે ઃ ‘ગુરુવિવો હૈં ધમ્મો'-ગુરુસાક્ષીએ ધર્મ ક૨વો-એ જિનાજ્ઞાનું પાલન થાય છે. તથા શ્રાવક પ્રજ્ઞપ્તિમાં પણ કહ્યું છે કે :- પરિણામ હોવા છતાં, Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ગુરની સાક્ષીએ તે તે ધર્મ (પચ્ચકખાણાદિ) કરવાથી તેના પરિણામમાં દઢતા થાય છે. માટે પચ્ચખાણની જેમ બીજા પણ નિયમો ગુરુનો યોગ હોય તો ગુરુસાક્ષીએ કરવા. -ધર્મસંગ્રહ ભાષા. ભાગ ૧. પૃ. ૪૬૬. (૧) ૩ સૂર-(ક્તિ સૂ)-સૂર્ય ઊગ્યા પછી બે ઘડી સુધી. વ્રતનો અવસ્થાનકાલ ઓછામાં ઓછો બે ઘડી સુધીનો હોય છે. (જુઓ સૂત્ર ૧૦-૪) પ્રત્યાખ્યાનનું કાલ-માન ઓછામાં ઓછું સૂર્ય ઊગ્યા પછી બે ઘડી સુધી સમજવાનું છે. નમુર્તિ-સહિયં મુસિદ્મિ-નિમાર-સહિત મુષ્ટિસહિત|| નમસ્કારસહિત, મૂઠી-સહિત. સૂર્યનો ઉદય થયા પછી બે ઘડી બાદ જયારે પચ્ચખાણ પારવું હોય ત્યારે એક આસને બેસીને હાથની મૂઠી વાળીને ત્રણ વાર નવકાર મંત્રનો પાઠ બોલવામાં આવે છે. તેથી આ વ્રતને “નમુક્કાર-સહિઅ મુદ્રિસહિઅ' કહેવામાં આવે છે. ધર્મસંગ્રહમાં કહ્યું છે કે “મુહૂર્તમાનપત્ર તમારસંહિત-પ્રત્યાર્થીમિત'–“નમસ્કાર-સહિત પ્રત્યાખ્યાનનું કાલ-માન મુહૂર્ત-પ્રમાણ છે. નમુક્કાર-સહિઅ શબ્દમાંથી નવકાર-સહ-નવકાર-સહી અને છેવટે નવકારસી-શબ્દ બનેલો છે. વ્યવ@ા-[પ્રત્યારણ્યતિ]-મન, વચન, કાયાથી ત્યાગ કરે છે. પ્રત્યાખ્યાન કરાવનાર ગુરુમહારાજ ‘પવૈવા' પ્રત્યાખ્યાન કરે છે' એવું કહે ત્યારે પ્રત્યાખ્યાન કરનારે “પૂર્વવલ્લfમ-હું પ્રત્યાખ્યાન કરું છું એમ કહેવું જોઈએ. ત્રિદં જ ગાદી-(વહુવિધ પ માદાર)-ચાર પ્રકારનો આહાર.* ‘બાદરમિહી:’–‘લાવવું તે આહાર. ગળાની નીચે લાવવું તે આહાર.' * અહીં પ્રત્યાખ્યાનમાં જે ચારે પ્રકારનો આહાર વાપરવાની છૂટ રાખવામાં આવશે તે આહાર અચિત્ત (જીવ વિનાનું) સમજવું. Page #127 -------------------------------------------------------------------------- ________________ પચ્ચખાણનાં સૂત્રો ૦ ૧૦૯ ‘નાદરો ઉપયોત્ મોનને' (વાચ.) “આહરણ શબ્દ મા ઉપસર્ગના યોગથી ભોજનના અર્થમાં સિદ્ધ થાય છે.” સુધાને શમાવનારું દ્રવ્ય આહાર કહેવાય છે. વળી લવણાદિકના યોગથી સ્વાદવાળી બનેલી કાદવ વગેરે વસ્તુઓ જે ક્ષુધાતુર વડે ખવાય છે, તે પણ આહાર જ સમજવાનો છે. પ્રત્યાખ્યાનની પરિભાષામાં તેના ચાર વિભાગો કરેલા છે, તેથી તેને ચતુર્વિધ કહેવામાં આવ્યો છે. ગ -(કશનમ)-અશન. શુ—ભોજન કરવું-તે પરથી મશનનો સામાન્ય અર્થ ભોજન થાય છે, પરંતુ અહીં તે સુધાનું શમન કરે તેવાં ભાત, કઠોળ, રોટલો, રોટલી, પૂરી, વડાં, માંડો, સાથવો, દૂધ, દહીં, ઘી, પક્વાન્સ તથા શાકભાજી વગેરે પદાર્થોના અર્થમાં વપરાયેલો છે. તે માટે શ્રાદ્ધવિધિ(પૃ. ૪૪)માં કહ્યું છે કે‘મન્ન-પવી--સાવિ સર્વાધોપશમસમર્થ' મશન-અન્ન, પક્વાન, માંડો, સાથવો, આદિ સુધાનું શમન કરે તે સર્વ અશન.” ચાર પ્રકારના આહારમાં તે પહેલા પ્રકારનો આહાર છે. પા-[પાનY-પાનને, પાણીને. પરંતુ પ્રત્યાખ્યાન સિવાય પણ “શ્રાવકે ઉત્સર્ગ માર્ગે તો (શક્ય હોય ત્યાં સુધી) નિર્જીવ - અચિત્ત અને નિરવદ્ય-આરંભરહિત આહારાદિ મેળવવાં-વાપરવાં જોઈએ, તેમ ન બને તો વાપરવામાં સચિત્ત-સજીવ આહારનો ત્યાગ કરવો જોઇએ અને સચિત્તનો પણ ત્યાગ ન થઈ શકે, તો જેથી મહા હિંસા થાય તેવાં માંસ, મદિરા, અનંતકાય (કંદમૂળ), અભક્ષ્ય આદિનો ત્યાગ કરી, બાકીના પ્રત્યેક વનસ્પતિકાય એક શરીરમાં એક જ જીવ હોય તેવા પદાર્થો પૈકી પણ મિશ્ર પદાર્થો[વનસ્પતિકાયમાં પણ કાંઈક ભાગ નિર્જીવ, કાંઈક ભાગ સજીવનું તેમાં સચિત્ત-સજીવ વનસ્પતિ પદાર્થોનું પણ વાપરવાને અંગે નિયમન(સંખ્યા, વજન વગેરેથી નક્કી) કરવું જોઈએ. કહ્યું છે કે : निरवज्जाहारेणं, निज्जीवेणं परित्तमीसेणं । अत्ताणु संधाणपरा, सुसावगा एरिसा हुंति || संबोधप्र० श्रा० व्रताधि० गा० ७० ભાવાર્થ - આત્મચિંતનમાં તત્પર શ્રાવકો એવા હોય છે, કે જેઓ નિરવદ્ય, નિર્જીવથી અને તેમ ન બને તો અનંતકાયનો ત્યાગ કરી માત્ર પ્રત્યેક વનસ્પતિકાય કે મિશ્રપદાર્થોથી આજીવિકાનો નિર્વાહ કરે.” -ધર્મસંગ્રહ ભાષાં. ભાગ ૧. પૃ. ૧૯૭. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ યત તિ પાનમ્'- જે પિવાય છે તે પાણી.” પરંતુ અહીં તે કૂવા, વાવ, તળાવ, નદી વગેરેનાં જળ ઉપરાંત ચોખાનું ધોવણ, (ઓશામણ) છાશની આછ, જવનું પાણી, કેરાનું પાણી, કાકડી વગેરે ફળનાં ધોવણનું (ઓશામણનું) પાણી આદિ પીવા યોગ્ય સઘળાં પાણીના અર્થમાં વપરાયેલો છે. ચાર પ્રકારના આહારમાં તે બીજા પ્રકારનો આહાર છે. અહીં પાણી પ્રાસુકજલઅચિત્ત પાણી સમજવું, આહારભોજન-નિર્દોષ રાંધેલું અનાજ સમજવું. વાર [વારિવં(વાઘ)]-ખાદિમને. વાક્-ખાવું ને રૂમનું પ્રત્યય લાગવાથી વંતિમ શબ્દ બને છે. તેનો સામાન્ય અર્થ ખાવા યોગ્ય થાય છે; પરંતુ અહીં તે ચણા, પ્રમુખ ભૂજેલાં ધાન્યો, પૌંઆ, શેલડીનો રસ, કેરી, કેળાં, ફણસ વગેરે ફળો, ચારોળી, બદામ, દ્રાક્ષ તથા સૂકો મેવો વગેરે જેનાથી અમુક અંશે સુધાની તૃપ્તિ થાય તેવા અચિત્ત પદાર્થોને માટે વપરાયેલો છે. તે માટે શ્રાદ્ધવિધિમાં(પૃ. ૪૪) કહ્યું છે કે :- “જોઉં-પૃથ-સુરવમર્યાદ્રિ વાદ્યમ્'*- “ફલ, શેરડી, પૌંઆ વગેરે સુખભક્ષ્ય પદાર્થો ખાદ્ય કહેવાય છે.” ચાર પ્રકારના આહારમાં તે ત્રીજા પ્રકારનો આહાર છે. સારાં-સ્વિમિં(સ્વાન)]-સ્વાદિમને. “વા-ચાખવું'ને રૂમ-પ્રત્યય લાગવાથી સ્વામિ શબ્દ બને છે, તેનો સામાન્ય અર્થ “સ્વાદ લેવાને યોગ્ય થાય છે, પરંતુ અહીં તે સ્વાદ લેવા યોગ્ય અમુક વસ્તુઓ માટે વપરાયેલો છે, જેના માટે શ્રાદ્ધવિધિ(પૃ. ૪૪)માં જણાવ્યું છે કે – 'स्वाद्यं शुंठी-हरीतकी पिप्पली-मरीच-जीरक-अजमक जातिफल जावित्री-कसेल्लक-कत्थक-खदिरवटिका-ज्येष्ठीमधु-तज-तमालपत्र एला-लवंगकोठी-विडंग-बिडलवण-अज्जंक-अजमोदा-कुलिंजण-पिप्पलीमूल चिणीकबाबाकच्चूरक-मुस्ता-कंटासेलिओ-कर्पूर-सुंचल-हरडा-बिभीतक कुंभठवो बब्बूलधव-खदिर खीजडादिछल्ली-पत्र-पूग-हिंगुला[ग्व]ष्टक हिंगुत्रेवीसओ पंचफूफ]ल * પૃથુશ્ચ (f)ટલુચી (અ. ચિ. ક. ૩-૬૫), વિપિરીવના વિપિટ - વિપિટ ચER: – ચિપિટક-પૌંઆ. Page #129 -------------------------------------------------------------------------- ________________ પચ્ચકખાણનાં સૂત્રો ૧૧૧ पुष्करमूल-जवासकमूल-बावची-तुलछी[सी] कपूरी-कंदादिकं । जीरकं सभाष्यप्रवचनसारोद्धाराभिप्रायेण स्वाद्यं कल्पवृत्त्यभिप्रायेण तु खाद्यम्, अजमकं વાદ્યમ્ તિ વત્ ' (શ્રા. વિ. ૪૪) “સ્વાદિમ(ઘ)-સૂંઠ, હરડે, પીપર, મરી, જીરું, અજમો, જાયફળ, જાવંત્રી, કસેલો, કાથો, *ખરસારની ગોળી, જેઠીમધ, તજ, તમાલપત્ર, એલચી, લવિંગ, કુઠ(ઉપલેટ), વાવડીંગ, બિડલવણ, અજજંક, અજમોદ, કુલિંજન (પાનની જડ), પીપરીમૂળ (ગંઠોડા), ચણકબાબ, કચૂરો, મોથ, કાંટાળીઓ, કપૂર, સંચળ, હરડાં, બહેડા, કુંભઠ (કુમઠીઆ), તથા બાવળની ધવ (ધાવડી), ખેરની ખીજડા વગેરેની છાલ, તેમજ એનાં પત્ર, સોપારી, હિંગાષ્ટક, હિંગુત્રેવીસઓ, પંચફૂ(ફોલ, પુષ્કરમૂળ, જવાસાનું મૂળ, બાવચી, તુલસી, કપૂરચંદ વગેરે. જીરું ભાષ્ય (પચ્ચકખાણ ભાસની ગાથા ૧૫.) તથા પ્રવચનસારોદ્ધારાદિકના અભિપ્રાયથી સ્વાદિમ ગણાય છે; જ્યારે કલ્પવ્યવહારવૃત્તિના અભિપ્રાયથી ખાદ્ય ગણાય છે. કેટલાક આચાર્યો અજમાને પણ ખાદિમ કહે છે.” અન્નત્ય-()-સિવાય કે હવે પછી જણાવેલા આગારો સિવાય. મો-(નામોન)-ભૂલી જવાથી. 'आभोगनमाभोग : न आभोगोऽनाभोग:-अत्यन्तविस्मृतिरित्यर्थः ।' (આ. ટી.)-“આભોગન તે આભોગ, ન આભોગ તે અનાભોગ. અર્થાત અત્યંત વિસ્મૃતિ થવી તે અનાભોગ કહેવાય છે.” “અમુક વસ્તુનું પ્રત્યાખ્યાન કર્યું છે' એવો ખ્યાલ સદંતર ભુલાઈ જવાથી કોઈ વસ્તુ ખવાઈ જવાય કે મુખમાં મૂકી દેવાય તો અનાભોગ' થયો કહેવાય. તેનાથી પ્રત્યાખ્યાનનો ભંગ ન ગણવો એવું સ્પષ્ટીકરણ આ પદ વડે કરવામાં આવ્યું છે. બીજા આગારોમાં પણ તેમ જ સમજવું. * ૧. ખરસાર-ખેરમાંથી નીકળતો પદાર્થ. ૨. બિડલવણ-બનાવટી મીઠું. ૩. કચૂરો-ઝેર કોચલું. ૪. વાવડીંગ-વાયવડિંગ. ૫. ચણકબાબ-ચિનીકબાલા. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ સહસાગારે-(સદસારે)-સહસાકારથી, અચાનક મુખમાં પેસી જવાથી. ‘સદાર| સદાર:'-- “સહસાકરણ તે સહસાકાર.” સંસા-હઠથી, અકસ્માત, અચાનક. કોઈ પણ વસ્તુ ઈચ્છા ન હોવા છતાં સંયોગવશાત્ કે પરાણે મુખમાં પેસી જાય તે સહસાકાર કહેવાય છે. દાખલા તરીકે વરસાદની ઋતુમાં ઘણી કાળજી રાખવા છતાં પાણીનાં બિંદુઓ મુખમાં પેસી જાય કે દહીં વલોવતાં છાશના છાંટા અચાનક મુખમાં પડે, તેને સહસાકાર કહેવાય. પત્તરવેvi-(મહત્તરા)-મહત્તરાગારથી વધારે મોટું પ્રયોજન ઉપસ્થિત થયે. મહતું-મોટું-મદત્તર-ઘણું મોટું, તેને લગતો મા'ર તે મહત્તરી. કોઈ વિશિષ્ટ પ્રયોજન ઊભું થાય અને શ્રીસંઘ કે આચાર્યમહારાજ આજ્ઞા કરે તો પચ્ચક્ખાણ સમય કરતાં વહેલું પારવું પડે, તેને “મહત્તરાગાર' કહેવાય. - સવ્વસમાવિત્તિયારેvi-(સર્વસTધપ્રત્યયારે)-તીવ્ર રોગાદિકના કારણે ચિત્તની સમાધિ ટકાવવા નિમિત્તે. સર્વ એવી સમધિ તે સર્વસમા, તેનો પ્રત્યય તે સર્વસમ-પ્રત્યય, તેનું ર તે સર્વ-સમાધ-પ્રત્ય-ર. તે જ સર્વ-સમધ-પ્રત્યાવર. સર્વપૂર્ણ. સમાધિ-શાતા.-પ્રત્યય-નિમિત્ત. શાતા ઉપજાવવાના નિમિત્તે. તીવ્ર ફૂલ આદિ રોગના કારણે શરીર વિહ્વળ થાય અને પ્રત્યાખ્યાનનો કાળ પૂર્ણ થયા પહેલાં ચિત્તની સમાધિ ટકાવવા માટે તેને પારવામાં આવે, તો “સત્વસમાવિત્તિયાગાર' કહેવાય. વોસિર-(વ્યસ્મૃગતિ)-ત્યાગ કરે છે. ચારે પ્રકારના આહારનો ત્યાગ, અનાભોગ વગેરે ચાર આગારપૂર્વક કરે છે. અહીં પ્રત્યાખ્યાન કરનાર વોસિરામિ પદ બોલે છે, એટલે “હું ચારે પ્રકારના આહારનો અનાભોગ વગેરે ચાર આગાર-પૂર્વક ત્યાગ કરું છું એવો અર્થ સમજવાનો છે. (૨) હિં-(પૌરૂષી)-પોરિસીને. સૂર્ય ઊગ્યા પછી એક પોરિસી જેટલો સમય વ્યતીત થયા ત્યાં સુધી Page #131 -------------------------------------------------------------------------- ________________ પચ્ચક્ખાણનાં સૂત્રો ૦૧૧૩ ચારે આહારોનો ત્યાગ કરવો તેને પોરિસી કહેવામાં આવે છે. ‘પૌરુષી’ની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર-૪૯. માનીિં-(સાર્થવાથીમ)-દોઢ પોરિસીને. ‘અર્થેન સહિતમિતિ સાર્થમ્'-અર્ધાથી સહિત તે સાર્ધ.' એટલે એક અને અર્ધો મળે તેને સાર્ધ-દોઢ કહેવાય. તેવી પોરિસી તે સાર્ધપૌરુષી. સૂર્ય ઊગ્યા પછી દોઢ પોરિસી જેટલો સમય વ્યતીત થાય ત્યાં સુધી ચારે આહારનો ત્યાગ કરવો તેને સાડુ-પોરિસી કહેવામાં આવે છે. પત્ર-હાણેમાં-(પ્રચ્છન્ન-ાલેન))-કાલ નહિ જણાવાથી. प्रच्छन्न खेवो काल ते प्रच्छन्नकाल. प्रच्छन्न- –છુપાયેલો, ન જણાતો. ાત-સમય. મેષ, ધૂળ, ગ્રહણ આદિને લીધે સૂર્ય દેખાય નહિ તેથી પોરિસી કે સાઙ્ગપોરિસીનો સમય થયો છે એવી ભ્રાંતિ થવી, તે પ્રચ્છન્ન કાલ.' આવા સંયોગોમાં પ્રત્યાખ્યાન વહેલું પરાય, તો ભંગ ન ગણાય, એવું સ્પષ્ટીકરણ આ પદ વડે કરવામાં આવ્યું છે. વિશા-મોહેન-(વિ-મોહેન)-દિશાનો વિપરીત ભાસ થવાથી. વિશાનો મોહ તે વિદ્-મોહ. વિશા-ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ‘વિશતિ અવાશમિતિ વિ’‘જે અવકાશને દેખાડે તે દિશા. મોહ-ભ્રમ, વિપરીત ભાસ. કેટલીક વાર પ્રવાસ વગેરેમાં દિશાનો ભ્રમ થાય છે; તે ઊલટસૂલટ સમજાય છે. આવા સંજોગોમાં પોરિસી કે સાâ-પોરિસીનો સમય બરાબર ન સમજાય તો દિગ્મોહ થયો કહેવાય. તેથી પ્રત્યાખ્યાનનો ભંગ ન થાય, એવું સ્પષ્ટીકરણ આ પદ વડે કરવામાં આવ્યું છે. સાઢુ-વયોમાં-(સાધુ-વચને)-સાધુના વચનથી-સાધુનું વચન સાંભળવાથી. ‘ઉગ્વાડા પોરિસી' એવું સાધુનું વચન કાને પડવાથી. સાધુનું વન તે માધુવન્તન. સાધુઓ પોતાની સમાચારી અંગે ‘પાડા પોરિસી' (ઉદ્ઘાટા પૌરુષÎ) એવો શબ્દ મોટેથી બોલે છે. તે સાંભળીને ‘પોરિસી’નું પ્રત્યાખ્યાન પૂરું થયું એવો ભાસ થવો અને પ્રત્યાખ્યાન પારી લેવું, તે સાધુવચન. તેનાથી પ્રત્યાખ્યાન ભંગ ન થાય, તેવું સ્પષ્ટીકરણ આ પદ વડે કરવામાં આવ્યું છે. 44.-3-6 Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (3) પુરિમ-(પૂર્વાર્થમ)-દિવસનો પહેલો અર્ધો ભાગ. બે પૌરુષી. પૂર્વ એવો અર્થ તે પૂર્વાર્થ. પૂર્વ-પહેલાંનો. અર્ધ-અર્ધો ભાગ, દિવસનો પહેલો અર્ધ ભાગ. સૂર્યોદયથી માંડીને બે પ્રહર કે બે પૌરુપી જેટલો સમય પૂર્વાર્ધ કહેવાય છે. ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન તે પુરિમહં. તે માટે પ્રત્યાખ્યાન સ્વરૂપમાં કહ્યું છે કે : पुरिमं पढमं अद्धं, दिणस्स पुरिमड्डमेयविसयं तु । पच्चक्खाणं पि भवे, पुरिमटुं तइयगो नियमो ॥१०१॥ દિવસનો પહેલો અરધો ભાગ તે પુરિમ. તેને લગતું પ્રત્યાખ્યાન તે પુરિમાઈનું પ્રત્યાખ્યાન-પુરિમષ્ઠમું પચ્ચકખાણ. એ દશવિધ અદ્ધા પ્રત્યાખ્યાનમાં ત્રીજું પ્રત્યાખ્યાન છે.” પુરિન + મર્ટ-એટલે દિવસના પ્રથમના અર્ધ ભાગ-બે પ્રહરને પુરિમારિર્થ કે પૂર્વાર્ધ કહેવાય છે, તેનો માગધી ભાષામાં પુરિમડું શબ્દ બને છે. ત્યાં સુધીનું હું (ચારે આહારનો ત્યાગ કરું છું) પચ્ચકખાણ કરું છું. 1 -ધર્મસંગ્રહ ભાષાં. ભાગ ૧. પૃ. ૫૧૯, ગવદ્ગ-(કપર્ધ)-પછીનો અર્ધો ભાગ. ત્રણ પૌરુષી. *મપાર્થ અર્થ કરે તો ૩+પર એવો જે વર્ષ તે અપરાધે માર - પછીનો, મધ્યાહ્ન પછીનો. અર્ધ-અર્ધો ભાગ. સૂર્યોદયથી લઈને ત્રણ પ્રહર કે ત્રણ પોરિસીનો સમય “અપરાધ' કહેવાય છે. ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન, તે અવ'. (૪) સUi-(પાન)-એકાસણ, એકાસણું. વ એવું ૩શન તે પ્રકાશન. -એક વાર. અશન ભોજન. જેમાં એક જ વાર ભોજન કરવાનું હોય છે તેવું પ્રત્યાખ્યાન તે એકાશન. તે માટે પ્રત્યાખ્યાન-સ્વરૂપમાં કહ્યું છે કે : * અપાઈ-મધ્યાહ્ન પછીનો-અર્ધો ભાગ. (સૂર્યોદયથી ત્રણ પ્રહર સુધી ચારે આહારની ત્યાગ કરવાનું - પ્રત્યાખ્યાન તે - અવફુ) Page #133 -------------------------------------------------------------------------- ________________ પચ્ચકખાણનાં સૂત્રો ૧૧૫ एकं असणं अहवा, वि आसणं जत्थ निच्चलपुयस्स । तं एक्कासणमुत्तं, इगवेला-भोयणे नियमो ॥१०७॥ એક અશન અથવા સ્થિર નિતંબવાળું એક આસન જેમાં છે, તેને એકાસન કહેલું છે. તાત્પર્ય કે એક જ વેળા ભોજન કરવાનું પ્રત્યાખ્યાન તે એકાસણ કહેવાય છે. વિયાસt-(જ્યશન)-બે આસણું. દિ એવું માન તે ચિન. દિ-બે વાર, અનિ-ભોજન. જેમાં બે વારથી અધિક ન જમવાનો નિયમ હોય, તે બિયાસણ કે બે-આસણું કહેવાય છે. વિરૂગો-(વિવૃતી)-વિકૃતિ, વિગઈ. આ શબ્દના વિશેષ અર્થ માટે જુઓ સૂત્ર ૨૮- તાત્પર્યાર્થ પ્રખ્યારૂ (પ્રત્યાધ્યતિ) ત્યાગ કરે છે. સેવાનૈવેf-(સેવાસેપેન)-લેપાલેખથી, લેપને અલેપ કરવાથી. સ્નેપને કરેલું અન્નેપ તે તૈપાર્લેપ, તેના વડે વાર્તપેન, નેપઆયંબિલમાં ન કલ્પે એવી વિકૃતિથી ભોજન કરવાનું પાત્ર કે ચાટવો વગેરે ખરડાયેલાં હોય છે. તેને લૂછી નાખવું તે અલેપ. આમ કરતાં તેમાં કંઈ અસર રહી જાય તો તેવાં પાત્ર વગેરેમાંથી લઈને વાપરતાં પ્રત્યાખ્યાનનો ભંગ થાય નહિ. તે માટે પંચાશકટીકા પત્ર ૯૩ બ માં કહ્યું છે કે : लेपो भोजनभाजनस्य विकृत्या तीमनादिना वा आयामाम्लप्रत्यातुरकल्पनीयेन लिप्तता, स चाले पश्च विकृत्यादिना लिप्तपूर्वस्य भोजनभाजनस्यैव हस्तादिना संलेखनतो निर्लेपतेति लेपालेपं तस्मादन्यत्र भाजने વિચાદવથવક્તવેfષ ન પ રૂત્વર્થઃ '' (પં. પાંચમું ગા. ૯ ટીકા.) ભોજન કરવાનું પાત્ર વિગઈ કે ભીના હાથ વગેરેથી ખરડાયેલું હોય તો તે આયંબિલ કરનારને અકલ્પનીય હોવાથી લેપ કહેવાય છે, અને તે જ ખરડાયેલા ભોજનના પાત્રને હાથ વગેરે વડે સાફ કરવું તે અલેપ કહેવાય છે. તેમાંથી બીજા પાત્રમાં (ભોજનને ગ્રહણ કરતાં) વિગઈ આદિનો અંશ રહેવા Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬૦શ્રી શ્રાદ્ધભ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ છતાં વ્રતનો ભંગ થતો નથી.” પચ્ચખાણ-ભાષ્યમાં લેવાલેવ આગારની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે-“ડયા-નૂમિ-ડોવાડુ તેવ'-ખરડાયાથી લૂછી નાખેલ ચાટુવાદિકે લીધેલ આહાર લેવો તે લેવાલેવેણું. તેનાથી વ્રતભંગ ન થાય.' હિય-સંvi-(પૃઢથ-સંન)-ગૃહસ્થથી જે મિશ્ર થયેલું હોય તેના થકી. ગૃહસ્થ વડે સંસ્કૃષ્ટ તે પૃદથસંસ્કૃષ્ટ પૃદય-ભોજન આપનાર. “પૃદ માવસ્ય' (પં. ટી.) સંસ્કૃષ્ટ-મિશ્ર થયેલું-વિકૃતિથી મિશ્ર થયેલું. સંસ્કૃષ્ટ વિત્યાદ્રિવ્યો તિ' (પં. ટી.)-“સંસૃષ્ટ એટલે વિકૃતિ વગેરેથી મિશ્ર થયેલું.” તે સંબંધી આ. નિ.માં કહ્યું છે કે – खीर-दही-वियडाणं, चत्तारि उ अंगुलाई संसटुं । फाणिय-तिल्ल-घयाणं, अंगुलमेगं तु संसढें ॥१६०८॥ “દૂધ, દહીં વગેરે વિકૃતિઓ ઓદન વગેરેથી ચાર આંગળ ઊંચી હોય ત્યાં સુધી સંસૃષ્ટ કહેવાય છે, અને ગોળ, તેલ તથા ઘી એક આંગળ ઊંચાં હોય ત્યાં સુધી અસંસૃષ્ટ કહેવાય છે.” પચ્ચકખાણ-ભાષ્યમાં કહ્યું છે કે “નંદું મંડા'-ગૃહસ્થ વિગયાદિકથી મિશ્ર કરેલું તે શાક, માંડાદિક વાપરતાં થિ -સંપકૅ આગાર ગણાય છે. વિ -વિવેvi-(-વિવેન)-જેના પર વિકૃતિ મૂકીને ઉઠાવી લીધેલી હોય તેવી વસ્તુ વાપરવાથી. ૩ક્ષિત અને વિવેક તે સ્જિન-વિવે, તેના વડે ક્લિક-વિવેન. (+fક્ષ-ઉઠાવી લેવું, તે પરથી ક્ષત-ઉઠાવી લીધેલું. વિવે-ત્યાગ, અલગ પાડવું તે. રોટલી રોટલા વગેરે પર ગોળ કે પકવાન વગેરે પિંડ વિગઈ મૂકી રાખેલી હોય પણ પછીથી તેના પરથી ઉઠાવી લીધેલી હોય, તે ક્લિક-વિવે. તેવા ભોજનને વાપરવાથી વ્રત ભાંગે નહિ. છે પરંતુ સંપૂર્ણ ઉપાડી ન શકાય તેવી નરમ વિગઈ વગેરે જેના ઉપર Page #135 -------------------------------------------------------------------------- ________________ પચ્ચક્ખાણનાં સૂત્રો – ૧૧૭ રહી હોય તેવા ભાત વગેરે ખાવાથી તો પચ્ચક્ખાણનો ભંગ જ થાય. -ધર્મસંગ્રહ ભાષાં. ભાગ ૧. પૃ. ૫૨૨. પડુર્વ્ય-વિણ- (પ્રતીત્ય--પ્રક્ષિતન)-સહેજ થી વગેરે ચોપડેલ હોય તેવી વસ્તુથી. પ્રતીત્ય-પ્રક્ષિત તે પ્રતીત્યપ્રક્ષિત, તેના વડે પ્રતીત્યપ્રક્ષિપ્તેન. પ્રીત્ય.. આશ્રીને, અપેક્ષાએ. 'પ્રતીત્ય સર્વથા રુક્ષ મડાવિ-મપેક્ષ્ય પ્રક્ષિત સ્રહિતમ્ । (પં. ટી.) પ્રીત્ય એટલે તદ્દન લૂખા એવા માંડા વગેરેને આશ્રીને. પ્રક્ષિત એટલે ચોપડવામાં આવ્યું હોય તે. રોટલી વગેરેને કૂણી રાખવા માટે તેને કરતી વખતે તેલ કે ઘીની આંગળી દીધી હોય એટલે તેમાં લગીરેક વિગઈનો ભાગ આવેલો હોય તેમ છતાં તેનાથી વ્રત ભાંગે નહિ. (આ આગાર મુનિઓ માટે છે, કારણ કે તેમને આહારની ગવેષણા કરવાની હોય છે, પણ ગૃહસ્થોને માટે નથી, કારણ કે તેઓ ઇચ્છા મુજબ વસ્તુ તૈયાર કરી શકે છે.) પચ્ચક્ખાણ-ભાષ્યમાં કહ્યું છે કે-‘મલિયં ગંગુલીહિં મળા’-‘પ્રતીત્યપ્રક્ષિત એટલે આંગળીથી ઘી-તેલ વડે જરાક સ્નિગ્ધ બનાવેલા હોય તેવા.’ પાકિાળિયારેનં-(પારિષ્ઠાપનિષ્ઠાવારેળ )-વિધિપૂર્વક પરઠવવું પડે તેનાથી. પરિષ્ઠાપનિારૂપ જે આાર તે વરિષ્ઠાપનિાર, તેના વડે પાવિનિારેિળ. પાિિના-૫૨ઠવવાની વિધિ.-‘પરિ સર્વે: પ્રારેઃ સ્થાપન પરિસ્થાપનમપુનર્પ્રદ્દળતયા ન્યાસ ત્યર્થ:, તેમ નિવૃત્તા પાાિનિા (આ. ટી. ૪). ‘રિ એટલે સર્વ પ્રકારે, સ્થાપન એટલે મૂકવું, ફરીને લેવાની રીતે મૂકવું તે. તેથી બનેલી ક્રિયા તે પાાિપાનિા,' એટલે સર્વથા ત્યાગ કરવાના પ્રયોજનથી કરાયેલી ક્રિયા તે પારિષ્ઠાપનિકા કહેવાય છે. આાર્-આગાર, અપવાદ. તેની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર ૮-૩ સા-િઆશરેનં-(મારે૫)-સાગારિક આગાર વડે, ગૃહસ્થ વગેરે આવી જતાં આહાર કરવા માટે બીજી જગાએ જવું પડે તેનાથી. સારિજનો આર્તે સાિજર, તેના વડે-સરિત્ઝારેખ, સાર-ગૃહસ્થ, તેને લગતો આજાર-અપવાદ તે સમારિાવાર સાધુને Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ગૃહસ્થના દેખતાં આહાર-પાણી કરવાની મનાઈ હોવાથી તે આવી જતાં અન્યત્ર જઈ આહાર-પાણી કરે તો સાગારિકાકાર કહેવાય. તેનાથી વ્રતનો ભંગ થાય નહિ. આડંટળ-પસાળાં-(આછું જીન-પ્રકાબેન)-(ખાલી ચડી જતાં) શરીરનાં અંગોપાંગોને સંકોચતાં કે વિસ્તાર કરતાં દોષ ન લાગે. ઞશ્વન અને પ્રસારણ તે માન-પ્રસારળ, તેના વડે, બચ્ચન પ્રસારન. માજીન-સંકોચ, અંગોને ટૂંકાં કરવાં તે. પ્રસાળ-વિસ્તાર, અંગોને લાંબાં કરવાં તે. શરીરનાં હાથ-પગ વગેરે અંગોપાંગોને ખાલી ચઢવાથી કે એવા જ બીજાં કોઈ કારણથી સંકોચવાં કે વિસ્તારવાં પડે તો આકુંચન-પ્રસારણ નામનો આગાર કહેવાય. તેનાથી વ્રતનો ભંગ થાય નહિ. ગુરુ અમુલખેળ-(પુર્વમ્યુત્થાનેન)-ગુરુ કે વડીલ મુનિ આવતાં ઊભા થવું પડે તેનાથી. ગુરુ નિમિત્તે અત્યુત્થાન તે પુર્વમ્યુત્થાન, તેના વડે પુર્વમ્યુત્થાનેન. ગુરુગુરુ, વડીલ મુનિ વગેરે. અત્યુત્થાન-ઊભા થવું તે. ગુરુ, વડીલ મુનિ વગેરે આવતાં તેમનો યોગ્ય વિનય સાચવવા માટે ઊભા થવું પડે તો તેનાથી વ્રત ભાંગે નહિ. પાળH-[પાન()]-પાણી સંબંધી. [અચિત્ત-પ્રાસુક જલ સંબંધી) એકાશન તિવિહાર પચ્ચક્ખાણ કરતાં પાણીની છૂટ રહે છે, તે સંબંધી (આગારો). તેને વા-[ોપેન(લેપાર્) વ]-ઓસામણ, આંબલી, દ્રાક્ષ વગેરેનાં પાણી વડે. અહીં લેપ-શબ્દથી ઓસામણ, આંબલી, દ્રાક્ષ વગેરેનું પાણી ગ્રહણ કરવાની સામાચારી છે. અોને વા-[અભેપેન (અનેપાટ્) વા]-છાશના નિતારેલાં પાણી વડે. અહીં અલેપ શબ્દથી છાશનું નીતરેલું પાણી ગ્રહણ કરવાની સામાચારી છે. મારવાડ વગેરે દેશમાં કેટલાક સ્થળે છાશ ઊની કરીને રાખવામાં આવે છે, તેને કાંજી કહે છે. તેના ઉપર વળેલું પાણી (આછ) Page #137 -------------------------------------------------------------------------- ________________ પચ્ચકખાણનાં સૂત્રો ૧૧૯ અથવા તેનું ધોવાણ લઈ શકાય, તેમ આ આગારથી સમજવાનું છે. મચ્છર વા-છેન વા-સ્વચ્છ પાણી વડે. પરંતુ અહીં આ શબ્દો આગાર માટે હોવાથી કેવળ “શુદ્ધ' નહીં પણ દાણા કે મોટા રજકણો વિનાનું ધોવણ, ઓસામણ વગેરેનું બહુ નીતરેલું પાણી એમ અર્થ સંભવે છે. સિન્થ વા-સિક્શન વા] -ધાન્યના કણના (દાણાના) ઓસામણથી. સિક્ય-ધાન્યનો દાણો (કણ) તેવા કણવાળું ઓસામણ “સિવથ' કહેવાય. તે સિવાયના ઓસામણનો ત્યાગ. અર્થાત્ આ આગારથી અનાજનો કોઈ કણ રહી ગયો હોય તેવું પણ ઓસામણ-પાણી વાપરવાથી પચ્ચકખાણ ભાગતું નથી. -ધર્મસંગ્રહ ભાષાં. ભાગ-૧. પૃ. પર૪. સિબ યા-[વિશેન વા-ધાન્યના દાણા કે મોટા રજકણો વિનાના ધોવણ-ઓસામણથી. જે ઓસામણ-ધોવણ વગેરેનાં પાણીમાં દાણા (અનાજના કણ) ન હોય, તેમ સ્થલ રજકણો પણ ન હોય તેવું બહુ નીતરેલું કે કપડાં વગેરેથી ગાળેલું પાણી સિવથ' કહેવાય. તે સિવાયના પાણીનો ત્યાગ અર્થાત્ તેવું પાણી-પીવાની આ આગારથી છૂટ રહે છે. (નિર્મલ પાણીને માટે છે' આગાર હોવાથી અહીં “શુદ્ધ નહીં પણ દાણા કે મોટા રજકણો વિનાનું ધોવણઓસામણ વગેરેનું બહુ નીતરેલું પાણી એમ અર્થ સંભવે છે.') -ધર્મસંગ્રહ ભાષાં. ભાગ-૧ પૃ. ૫ર૪. (૫) મધર્સ-[ઝાલામાસ્ત્રમ્ (બાવાનાન્ન9]-આયંબિલ. 'आयामम्-अवश्रावणं, अम्लं च सौवीरकं त एव प्रायेण व्यञ्जने यत्र भोजने ओदन-कुल्माष-सत्कुप्रभृतिके तद् आयामाम्लं समयभाषया उच्यते ।' (આ. ટી.)-“આયામ એટલે ઓસામણ (ધોવણ), અને અમ્લ એટલે સૌવીરક-કાંજી કે ખાટું પાણી. ભાત, અડદ અને જવ વગેરેના ભોજનમાં જેનો (આ બે વસ્તુનો) મુખ્ય ઉપયોગ હોય છે, તેને આગમની ભાષામાં આયંબિલ કહે છે.' Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ આચાર્ય શ્રીહરિભદ્રસૂરિએ સંબોધપ્રકરણ પૃ. ૫૮ માં આલોચનાના અધિકારમાં તેના પર્યાય શબ્દો આ રીતે આપેલ છે : अंबिलं नीरसजलं, दुप्पाय धाउ-सोसणं । कामग्धं मंगलं सीयं, एगट्ठा अंबिलस्सावि ॥९८॥ અંબિલ, નીરસ જલ, દુષ્પાય, ધાતુ-શોષણ, કામઘ્ન, મંગલ, શીત એ આયંબિલના એકાર્થી શબ્દો છે. દિ-૭] મલમર્દ [પાર્થ-ઉપવાસને. મન મર્થ માર્ચ, માઈ અમર્થ. મ-ભોજન. અર્થપ્રયોજન. જેમાં ભોજન કરવાનું પ્રયોજન નથી તે અમર્થ. “ો માં ગઠ્ઠો gોય – તો અમો ' પ્રિ. સ્વ.] તેનો પર્યાયવાચી શબ્દ ઉપવાસ છે. તે માટે શ્રીહરિભદ્રસૂરિએ સં. પ્ર. પૃ. ૫૮ માં આલોચનાના અધિકારે કહ્યું છે કે - - મુન્નો સો થી, નિષ્પાવો ૩ત્તનો મUTIછે ! चउप्पाओऽभत्तट्ठो, उबवासो तस्स एगट्ठा ॥१९॥ મુક્ત, શ્રમણ, ધર્મ, નિષ્પાપ, ઉત્તમ, અણાહાર, ચતુષ્પાદ અને અભક્ત એ ઉપવાસના એકાર્થી શબ્દો છે. ઉપવાસ બે પ્રકારે કરવામાં આવે છે. એકમાં અશન, ખાદિમ અને સ્વાદિમ એ ત્રણ પ્રકારના આહારનો ત્યાગ કરવામાં આવે છે, જેને તિવિ(હા)હાર ઉપવાસ [ત્રણ આહારના ત્યાગવાળો ઉપવાસ કહે છે અને બીજામાં ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવામાં આવે છે જેને ચઉવિ(હા)હાર ઉપવાસ (ચારે આહારના ત્યાગવાળો ઉપવાસ) કહેવામાં આવે છે. (૮) પાહિ-[પાનીયાહા ]-પાણહાર નામનું (પ્રભાતનું) પ્રત્યાખ્યાન. છઠ્ઠ આદિ (અટ્ટમ, અઢાઈ વગેરે સોળ ઉપવાસ સુધીના લીધેલ) પ્રત્યાખ્યાનવાળાને બીજા ઉપવાસના દિવસથી પ્રત્યાખ્યાન પર્યત દરરોજ પ્રભાતે આ “પહાર'નું પ્રત્યાખ્યાન લેવાનું હોય છે. આ પ્રત્યાખ્યાનથી (પોરિસી-આદિ સમય સુધી) પાણીના આહારનો ત્યાગ કરવામાં આવે છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ પચ્ચકખાણનાં સૂત્રો ૧૨૧ (૯) મિદં પત્રવરલારૂ-(પિપ્રદ પ્રત્યાતિ)-અભિગ્રહ નામનું પ્રત્યાખ્યાન કરે છે. અભિગ્રહ એ પ્રત્યાખ્યાનનો વિશેષ પ્રકાર (ભેદ) છે. મા. સાયંકાળના પચ્ચખાણ (૧૦) પાપ-રિવરિ-(ાનીયાહાર-વિસરH)-પાણહાર નામનું દિવસચરિમ પ્રત્યાખ્યાન. पानीयाहार अj दिवसचरम ते पानीयाहार-दिवसचरम. पानीयनो आहार તે પાનીયાહાપાનીય-પાણી. રાહીમ-આહાર. પાણીના આહારની જે છૂટ હતી તેનું પ્રત્યાખ્યાન તે પાનીયાદીર: દિવસનો પરમ તે દિવસરમ. નરમ-છેલ્લો ભાગ. જે પ્રત્યાખ્યાન દિવસના બાકી રહેલા ભાગ તથા આખી રાત્રિને માટે કરવામાં આવે છે, તેને દિવસચરિમ પ્રત્યાખ્યાન કહે છે. એટલે પાપીરવિસરનો અર્થ “પાણીનો આહાર છોડી દેવા માટેનું સાંજનું પ્રત્યાખ્યાન સમજવાનો છે. (૧૧) આ પ્રત્યાખ્યાનના બધા શબ્દો આગલાં સૂત્રોમાં આવી ગયેલા છે. (૧૨) તિવિહં પિ આહાર-[વિધ માદારH]-ત્રણ પ્રકારનો આહાર, આ પ્રત્યાખ્યાનથી અશન-[અન્ન, પક્વાન આદિ ભોજનખાદિમ(ચણા પ્રમુખ ભૂંજેલા ધાન્યો, ફળો તથા બદામ વગેરે સૂકો મેવો) સ્વાદિમ(સૂંઠ-હરડે સોપારી, તજ, એલચી, લવિંગ વગેરે) એ ત્રણ પ્રકારના આહારનો ત્યાગ કરવામાં આવે છે. . (૧૩) સુવિ પિ મા-[ક્રિવિધ કાર-બે પ્રકારનો આહાર. આ પ્રત્યાખ્યાનથી અશન તથા ખાદિમ એ બને આહારનો જ ત્યાગ કરવામાં આવે છે. (૧૪) દેશાવાસિયં-શિવશિવ-દેશાવકાશિક વ્રત સંબંધી. દેશાવકાશિક વ્રતની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર ૩૩. ૩૦મો રિ -[૩૫મો પરિપાન-ઉપભોગ-પરિભોગને. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ આહાર, વિલેપન, પુષ્પમાળા વગેરે જે વસ્તુ એક જ વાર ભોગવાય છે, તે ઉપભોગ કહેવાય છે અને સ્ત્રી, આભરણ, વસ્ત્ર, ઘર, વાડી વગેરે વસ્તુ વારંવાર ભોગવાય છે, તે પરિભોગ કહેવાય છે. પ્રાતઃકાળે જે ચૌદ નિયમ ધાર્યા હોય તેનો અહીં સંક્ષેપ કરવાનો છે. (૫) અર્થ-સંકલના (૧) નોકારસી સૂર્યોદયથી બે ઘડી સુધી ‘નમસ્કાર-સહિત મૂઠી-સહિત' નામનું પ્રત્યાખ્યાન કરે છે. તેમાં ચારે પ્રકારના આહારનો એટલે અશન, પાન, ખાદિમ, અને સ્વાદિમનો નીચેના આગારો-* પૂર્વક ત્યાગ કરે છે ઃ * અન્યત્ર-પ્રત્યાખ્યાનના આગારની સંખ્યા મૂળ-વિશે નીચે પ્રમાણે ગાથાઓ પ્રાપ્ત થાય છે. दो चेव नमुक्कारे, आगारा छच्च हुंति पोरिसिए । सत्तेव य पुरिमड्ढे एगासणयम्मि अट्ठेव || १५९९ ॥ सत्तेगट्ठाणस्स उ, अट्ठेव य अंबिलम्मि आगारा । पंचेव अब्भत्तट्ठे छप्पाणे चरिम चत्तारि ॥१६००|| पंच चउरो अभिग्गहे, निव्वीए अट्ठ नव य आगारा । अप्पावरणे पंच उ, हवंति सेसेसु चत्तारि ॥१६०१ || संस्कृतछाया द्वावेव नमस्कारे, आकाराः षट् च भवन्ति पौरुष्याम् । સૌવ ન પૂર્વાષ, હ્રાશન વૈધ્રુવ ા सप्तैकस्थानस्य तु, अष्टैव चाचामाम्ले आकाश: । पञ्चैवाभक्तार्थे, षट् पाने चरिमे चत्वारि ||२|| पञ्च चत्वारोऽभिग्रहे, निर्विकृतौ अष्ट नव चाकाराः अप्रावरणे पञ्च तु, भवन्ति शेषेषु चत्वारः ॥३॥ આવ. નિર્યુક્તિ. ભાવાર્થ - નવકા૨સીના પચ્ચક્ખાણમાં બે, પોરિસીમાં છ, પુરિમમાં સાત, એકાસણમાં આઠ, એગલઠાણમાં સાત, આયંબિલમાં આઠ, ઉપવાસમાં પાંચ, પાણહારમાં છ, ચિરમ-પચ્ચક્ખાણમાં ચાર, અભિગ્રહ-પચ્ચક્ખાણમાં પાંચ અથવા ચાર, નિર્વિકૃતિ (નિવ્વિ)માં આઠ અથવા નવ અપ્રાવરણમાં (વસ્ત્ર નહીં પહેરવાના નિયમમાં) પાંચ તથા શેષ પ્રત્યાખ્યાનોમાં ચાર આગાર હોય છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ પચ્ચકખાણનાં સૂત્રો ૧૨૩ ૧. અનાભોગ-અજાણપણે કોઈ વસ્તુ મુખમાં નાખી દેવાય. ૨. સહસાકાર-અકસ્માત્ કોઈ વસ્તુ મુખમાં પેસી જાય. ૩. મહારાકાર-અધિક નિર્જરાદિક લાભને કારણે ગુરુ વગેરે વડીલ રજા આપે. ૪. સર્વસમાધિ-પ્રત્યાકાર-તીવ્ર રોગાદિક અસમાધિમાં દવા વગેરે લેવી પડે. (૨) પોરિસી અને સાપોરિસી સૂર્યોદયથી એક પહોર (કે દોઢ પહોર) સુધી નમસ્કારસહિત, મૂઠીસહિત પ્રત્યાખ્યાન કરે છે. તેમાં ચાર પ્રકારના આહારનો એટલે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો નીચેના આગારો-પૂર્વક ત્યાગ કરે છે - ૧. અનાભોગ. ૨. સહસાકાર. ૩. પ્રચ્છન્ન-કાલ-વાદળ, ધૂળ કે ગ્રહણ આદિના કારણે સૂર્ય ઢંકાઈ જવાથી સમયની ખબર ન રહે. ૪. દિગ્બોહ-દિશાઓનો ભ્રમ થવાથી સમયની બરાબર ખબર ન રહે. ૫. સાધુ-વચન-સાધુના મુખથી “ઉગ્વાડા પોરિસી' શબ્દ કે જે વ્યાખ્યાનમાં પોરિસી ભણાવતી વખતે બોલવામાં આવે છે, તે સાંભળીને સમય થયા પહેલાં જ પ્રત્યાખ્યાન પારી લીધું હોય. ૬. મહત્તરાકાર. ૭. સર્વસમાધિ-પ્રત્યયાકાર. (૩) પુરિમઢ, અવઢ સૂર્યોદયથી પૂર્વાર્ધ એટલે બે પહોર સુધી અથવા અપરાધ એટલે ત્રણ પહોર સુધી (નમસ્કાર-સહિત) મૂઠી-સહિત પ્રત્યાખ્યાન કરે છે. તેમાં ચારે પ્રકારના આહારનો એટલે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો નીચેનો આગાર-પૂર્વક ત્યાગ કરે છે : Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ૧. અનાભોગ. ૨. સહસાકાર. ૩. પ્રચ્છન્ન-કાલ. ૪. દિમોહ. ૫. સાધુ-વચન. ૬. મહત્તરાકાર. ૭. સર્વસમાધિ-પ્રત્યયાકાર. (૪) એગાસણ, બિયાસણ અને એગલઠાણ સૂર્યોદયથી એક પહોર કે દોઢ પહોર સુધી નમસ્કાર સહિત મૂઠીસહિત પ્રત્યાખ્યાન કરે છે. તેમાં ચાર પ્રકારના આહારનો એટલે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો નીચેના આગારો-પૂર્વક ત્યાગ કરે છે : ૧. અનાભોગ. ૨. સહસાકાર. ૩. પ્રચ્છન્ન-કાલ. ૪. દિમોહ. ૫. સાધુ-વચન. ૬. મહત્તરાકાર. ૭. સર્વસમાધિ-પ્રત્યયાકાર. નીચેના આગારી પૂર્વક વિકૃતિઓનો ત્યાગ કરે છે :૧. અનાભોગ. ૨. સહસાકાર. ૩. લેપાલેપ-આયંબિલ પચ્ચકખાણમાં ન કલ્પે તેવી વસ્તુઓ, વિગઈ, શાક વગેરેથી ભોજન કરવાનું પાત્ર ખરડાય તે લેપ અને તે અકય વસ્તુથી ખરડાયેલા વાસણને માત્ર હાથ વગેરેથી જેવુંતેવું, પૂર્ણ સાફ ન કરવું તે અલેપ, આવા Page #143 -------------------------------------------------------------------------- ________________ પચ્ચકખાણનાં સૂત્રો ૧૨૫ ખરડાયેલા કે હાથ વગેરેથી સામાન્ય સાફ કરેલા ભાજન દ્વારા (અજાણપણે) વિગઈ આદિનો અંશ વાપરવામાં આવે તો પણ આ આગારથી પચ્ચક્ખાણ ભાગે નહીં. -ધર્મસંગ્રહ ભાષાં. ભાગ-૧ પૃ. ૫૨૨. ૪. ગૃહસ્થ-સંસૃષ્ટ-આહાર આપનારા ગૃહસ્થનું કડછી વગેરે ભાજન વિગઈ વગેરે અકલ્પનીય વસ્તુથી ખરડાયેલું હોય અને તેનાથી તે પીરસે કે સાધુને વહોરાવે, તો તે અકથ્ય અંશથી મિશ્ર આહાર ખાવા છતાં, તે અકથ્ય અંશનો સ્વાદ ખાસ સ્પષ્ટ ન સમજાય તો તે વપરાવા છતાં આ આગારથી પચ્ચખાણ ભાંગે નહીં. -ધર્મસંગ્રહ ભાષાં. ભાગ ૧ પૃ. ૫૨૨. ૫. ઉસ્લેિખ-વિવેક-સૂકા રોટલી-રોટલા, ભાત, વગેરે ઉપર આયંબિલમાં ન કલ્પે તેવી અપ્રવાહી ગોળ વગેરે કઠણ વિગઈ મૂકેલી હોય તે લઈ લીધા પછી તે રોટલા, ભાત વગેરે આયંબિલમાં વાપરવા છતાં આ આગારથી પચ્ચકખાણ ભાંગે નહિ. પરંતુ સંપૂર્ણ ઉપાડી ન શકાય તેવી નરમ વિગઈ જેના ઉપર રહી હોય, તેવા ભાત વગેરે ખાવાથી તો પચ્ચખાણનો ભંગ જ થાય. –એ પ્રમાણે આગારો રાખીને બાકી વરિ એટલે આયંબિલમાં ન કલ્પે તેવા ચારેય પ્રકારના આહાર ત્યાગ કરે છે. (-ધર્મસંગ્રહ ભાષાં. ભાગ ૧, પૃ. પર૨) ૬. પ્રતીત્ય-અક્ષિત-રોટલી, પૂરી વગેરેને કૂણી રાખવા માટે તે કરતી વખતે ઘી-તેલવાળી આંગળી તેમાં લગાડી હોય તે. ૭. પારિષ્ઠાપનિકાર*-જે આહાર વિધિપૂર્વક ગૃહસ્થના ઘરેથી લીધો હોય અને યથાવિધિ બીજા મુનિઓને વહેંચી આપ્યો હોય, છતાં + ૧. વિશેષ સમજૂતી માટે જુઓ ધર્મસંગ્રહ ભાષાં, ભાગ-૨, પૃ. ૧૫૯. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ વધી પડે તે પરઠવા અંગેના દોષથી બચવા માટે ગુરુ મહારાજની આજ્ઞાથી વાપરવામાં આવે છે. ૮. મહત્તારાકાર. ૯. સર્વસમાધિ પ્રત્યાકાર. બિયાસણમાં ચૌદ આગારોની છૂટ હોય છે, તે આ પ્રમાણે :૧. અનાભોગ. ૨. સહસાકાર. ૩. સાગારિકાર-ગૃહસ્થ, યાચક વગેરે જેના દેખતાં આહાર કરવાની શાસ્ત્રમાં મનાઈ છે, તેઓ આવી જતાં સ્થાન છોડીને બીજે જવું પડે તે. ગૃહસ્થ તો ગૃહસ્થના દેખતાં ભોજન કરે તેનો નિષેધ નથી, પરંતુ કોઈ એવો મનુષ્ય આવે કે જેની દૃષ્ટિથી ખોરાક પચે નહિ નજર લાગે) તેવા પ્રસંગે આ આગારથી ગૃહસ્થને પણ ઊઠીને બીજા સ્થાને બેસી ભોજન કરતાં પચ્ચક્ખાણ ભાંગે નહિ એમ આ આગારથી ગૃહસ્થને પણ છૂટ અપાય છે. -ધર્મસંગ્રહ ભાષાં. ભાગ-૧. પૃ. ૧૨૧. ૪. આકુંચન-પ્રસારણ-જમતી વખતે ખાલી ચઢી જવાના કારણે કે બીજા કોઈ કારણે હાથ-પગ લાંબા-ટૂંકા કરવા પડે છે. અથવા કોઈ અસહિષ્ણુ નબળા શરીરવાળો ભોજન કરે ત્યાં સુધી પગપલાંઠી સ્થિર ન રાખી શકે, સંકોચે કે પહોળા કરે, તેમાં આસનથી થોડુંક ખસી જવાય તો પણ આ આગારથી તેનું २. विहिगहिअं विहिमुत्तं, उद्धरिअं जं भवे असणमाइ । तं गुरुणाणुन्नायं, कप्पइ आयंबिलाईणं ।। -આ. નિ. ગા. ૧૬૧૧ ભાવાર્થ - વિધિપૂર્વક (લોલુપતા-મૂછ વિના બેતાળીસ દોષ રહિત) મેળવેલું અને તેમાંથી મંડલીમાં બેસીને સિંહ ભક્ષિત વગેરે સાધુના ભોજનના વિધિ મુજબ વાપરતાં વધી પડ્યું હોય, તેવું અશન વગેરે ગુરુઆજ્ઞાથી આયંબિલ-ઉપવાસ વગેરે તપવાળા પણ વાપરી શકે. -ધર્મસંગ્રહ ભાષાં, ભા. ૧ પૃ. ૫ર ૧. Page #145 -------------------------------------------------------------------------- ________________ પચ્ચકખાણનાં સૂત્રો ૭૧૨૭ પચ્ચકખાણ ભાંગે નહી. -ધર્મસંગ્રહ ભાષાં. ભાગ-૧, પૃ. પર૧. ૫. ગુર્વવ્યુત્થાન-ભોજન કરતાં પણ વિનય કરવા યોગ્ય શ્રી આચાર્યભગવંત કે કોઈ નવા (પરોણા) સાધુ આવે, ત્યારે વિનય માટે આસનથી ઊઠવા છતાં આ આગારથી પચ્ચકખાણનો ભંગ ન થાય; વિનય અવશ્ય કરણીય હોવાથી ભોજન કરતાં વચ્ચે ઊઠવા છતાં પચ્ચખાણ અખંડ રહે. -ધર્મસંગ્રહ ભાષાં. ભાગ-૧, પૃ. ૨૧. ૬. પારિષ્ઠાપનિકાકાર. ૭. મહત્તરાકાર. ૮. સર્વસમાધિ પ્રત્યયાકાર. ૯. લેપ-ઓસામણ, આંબલી કે દ્રાક્ષ વગેરેનું પાણી. ૧૦. અલેપ-કાંજી વગેરેનું પાણી કે છાશની પરાશ વગેરે. ૧૧. અચ્છ-ત્રણ વાર ઉકાળેલું સ્વચ્છ પાણી. ૧૨. બહુલેપ-ચોખા વગેરેનું ચીકણું-ઘટ્ટ ધોવણ. ૧૩. સસિક્ય-લોટથી ખરડાયેલ હાથ કે વાસણનું ધોવણ, જેમાં લોટના રજકણો પણ હોય, ૧૪. અસિક્ય-લોટથી ખરડાયેલ હાથ કે વાસણનું ધોવણ, જેમાં લોટના રજકણો ન હોય તેવું ગાળેલું ધોવણ. (૫) આયંબિલ અને નિવિ સૂર્યોદયથી એક પહોર (કે દોઢ પહોર) સુધી નમસ્કાર સહિત, મૂઠી સહિત પ્રત્યાખ્યાન કરે છે. તેમાં ચાર પ્રકારના આહારનો એટલે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો નીચેના આગારો-પૂર્વક ત્યાગ કરે છે : (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) પ્રચ્છન્ન-કાલ, (૪) દિગ્મોહ, (પ) સાધુ-વચન, (દ) મહત્તરાકાર, (૭) સર્વસમાધિ-પ્રત્યયાકાર. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ આયંબિલનું નીચેના આઠ આગારો-પૂર્વક પ્રત્યાખ્યાન કરે છે : (૧) અનાભોગ, (ર) સહસાકાર, (૩) લેપાલેપ, (૪) ગૃહસ્થસંસૃષ્ટ, () ઉસ્લિપ્ત-વિવેક, (૬) પારિષ્ઠાપનિકાકાર, (૭) મહત્તરાકાર, (૮) સર્વસમાધિ-પ્રત્યયાકાર. એકાશનનું પ્રત્યાખ્યાન કરે છે, અને તેમાં ત્રણ પ્રકારના આહારનો એટલે અશન, ખાદિમ અને સ્વાદિમનો નીચેના આગારો-પૂર્વક ત્યાગ કરે છે : (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) સાગારિકાકાર, (૪). આકુંચન પ્રસારણ, (પ) ગુર્વવ્યુત્થાન, (૬) પારિષ્ઠાપનિકાકાર. (૭) મહત્તરાકાર. (૮) સર્વસમાધિ-પ્રત્યયાકાર. પાણી-સંબંધી છે આગારો :- (૯) લેપ, (૧૦) અલેપ, (૧૧) અચ્છ, (૧૨) બહુપ, (૧૩) સસિન્થ અને (૧૪) અસિક્ય. () તિવિ(હા)હાર ઉપવાસ (સૂર્યોદયથી માંડીને બીજા દિવસના) સૂર્યોદય સુધી ઉપવાસનું પ્રત્યાખ્યાન કરે છે. તેમાં ત્રણ પ્રકારના આહારનો એટલે પાણી સિવાય અશન, ખાદિમ અને સ્વાદિમનો નીચેના આગારો-પૂર્વક ત્યાગ કરે છે : (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) પારિષ્ઠાપનિકાકાર, (૪) મહત્તરાકાર અને (૫) સર્વસમાધિ-પ્રત્યયાકાર. પાણી-આહારનું એક પહોર (કે દોઢ પહોર) સુધી નમસ્કાર-સહિત, મૂઠી-સહિત નીચેના આગારો-પૂર્વક પ્રત્યાખ્યાન કરે છે - (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) પ્રચ્છન્ન-કાલ, (૪) દિગ્મોહ, (૫) સાધુ-વચન, (૬) મહત્તરાકાર, (૭) સર્વસમાધિ-પ્રત્યયાકાર. પાણીના (આગાર) (૮) લેપ, (૯) અલેપ, (૧૦) અચ્છ, (૧૧) બહુલેપ, (૧૨) સસિન્થ અને (૧૩) અસિક્ય. . (૭) ચઉવિ(હા)હાર ઉપવાસ (સૂર્યોદયથી માંડીને બીજા દિવસના) સૂર્યોદય સુધી ઉપવાસનું Page #147 -------------------------------------------------------------------------- ________________ પચ્ચકખાણનાં સૂત્રો ૦૧૨૯ પ્રત્યાખ્યાન કરે છે. તેમાં ચાર પ્રકારના આહારનો એટલે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો નીચેના આગારીપૂર્વક ત્યાગ કરે છે : (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) પારિષ્ઠાપનિકાકાર, (૪) મહત્તરાકાર અને (૫) સર્વસમાધિ-પ્રત્યયાકાર. (૮) પાણહાર-પાણીના આહારનો સૂર્યોદયથી) એક પહોર, કે દોઢ પહોર (નમસ્કાર સહિત)-મૂઠી સહિત (મન-વચન-કાયાથી-ત્યાગ કરે છે. તેમાં નીચેના આગારો-પૂર્વક ત્યાગ કરે છે : ૧. અનાભોગ. ૨. સહસાકાર. ૩. પ્રચ્છન્ન-કાલ. ૪. દિગ્બોહ. ૫. સાધુ-વચન. ૬. મહત્તરાકાર. ૭. સર્વસમાધિ-પ્રત્યયાકાર. પાણીની છૂટ રહે છે, તે સંબંધી છ આગારો નીચે પ્રમાણે છે : (૮) લેપ, (૯) અલેપ, (૧૦) અચ્છ, (૧૧) બહુપ, (૧૨) સસિન્થ અને (૧૩) અસિક્ય. (૯) અભિગ્રહ નામનું પ્રત્યાખ્યાન કરે છે. તેમાં નીચેના આગારો પૂર્વક ત્યાગ કરે છે. ૧. અનાભોગ. ૨. સહસાકાર. ૩. મહત્તરાકાર. ૪. સર્વસમાધિ-પ્રત્યયાકાર. અભિગ્રહ-એ પ્રત્યાખ્યાનનો વિશેષ પ્રકાર છે. પ્ર.-૩૯ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ મા. સાયંકાળનાં પચ્ચકખાણ. (૧૦) પાણહાર દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ પર્વત પાણી-આહારનો નીચેના આગારો-પૂર્વક ત્યાગ કરે છે : (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) મહત્તરાકાર અને (૪) સર્વસમાધિ-પ્રત્યયાકાર. આ પ્રત્યાખ્યાન બિયાસણ અને તેથી ઉપરના સર્વે પ્રત્યાખ્યાનવાળાઓને સાંજના (રાત્રિક) પચ્ચખાણ માટે લેવાનું હોય છે. (૧૧) ચલવિ(હા)હાર દિવસના શેષભાગથી સંપૂર્ણ રાત્રિ-પર્યતનું પ્રત્યાખ્યાન કરે છે. તેમાં ચારે પ્રકારના આહારો એટલે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો નીચેના આગારો-પૂર્વક ત્યાગ કરે છે : (૧) અનાભોગ, (૨) સહસાકાર (૩) મહત્તરાકાર, (૪) સર્વસમાધિ-પ્રત્યયાકાર. (૧૨) તિવિ(હા)હાર દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ-પર્યતનું પ્રત્યાખ્યાન કરે છે. તેમાં ત્રણ પ્રકારના આહારનો એટલે અશન, ખાદિમ અને સ્વાદિમનો નીચેના આગારો-પૂર્વક ત્યાગ કરે છે : (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) મહત્તરાકાર, (૪). સર્વસમાધિ-પ્રત્યયાકાર. (૧૩) દુવિ(હા)હાર દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ-પર્યતનું પ્રત્યાખ્યાન કરે છે. તેમાં બન્ને પ્રકારના આહારનો એટલે અશન અને ખાદિમનો નીચેના આગરોપૂર્વક ત્યાગ કરવામાં આવે છે : (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) મહત્તરાકાર, અને (૪) Page #149 -------------------------------------------------------------------------- ________________ પચ્ચકખાણનાં સૂત્રો૦૧૩૧ સર્વસમાધિ-પ્રત્યયાકાર. (૧૪) દેશાવકાશિક દેશથી સંક્ષેપ કરેલી ઉપભોગ અને પરિભોગની વસ્તુઓનું પ્રત્યાખ્યાન કરે છે અને નીચેના આગારો-પૂર્વક ત્યાગ કરે છે : (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) મહત્તરાકાર અને (૪) સર્વસમાધિ-પ્રત્યયાકાર. (૭) સૂત્ર-પરિચય સમત્વની સિદ્ધિ માટે શ્રદ્ધા, વિનય, આત્મ-નિરીક્ષણ અને ધ્યાન જેમ ઉપયોગી છે, તેમ પ્રત્યાખ્યાન પણ અતિ ઉપયોગી છે, કારણ કે તેનાથી આગ્નવ-દ્વારોનો નિરોધ થાય છે. શ્રીઉત્તરાધ્યયનસૂત્રના ૨૯મા અધ્યયનમાં કહ્યું છે કે-“પુષ્યવસ્થાને અંતે ! નીવે િકાય ?; પવે+વાળા માસવાર હું નિષ્ઠ મ રૂા' “(પ્રશ્ન-) હે ભગવન્! પ્રત્યાખ્યાનથી જીવ શું ઉત્પન્ન કરે છે ?' (ઉત્તર-) “પ્રત્યાખ્યાનથી જીવ આગ્રવારોનો વિરોધ કરે છે.' શ્રીભગવતીસૂત્રના બીજા શતકના પાંચમા ઉદેશકમાં કહ્યું છે કે-“જે મંતે ! વિન્ની લિંને ?' “હે ભગવનું વિજ્ઞાનનું-વિશેષ જાણવાનું ફળ શું ?' [ઉ.] વલ્લી-હને.” “હે ગૌતમ ! તેનું ફળ પ્રત્યાખ્યાન છે.” (પ્ર.) સે i મંત ! પQરવા છિન્ને ?' “હે ભગવન્! તે પ્રત્યાખ્યાનનું ફળ શું ?' સંગમને “ “હે ગૌતમ ! તેનું ફળ સંયમ છે.' આવશ્યક-નિર્યુક્તિમાં કહ્યું "पच्चक्खाणमिणं सेविऊण भावेण जिणवरुद्दिटुं । पत्ता अणंतजीवा, सासयसुक्खं लहुं मोक्खं ॥१६२१॥" શ્રીજિનેશ્વરોએ કહેલા આ પ્રત્યાખ્યાનનું સેવન કરીને અનંત જીવો શાશ્વત સુખવાળા મોક્ષને શીધ્ર પામ્યા છે.” પ્રત્યાખ્યાન એટલે અવિરતિનો ત્યાગ અને વિરતિ-ગુણની ધારણા. તેને શાસ્ત્રોમાં નિયમ, અભિગ્રહ, વિરમણ, વ્રત, વિરતિ, આસ્રવાર નિરોધ, નિવૃત્તિ, ચારિત્ર-ધર્મ વગેરે શબ્દોથી પણ ઓળખવામાં આવ્યું છે. પ્રત્યાખ્યાનના મૂળ ભેદો એ છે : મૂલગુણ-પ્રત્યાખ્યાન અને Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩ ઉત્તરગુણ-પ્રત્યાખ્યાન. તે દરેકના પણ સર્વ અને દેશથી બે બે પ્રકારો છે, એટલે પ્રત્યાખ્યાન કુલ ચાર પ્રકારનાં બને છે : (૧) સર્વ મૂલગુણ પ્રત્યાખ્યાન, (૨) દેશ મૂલગુણ પ્રત્યાખ્યાન, (૩) સર્વ ઉત્તરગુણપ્રત્યાખ્યાન અને (૪) દેશ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. તેમાં સર્વ ઉત્તરગુણપ્રત્યાખ્યાનના દસ પ્રકારો છે : “અનાગત, અતિક્રાન્ત, કોટિ-સહિત, નિયત્રિત, સાકાર, અનાકાર, કૃત-પરિમાણ, નિરવશેષ, સંકેત અને અદ્ધા.-એ દશ પચ્ચક્ખાણોનું સ્વયં પાલન કરવું, પણ બીજાને આહાર આપવાનો કે તપ વિશે ઉપદેશ દેવાનો નિષેધ નથી. અર્થાત આહાર કે તપ વિશે ઉપદેશ આપવા અપાવવામાં સમાધિ અનુસારે વધુ લાભ થાય તેમ વર્તવું. આ પ્રત્યાખ્યાનો પૈકી સંયમની તાલીમ માટે સંકેત અને અદ્ધા પ્રત્યાખ્યાનો વિશેષ ઉપયોગી છે અને તેમાં પણ અદ્ધા-પ્રત્યાખ્યાનની મુખ્યતા * આવ. નિર્યુક્તિ અધ્યયન માં નીચે પ્રમાણે કહ્યું છે : अणागयमइक्वंतं, कोडिसहियं निअंटिअं चेव । सागारमणगारं, परिमाणकडं निरवसेसं ॥१॥ संकेअं चेव अद्धाए, पच्चक्खाणं तु दसविहं होइ। સથવાનુ પત્રકથા, રાવણે નદ સમાધિ ગરા | Ta. ૨૬૪-૬ધા જુઓ ધર્મસંગ્રહ ભાષાં. ભાગ ૧. પૃ. ૫૦૫. + અંદુ-મુઠ્ઠિ iડી, ઘર સે () સાસુ-fથવુ-ગોવા एअं संकेअ भणिअं, धीरेहिं अनंत नाणीहिं ।। -आव० निर्युः गा. १५७८ ભાવાર્થ-૧. અંગૂઠો. ૨. મુકી. ૩. ગ્રંથિ. ૪. ગૃહ. ૫. સ્વેદ-પરસેવો. ૬. શ્વાસોચ્છવાસ ૭. જલ-બિન્દુઓ, અને ૮. જયોતિષ્મ-જયોતિ-દીપકનો પ્રકાશ વગેરે ચિહ્નોને-સંકેતને અનંતજ્ઞાની ધીર શ્રી જિનેશ્વરોએ સંકેત પચ્ચક્ખાણ કહ્યું છે-એમ “સંકેત પ્રત્યાખ્યાન આઠ પ્રકારનું છે. ધર્મસંગ્રહ ભાષાં. ભાગ ૧, પૃ. ૫૦૬ x नवकारपोरिसीए, पुरिमड्डेगासणेगठाणे अ । आयंबिलअभत्तद्वे, चरिमे अ अभिग्गहे विगई ।। - प्रव० सारो० गा० २०२ Page #151 -------------------------------------------------------------------------- ________________ પચ્ચક્ખાણનાં સૂત્રો ૭૦ ૧૩૩ છે. આ અદ્ધા-પ્રત્યાખ્યાનો દસ પ્રત્યાખ્યાન તરીકે પ્રસિદ્ધ છે અને તે જ અહીં પ્રસ્તુત છે. દસ પ્રત્યાખ્યાનોમાં પહેલું પ્રત્યાખ્યાન ‘નમસ્કારસહિત’ એટલે નમુક્કારસહિય-નમુક્કારસી-નવકારસીનું છે કે જેનો સમય સૂર્યોદયથી લઈને બે ઘડી પર્યંતનો છે. આ સમય દરમિયાન અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ એ ચાર પ્રકારના આહારો પૈકી એક પણ આહાર કરવાનો નથી. આ પ્રત્યાખ્યાનમાં અનાભોગ અને સહસાકાર એ બે આગારો રાખવામાં આવે છે એટલે કોઈ વસ્તુનો અજાણતાં ઉપયોગ થઈ જાય કે અચાનક મુખમાં પેસી જાય તો તેથી પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી. આ પ્રત્યાખ્યાન બરાબર સમયસર પારવું જોઈએ, પરંતુ કોઈ કારણસર તેમ ન બની શકયું તો વ્રતમાં અવ્યવસ્થા થાય, એટલે તેમાં મૂઠસીનું પ્રત્યાખ્યાન પણ કરવામાં આવેછે અને તેમાં અનાભોગ તથા સહસાકાર એ બે આગારો ઉપરાંત મહત્તરાકાર અને સર્વસમાધિ-પ્રત્યયાકારની પણ છૂટ રાખવામાં આવે છે, એટલે ગુરુ, સંઘના વડા વગેરે મોટાના કહેવાથી કદાચ પ્રત્યાખ્યાન વહેલું પારવું પડે કે રોગાદિકથી તીવ્ર અશાંતિ ઉત્પન્ન થઈ હોય, તે ભાવાર્થ :- ૧. નવકારસહિત (નમુક્કારસહિ), ૨. પૌરુષી, ૩. પુરિમાર્દ્ર ૪. એકાસણું, ૫. એકલઠાણું, ૬. આયંબિલ, ૭. ઉપવાસ, ૮. દિવસચરમ કે ભવચરમ, ૯. અભિગ્રહ, અને ૧૦. વિકૃતિ (વિગઈ)નું—એમ કાળ પચ્ચક્ખાણ-(સમયની મર્યાદાવાળું) ૧૦મું અહ્વા પચ્ચક્ખાણ દશ પ્રકારે છે. -ધર્મસંગ્રહ. ભાષાં. ભાગ-૧ પૃ. ૫૦૬. ૧. શ્રી દેવસૂરિષ્કૃત યતિદિનચર્યામાં ગાથા ૫૬-૫૭-૫૮માં કહ્યું છે કે : જે અપ્રમત્ત આત્માઓ હંમેશાં ગંઠિસહિત પચ્ચક્ખાણની ગાંઠ બાંધે છે, તેઓ સ્વર્ગ અને મોક્ષનું સુખ પોતાની ગાંઠે બાંધે છે-એમ સમજવું. વળી વિસ્મરણ ન થવા દેતાં તે ધન્ય પુરુષો શ્રીનમસ્કારમંત્રનું સ્મરણ કરીને ગંઠિસહિતની ગાંઠ છોડવા સાથે કર્મની ગાંઠ છોડે છે, માટે તેઓ ગંઠિસહિતનો અભ્યાસ કરે છે કે જેઓ - શિવપુરના અભ્યાસને ઇચ્છે છે, ગીતાર્થો આ-ગંઠિસહિતનું ફળ અનશનના જેટલું કહે છે. ધર્મસંગ્રહ ભાષાં. ભાગ-૧. પૃ. ૫૩૧. ★ सूरे उग्गए णमोक्कार- सहितं पच्चक्खाति चउव्विहं पि आहारं असणं पाणं खाइमं साइमं, અર્થ ગામોમેળ સહારેખ વમિરૂ | (આવશ્યક સૂત્ર અધ્યયન છઠ્ઠું) Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ શાંત કરવા માટે સમય કરતાં વહેલું પારવું પડે તો પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી. - પોરિસી અને સાઢપોરિસી(દોઢ પોરિસી)નાં પ્રત્યાખ્યાનમાં સૂર્યોદયથી માંડીને એક પોરિસી સુધી કે દોઢ પોરિસી સુધી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવામાં અનાભોગ, સહસાકાર, મહત્તરાકાર અને સર્વસમાધિ પ્રત્યયાકાર એ ચાર આકાર-આગાર ઉપરાંત પ્રચ્છન્ન-કાલ, દિમોહ અને સાધુવચન એ ત્રણ આગારોની વધારે છૂટ રાખવામાં આવે છે, જેથી કેટલો સમય થયો છે, તેની ખબર ન પડે, અથવા દિશાનો ભ્રમ થાય કે “ઉગ્ધાડા પોરિસી એવાં સાધુનાં વચનો સાંભળીને પોરિસી કદાચ વહેલી પારી દેવાય, તો પણ પ્રત્યાખ્યાનનો ભંગ થાય નહિ. સારું-પોરિસી, પુરિમઢ (બે પોરિસી) અને અવઢ(ત્રણ પોરિસી)માં પણ આગારોની સંખ્યા સાતની જ હોય છે. એગાસણ, બિયાસણ અને એગલઠાણનાં પ્રત્યાખ્યાનો લગભગ સરખાં જ હોય છે, તેમાં ફેર માત્ર એટલો જ હોય છે કે બિયાસણનાં પ્રત્યાખ્યાનમાં ઓગાસણને બદલે બિયાસણ બોલવામાં આવે છે અને એગલઠાણના પ્રત્યાખ્યાનમાં એગાસણની જગાએ એગલઠાણ શબ્દ બોલવામાં આવે છે તથા એગલઠાણનાં પ્રત્યાખ્યાનમાં “આઉટણ-પસારણ' નામનો આગાર બોલવામાં આવતો નથી. આ પ્રત્યાખ્યાનમાં બની શકે તો સાઢ-પોરિસી (દોઢ પોરિસી) અને ન બની શકે તો પોરિસી કરવાનું આવશ્યક હોય છે, તેથી પહેલું પ્રત્યાખ્યાન તેનું કરવામાં આવે છે. વળી આ પ્રત્યાખ્યાન બની શકે તેટલી વિકૃતિનો ત્યાગ કરવામાં આવે તે ઈષ્ટ મનાય છે. તેથી પોરિસીના પ્રત્યાખ્યાન પછી વિકૃતિનું પ્રત્યાખ્યાન કરવામાં આવે છે અને તેમાં અનાભોગ, સહસાકાર, લેપાલેપ, ગૃહસ્થ-સંસૃષ્ટ, ઉપ્તિ -વિવેક, ૫ પ્રતીય પ્રતિ, પારિષ્ઠાપનિકાકાર, મહત્તરાકાર અને સર્વસમાધિ-પ્રત્યયાકાર-એ નવ આગાર રાખવામાં આવે છે, પરંતુ તેમાંના લેપાલેપ, ગૃહસ્થ સંસૃષ્ટ, ઉસ્લિપ્ત-વિવેક, પ્રતીત્યપ્રક્ષિત અને પારિષ્ઠાપનિકા કાર–એ પાંચ આગારો સાધુઓને માટે જ સમજવાના છે. અહીં શ્રાવક-શ્રાવિકા માટે તેનું ઉચ્ચારણ Page #153 -------------------------------------------------------------------------- ________________ પચ્ચક્ખાણનાં સૂત્રો – ૧૩૫ પ્રત્યાખ્યાનની અખંડતા* જળવાઈ રહે તે માટે જ કરવામાં આવે છે, એટલે વિકૃતિ અંગે શ્રાવકને બાકીના ચાર આગારો રહે છે. આ બે પ્રત્યાખ્યાન લીધા પછી એગાસણ, બિયાસણ કે એગલઠાણનું પ્રત્યાખ્યાન લેવાય છે, જેમાં અનાભોગ, સહસાકાર, સાગારિકાકાર, આકુંચન-પ્રસારણ, ગુરુ-અભ્યુત્થાન, પારિષ્ઠાપનિકાકાર, મહત્તરાકાર અને સર્વસમાધિ-પ્રત્યયાકાર એ આઠ આગારો તથા પાણીને લગતાં લેપ, અલેપ, અચ્છ, બહુલેપ, સસિક્સ્થ અને અસિક્થ એ છ વિશેષ આગારો મળીને ચૌદ આગારોની છૂટ રખાય છે. આ પ્રત્યાખ્યાનવાળાએ રાત્રિક પચ્ચક્ખાણ (પાણીનો ત્યાગ કરવા) માટે પાણહારનું પ્રત્યાખ્યાન લેવાનું હોય છે. ★ एवं प्रत्याख्यानमपि, ननु पारिष्ठापनिकादयश्चाकाराः साधूनामेव घटन्ते, ततो गृहिणामयुक्तमेव તવું, नैवं यतो यथा गुर्वादयः पारिष्ठापनिकस्यानधिकारिणोऽपि यथा वा भगवती योगवाहिनो गृहस्थ संसृष्टाद्यनिधिकारिणोऽपि पारिष्ठापनिका द्याकारोच्चारणेन प्रत्याख्यान्ति, 'अखण्डं सूत्रमुच्चारणीय' मितिन्यायाद् एवं गृहस्था अपीति न दोष: । ६ । तस्मात् साधुवच्छ्रावकेणापि श्री सुधर्मस्वाम्यादि परम्परायात विधिना प्रतिक्रमणं कार्यमित्यलं प्रसङ्गेन । —ધર્મસંપ્રદ (પૂર્વમા:) પૃ. ૨૨રૂ. ૬. ભાવાર્થ-‘પચ્ચક્ખાણ આવશ્યક પણ શ્રાવકને કરણીય છે. અહીં પ્રશ્નકાર પચ્ચક્ખાણના આગારોને અંગે પ્રશ્ન કરે છે કે- ‘પરિષ્ઠાના' વગેરે આગારો તો સાધુઓને (આહારાદિ પરઠવવાનાં ન હોવાથી તેઓને) જ ઘટે, શ્રાવકોને તે આગારો રાખવા યોગ્ય નથી. તેનું સમાધાન ગુરુ જણાવે છે કે-તમારો પ્રશ્ન અયોગ્ય છે, કારણ કેપરઠવવા યોગ્ય આહાર ગુરુ વગેરે વડીલોને વાપરવાનો અધિકાર નથી, છતાં તેઓ ‘પારિદ્રાવળિ’ આગાર રાખે છે, ભગવતીસૂત્રના યોગવહન કરનાર સાધુને ‘નિત્યસંમદ્રેળ’ આગારની આવશ્યકતા નથી, છતાં તેઓ એ આગાર રાખે છે, તેમાં જેમ સૂત્રપાઠ અખંડ રાખવાનો ઉદ્દેશ છે, તેમ ગૃહસ્થને પણ ‘પરિતાળિઞા' વગેરેની જરૂર નથી; છતાં તે આગારો રાખે છે, તેનાં ‘સૂત્રપાઠ અખંડ રાખવો' એ જ કારણ છે, માટે ગૃહસ્થને એ આગારો પૂર્વક પચ્ચક્ખાણ કરવામાં દોષ નથી. એમ શ્રાવકને છ આવશ્યક ઘટિત છે, માટે સાધુની જેમ શ્રાવકે પણ શ્રી સુધર્માસ્વામી વગેરે પૂર્વપુરુષોની પરંપરાથી ચાલ્યા આવતા વિધિ પ્રમાણે પ્રતિક્રમણ કરવું જ જોઈએ. —ધર્મસંગ્રહ ભાષાં. ભાગ-૧ પૃ. ૬૦૯ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ આયંબિલનું પ્રત્યાખ્યાન દરેક રીતે એગાસણાદિના પ્રત્યાખ્યાન જેવું છે, માત્ર તેમાં વિકૃતિનો ત્યાગ ફરજિયાત છે અને તેના (વિકૃતિના) નવા આગારો પૈકી પ્રતીત્ય-પ્રક્ષિત સિવાય આઠ આગારોની છૂટ રાખવામાં આવે છે. આ પ્રત્યાખ્યાન રસનેંદ્રિય પર કાબૂ મેળવવાનો અમોઘ ઉપાય છે. શ્રી નવપદજીની ચૂત્ર તથા આસોની ઓળીમાં આ આયંબિલ તપની વિશિષ્ટ વિધિપૂર્વક આરાધના થાય છે. તથા તે આયંબિલ તપની વધારે આરાધના વદ્ધમાન તપની ઓળી દ્વારા થાય છે. આ પ્રત્યાખ્યાનમાં સાંજે પાણહારનું પ્રત્યાખ્યાન કરવાનું આવશ્યક છે. ઉપવાસનું પ્રત્યાખ્યાન બે પ્રકારે લેવાય છે : એક તિવિહાર ઉપવાસનું અને બીજું ચઉવિહાર ઉપવાસનું તેમાં તિવિહાર ઉપવાસ એક કરતાં વધારે કરવો હોય તો અમ્ભટ્ટની જગાએ છઠ્ઠભત્ત, અઠ્ઠમભત્ત વગેરે શબ્દો બોલવામાં આવે છે. આ પ્રત્યાખ્યાનમાં પાણી સિવાય ત્રણે આહારનો ત્યાગ કરવામાં આવે છે તથા એક પોરિસી કે દોઢ પોરિસી સુધી પાણીનો પણ ત્યાગ કરવામાં આવે છે, તેથી પ્રત્યાખ્યાનની રચના તે પ્રકારે થયેલી છે. તેમાં પ્રથમ તિવિહાર ઉપવાસને લગતા અનાભોગ, સહસાકાર, પારિષ્ઠાપનિકાકાર, મહત્તરાકાર અને સર્વસમાધિ પ્રત્યયાકાર એ પાંચ આગારો રાખવામાં આવે છે અને પછી પોરિસી કે દોઢ પોરિસી સુધી પાણહારનું નમસ્કાર સહિત મુષ્ટિ-સહિત પ્રત્યાખ્યાન કરવામાં આવે છે, જેમાં અનાભોગ, સહસાકાર, પ્રચ્છન્નકાલ, દિશામોહ, સાધુ-વચન, મહત્તરાકાર, સર્વસમાધિ-પ્રત્યયાકાર, તેમજ પાણીના લેપ, અલેપ, અચ્છ, બહુલેપ, સસિન્થ અને અસિથ મળી કુલ તેર આગારો રાખવામાં આવે છે. આ પ્રત્યાખ્યાનમાં સાંજે પાણહારનું પ્રત્યાખ્યાન કરવાનું હોય છે. ચઉવિ(હા)હાર ઉપવાસનું પ્રત્યાખ્યાન ઘણું ટૂંકું હોય છે અને તેમાં માત્ર અનાભોગ, સહસાકાર, પારિષ્ઠાપનિકાકાર, મહત્તરાકાર અને સર્વસમાધિ-પ્રત્યયાકાર, એ પાંચ આગારો જ રાખવામાં આવે છે. પાણહાર-આ પ્રત્યાખ્યાન છઠ્ઠ આદિ અટ્ટમ, અઠ્ઠાઈ વગેરે સોળ ઉપવાસ સુધીના તિવિહારના લીધેલ પચ્ચક્ખાણવાળાને દરરોજ બીજા દિવસથી પ્રભાતનું આ પચ્ચકખાણ લેવાનું હોય છે. આ પ્રત્યાખ્યાનથી Page #155 -------------------------------------------------------------------------- ________________ પચ્ચખાણનાં સૂત્રો૦૧૩૭ પાણીના આહારનો નો કારસી, પોરિસી, સાઢ પોરિસી આદિના પ્રત્યાખ્યાનોના સમય પ્રમાણે ત્યાગ કરવામાં આવે છે. પરન્તુ “ચઉવિહાર' ઉપવાસના પ્રત્યાખ્યાનમાં તે ચારે પ્રકારના આહારનો ત્યાગ હોવાથી આ પ્રત્યાખ્યાન લેવાનું રહેતું જ નથી. અને આ પ્રત્યાખ્યાનમાં અનાભોગ સહસાકાર પ્રચ્છન્નકાલ, દિગ્મોહ, સાધુવચન, મહત્તરાકાર, સર્વસમાધિ-પ્રત્યયાકાર, એ સાત આગારો તથા પાણી સંબંધી છ આગારો જેમકે લેપ, અલેપ, અચ્છ, બહુલેપ, સસિક્ય અને અસિથે મળીને ૧૩ (તર) આગારો છે. અભિગ્રહ-આ પ્રત્યાખ્યાન વિશેષ પ્રકારો (ભેદો) વાળું છે. ‘jયવસરો ઉપહિ' *અભિગ્રહ પચ્ચક્ખાણોમાં પાંચ કે ચાર આગારો છે. તેમાં ”અપ્રાવરણના-(એટલે ચોલપટ્ટો પણ નહીં પહેરવો એવા) સર્વ વસ્ત્રોના ત્યાગમાં “ચોલપટ્ટાચાર' સાથે પાંચ આગારો છે. બાકીના અભિગ્રહોમાં ચાર આગારો આ પ્રમાણે છે :- અનાભોગ, સહસાકાર, મહત્તરાકાર, સર્વસમાધિપ્રત્યયાકાર. દિવસચરિમ એટલે સાયંકાળનાં પ્રત્યાખ્યાનમાં પાણહાર, ચઉવિહાર, તિવિહાર, દુવિહાર અને દેશાવકાશિકના પ્રત્યાખ્યાનો મુખ્ય હોય છે. તેમાં પાણહારનું પ્રત્યાખ્યાન એગાસણ, બિયાસણ, એગલઠાણ, નિવી કે આયંબિલ તિવિહાહા૨, ઉપવાસ તથા છટ્ટ આદિના પ્રત્યાખ્યાનવાળાએ બીજા દિવસે સવારે પાણહારનું પચ્ચખાણ લીધેલ હોય, તેમણે પણ સાંજે આ પ્રત્યાખ્યાન લેવાનું હોય છે, કે જેમાં અનાભોગ, સહસાકાર, મહત્તરાકાર અને સર્વસમાધિ-પ્રત્યયાકાર એ ચાર આગારોની છૂટ રખાય છે. * નાના પણ નિયમો વન્દન પૂર્વક ગુરુની પાસે જ ગ્રહણ કરવા અને એવા નિયમોમાં પણ “અનાભોગ-સહસાકાર' વગેરે ચાર આગારી રાખવા કે જેથી વિસ્મૃતિ વગેરેને યોગે ત્યાગ કરેલી વસ્તુ ભોગવાય છતાં લીધેલ નિયમ ભાંગ નહીં, પરન્તુ અતિચાર લાગે, (ત અતિચારોની આલોચનાથી શુદ્ધ થઈ શકાય.) * પૂર્વ કાળે સાધુઓને માટે એ પચ્ચક્ખાણ હતું, આજકાલ તે વ્યવહારમાં નથી. ધર્મસંગ્રહ ભાષાં, ભાગ-૧ પૃ પ૧૦ પાદનોંધ. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ ચારે આહારનો ત્યાગ કરનાર ચઉવિહારનું, પાણી સિવાય ત્રણ આહારનો ત્યાગ કરનાર તિવિહારનું, અશન તથા ખાદિમ એ બે આહારનો ત્યાગ કરનાર દુવિહારનું અને સવારે ચૌદ નિયમો ધાર્યા હોય તે વધારે સંક્ષેપ કરવા દેશાવકાશિકનું પ્રત્યાખ્યાન કરે છે. આ બધાં પ્રત્યાખ્યાનોમાં પાણહારની જેમ ચાર આગારોની જ છૂટ હોય છે. છ શુદ્ધિપૂર્વક થયેલું પ્રત્યાખ્યાન વિશેષ ફળ આપે છે. તે નીચે પ્રમાણે છે : फासिअ पालिअं चेव, सोहिअं तीरिअं तहा । किट्टिअ माराहि चेव, एरिसंमि जइअव्वं ॥२१२॥ उचिए काले विहिणा, पत्तं जं फासि तयं भणिअं । तह पालिअं च असई, सम्म उवओगपडिअरिअं ॥२१३॥ गुरुदत्तसेसभोअण-सेवणाए अ सोहिअं (जाण । पुण्णे वि थेवकाला-वत्थाणा तीरिअं होई ॥२१४॥ भोअणकाले अमुगं, पच्चक्खाणंति सरइ किट्टिअयं । आराहिअं) पयारेहिं, सम्ममेएहिं पडिअरिअं ॥२१५॥ -wવ. સારો ભાવાર્થ-(૧) સ્પર્શિત, (૨) પાલિત, (૩) શોધિત, (૪) તીરિત, (૫) કીર્તિત અને (૬) આરાધિત-એ છ શુદ્ધિ કહેલી છે. એવા શુદ્ધ પચ્ચકખાણ માટે ઉદ્યમ કરવો. ૧. ફાસિઅ (સ્પર્શિત)-ઉચિત-કાલે વિધિપૂર્વક પ્રત્યાખ્યાન પ્રાપ્ત કર્યું હોય તે સ્પર્શિત. ૨. પાલિઆ (પાલિત)-કરેલા પ્રત્યાખ્યાનનો હેતુ વારંવાર ખ્યાલમાં રાખી તે પ્રમાણે વર્તન થયું હોય તે પાલિત. ૩. સોહિએ (શોધિત)-પોતે લાવેલા (પોતાને અંગેના) આહારમાંથી ગુરુ આદિને (ભક્તિ નિમિત્તે) આપીને વધે તેટલું જ વાપરીને નિર્વાહ કર્યો હોય તે શોધિત. Page #157 -------------------------------------------------------------------------- ________________ પચ્ચક્ખાણનાં સૂત્રો ૦ ૧૩૯ ૪. તીરિઅ (તીરિત)-પ્રત્યાખ્યાનનો સમય પૂરો થવા છતાં ધૈર્ય રાખીને થોડો સમય વધારે ગયા પછી વાપર્યું હોય તે તીરિત. ૫. કિટ્ટિઅ (કીર્તિત)-ભોજન સમયે ભૂલ ન થાય માટે પચ્ચક્ખાણને પુનઃ યાદ કરીને પછી વાપર્યું હોય તે કીર્તિત. ૬. આરાહિએ (આરાધિત)-એ પાંચેય ઉપર્યુક્ત શુદ્ધિપૂર્વક પચ્ચક્ખાણનું પાલન કર્યું હોય તે આરાધિત કહેવાય છે-એ સ્પર્શનાદિ શુદ્ધિવાળું પચ્ચક્ખાણ ઉત્તમ ફળ આપે છે. પ્રત્યાખ્યાનથી મનની મક્કમતા કેળવાય છે, ત્યાગની તાલીમ મળે છે, ચારિત્રગુણની ધારણા થાય છે, આસવનો નિરોધ થાય છે, તૃષ્ણાનો છેદ થાય છે, અતુલ ઉપશમગુણની પ્રાપ્તિ થાય છે અને અનુક્રમે સર્વસંવરની સિદ્ધિ થતાં અણાહારી-મોક્ષપદની પ્રાપ્તિ થાય છે, તેથી તેની યથાશક્તિ આરાધના પ્રત્યેક મુમુક્ષુને આવશ્યક છે. આવ. નિર્યુક્તિમાં પચ્ચક્ખાણનું ફળ અનંતર અને પરંપર એમ બે પ્રકારે કહ્યું છે. पच्चक्खाणंमि कए आसवदाराई हुंति पिहिआई । आसवदारप्पिण, तण्हावुच्छेअणं होई ॥१५९४ ॥ तण्हावुच्छेएण य, अउलोवसमो भवे मणुस्साणं । अउलोवसमेण पुणो, पच्चक्खाणं हवइ सुद्धं ॥ १५९५ ॥ तत्तो चरित्तधम्मो, कम्मविवेगो अपुव्वंकरणं च । तत्तो केवलनाणं, सासयसोक्खो तओ मोक्खो ॥१५९६ ॥ ભાવાર્થ-પચ્ચક્ખાણથી કર્મ આવવાનાં દ્વારો (નિમિત્તો) બંધ થાય છે, તેથી તૃષ્ણાનો છેદ થાય છે, તૃષ્ણાછેદથી મનુષ્યોને અતુલ ઉપશમ પ્રગટે છે, તેથી તેનું પચ્ચક્ખાણ શુદ્ધ થાય છે, શુદ્ધ પચ્ચક્ખાણથી (૧) ચારિત્રધર્મ નિશ્ચયથી પ્રગટે છે. (૨) જૂનાં કર્મોનો વિવેક-(નિર્જરા) થાય છે. (૩) અપૂર્વકરણ* ગુણ પ્રગટે છે. તેથી કેવલજ્ઞાન થાય છે અને કેવલજ્ઞાનથી * ‘અપૂર્વકરણ' એટલે આઠમા ગુણસ્થાન કરાતી પરંતુ પહેલાં નહીં કરેલી, પાંચ કર્મધાતક ક્રિયાઓ-અધ્યવસાયો. -ધર્મસંગ્રહ ભાષાં. ભાગ ૧. પૃ. ૫૩૩ પાદનોંધ. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ શાશ્વત સુખના સ્થાન રૂપ, (૪) મોક્ષ (આત્માની કર્મ રૂ૫ બેડીમાંથી મુક્તિ) થાય છે. -ધર્મસંગ્રહ ભાષાં. ભાગ ૧, પૃ. ૫૩૩ પ્રત્યાખ્યાનસૂત્રો પર શ્રીભદ્રબાહુસ્વામીએ નિયુક્તિ રચી છે, તેના પર શ્રીજિનદાસમહત્તરે ચૂર્ણિ રચેલી છે, તેના પર શ્રીહરિભદ્રસૂરિએ ટીકા રચેલી છે. તે ઉપરાંત શ્રીયશોદેવસૂરિએ “પ્રત્યાખ્યાન-સ્વરૂપ, શ્રીશાલિભદ્રસૂરિએ “પ્રત્યાખ્યાનવિચારણામૃત,' શ્રીજયચંદ્રસૂરિએ “પ્રત્યાખ્યાનસ્થાનવિવરણ”, શ્રી દેવેન્દ્રસૂરિએ “પ્રત્યાખ્યાન-ભાષ્ય,” શ્રી સોમસુંદરસૂરિએ પ્રત્યાખ્યાન-ભાગ-અવચૂરિ,' તથા શ્રીજ્ઞાનવિમલસૂરિએ “પ્રત્યાખ્યાનભાષ્ય-ટીકા' રચેલી છે. આ વિષય પર બીજી પણ અનેક નાની મોટી કૃતિઓ રચાયેલી છે. (૬-૭) સૂત્ર-પરિચયપ્રકીર્ણક આ સૂત્રોનું આધાર-સ્થાન આવશ્યકસૂત્રનું છઠ્ઠું અધ્યયન છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૫૪. પચ્ચકખાણ પારવાનાં સૂત્રો (૧) મૂલ પાઠ ૧. નોકારસીથી આયંબિલ સુધીનાં દશ પચ્ચકખાણ પારવાનું-સૂત્ર નીચે પ્રમાણે છે. १. * उग्गए सूरे नमुक्कार-सहिअं पोरिसिं साढपोरिसिं सूरे उग्गए पुरिमड्ढ अवड्ढ-(गंठिसहिअं)-मुट्ठिसहियं पच्चक्खाण युं चउविहार आयंबिल, निव्वी, एगलठाण, एगासण, बियासण, पच्चक्खाण यु तिविहार पच्चक्खाण फासिअं, पालिअं, सोहिअं, तिरिअं, किट्टि आराहिअं जं च न आराहिअं तस्स मिच्छा મિ ધર્ડ શા ૨. તિવિહાર ઉપવાસનું પચ્ચખાણ પારવાનું-સૂત્ર. "सूरे उग्गए पच्चक्खाण इथु तिविहार, पोरिसिं साड्डपोरिसिं पुरिमड्ढ अवड्ढ मुट्ठिसहिअं पच्चक्खाण युं पाणहार पच्चक्खाण फासिअं पालिअं सोहिअं तिरिअं किट्टिअं आराहिअं जं च न आराहिअं तस्स मिच्छा मि दुक्कडं. (૨) સંસ્કૃત છાયા. (આ પચ્ચખાણ પારવાના સૂત્રની સંસ્કૃત છાયા થઈ શકે તેમ નથી, કારણ કે તેમાં ગુજરાતી શબ્દનો પ્રયોગ થયો છે. * દશ પ્રકારના પચ્ચખાણ પારવા માટેનો આ સંયુક્ત પાઠ છે, તેથી જે પચ્ચકખાણ પારવું હોય તેને જ યાદ કરી તેના નામનું જ ઉચ્ચારણ કરવું જેમકે “પાસનું ર્યું વિહાર' - આ પ્રકારે વિવિધ પ્રત્યાખ્યાનો પારવામાં આવે છે. ૪ પચ્ચક્ખાણ પારવાનું સૂત્ર બોલીને પછી ભોજન પહેલાંનો સમય અવિરતિમાં ન જાય તે માટે મુદિ ' આદિ સંકેત પચ્ચકખાણ કરે. -ધર્મસંગ્રહ ભાષાં. ભાગ-૧. પૃ ૨પ૯. + “સૂરે ઉગ્ગએ પચ્ચકખાણ કર્યું તિવિહાર' એ પાઠને બદલે કેટલાક નીચે પ્રમાણે પાઠ બોલે છે :૧. સુરે ઉગ્ગએ ઉપવાસ કર્યો તિવિહાર-એમ બોલે છે. અને કેટલાક૨. “સૂરે ઉગ્ગએ અભટ્ટ પચ્ચક્ખાણ કર્યું. તિવિહારએ પ્રમાણે પણ પાઠ બોલે છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પરંતુ આગળ પચ્ચક્ખાણનાં સૂત્રોમાં જે જે શબ્દોની સંસ્કૃત છાયા કરવામાં આવી છે તે સિવાયના જે પ્રાકૃત શબ્દો આ દશ પ્રકારના પ્રત્યાખ્યાન પારવાનાં સંયુક્ત પાઠમાં પ્રાપ્ત થાય છે તેની સંસ્કૃત છાયા જણાવવાની જરૂર હોવાથી તે જ જણાવાય છે.) १. प्रत्याख्यान पारण सूत्राणि (૧) નમાર-સહિત (મુષ્ટિ-સહિતમ્) (૨) પૌરુષી, (૩) સર્વપૌરુષી, (૪) પૂર્વાર્ધમ, (૧) પાર્શ્વમ્, (૬) આવામામ્તમ્, (૭) નિવિકૃતિમ્, (૮) एकस्थानम् (९) एकाशनम्' (१०) द्वयशनम् .(પ્રન્થિસહિત).. .પ્રત્યાાન.......... નિવિકૃતિ, સ્થાનમ્.. ..ત્રિવિધાતા...........ક્ષશિતમ્..... पालितं, शोधितं, तीरितं, कीर्त्तितं, आराधितं यच्च नाराधितम् तस्य मिथ्या मे दुष्कृतम् । .વતુવિધાહાર... २. त्रिविधाहार अभक्तार्थम् [ આ સૂત્રની સંસ્કૃત છાયા ઉપરોક્ત દશ પ્રકારના પ્રત્યાખ્યાન પારવાના સંયુક્ત પાઠ પ્રમાણે સમજવી. આગળનાં પચ્ચક્ખાણનાં સૂત્રો કે જેની સંસ્કૃત છાયા પૂર્ણ રીતે કરવામાં આવી છે તેમાં આવતા શબ્દોની છાયા અહીં આપવામાં આવેલ નથી.] . (૩-૪) સામાન્ય અને વિશેષ અર્થ તથા તાત્પર્યાર્થ મંઝિદ્દિગં-(પ્રન્થિસહિતમ્)-ગાંઠયુક્ત, પ્રત્યાખ્યાન વિશેષ. ચબિહાર (જંતુવિધ-સાહાર) ચાર પ્રકારનો આહાર.(અશનભોજન; પાન-પાણી; ખાદિમ-ભૂંજેલા ધાન્યો, ફળ, મેવો વગેરે; સ્વાદિમસૂંઠ, તજ, એલચી, લવિંગ, સોપારી ઇત્યાદિ.) નિવી, નિવ્વિય-(નિવિકૃતિ) -વિકૃતિજનક પદાર્થો-(જેવાં કે છ Page #161 -------------------------------------------------------------------------- ________________ પચ્ચખાણ પારવાનાં સૂત્રો ૧૪૩ વિગઈ-ઘી, દૂધ, દહીં, ગોળ, તેલ અને પક્વાન)થી રહિત. ડ્રાળ- [વસ્થાનY -એગાસણ (એકાસણું)-એક વાર ભોજન કરવું છે. આ વ્રતમાં શરીરનો જમણો હાથ તથા મુખ સિવાયનાં અંગોપાંગનું હલન-ચલન કર્યા વિના ભોજન કરવાનું હોય છે. તથા જમી લીધા પછી ઠામ-ચલવિહાર-'(પાણીના આહારનો પણ ત્યાગ) કરવામાં આવે છે. તિવિહાર- [ત્રિવધાહાર:] -ત્રણ પ્રકારનો આહાર. (અશન, ખાદિમ, સ્વાદિમ.). સિઝં- સ્પિશત – ઉચિત કાલે વિધિપૂર્વક પ્રત્યાખ્યાન પ્રાપ્ત કર્યું હોય તે સ્પર્શિત. પાનિયં- [Vત્રિતમ - કરેલા પ્રત્યાખ્યાનનો હેતુ વારંવાર ખ્યાલમાં રાખી તે પ્રમાણે વર્તન થયું હોય તે પાલિત. સોશિં- [બતનું પોતે લાવેલા (પોતાને અંગેના) આહારમાંથી ગુરુ આદિને (ભક્તિ નિમિત્તે) આપીને વધે તેટલું જ વાપરીને નિર્વાહ કર્યો હોય તે શોધિત. તિ-િ [તરિતY -પ્રત્યાખ્યાનનો સમય પૂરો થવા છતાં વૈર્ય રાખીને થોડો સમય વધારે ગયા પછી વાપર્યું હોય તે તીરિત. વિ - [ff ] -ભોજન સમયે ભૂલ ન થાય માટે પચ્ચખાણને પુનઃ યાદ કરીને પછી વાપર્યું હોય તે કીર્તિત. માહિ- [આરત-] -એ પાંચેય ઉપર્યુક્ત શુદ્ધિપૂર્વક પચ્ચક્ખાણનું પાલન કર્યું હોય તે આરાધિત કહેવાય છે. i a-ય-જે કાંઈ. ન મારાä-Íર મારતH] -(ઉપરોક્ત છ પ્રકારે શુદ્ધિ પૂર્વક પચ્ચક્ખાણ) ના આરાધ્યું હોય. (૫) અર્થ-સંકલના ૧. નોકારસીથી આયંબિલ સુધીનાં પચ્ચકખાણ પારવાનું સૂત્ર. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ સૂર્ય ઊગ્યા પછી (બે ઘડી* સુધી) (૧) નોકારસી (૨) પોરિસી (૩) સાઢપોરિસી (૪) પુરિમઢ (૫) અવઢ (૬) ગાંઠસહિત* (૭) મૂઠી સહિત*-એ પ્રત્યાખ્યાન ચારે પ્રકારના આહારનું કર્યું તથા (૮) આયંબિલ (૯) નિવી*(૧૦) એગલઠાણ* (૧૧) એગાસણ (૧૨) બિયાસણ-એ ત્રણે પ્રકારના આહારનું પચ્ચખાણ કર્યું. એ પ્રત્યાખ્યાનની છ ભાવ વિશુદ્ધિ (૧) પચ્ચખાણ કરવાના કાળે વિધિપૂર્વક પચ્ચકખાણ પ્રાપ્ત કર્યું. (૨) કરેલા પચ્ચક્ખાણનું વારંવાર સ્મરણ કરીને પાલન કર્યું. (૩) પોતે લાવેલા-પોતાને અંગેના આહારમાંથી ગુરુ આદિને ભક્તિ નિમિત્તે આપીને વધે તેટલું જ વાપરીને નિર્વાહ કર્યો. (૪) પચ્ચકખાણનો સમય પૂર્ણ થવા ઉપરાંત થોડો વધારે સમય પસાર કર્યો. (૫) ભોજન સમયે ભૂલ ન થાય માટે પચ્ચખાણને પુનઃ યાદ કર્યું. (૬) આરાધિત-એ પાંચેય શુદ્ધિપૂર્વક પચ્ચક્ખાણનું પાલન કર્યું અને જો આ પ્રકારે છ શુદ્ધિપૂર્વક પચ્ચકખાણ ન આરાધ્યું હોય તો તે સંબંધી મારું પાપ દુષ્કૃત) મિથ્યા થાઓ, નાશ પામો. ૨. તિવિહાર ઉપવાસનું પચ્ચકખાણ પારવાનું સૂત્ર. સૂર્ય ઊગ્યા પછી ત્રણ પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કર્યું. તથા પોરિસી, સાઢપોરિસી, પુરિમઢ, અવઢ, મુઢિસહિય, એ પ્રત્યાખ્યાન પાણીનો આહાર છોડી દેવા માટેનું કર્યું. તથા એ પ્રત્યાખ્યાનની છ ભાવ * પ્રત્યાખ્યાનનો અવસ્થાન કાલ ઓછામાં ઓછો બે ઘડી સુધીનો હોય છે. + શ્રી નમસ્કારમંત્રનું સ્મરણ કરીને ગંઠિસહિતની ગાંઠ છોડવી તે ગીતાર્થો આ (ગંઠિસહિત)નું ફળ અનશનના જેટલું કહે છે. X “મૂઠી સહિત' નામનું પ્રત્યાખ્યાન જ્યારે પારવું હોય ત્યારે એકઆસને બેસીને હાથની મૂઠી વાળીને એક અથવા ત્રણ વાર નવકારમંત્રનો પાઠ બોલવામાં આવે છે. છે “અંબિલ, નીરસજલ, દુષ્પાય,ધાતુશોષણ, કામઘ્ન, મંગલ, શીત' એ આયંબિલના એકાર્થી શબ્દો છે. તેમાં લૂખું-સૂકું ભોજન જમવાનું હોય છે. • આ પ્રત્યાખ્યાનમાં ઘી વગેરે છ વિગઈ-વિકૃતિઓનો ત્યાગ કરવામાં આવે છે. * આ પચ્ચખાણમાં જમણો હાથ અને મુખ સિવાય, બધાં અંગોપાંગ સ્થિર રાખવાં. અને જમતી વખતે જ ઠામચવિહાર કરવાનો હોય છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ પચ્ચક્ખાણ પારવાનાં સૂત્રો ૦ ૧૪૫ વિશુદ્ધિ (૧) ફાસિત (૨) પાલિત (૩) શોધિત (૪) તીરિત (૫) કીર્તિત અને (૬) આરાધિત-આ પ્રકારે છ શુદ્ધિપૂર્વક પચ્ચક્ખાણ ન આરાધ્યું હોય તો તે સંબંધી મારું પાપ-દુષ્કૃત મિથ્યા થાઓ, નાશ પામો. (એ ફાસિત-આદિ છ શુદ્ધિ પ્રથમ પ્રમાણે જાણવી.) (૬-૭) સૂત્ર પરિચય-પ્રકીર્ણક, વિષય સ્પષ્ટ હોવાથી ઉપરના વિભાગોની સમજૂતીઓ આપવાની જરૂર જણાતી નથી. પ્ર.-૩-૧૦ Page #164 -------------------------------------------------------------------------- ________________ ५५. श्रीवर्द्धमानजिन-स्तुतिः । 'स्नातस्या-' स्तुति (१) भूख-06* स्नातस्याप्रतिमस्य मेरुशिखरे शच्या विभोः शैशवे, रूपालोकन-विस्मयाहृत-रस-भ्रान्त्या भ्रमच्चक्षुषा । उन्मृष्टं नयन प्रभा धवलित क्षीरोदकाशया, वक्त्रं यस्य पुनः पुनः स जयति श्रीवर्द्धमानो जिनः ॥१॥ हंसांसाहत-पद्मरेणु-कपिश-क्षीरार्णवाम्भोभृतैः, कुम्भैरप्सरसां पयोधर-भर-प्रस्पद्धिभिः काञ्चनैः । येषां मन्दर-रत्नशैल-शिखरे जन्माभिषेकः कृतः, सर्वैः सर्व सुरासुरेश्वरगणैस्तेषां नतोऽहं क्रमान् ॥२॥ अर्हद्वक्त्र-प्रसूत गणधरः रचितं द्वादशाङ्गं विशाल, चित्रं बह्वर्थ-युक्तं मुनिगण-वृषभैर्धारितं बुद्धिमद्भिः । मोक्षाग्र-द्वार भूत व्रत-चरण-फलं ज्ञेय-भाव-प्रदीपं, भक्त्या नित्य प्रपद्ये श्रुतमहमखिलं सर्वलोकैकसारम् ॥३॥ निष्पङ्क-व्योम-नील-द्युतिमलस-दृशं बालचन्द्राभ दंष्ट्र मत्तं घण्टारवेण प्रसृत-मदजलं पूरयन्तं समन्तात् । आरूढो दिव्यनागं विचरति गगने कामदः कामरूपी, यक्षः सर्वानुभूतिर्दिशतु मम सदा सर्वकार्येषु सिद्धिम् ॥४॥ (२) अन्वय (મૂલપાઠ સંસ્કૃતમાં છે, તેથી તેની છાયા આપેલી નથી; પરંતુ સમજવામાં સરળતા પડે તેથી અન્વયે આપેલો છે). * ॥था-१, २-मे 'शाईसविहीत'मा . Auथा-3, ४-'२५२'छे. Page #165 -------------------------------------------------------------------------- ________________ સ્નાતસ્યા” સ્તુતિ ૧૪૭ शैशवे मेरुशिखरे स्नातस्य अप्रतिमस्य विभोः रूपालोकन-विस्मयाहृत-रस-भ्रान्त्या भ्रमत्-चक्षुषा शच्या, क्षीरोदकाशङ्कया यस्य नयन-प्रभा-धवलितं वक्त्रं पुनः पुनः उन्मृष्टम्, सः श्रीवर्धमानः जिन: जयति ॥१॥ मन्दर-रत्नशैल-शिखरे सर्वैः सर्व-सुरासुरेश्वरगणैः हंसांसाहत-पद्म-रेणु-कपिश-क्षीरार्णवाम्भो-भृतैः अप्सरसां पयोधरभर-प्रस्पद्धिभिः काञ्चनैः कुम्भैः येषां जन्माभिषेकः कृतः, तेषां क्रमान् अहं नतः ॥२॥ अर्हद्-वक्त्र-प्रसूतं गणधर-रचितं द्वादशाङ्गं विशालं चित्रं बहु-अर्थयुक्तं बुद्धिमद्भिः मुनिगण-वृषभैः धारितं मोक्षाग्रद्वारभूतं व्रत-चरण-फलं ज्ञेय-भाव-प्रदीपं सर्वलोकैकसारम् अखिलं श्रुतम् अहं नित्यं भक्त्या प्रपद्ये ॥३॥ निष्पङ्क-व्योम-नीलद्युतिम् अलस-दृशं बालचन्द्राभ-दंष्ट्र घण्टा-रवेण मत्तं प्रसृत-मदजलं समन्तात् पूरयन्तं दिव्यनागम् आरूढः कामदः कामरूपी सर्वानुभूतिः यक्षः, गगने विचरति (सः) सर्वकार्येषु सदा सिद्धि दिशतु ॥४॥ (3) सामान्य अने विशेष अर्थ [અવ્ય પ્રમાણે શબ્દોનો ક્રમ રાખેલો છે.] शैशवे-बाल्यावस्थामा, पाण५९i. 'शिशोः भावः शैशवम्'- 'शिशुनो भाव ते शैशव.' शिशु-ms, भाव-अवस्था. शैशवे-बाल्यावस्थामा. पाण५मi. मेरु-शिखरे-भे२ पर्वतन शि५२ ७५२ . मेरुनु शिखर ते. मेरुशिखर. मेरु-विशेष, ते दोन मध्य ભાગમાં આવેલો છે અને એક લાખ યોજન ઊંચો છે. स्नातस्य-स्नान २रायेदाना. ४मामिषे येताना ना-स्नान ७२, नाइj, तेना ५२थी स्नात स्नान २रायेलो. तेना Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ જ્ઞાતસ્ય-સ્નાન-અભિષેક. અહીં જન્મ-પ્રસંગનું વિશિષ્ટ સ્નાન છે. તેથી જન્માભિષેક કરાયેલાના. અપ્રતિમસ્ય-અનુપમના, અજોડના, શ્રેષ્ઠના. ન પ્રતિમા જેની તે અપ્રતિમઃ પ્રતિમા-ઉપમા. જેને કોઈની ઉપમા આપી શકાય નહિ તે અપ્રતિમ, અજોડ, શ્રેષ્ઠ. વિમો:-અર્હદેવનું. ‘વિભાતિ પઐશ્વર્યન શોમત કૃતિ વિભુઃ ।'-જે પરમ ઐશ્વર્યથી શોભે છે તે વિભુ' અથવા વિમવતિ ર્મોનૂતને સમર્થો મવતીતિ વિભુઃ ।'-જે કર્મનું ઉન્મૂલન કરવામાં સમર્થ છે, તે વિભુ-અર્હદેવ.’ રૂપાળોજન-વિમસ્થાત-સ-પ્રાન્ત્યા-સૌંદર્યનું અવલોકન કરતાં ઉત્પન્ન થયેલા વિસ્મયમાંથી પ્રકટેલા અદ્ભુત રસના ભ્રમવાળી (વડે.) રૂપનું આલોન તે રૂપાલોન, તેનાથી ઉત્પન્ન થયેલો વિસ્મય તે રૂપાલોન-વિસ્મય. તેનાથી આત એવો રસ તે રૂપાતોનવિયાતરસ તેનાથી થયેલી પ્રાપ્તિ વાળી તે રૂપાનોન-વિસ્મયા તરસાન્તિ તેના વડે-પાલોનવિસ્મયાતરસપ્રાન્ત્યા. રૂપ-સૌંદર્ય. આતોન-અવલોકન. વિસ્મય-આશ્ચર્ય. આત-આવેલો, ઉત્પન્ન થયેલો પ્રકટેલો. રસ-ઉત્કટ ભાવ લાગણીનું સંવેદન. શ્રાન્તિ-ભ્રમ, મોહ, એક વસ્તુને બદલે બીજી વસ્તુ માની લેવી તે. આ વાક્યનો સ્પષ્ટાર્થ એ છે કે સૌંદર્યનું અવલોકન કરતાં વિસ્મય ઉત્પન્ન થાય છે, વિસ્મય ઉત્પન્ન થતાં અદ્ભુત રસ પ્રકટે છે અને અદ્ભુત રસમાંથી બ્રાન્તિ થાય છે,* તેના વડે. વિસ્મય એક પ્રકારનો સ્થાયિભાવ છે. તે માટે અલંકાર-મહોદધિના તૃતીય તરંગમાં કહ્યું છે કે : रतिर्हासश्च शोकश्च क्रोधोत्साह- भयानि च । ગુગુપ્સા-વિસ્મય-શમાઃ, સ્થાવિમાવાઃ પ્રર્જીતિતાઃ ધારા ‘રતિ, હાસ્ય, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય અને શમ આ નવ સ્થાયિભાવો છે.’ * સ્તંભ, સ્વેદ, રોમાંચ, ગદ્ગદ સ્વર, સંભ્રમ, નેત્રવિકાસ વગેરે અદ્ભુતરસના અનુભાવો છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ સ્નાતસ્યા' સ્તુતિ ૧૪૯ વિસ્મયનો ઉદ્રક થતાં અભુત રસ ઉત્પન્ન થાય છે. તે માટે ઉપર્યુક્ત ગ્રંથના તૃતીય તરંગમાં કહ્યું છે કે : दिव्यरूपावलोकादि-स्मेरो हर्षाद्यलकृतः । दूरं नेत्रविकासादि-कारणं विस्मयोऽद्भुतः ॥२३॥ “દિવ્ય રૂપનાં અવલોકન વગેરે દ્વારા વિકસેલો, હર્ષાદિથી અલંકૃત અને ઘણા નેત્રવિકાસ, રોમાંચ વગેરેનું કારણ એવો વિસ્મય નામનો સ્થાયિભાવ અદ્ભુત રસ (માં પરિણમે) છે. આ અદ્ભુત રસ નાટ્યકારોએ માનેલા સુપ્રસિદ્ધ નવ રસો પૈકીનો એક રસ છે. કહ્યું છે કે – “શુર-હાથ-વUIT., રી-વી-ભયાન: बीभत्साद्भुत-शान्ताश्च, नव नाट्य रसा अमी ॥९६॥" –અલંકારમહોદધિ; તૃતીય તરંગ. શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત, આ નવ રસો નાટ્યશાસ્ત્રમાં (માનેલા) છે. આ રીતે રૂપાનોનવિક્ષયદતરધ્રાજ્યાનો અર્થ “સૌંદર્યનું અવલોકન કરતાં ઉત્પન્ન થયેલા વિસ્મયમાંથી પ્રકટેલા અદ્દભુત રસની ભ્રાન્તિ (વાળી) વડે એવો થાય છે. મન્વેક્ષણ-ભમતાં ચક્ષુવાળી, (વડે). ચંચળ નેત્રોવાળી (વડે). પ્રમતું એવું રહ્યું છે જેનું તે પ્રમવ! –તેના વડે-પ્રમવ@ષા. પ્રમત -ભમતી, ફરતી, ચંચળ, સ્થિર નહિ તેવી. વધુ-આંખ, નેત્ર. શા-ઇંદ્રાણી વડે. શરતે-મધુરં વત્રીતિ શરી'-“મીઠું બોલનારી તે શચી.” એ ઈંદ્રાણીનું અમરનામ છે. પ્રિયા રવીન્દ્રા પૌત્નોની ગયુવાદિની.' (અ. ચિ. ૨. ૮૯). ક્ષરેશદુચા-ક્ષીરોદકની શંકાથી. ક્ષીરસમુદ્રનાં જળ તો નથી ? એવી શંકાથી. ક્ષીરોની મશહૂ તે ક્ષીરોકાશા, તેના વડે ક્ષીરવાયા. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ક્ષીરો-ક્ષીરસમુદ્રનું પાણી. ચોથા ક્ષીર-વરદ્વીપ પછી આવેલા સમુદ્રને ક્ષીરસમુદ્ર કહે છે. તેનું પાણી રંગ અને સ્વાદમાં ક્ષીર જેવું હોય છે. શ્રીજિનેશ્વરદેવના સ્નાત્ર-પ્રસંગે દેવો તે જળને લઈ આવે છે અને તેનો અભિષેકમાં ખાસ ઉપયોગ કરે છે. આ પ્રસંગનું વિસ્તૃત વર્ણન જીવાજીવાભિગમસૂત્રની ત્રીજી પ્રતિપત્તિમાં કરેલું છે. યથ-જેનું. નયન-માં-થવનિતં-નેત્રની કાંતિથી ધોળું થયેલું. નયનની પ્રમા તે નયન-પ્રભા, તેના વડે ધતિંત તે નયન9માં-ધવનિત. નયન-નેત્ર. પ્રમ-કાંતિ. ધોળું થયેલું. નેત્રની કાંતિથી ધોળું થયેલું. વયં-મુખને. પુનઃ પુનઃ-ફરી ફરીને, વારંવાર. ૩-લૂછી નાખેલું. ત્ ઉપસર્ગવાળા મૃત્ ધાતુને ભૂત અર્થમાં રુ પ્રત્યય આવવાથી ડભૃષ્ટ રૂપ બનેલું છે. મૃ-સ્નાન કરવું. ૩મૃ-લૂછી નાખવું. બૃષ્ટ-લૂછી નાખેલું. -તે. શ્રીવર્તમાન નિઃ-શ્રી મહાવીર પ્રભુ. જત-જય પામે છે. મ-રતી-શિર-મેરુ પર્વતના રત્નશૈલનામના શિખર ઉપર. મન્દ્રનો રસ્ત્રીત તે મન્તર-, તેનું શિવર તે મર સંશતશિવર, તેના ઉપર તે મ -તૌત-શિરો. -મેરુ-પર્વત. શ્રીજબૂદીપપ્રજ્ઞપ્તિમાં મંદરપર્વતનાં સોળ નામો દર્શાવેલાં છે, તે આ રીતે : मंदर मेरु मणोरम, सुदंसण सयंपमे य गिरिराया । रयणोच्चए, सिलोच्चय, मज्झे लोगस्स नाभी य ॥१॥ अच्छे य सूरियावत्ते, सूरियावरणे इय । उत्तमे य दिसाई य, वडिंसे इय सोलसे ॥२॥ Page #169 -------------------------------------------------------------------------- ________________ સ્નાતસ્યા સ્તુતિ ૧૫૧ (૧) મંદર, (૨) મેરુ, (૩) મનોરમ, (૪) સુદર્શન, (૫) સ્વયંપ્રભ, (૬) ગિરિરાજ, (૭) રત્નોચ્ચય, (૮) શિલોચ્ચય, (૯) લોક મધ્ય, (૧૦) લોક-નાભિ (૧૧) અચ્છ, (૧૨) સૂર્યાવર્ત, (૧૩) સૂર્યાવરણ, (૧૪) ઉત્તમ, (૧૫) દિશાદિ અને (૧૬) અવતંસક. પલ્યોપમના આયુષ્યવાળા મંદદેવના નિવાસને લીધે તે મંદર કહેવાય છે. રીત-રત્નની મુખ્યતાવાળો શૈલ. તે નામનો મેરુ પર્વતનો એક ભાગ. શિર-શિખર ઉપર. મંદર પર્વતના ત્રણ કાંડો છે. તેમાં પહેલો કાંડ સહસ્ર યોજનનો છે, જે માટી, પથ્થર, વજ અને રેતીનો બનેલો છે; બીજો કાંડ તેસઠ હજાર યોજનનો છે, જે અંક રત્ન, સ્ફટિકરત્ન. સુવર્ણ અને રૂપાનો બનેલો છે; અને ત્રીજો કાંડ છત્રીસ હજાર યોજનાનો છે, જે રક્તસુવર્ણનો બનેલો છે. આ ત્રીજા કાંડમાં પંડક નામનું વન આવેલું છે. તેની મધ્યમાં ચાળીસ યોજનની એક શૈલશિખા આવેલી છે જે મંદર-ચૂલિકા કહેવાય છે. આ આખી ચૂલિકા વૈડૂર્યરત્નની બનેલી હોવાથી રત્નશૈલ કહેવાય છે. તેના ઉપર એક સિંહાસન છે; જ્યાં ઇંદ્ર બેસીને શ્રીજિનેશ્વર દેવને ખોળામાં લે છે અને પછી તેમનો સ્નાત્ર-અભિષેક કરે છે. -સર્વ વડે. સર્વ વિશેષણ અહીં દેવની સર્વ નિકાયો માટે સમજવાનું છે. તે ચાર જાતની છે : (૧) ભવનપતિ, (૨) વ્યંતર, (૩) જ્યોતિષ્ક અને (૪) વૈમાનિક. સર્વસુરાસુરેશ્વરના બધા સુરેન્દ્રો અને અસુરેન્દ્રોના પરિવારો વડે. સર્વ એવા સુરાપુરેશ્વર તે સર્વપુરા,રેશ્વર, તેના મુળ તે સર્વસુરાસુરેશ્વરTM. સર્વ-બધા. સુર અને અસુર તે સુરાપુર. તેના થર તે સુરસુરેશ્વર. સુર-વૈમાનિક અને જ્યોતિષ્ક દેવો. અસુર-ભવનપતિ અને વ્યંતર દેવો. શ્વર-સ્વામી ઇંદ્ર. T-પરિવાર. એટલે બધા સુરેન્દ્રો અને અસુરેન્દ્રોના પરિવારો વડે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ઇંદિતિ-પરેy-fપા-ક્ષીરાજીવામૃતૈ:-હંસની પાંખથી ઉડાડેલા કમળ-પરાગથી પીળા થયેલા ક્ષીરસમુદ્રના જળથી ભરેલા (વડે.) હૃક્ષાંત એવી પાછુ તે હંસાંસાહત-પારેખુ, તેનાથી પણ તે હંસાંસાહત-પાધુ–સૃપિશ, એવું ક્ષીરાવા. તે હંફાંતિ –પારેy-ઋષિ ક્ષીરાઈવાW:, તેના વડે મૃત: તે હંસાહતિ-પsay-fપશ-ક્ષીરાવાઝ્મોમૃત:, હંસની મંસ તે હંસ, તેના વડે સહિત તે હંસાંસાહિત. ઠંસ-પક્ષીવિશેષ. સંસપાંખ. નહિત-ઉડાડેલી. હંસની પાંખ વડે ઉડાડેલી. પદ્મની રેણુ તે પારેપુ. પકમળ. રેણુ-રજ, પરાગ, કમળનો પરાગ. વિશ-પીળું. ક્ષીરાવનું ગામ તે ક્ષીરસવામ: ક્ષીરાવ-ક્ષીર સમુદ્ર. મM: જળ. ક્ષીરસમુદ્રનું જળ. મૃતભરેલા. હંસની પાંખથી ઉડાડેલા કમલ-પરાગથી પીળા થયેલા ક્ષીરસમુદ્રના જળથી ભરેલા. આ સામાસિક પદ “ 'નું વિશેષણ છે. મરણાં-અપ્સરાઓના. મણું તરતીતિ મરણ: I'-જે પાણીમાં સરે-રમે તે અપ્સરા.” તેને સ્વર્ગ-વેશ્યા કે દેવ-ગણિકા પણ કહે છે. પથથરમદ્ધિમિ-સ્તન-સમૂહ સાથે સ્પર્ધા કરનારા, (વડે). पयोधर नो भर ते पयोधरभर, तेना प्रस्पर्धि ते पयोधरभरप्रस्पर्द्धि, તેમના વડે તે પોઘર-પર-પ્રદ્ધિમિ ! પયોધરસ્તન. મર-સમૂહ. પ્રદ્ધિસ્પર્ધા કરનાર. પ્ર ઉપસર્ગ-પૂર્વક અર્થે ધાતુને રૂનું પ્રત્યય આવવાથી પ્રસ્થદ્ધિન એવો શબ્દ બનેલો છે, એટલે સ્તન-સમૂહ સાથે સ્પર્ધા કરનારા. આ સામાસિક પદ પૈ'નું વિશેષણ છે. રાત્રે સુવર્ણના બનેલા, સુવર્ણમય (વડે). નથી બનેલા તે વેશ્ચન, તેના વડે. જીન-સુવર્ણ, સોનું. 9:-ઘડાઓ વડે. ચેષાં-જેઓના. જન્મ -જન્મ-નિમિત્તનો અભિષેક. જન્મ-નિમિત્તનો પવા તે બન્મપિવા. શ્રી તીર્થંકરદેવનો જન્મ Page #171 -------------------------------------------------------------------------- ________________ ‘સ્નાતસ્યા’ સ્તુતિ ૦ ૧૫૩ થતાં દેવો તેમને મેરુપર્વતના રત્નશૈલ શિખર પર લઈ જાય છે અને ત્યાં વિશિષ્ટ વિધિથી તેમના પર ક્ષીરસમુદ્ર તથા અન્ય સમુદ્ર, દ્રહ, નદી વગેરેનાં પાણી વડે અભિષેક કરે છે, તે જન્માભિષેક કહેવાય છે. ga:-seriell. तेषां तेखोना. क्रमान्-थरशोने. अहं - हुं. नतः :-नमेलो (छं). अर्हद् - वक्त्र- प्रसूतं - अर्हत्ना भुषमांथी नीडणेसुं. - प्रसूत. अर्हद्नुं वक्त्र ते अर्हद् - वक्त्र, तेभांथी प्रसूत ते अर्हद् - वक्त्र - अर्हद् अर्हत, अरिहंत वक्त्रभुज प्रसूत प्रस्टेसुं, नीडजेसुं. गणधर रचितं - गए|धरोखे रयेसुं. गणधर वडे रचित ते गणधर - रचित 'अनुत्तर - ज्ञान - दर्शनादिधर्म-गणं धरतीति गणधरः ।' अनुत्तर ज्ञान, हर्शन खाहि धर्मगसने धारे ते गए।घर. ' અર્થાત્ અર્હા મુખ્ય શિષ્યો. તેમની સંખ્યા માટે પ્રવચનસારોદ્વારના पंदृरमा द्वारमां ऽधुं छे } चुलसीइ (१) पंचनवइ (२), बिउत्तरं (३) सोलसोत्तर (४) च सयं (५) । ॥ ३२९ ॥ (२१) । सत्तत्तर (६) पणनउइ (७) तेणउइ (८) अट्ठसीई य (९) ॥३२८॥ एकासीई (१०) छावत्तरी (११) य, छावट्ठि (१२) सत्तावन्न (१३) य। पन्ना (१४) तेयालीसा (१५), छत्तीसा (१६) चेव पणतीसा ( १७ ) तेत्तीस (१८) अठ्ठवीसा (१९), अट्ठारस (२०) चेव तह य सत्तरस एक्कारस (२२) दस (२३) एक्कारसेव (२४) इय गणहरपमाणं ॥ ३३० ॥ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૧) શ્રી ઋષભદેવના ૮૪ (૨) શ્રીઅજિતનાથના ૯૫ (૩) શ્રીસંભવનાથના ૧૦૨ (૪) શ્રીઅભિનંદન સ્વામીના ૧૧૬ (૫) શ્રીસુમતિનાથના ૧૦૦ (૬) શ્રીપદ્મપ્રભુના ૧૦૭ (૭) શ્રીસુપાર્શ્વનાથના ૯૫ (૮) શ્રીચંદ્રપ્રભસ્વામીના ૯૩ (૯) શ્રીસુવિધિનાથના ૮૮ (૧૦) શ્રી શીતલનાથના ૮૧ (૧૧) શ્રી શ્રેયાંસનાથના ૭૬ (૧૨) શ્રી વાસુપૂજ્યસ્વામીના ૬૬ (૧૩) શ્રીવિમલનાથના પ૭ (૧૪) શ્રીઅત્તનાથના ૫૦ (૧૫) શ્રીધર્મનાથના ૪૩ (૧૬) શ્રીશાન્તિનાથના ૩૬ (૧૭) શ્રીકુન્થનાથના ૩૫ (૧૮) શ્રીઅરનાથના ૩૩ (૧૯) શ્રીમલ્લિનાથના ૨૮ (૨૦) શ્રીમુનિસુવ્રતસ્વામીના ૧૮ (૨૧) શ્રીનમિનાથના ૧૭ (૨૨) શ્રી નેમિનાથના ૧૧ (૨૩) શ્રી પાર્શ્વનાથના ૧૦ (૨૪) શ્રીવર્ધમાનસ્વામીના ૧૧ Page #173 -------------------------------------------------------------------------- ________________ ‘સ્નાતસ્યા’ સ્તુતિ ૦ ૧૫૫ ગણધરો છે. આ રીતે ચોસ તીર્થંકરોના કુલ ગણધરો ૧૪૫૨ છે. દશાŔ-દ્વાદશાંગી, બાર અંગ સૂત્રો. દાવશ અંશ તે દાવશાંī. તે આચારાંગ સૂત્રકૃત્રાંગ પ્રમુખ સૂત્રો જાણવાં. સૂત્ર [શ્ચત]-પુરુષના મુખ્ય અંગરૂપ હોવાથી તે અંગ કહેવાય છે. તેની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર ૩૩-૩. faguci-fzellel, HŻ. ત્રિ -અદ્ભુત. વર્થયુ -ઘણા અર્થોવાળું, ઘણા પદાર્થોના વર્ણનવાળું. વધુ ગર્થથી યુત્તુ તે વર્થયુરું. વર્તુ-ઘણા. અથ-પદાર્થ. જ્ઞેય વસ્તુ. યુ-સહિત. ઘણા પદાર્થોના વર્ણનથી સહિત, ઘણા પદાર્થોના વર્ણનવાળું. વૃદ્ધિદ્ધિઃ બુદ્ધિમાનો (વડે.) બુદ્ધિમત્–બુદ્ધિવાળા. બુદ્ધિ ચાર પ્રકારની છે : (૧) ઔત્પત્તિકી, (૨) વૈનયિકી, (૩) કાર્મિકી અને (૪) પારિણામિકી. તેમાં ઉત્પત્તિ-જન્મ એ જેનું કારણ નથી એટલે કે જેની ઉત્પત્તિમાં પોતાના સિવાય બીજું કોઈ કારણ નથી તે ઔત્પત્તિકી. વિનય જેનું કારણ છે તે વૈનયિકી. કર્મ [અભ્યાસ] જેનું કારણ છે તે કાર્મિકી; અને પરિણામ (અનુભવ-ઠરેલપણું) જેનું કારણ છે તે પારિણામિકી. તેનાં ઉદાહરણો નંદિસૂત્રની ટીકામાંથી જાણવાં. મુનિશળ-વૃષભૈ:-ઉત્તમ સાધુ-સમુદાય વડે. મુનિનો પણ તે મુનિળ, તેમાં વૃષમ સમાન તે મુનિાળ-વૃષમ, તેના વડે મુનિ વૃષભૈ:। મુનિ-સાધુ. શળ-સમુદાય. વૃષમ-વૃષભ સમાન, ઉત્તમ. ઉત્તમ સાધુ સમુદાય વડે. ધાતિં-ધારણ કરેલું. ધૃ-ધારવું પરથી ઘારિત રૂપ બનેલું છે. ધારવું એટલે ધારણ કરવું, યાદ રાખવું. ગુરુ સૂત્રનો પાઠ આપે કે સૂત્રનો અર્થ સમજાવે તેને બુદ્ધિશાળી શિષ્યો ધારણ કરે છે. મોક્ષાપ્રદ્વારમૂર્ત-મુક્તિરૂપી(મહેલ)ના મુખ્ય દરવાજારૂપ. મોક્ષનું અપ્રદ્વાર તે મોક્ષાપ્રદ્વાર. તે મોક્ષાપ્રદ્વાર-મૂત. મોક્ષ-મુક્તિ. ગબ્રદ્વાર Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ મુખ્ય દરવાજો. ભૂત-થયેલું. મુક્તિરૂપી મહેલના મુખ્ય દરવાજારૂપ થયેલું. વ્રત-ચરળ-i-વ્રત અને ચારિત્રનાં ફળવાળું. ૧૫૬ વ્રત અને ચરણ તે વ્રત-ચરળ, તે રૂપ ત તે વ્રત ચરણ-ત. વ્રત -મહાવ્રત. ઉપલક્ષણથી અણુવ્રત વગેરે પણ જાણવાં. ત્રિ-પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. જ્ઞેયભાવ-પ્રતીપં-જાણવા યોગ્ય પદાર્થોને પ્રકાશવામાં દીપક સમાન. જ્ઞેય એવો ભાવ તે જ્ઞેયમાવ, તેને માટે પ્રદ્વીપ સમાન તે જ્ઞેયમાવપ્રવીપ, જ્ઞેય-જાણવા યોગ્ય. ભાવ-પદાર્થ, પ્રીપ-દીપક, મોટો દીવો. સર્વનોમાર્ં સકલ વિશ્વમાં અદ્વિતીય સારભૂત. सर्व जेवो लोक ते सर्वलोक, तेमां एकसार ते सर्वलोकैकसार. सर्वસકલ. તો-વિશ્વ. -અદ્વિતીય. સાર-સારભૂત, ઉત્તમ, સકલ વિશ્વમાં અદ્વિતીય સારભૂત. અહિનં-સમગ્ર. શ્રુત-શ્રુતજ્ઞાનને. શ્રુતની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર ૨૩-૩. અહં હું. નિત્ય-પ્રતિદિન. મત્સ્યા-ભક્તિ વડે. પ્રપદ્યે-અંગીકાર કરું છું. નિ-વ્યોમ-નીલઘુર્તિ-નિરભ્ર આકાશના ઘેરા વાદળી રંગની કાંતિવાળાને. નિષ્પકૢ એવું વ્યોમન્ તે નિષ્પકૢ વ્યોમ, તેની નીલવ્રુતિ તે નિ વ્યોમ-નીલવ્રુત્તિ. તેને નિ-વ્યોમ-નીલઘુતિ. નિર્માત: પટ્ટો યસ્માત્ નિષ્પકું.' જેમાંથી પંક ચાલ્યો ગયો છે તે નિષ્પક. પTM–વાદળું, અભ્ર. નિષ્પ-નિરભ્ર. નીત એવી વ્રુત્તિ. તે નીત-વૃત્તિ. નીલ-વર્ણ વિશેષ. ઘેરો વાદળી રંગ, વૃત્તિ = Page #175 -------------------------------------------------------------------------- ________________ સ્નાતસ્યા સ્તુતિ ૦ ૧૫૭ પ્રભા, કાંતિ, નિરભ્ર આકાશના ઘેરા વાદળી રંગની કાંતિવાળો. મનસ-દ-આલસ્ય-પૂર્ણ દૃષ્ટિવાળાને. મનસ એવી દશું તે મન-દ, મસ આલસ્યયુક્ત. દ-આંખ, દષ્ટિ. આળસ-પૂર્ણ દૃષ્ટિવાળાને. વાનરન્નામ-દંષ્ટ્ર-બીજના ચંદ્રમા જેવા [વાંકા] દંકૂશળવાળાને. વાતચંદ્ર જેવી આમ તે વાસ્તવન્દ્રામ, તેના જેવી છે હૃણ જેની તે વિવિદ્દામ-દંષ્ટ્ર વાન એવો વન્દ્ર તે વીનવન્દ્ર. બીજનો ચંદ્રમા. અર્થાત મા-ઉપમાન. જેની ઉપમા આપવામાં આવે તે ઉપમાન કહેવાય છે. અહીં ત્રીનવની ઉપમા આપવામાં આવી છે એટલે તે ઉપમાન છે દંષ્ટ્ર-દાઢ. દંકૂશળ. બીજના ચંદ્ર જેવા વાંકા દંકૂશળવાળાને. અહીં વાતચંદ્ર શબ્દ વડે સ્તુતિકર્તાનું નામ સૂચવાયેલું જણાય છે. પં. વિવેકહર્ષગણિ આ સ્તુતિ પરની ટીકામાં જણાવે છે કે-“ત્ર વિશેષ સ્તુતિfપ. વાસ્તવન્દ્રા રૂતિ નામ सूचित्तम् ते च श्रीहेमचन्द्रसूरिशिष्याः श्रीबालचंद्रसूरये मुष्टिव्याकरण कर्तारः ।'વિશેષણમાં સ્તુતિકર્તાએ “બાલચંદ્ર એવું પોતાનું નામ સૂચિત કર્યું છે. તે શ્રી હેમચંદ્રસૂરિના શિષ્ય અને મુષ્ટિવ્યાકરણના કર્તા શ્રીબાલચંદ્રસૂરિ જાણવા. ઘાટ- ઘંટના નાદથી. પાનો રવ તે વખ્ય-રવ, તેના વડે પ-વેન, પા-ઘંટ. - અવાજ, નાદ. મત્ત-મદોન્મત્ત. પ્રભૂત-મદ્રનં-પ્રગ્નવેલા મદજળને, ઝરેલા મદને. પ્રવૃત એવું મદ્રનાં તે પ્રકૃત-પત્નનં, તેને પ્રકૃતિમત્d. p. ઉપસર્ગવાળા. 9 ધાતુને # પ્રત્યય આવવાથી પ્રસૃત શબ્દ બનેલો છે. પ્ર+મ્યું -ઝરવું. પૂરય-પૂરતાને, પૂરી રહેલને. પૂર-પૂવું. પૂય-પૂરતો, પૂરી રહેલો. દ્વિવ્યના-દિવ્ય હાથી પર, દેવતાઈ હાથી પર. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ દિવ્ય એવો ના તે દ્વિવ્યના. દ્રિવ્ય-દેવતાઈ. ના-હાથી. માઇ-આરૂઢ થયેલો, ચડેલો. +ચડવું પરથી ગાઢ-શબ્દ બનેલો છે, મારૂઢ-આરૂઢ થયેલો, ચડેલો. મઃ ઇચ્છિત આપનારો. વમાન રતીતિ મદ’– “જે કામોને આપે છે તે કામદ.' કામમનોરથ, ઈચ્છિત. ઢામ-રૂપી-ઇચ્છા પ્રમાણે રૂપ કરનારો. ‘ામે સ્વેચ્છયા રૂપ યાપ્તિ મરૂપી'-ઇચ્છા મુજબ જેનું રૂપ છે, (જે રૂપ કરી શકે ) તે કામરૂપી. સર્વાનુભૂતિઃ યક્ષ-સર્વાનુભૂતિ નામનો યક્ષ. અને આકાશમાં. વિરતિ-વિચરે છે. મમ-મને. સર્વવર્યેષ-સર્વ કાર્યોમાં. સવા-નિરંતર. સિદ્ધિ-સફળતા. વિશ0-આપો. (૪) તાત્પર્યાર્થ આ સ્તુતિનું પ્રથમ પદ સ્માતા-હોવાથી તે “સ્ત્રતિસ્થાસ્તુતિ'ના નામથી ઓળખાય છે. કોઈક સ્થળે તેનો ઉલ્લેખ પfક્ષ સ્તુતિ, * મણની વતુર્દશી સ્તુતિ,* શ્રીવર્ધમાનન[મહાવી]-સ્તુતિ તરીકે પણ કરાયેલો છે. * જુઓ લીંબડી-ભંડારનું સૂચિપત્ર નં. ૧૫૫૦. X પોથી ૭૧, ૭૮. Page #177 -------------------------------------------------------------------------- ________________ સ્નાતસ્યા’ સ્તુતિ ૦ ૧૫૯ (૧) નતિ-જય પામે છે, કોણ ? ચશ્ય નયનરૂમ-ધવતિતં વન્દ્ર શા ક્ષીરો શક્યા પુનઃ પુનઃ ચૂર્ણ સ વર્તમાનઃ નિનઃ-જેમનું સ્વનેત્રકાંતિથી ધવલ થયેલું મુખ ઇંદ્રાણીએ ક્ષીરસાગરનું જળ તો નથી રહી ગયું ? એવી શંકાથી ફરી ફરીને લૂછ્યું, તે શ્રીમહાવીર પ્રભુ. કેવી ઇંદ્રાણીએ શ્રી મહાવીર પ્રભુનું મુખ ફરી ફરીને ફરીને લૂછ્યું ? શૈશવે મેરુશિરે ત્રાતિસ્થ પ્રતિમસ્થ વિમો: પાનોન-વિસ્મયાત રસ-ગ્રાન્યા ભ્રમવશુષ-બાલવયમાં એટલે કે જન્મ થતાં જ મેરુશિખર ઉપર ઇંદ્રાદિ વડે સ્નાત્ર અભિષેક કરાયેલા અનુપમ એવા વિભુના રૂપનું અવલોકન કરતાં ઉત્પન્ન થયેલા વિયરસની બ્રાન્તિવાળી ઈંદ્રાણીએ. (૨) અહં નત:-હું નમેલો છું. કોને ? મન-ચરણોને. કોનાં ચરણોને ? તેષાં-તેઓનાં. તેઓનાં એટલે કોના ? ચેષાં ગન્માષેિ: मन्दररत्नशैलशिखरे सर्वैः सर्वसुरासुरेश्वरगणैः हंसांसाहत-पद्मरेणु-कपिश-- ક્ષીરાઈવાક્યો પૂર્તઃ અણસા પયોધમરપ્રસ્પર્ધાિમઃ ૐનૈઃ ઐ: 9ત:- જેમનો જન્માભિષેક મેરુપર્વતના રત્નશૈલ નામના શિખર ઉપર સર્વ જાતિના સુર અને અસુરના સર્વે ઈંદ્રોએ, હંસની પાંખથી ઉડાડેલા કમળ-પરાગથી પીળા થયેલા ક્ષીરસમુદ્રના જળથી ભરેલા અપ્સરાઓના સ્તનસમૂહની સ્પર્ધા કરનારા સુવર્ણના ઘડાઓ વડે કરાયેલો છે, તેમના. (૩) મદં પ્રપદ્ય-હું અંગીકાર કરું છું. કેવી રીતે ? મલ્યા-ભક્તિપૂર્વક. ક્યારે ? નિત્યં અહર્નિશ. કોને ? શ્રુતં-શ્રુતને. કેવા શ્રુતને ? (૨) ગઈવ-પ્રભૂતં–શ્રીજિનેશ્વરદેવના મુખમાંથી અર્થરૂપે પ્રકટેલાંને; (૨) ાધરરવિતં–ગણધરો વડે સૂત્રમાં ગૂંથાયેલાંને(૩) શા-આચારાંગ આદિ બાર અંગવાળાને; (૪) વિશાનં-વિસ્તર્ણને. પહેલાં શ્રુતનો વિસ્તાર ઘણો મોટો હતો, પરંતુ કાલ-દોષથી તે ઓછો થયેલો છે. (૫) વિä-રચના વડે અભુતને; (૬) વહૃથયુ$–ઘણા અર્થવાળાને; (૭) મિદ્ધિ મુનિ - વૃષઃ ધારિતં-બુદ્ધિ-નિધાન શ્રેષ્ઠ મુનિ-સમૂહે ધારણ કરેલાંને; (૮) મોક્ષા પ્રારભૂતં-મોક્ષના દરવાજારૂપને; (૯) વ્રત વર-નં-વ્રત અને ચારિત્રરૂપી ફલવાળાંને; (૧૦) 3યભાવ-પ્રj-જાણવાયોગ્ય પદાર્થોને પ્રકાશવામાં દીપક સમાનને; (૧૧) સર્વનો સારં–સકલવિશ્વમાં અદ્વિતીય Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ સારભૂતને; (૧૨) વિનં-સમસ્તને. (૪) વિશg-આપો. શું? સિદ્ધિ-સિદ્ધિ. ક્યારે? સહ-નિરંતર. શેમાં ? સર્વાર્થીપુ-સર્વ કાર્યોમાં. કોને? મમ-મને. કોણ? સર્વાનુભૂતિઃ યક્ષઃ સર્વાનુભૂતિ નામનો યક્ષ. કેવો છે એ યક્ષ ? (૧)નિષ્પક્વ્યોમનીતઘુતમ્ મતદશ बालचन्द्राभ-दंष्ट्र घण्टारवेण मत्तं प्रसूत-मदजलं समन्तात् पूरयन्तं दिव्यनागम् आरूढ - વાદળ રહિત આકાશની નીલપ્રભાને ધારણ કરનારા, આલસ્યપૂર્ણ [મદભરી] દષ્ટિવાળા, બીજના ચંદ્રમા જેવા વાંકા દંકૂશળવાળા, ડોક વગેરેમાં બાંધેલી ઘંટાઓના સતત નાદથી મત્ત થયેલ, પ્રગ્નવેલા મદજળને ચારે બાજુ ફ્લાવી રહેલ, એવો જે દિવ્ય હાથી, તેના પર આરૂઢ થયેલો છે. (૨) :-સર્વ મનઃકામનાઓને પૂર્ણ કરનારો છે. (૩) મ–પી-ઇચ્છિત રૂપને ધારણ કરનારો છે તથા (૪) અને વિવરતિ-આકાશમાં વિચરનારો છે. (૫) અર્થ-સંકલના બાલ્યવયમાં મેરુપર્વતના શિખર ઉપર સ્નાત્ર-અભિષેક કરાયેલા પ્રભુનાં રૂપનું અવલોકન કરતાં અભુતરસની ભ્રાંતિથી ચંચળ બનેલાં નેત્રોવાળી ઈંદ્રાણીએ “ક્ષીરસાગરનું જળ રહી તો નથી ગયું ?' એવી શંકાથી જેમનું સ્વનેત્રકાંતિથી જ ઉજ્જવલ બનેલું મુખ ફરી ફરીને લૂછ્યું, તે શ્રી મહાવીર જિન જય પામે છે. ૧. સર્વ જાતિના સુર અને અસુરોના સર્વ ઇંદ્રોએ જેમનો જન્માભિષેકહંસની પાંખથી ઊડેલા કમળ-પરાગથી પીળા થયેલા ક્ષીરસમુદ્રના જળથી ભરેલા અને અપ્સરાઓના સ્તનસમૂહની સ્પર્ધા કરનારા સુવર્ણના ઘડાઓ વડે મેરુપર્વતના રત્નશૈલ નામે શિખર ઉપર કર્યો છે, તેમનાં ચરણોને હું નમેલો છુંનમું છું. ૨. શ્રીજિનેશ્વરદેવના મુખમાંથી અર્થરૂપે પ્રકટેલાં અને ગણધરો વડે સૂત્રરૂપે ગૂંથાયેલાં, બાર અંગવાળાં, વિસ્તીર્ણ, અભુત રચના-શૈલીવાળાં, ઘણા અર્થોથી યુક્ત, બુદ્ધિ-નિધાન એવા શ્રેષ્ઠ મુનિ-સમૂહે ધારણ કરેલાં, મોક્ષના દરવાજા સમાન, વ્રત અને ચારિત્રરૂપી ફળવાળાં, જાણવા યોગ્ય પદાર્થોને પ્રકાશવામાં દીપક-સમાન અને સકલ વિશ્વમાં અદ્વિતીય સારભૂત એવાં સમસ્ત શ્રુતનો હું ભક્તિ-પૂર્વક અહર્નિશ આશ્રય કરું છું. ૩. Page #179 -------------------------------------------------------------------------- ________________ સ્નાતસ્યા સ્તુતિ-૧૬૧ વાદળ-રહિત આકાશની નીલ-પ્રભાને ધારણ કરનારો, આળસથી મંદ થયેલી [મદભર દષ્ટિવાળો, બીજના ચંદ્રમા જેવાં વાંકા દદૂશળવાળો, ડોક વગેરેમાં બાંધેલી ઘંટાઓના સતત નાદથી મત્ત થયેલો, પ્રગ્નવેલા મદજળને ચારે બાજુ ફેલાવતો એવો જે દિવ્ય હાથી તેના પર આરૂઢ થયેલો, સર્વ મન કામનાઓને પૂર્ણ કરનારો, ઇચ્છિત રૂપને ધારણ કરનારો અને આકાશમાં વિચરનારો સર્વાનુભૂતિ યક્ષ મને સદા સર્વ કાર્યોમાં સિદ્ધિ આપો. ૪. (૬) સૂત્ર-પરિચય કાયોત્સર્ગ પછી બોલાતી કલ્યાણકંદ” અને “સંસારદાવાનલ-' વગેરે સ્તુતિમાં વિષયનો જેવો ક્રમ હોય છે,* તેવો જ ક્રમ આ સ્તુતિમાં છે; એટલે કે તેના પહેલા શ્લોકમાં વિશિષ્ટ જિનેશ્વરની સ્તુતિ છે. બીજા શ્લોકમાં સર્વ જિનેશ્વરની સ્તુતિ છે, ત્રીજા શ્લોકમાં શ્રતની સ્તુતિ છે અને ચોથા શ્લોકમાં વૈયાવૃજ્યકર દેવની સ્તુતિ છે. સ્તુતિઓની રચના-સંબંધમાં એવો ક્રમ જોવામાં આવે છે કે પહેલી સ્તુતિમાં જેટલા અક્ષરો હોય તેટલા જ અક્ષરો પછીની સ્તુતિઓમાં પણ હોય અથવા તે કરતાં અનુક્રમે વધારે હોય. પણ ઓછા ન જ હોય. એ ક્રમનું પણ અહીં પાલન થયેલું જોવાય છે; એટલે તેનાં પહેલાં બે કાવ્યો શાર્દૂલવિક્રીડિતછંદમાં અને પછીનાં બે કાવ્યો સ્રગ્ધરા-છંદમાં છે કે જેના પ્રત્યેક ચરણના અક્ષરોની સંખ્યા અનુક્રમે ઓગણીસ અને એકવીસની છે. આ સ્તુતિની વિશેષતા એ છે કે તે સંસ્કૃત-સાહિત્યની અલંકાર અને વર્ણન-પદ્ધતિથી વિભૂષિત થયેલી છે. પહેલા શ્લોકમાં શ્રી મહાવીરપ્રભુની મુખમુદ્રા પરમ પ્રભાથી વિભૂષિત હતી, એ વાત કહેવાને કવિએ મેરુ-શિખર પર થતો જિનવરોના અભિષેકનો પ્રસંગ પસંદ કર્યો છે અને તેમાં પણ ક્ષીરસાગરનાં જળથી સ્નાત્ર કરવામાં આવે છે, તે ઘટનાને યાદ કરી છે. ઇદ્રો અને ઇંદ્રાણીઓ ટોળે મળીને સુવર્ણ વગેરે આઠ જાતિના બનેલા કળશો વડે જિનેશ્વરને અભિષેક કરી રહ્યા છે અને તેમનું અપ્રતિમ રૂપ જોઈને હર્ષાવેશ અનુભવે છે, પરંતુ એ સુશોભિત કળશોમાં * ક્રમ માટે જુઓ-પ્રબોધટીકા, ભા. ૧ (ચોથી આવૃત્તિ) પૃ. ૪૮૩ પ્ર.-૩-૧૧ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ ભરેલા ક્ષીરસાગરનાં જળથી પ્રચંડ જળધારાઓ બંધ થવા છતાં પ્રભુના મુખ પર પૂર્વવત્ અલૌકિક રૂપ-છટા નૃત્ય કરી રહી છે, તે જોઈ ઇંદ્રાણી વિસ્મય પામે છે કે “આ શું?' અને એ વિસ્મયમાં પ્રતિક્ષણે વધારો થતાં અભુતરસની જમાવટ થાય છે, જેના પરિણામે ઇંદ્રાણીનાં નેત્રો ચંચળ બને છે તથા “આ તો ક્ષીરસાગરનું થોડું જળ રહી જવાથી તે ઉજ્જવળ દેખાય છે' એવો ભ્રાંત નિર્ણય કરી પ્રભુના મુખને વારંવાર લૂછે છે, પણ એ ઉજ્જવળતા પ્રભુનાં નેત્રોમાંથી પ્રકટી રહેલી શ્વેત-સાત્ત્વિક પ્રભાની હતી, એટલે તે ઉજ્જવળતા કાયમ રહે છે. આમ કવિએ પ્રભુના મુખ પર ફરકી રહેલા પ્રકાશ-પુંજને ક્ષીરસાગરનાં જળ કરતાં પણ અધિક ઉજ્જવળ કહ્યો છે અને એ રીતે તેમની અપૂર્વ સ્તુતિ કરી છે. બીજા શ્લોકમાં પણ અહિતોનું દેવાધિદેવપણું દર્શાવવાને મેરુપર્વત પર થતો સ્નાત્રાભિષેકનો પ્રસંગ જ પસંદ કર્યો છે અને તેમાં જણાવ્યું છે કે આ અભિષેક સર્વ જાતિના સુરેન્દ્ર અને અસુરેન્દ્ર વડે ક્ષીરસાગરના જળથી થાય છે. અહીં સ્તુતિકારે ક્ષીરસાગરનું જળ કેવું હોય છે, એ દર્શાવતાં સૂચક નિર્દેશ દ્વારા જણાવી દીધું છે કે ક્ષીરસાગરમાં ઘણા હંસો હોય છે, તે હંસો નિરંતર ક્રીડા કરતા હોય છે અને તે ક્રીડા દરમિયાન પાંખોનો ફફડાટ થાય છે, તેથી તે જળ કમળની સુવાસવાળું તથા રંગે પીળું હોય છે, તેથી તે જળ કમળની સુવાસવાળું તથા રંગે પીળું હોય છે, અને આભિયોગિક દેવતાઓએ તૈયાર કરેલા સુવર્ણના કલશોમાં ભરવામાં આવે છે કે જેનો આકાર અપ્સરાઓના સ્તન-સમૂહ જેવો અતિસુંદર હોય છે; એટલે ઉત્તમ દેવો ઉત્તમ પ્રકારનું જળ, ઉત્તમ પાત્રમાં ભરીને, ઉત્તમોત્તમ એવા શ્રીજિનેશ્વરદેવની ઉત્તમ સ્નાત્ર-ક્રિયામાં ઉત્તમ ભક્તિભાવથી વાપરે છે. આમ જેમનાં નિમિત્તે ઉત્તમતાનું અનેરું વાતાવરણ સર્જાય છે, તે સર્વ જિનેશ્વરદેવોનાં ચરણોને બીજી સ્તુતિમાં વંદના કરવામાં આવી છે. - ત્રીજા શ્લોકમાં શ્રુત અથવા આગમનું સુંદર શૈલીમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં પ્રથમ તેની રચના-સંબંધી નિર્દેશ કરતાં જણાવ્યું છે કે આ શ્રુતજ્ઞાન અર્થથી શ્રીજિનેશ્વરોનાં મુખમાંથી પ્રકટ થયેલું છે અને સૂત્રરૂપે ગણધરો દ્વારા રચાયેલું છે. પછી તેનાં અંગોનું વર્ણન કરતાં જણાવ્યું છે કે તે Page #181 -------------------------------------------------------------------------- ________________ સ્નાતસ્યા સ્તુતિ૦૧૬૩ બાર અંગોવાળું, અતિવિશાલ અને અભુત રચનાશૈલીવાળું છે તથા ઘણા અર્થોથી યુક્ત છે. પછી તેનો પ્રભાવ વર્ણવતાં જણાવ્યું છે કે મહાન મુનિવરો એ શ્રુતની યથાર્થ ધારણા કરે છે, કારણ કે તે મોક્ષ-મંદિરના દરવાજારૂપ છે, વ્રત અને ચારિત્રની સ્થિરતા કરનારું છે, જાણવા યોગ્ય સર્વ પદાર્થોને જણાવનારું છે અને સર્વ લોકના અપ્રતિમ સાર-રૂપ છે; તેથી હું ભક્તિ-પૂર્વક સદા તેનો આશ્રય કરું છું. ચોથા શ્લોકમાં શ્રીવર્ધ્વમાનજિનના શાસનનું-સંઘનું વૈયાવૃત્ય કરનાર દેવ તરીકે સર્વાનુભૂતિ યક્ષનું વર્ણન કરવામાં આવ્યું છે. તે સર્વાનુભૂતિ યક્ષ સર્વ મનોરથોને પૂર્ણ કરનારો છે. ઇચ્છિત રૂપોને ધારણ કરનારો છે. ગગનમાં વિચરનારો છે, અને દિવ્ય-હાથી પર આરૂઢ થયેલો છે કે જે(હાથી)નો રંગ નિરભ્ર આકાશ જેવો નીલ છે, જેની આંખો મદાલસામદ વડે આળસુ છે, જેના દાંતો બાલચંદ્ર જેવા અર્ધવર્તુલ છે, જે ઘણા ઘંટો વડે શણગારાયેલો હોવાથી તેના સતત નાદ વડે કંઈક મત્ત છે અને મદમાતો હોવાથી મદની સુગંધને સઘળી દિશાઓમાં લાવે છે. આવો સર્વાનુભૂતિ યક્ષ મને સર્વ-કાર્યમાં સદા સિદ્ધિ આપો. આ રીતે આ સ્તુતિમાં વિશિષ્ટ જિન, સામાન્ય જિન, જિનાગમ અને વૈયાવૃત્યકર શાસનદેવની આલંકારિક ભાષામાં સ્તુતિ કરવામાં આવી છે. સર્વાનુભૂતિ યક્ષનો વિશેષ પરિચય પ્રાપ્ત થતી નથી, પરંતુ શ્રીવર્ધ્વમાન જિનનો માતંગ નામનો યક્ષ જ આ સર્વાનુભૂતિ હોય તેમ સંભવે છે, કારણ કે તેનું વાહન હાથી અને સર્વ યક્ષોની જેમ તે કામદ, કામરૂપી અને ગગનચારી પણ છે. આ સ્તુતિ પર શ્રીવિવેકહર્ષગણિએ તથા શ્રીગુણવિનયગણિએ ટીકાઓ રચેલી છે, તથા બીજી પણ નાની-મોટી અવસૂરિઓ રચાયેલી છે. (૭) પ્રકીર્ણક આ સ્તુતિ તેના ચતુર્થ શ્લોકમાં આવતા બાલચંદ્ર પદ પરથી શ્રીબાલચંદ્રસૂરિએ બનાવી હોય તેમ જણાય છે. સંપ્રદાય (કિંવદન્તી) પ્રમાણે Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ આ બાલચંદ્રસૂરિ શ્રી હેમચંદ્રાચાર્યના શિષ્ય હતા અને પાછળથી ગુરુ સાથે વિરોધ થતાં જુદા પડ્યા હતા, તેથી તેમણે બનાવેલી સ્તુતિનો સ્વીકાર સંઘ તરફથી થયો ન હતો; પરંતુ કાલધર્મ પામ્યા બાદ તેઓ વ્યતરજાતિના દેવ થયા હતા અને શ્રીસંઘને ઉપદ્રવ કરવા માંડ્યો હતો, ત્યારે શ્રીસંઘે દ્રવ્ય ક્ષેત્ર-કાલ-ભાવનો વિચાર કરી આ સ્તુતિનો સ્વીકાર કર્યો હતો અને ત્યારથી તે પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ-પ્રસંગે બોલાય છે. તેરમી સદીમાં એક બીજા પણ બાલચંદ્રસૂરિ થયા છે કે જેઓ અનેક મહાકાવ્ય-પ્રબંધોના કર્તા અને સમર્થ કવિ હતા તથા મહામંત્રી વસ્તુપાલના માનીતા હતા. તેમની કૃતિઓમાં કોઈ કોઈ સ્થળે પોતાના નામ-નિર્દેશ તરીકે વાભેન્દુ એવો પ્રયોગ મળે છે; જેમકે गौरी रागवती त्वयि त्वयि वृषो बद्धादरस्त्वं युतो, भूत्या त्वं च लसद्गुणः शुभगुणः किं वा बहु ब्रूमहे ? । श्रीमन्त्रीश्वर ! नूनमीश्वरकलायुक्तस्य ते युज्यते, વાસ્નેનું વિમુખ્ય વયિતું વત્તોડપ : પ્રભુ ? || તેથી આ સ્તુતિનું કર્તૃત્વ કયા બાલચંદ્રસૂરિનું છે તે વિચારણીય છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ५६. भवनदेवता-स्तुतिः । ભવનદેવતાની સ્તુતિ (१) भूलपा भवणदेवयाए करेमि काउस्सग्गं । अन्नत्थ० ( 1) 'ज्ञानादिगुण युतानां, नित्यं स्वाध्याय-संयम-रतानाम् । विदधातु भवनदेवी, शिवं सदा सर्वसाधूनाम् ॥१॥ (२) मन्वय भवनदेवतायै करोमि कायोत्सर्गम् । अन्यत्र० ज्ञानादिगुणयुतानाम् नित्यं स्वाध्याय-संयम-रतानाम् सर्वसाधूनाम् भवनदेवी सदा शिवं विदधातु । (૩-૪) સામાન્ય અને વિશેષ અર્થ તથા તાત્પર્યાર્થ भवणदेवयाए-[भवनदेवतायै]-भवनविताने अर्थ, भवनवीन मा।धन-निमिते. करेमि-(करोमि)-ई छ. काउस्सग्गं-(कायोत्सर्गम्)-योत्सन. ज्ञानादिगुण-युतानाम्-शान माह गुोथी युति (y). शान, शन અને ચારિત્રથી યુક્તનું. ज्ञान ४नी आदिम छ तेवा गुण ते ज्ञानादिगुण. तेनाथी युत ते + આ સૂત્રનો પાઠ ‘આચાર દિનકર' પ્રતિષ્ઠાવિધિમાં પૃ. ૧૫૧ બ માં છે. પરંતુ તે પાઠમાં ‘ભુવનદેવી' શબ્દનો પ્રયોગ કરેલ છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ જ્ઞાનાવિયુત. તેઓને-જ્ઞાનાવિગુણ-યુતાનાં. જ્ઞાન એ રત્નત્રયીમાં આદિ ગુણ છે, તેથી જ્ઞાનાદિ-પદથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર સમજવાં. નિત્ય-પ્રતિદિન, નિરંતર. વાધ્યાય-સંયમ-રતીના-સ્વાધ્યાય અને સંયમમાં રમી રહેલા(). સ્વાધ્યાય અને સંયમમાં લીન(નું). વાધ્યાય અને સંયમ તે સ્વાધ્યાય-સંયમ, તેમાં રત તે સ્વાધ્યાયસંયમ-રત, તેઓને-સ્વાધ્યાય-સંયમ–રતાના. સ્વાધ્યાય-વાચનાદિ પાંચ પ્રકારનો સ્વાધ્યાય કે શ્રાધ્યયન. સંયમ-પંચમહાવ્રતાદિ સત્તર પ્રકારનો સંયમ. રતરમેલું, રમી રહેલું, મગ્ન, લીન. સર્વસાધૂનામું-બધા સાધુઓનું. અવનવી-ભવનદેવી. સલા-નિરંતર. શિવં-શિવ, કલ્યાણ. અહીં શિવ-પદથી ઉપદ્રવ-રહિત સ્થિતિ અભિપ્રેત છે. વિધાતુ-કરો. (૫) અર્થસંકલના ભવનદેવીના આરાધન-નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું. સિવાય કે જ્ઞાન-દર્શન-ચારિત્રથી યુક્ત અને સ્વાધ્યાય-સંયમમાં લીન એવા બધા સાધુઓને ભવનદેવી ઉપદ્રવ-રહિત કરો. (૬) સૂત્ર-પરિચય પ્રાચીન કાલથી પ્રતિક્રમણ-પ્રસંગે વૈયાવૃજ્યકર દેવોનો કાયોત્સર્ગ કરવામાં આવે છે. તેમાં ક્ષેત્રદેવતા અને તદંતર્ગત ભુવનદેવતાનો કાયોત્સર્ગ પણ કરાય છે. આ. નિ. માં કહ્યું છે કે चाउम्मासिय वरिसे, उस्सग्गो खित्तदेवयाए उ । पक्खिय सिज्जसुरीए, करंति चउमासीएवेगे ॥ २३३० Page #185 -------------------------------------------------------------------------- ________________ ભવનદેવતાની સ્તુતિ ૧૬૭ પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ વખતે ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરાય છે. કેટલાક પાક્ષિક અને ચાતુર્માસિક પ્રતિક્રમણ વખતે જ શય્યા સુરી(ભુવનદેવતા)નો કાયોત્સર્ગ કરે છે.” પ્રતિક્રમણગર્ભહેતુમાં કહ્યું છે કે “ક્ષેત્રદેવતાની નિરંતર સ્મૃતિમાં ભુવનનું ક્ષેત્રમંતર્ગતપણું હોવાથી તત્ત્વથી તો ભુવનદેવતાની સ્મૃતિ પણ દરરોજ થાય છે, તો પણ પર્વ-દિવસે તેનું બહુમાન કરવા માટે સાક્ષાત્ તેમનો કાયોત્સર્ગ કરવો.” મોક્ષમાર્ગની સાધના માટે જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના જરૂરી છે, તથા જ્ઞાનારાધના, દર્શનારાધના અને ચારિત્રારાધના માટે સ્વાધ્યાય(જ્ઞાન) અને સંયમ(ક્રિયા)નું પાલન જરૂરી છે. આ સ્વાધ્યાય-સંયમનું યથાર્થ પાલન ત્યારે જ થઈ શકે કે જયારે વાતાવરણમાં વિવિધ પ્રકારના ઉપદ્રવો ન હોય. તેથી વાતાવરણની જવાબદારી જેના શિરે છે, તેવી ભુવનદેવતાની સ્તુતિ કરવામાં આવી છે કે જ્ઞાનાદિ ગુણોથી યુક્ત અને નિત્ય સ્વાધ્યાય-સંયમમાં રત રહેનારા સર્વ મુનિપુંગવોને શિવ આપે-ઉપદ્રવ રહિત કરે. (૭) પ્રકીર્ણક આ સ્તુતિ “વીસે વિત્ત સાર્દૂ શબ્દોથી શરૂ થતી ક્ષેત્રદેવતાની સ્તુતિ સાથે ઘણું સામ્ય ધરાવે છે. જેમ કે-તેમાં સાધુઓને દર્શન, જ્ઞાન અને ચારિત્રથી યુક્ત કહ્યા છે, જ્યારે અહીં જ્ઞાનાદિ-ગુણોથી યુક્ત કહ્યા છે. તેમાં મોક્ષ-માર્ગની સાધના કરે છે-એમ જણાવ્યું છે; જ્યારે અહીં સ્વાધ્યાયસંયમમાં રત છે એમ કહ્યું છે; તેમાં દુરિત એટલે ભયોને (ઉપદ્રવોને) હરવાનું જણાવ્યું છે, જયારે અહીં શિવ આપો એમ કહ્યું છે; એટલે વસ્તુ એકની એક જ છે. વળી તે સ્તુતિ આર્ષપ્રાકૃતમાં છે, જ્યારે આ સ્તુતિ સંસ્કૃતમાં છે; તેથી એમ માનવું ઉચિત લાગે છે કે આ સ્તુતિનું આધાર-સ્થાન “નીસે વિતેસાÉવાળી ક્ષેત્રદેવતાની સ્તુતિ છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ ५७. क्षेत्रदेवता-स्तुतिः । ક્ષેત્રદેવતાની સ્તુતિ (१) भूला खित्तदेवयाए करेमि काउस्सग्गं' । अन्नत्थ० (मनुष्टु५) यस्याः क्षेत्रं समाश्रित्य, साधुभिः साध्यते क्रिया । सा क्षेत्रदेवता नित्यं, भूयान्नः सुखदायिनी ॥१॥ (२) अन्वय क्षैत्रदेवतायै करोमि कायोत्सर्गम् । अन्यत्र० यस्याः क्षेत्रं समाश्रित्य साधुभिः क्रिया साध्यते; सा क्षेत्रदेवता नित्यं नः सुखदायिनी भूयात् ॥ (૩-૪) સામાન્ય અને વિશેષ અર્થ તથા તાત્પર્યાર્થ खित्तदेवताए करेमि काउस्सग्गं-(क्षेत्रदेवतायै करोमि कायोत्सर्गम्)ક્ષેત્રદેવતાના આરાધન-નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું. यस्या:- ना. क्षेत्रम्-क्षेत्रने, स्थानने, ४॥ने. समाश्रित्य-भाश्रीने. साधुभिः-साधुओ 43, मुनिमी 43. क्रिया-या, भोक्षमार्शनी ॥राधना. साध्यते-सपाय छ, ३२छे. ૧. આ સૂત્રનો પાઠ “આચાર દિનકર' પ્રતિષ્ઠા વિધિમાં પૃ. ૧૫૧ ૩ માં છે. २. म मनुष्टु५' मा छे. Page #187 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રદેવતાની સ્તુતિ ૦૧૬૯ સા-તે. ક્ષેત્રવતી-ક્ષેત્રની અધિષ્ઠાયિકા દેવી. નિત્ય-સદા. ન:-અમને. સુદ્દાયિની-સુખ આપનારી. મૂત્થાઓ. (૫) અર્થ-સંકલના ક્ષેત્રદેવતાના આરાધન-નિમિત્તે કાયોત્સર્ગ કરું છું. સિવાય કે— જેના ક્ષેત્રનો આશ્રય લઈને સાધુઓ મોક્ષમાર્ગની આરાધના કરે છે, તે ક્ષેત્રદેવતા અમને સદા સુખ આપનારી થાઓ. (૬) સૂત્ર-પરિચય મોક્ષમાર્ગની સાધનામાં ક્ષેત્ર પણ ઉપકારક છે. જો ક્ષેત્ર ન હોય તો મોક્ષમાર્ગની સાધના ક્યાં રહીને કરાય? તેમાં પણ જે ક્ષેત્રો નિરુપદ્રવી હોય છે, ત્યાં મોક્ષમાર્ગની સાધના વધારે ત્વરાથી અને વધારે સરલતાથી થઈ શકે છે. ક્ષેત્રને નિરુપદ્રવી રાખવાનું કામ ક્ષેત્રદેવતાનું છે, એટલે મુમુક્ષ આત્માઓ પાક્ષિકાદિ પ્રતિક્રમણ-પ્રસંગે તેની આરાધના નિમિત્તે કાયોત્સર્ગ કરે છે અને તે પૂર્ણ થયા પછી સ્તુતિ કરતાં જણાવે છે કે “જેના ક્ષેત્રનો આશ્રય લઈને સાધુમહાત્માઓ મોક્ષમાર્ગની આરાધના કરી શકે છે, તે ક્ષેત્રદેવતા “અમને સદા સુખ આપનારાં થાઓ. અહીં “અમને' શબ્દથી સકલ સંઘનું સૂચન છે. (૭) પ્રકીર્ણક આ સૂત્ર પ્રાચીન પ્રાકૃત ગાથા પરથી સંસ્કૃતમાં રચાયેલું હોય તેમ જણાય છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ ५८. चतुर्विंशति-जिन-नमस्कारः । સકલાઈ-સ્તોત્ર (ચૈત્યવંદન) (१) भूदा ___ (मनुष्टु५) सकलार्हत्-प्रतिष्ठानमधिष्ठानं शिवश्रियः । भूर्भुव-स्वस्त्रयीशानमार्हन्त्यं प्रणिदध्महे ॥१॥ * પોથી ૬૨માં આ સૂત્ર ૨૬ શ્લોકોવાળું છે. બીજા પંદર શ્લોકો પ્રકીર્ણ છે. પોથી ૫૯માં સૂત્ર ૨૭ શ્લોકનું છે. પોથી ૭૨માં આ સૂત્ર ૩૧ શ્લોકનું છે, જેમાં ૨૮ શ્લોકો ચાલુ ક્રમ-મુજબ તથા પછીના ત્રણ નીચે પ્રમાણે છેઃ"कल्याण-पादपारामं, श्रुत-गङ्गा-हिमाचलम् । विश्वाम्भोज-रवि देवं, वन्दे श्रीज्ञातनन्दम् ॥२९॥ ગાથા ૧ થી ૨૭ એ “અનુષ્ટ્રપમાં છે. पान्तु वः श्रीमहावीर-स्वामिनो देशना-गिरः । भव्यानामान्तर-मल-प्रक्षालन-जलोपमाः ॥३०॥ अनध्ययन-विद्वांसो, निर्द्रव्य-परमेश्वराः । अनलङ्कार-सुभगाः, पान्तु पादनखांशवः (युष्मान् जिनेश्वराः) ॥३१॥" (આ ત્રણ શ્લોકો અનુક્રમે પરિશિષ્ટપર્વ, સિદ્ધહેમ-લઘુવૃત્તિ અને કલ્પસૂત્રની સુબોધિકા ટીકામાં આવે છે.) -પોથી ૧૦૩માં ૩૬ શ્લોકો આપેલા છે. તે આ પ્રમાણે15 २६ "पान्तु वः श्रीमहावीर-' " २७ 'कृतापराधेऽपि जने' " २८ 'श्रीमते वीरनाथाय' " २८ 'सर्वेषां वेधसामाद्यम्' " 30 'कल्याणपादपाराम' " 3१ 'वीरः सर्व सुरासुरेन्द्र-महितो' Page #189 -------------------------------------------------------------------------- ________________ "1 सो ३२ 'वपुरेव तवाचष्टे, भगवन् ! वीतरागताम्' 33 'अट्ठावयम्मि उसभो' ३४ ' अवसेसा तित्थयरा' 3५ 'तव पादपोपम्' ३६ 'भवबीजाङ्कुरजननाः ।' " "" સકલાર્હત્ સ્તોત્ર (ચૈત્યવંદન) ૦ ૧૭૧ नामाऽऽकृति - द्रव्य भावैः, पुनतस्त्रिजगज्जनम् । क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे ॥२॥ * आदिमं पृथिवीनाथमादिमं निष्परिग्रहम् । आदिम तीर्थनाथं च, ऋषभ स्वामिन स्तुमः ॥३॥ अर्हन्तमजित विश्व-कमलाकर - भास्करम् । अम्लान- केवलादर्श- - सङ्क्रान्त-जगतं स्तुवे ॥४॥ विश्व-भव्य-जनाराम - कुल्या- तुल्या जयन्ति ताः /* देशना - समये वाचः, श्रीसम्भव - जगत्पतेः ॥५॥ 11 अनेकान्त-मताम्भोधि- समुल्लासन- चन्द्रमाः । दद्यादमन्दमानन्द, भगवानभिनन्दनः ॥६॥ ★ सरजावो अर्हं नौमि सदाऽऽर्हन्त्य-कारणं सकलार्हताम् । स्वस्ति श्री जयदं श्रीमन् - महानन्द महोदयम् ॥१॥ मुदाऽहमि तदार्हन्त्यं, भू-भूर्वः स्वस्त्रयेश्वरम् । यदाराध्य ध्रुवं जीवः, स्यादर्हन् परमेश्वरः ॥२॥ अर्हन्तः स्थापना-नाम-द्रव्य-भावैश्चतुर्विधाः । चतुर्गति भवोद्भूतं भयं भिन्दन्तु भाविनाम् ||३|| -अमरचंद्राचार्यद्धृत “श्री पद्यानंह- महाअव्य" नुं मंगलायरस पृ. १. + पाठां. वृषभ. X जयन्तु ताः ( पाठां.) શ્રી હિમાંશુવિજયજીના લેખો પૃ. ૪૦૬ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ धुसत्-किरीट-शाणाग्रोत्तेजिताघ्रि-नखावलिः । भगवान् सुमतिस्वामी, तनोत्वभिमतानि वः ॥७॥ पद्मप्रभ-प्रभोर्देह-भासः पुष्णन्तु वः श्रियम् । अन्तरङ्गारि-मथने, कोपाटोपादिवारुणाः ॥८॥ श्रीसुपार्श्वजिनेन्द्राय, महेन्द्र-महिताज़ये । नमश्चतुर्वर्ण-सङ्घ-गगनाभोग-भास्वते ॥९॥ चन्द्रप्रभ-प्रभोश्चन्द्र-मरीचि-निचयोज्ज्वला । मूर्तिर्मूर्त-सितध्यान-निर्मितेव श्रियेऽस्तु वः ॥१०॥ करामलकवद् विश्व, कलयन् केवलश्रिया । अचिन्त्य-महात्म्य-निधिः सुविधिर्बोधयेऽस्तु वः ॥११॥ सत्त्वानां परमानन्द-कन्दोद्भेद-नवाम्बुदः । स्याद्वादामृत-निःस्यन्दी, शीतलः पातु वो जिनः ॥१२॥ भव रोगाऽऽर्त्त-जन्तूनामगदङ्कार-दर्शनः । निःश्रेयस-श्री-रमणः, श्रेयांसः श्रेयसेऽस्तु वः ॥१३॥ विश्वोपकारकीभूत-तीर्थंकृत्कर्म निर्मितिः । सुरासुर-नरैः पूज्यो, वासुपूज्यः पुनातु वः ॥१४॥ विमलस्वामिनो वाचः, कतक क्षोद-सोदराः । जयन्ति त्रिजगच्चेतो-जल-नैर्मल्य-हेतवः ॥१५॥ स्वयम्भूरमण-स्पर्धा, करुणारस-वारिणा । अनन्तजिदनन्तां वः, प्रयच्छतु सुख-श्रियम् ॥१६॥ ★ शिवम्. पाठांतर. X આ બંને પદ્ય માણિજ્યદેવસૂરિકૃત અને હી. ૨. કાપડિયા તરફથી પ્રકાશિત યશોધર ચરિત્રમાં મંગલાચરણ તરીકે જોવાય છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ સકલાઈ-સ્તોત્ર (ચૈત્યવંદન) ૧૭૩ कल्पद्रुम-सधर्माणमिष्टप्राप्तौ शरीरिणाम् । *चतुर्धा धर्म-देष्टारं, धर्मनाथमुपास्महे ॥१७॥ सुधा-सोदर-वाग्-ज्योत्स्ना-निर्मलीकृत-दिङ्मुखः । मृग-लक्ष्मा तमः-शान्त्यै, शान्तिनाथजिनोऽस्तु वः ॥१८॥ श्रीकुन्थुनाथो भगवान्, सनाथोऽतिशयद्धिभिः । सुरासुर-नृ-नाथानामेकनाथोऽस्तु वः श्रिये ॥१९॥ अरनाथस्तु' भगवाँ, श्चतुर्थार-नभो-रविः । चतुर्थ-पुरुषार्थश्री-विलास वितनोतु वः ॥२०॥ सुरासुर-नराधीश-मयूर-नव-वारिदम् ।। कर्मदुन्मूलने हस्ति-मल्लं मल्लिमभिष्टुमः ॥२१॥ जगन्महामोह-निद्रा-प्रत्यूष-समयोपमम् । मुनिसुव्रतनाथस्य, देशना-वचनं स्तुमः ॥२२॥ लुठन्तो-नमतां मूर्ध्नि, निर्मलीकार-कारणम् । वारि-प्लवा इव नमः, पान्तु पाद-नखांशवः ॥२३॥ यदुवंश-समुद्रेन्दुः, कर्म कक्ष-हुताशनः । अरिष्टनेमिर्भगवान्, भूयाद् वोऽरिष्ट-नाशनः ॥२४॥ कमठे धरणेन्द्रे च, स्वोचित कर्म कुर्वति । प्रभुस्तुल्य मनोवृत्तिः, पार्श्वनाथः श्रियेऽस्तु वः ॥२५॥ श्रीमते वीरनाथाय, सनाथायाद्भुतश्रिया । महानन्द-सरो-राजमरालायार्हते नमः ॥२६॥ ★ चतुर्धा-धर्म देष्टारं . -भिस लोन्सननो त्रिषष्टि शव पु. यरित्र' मा-१. ५४८८. + अरनाथः स ५it२ क. टीका. गुण. टीका. x अरिष्टोरिष्टनाशनः –શ્રી હિમાંશુવિજયજીના લેખો પૃ ૪૦૬. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ कृतापराधेऽपि जने, कृपा-मन्थर-तारयोः । ईषद्-बाष्पाईयोर्भद्र, श्रीवीरजिन-नेत्रयोः ॥२७॥ जयति विजितान्यतेजाः, सुरासुराधीश-सेवितः श्रीमान् । विमलस्त्रास-विरहितस्त्रिभुवन-चूडामणिर्भगवान् ॥२८॥ (u विहीत) वीरः सर्व-सुरासुरेन्द्र-महितो, वीर बुधाः संश्रिताः, वीरेणाभिहतः स्वकर्म-निचयो, वीराय नित्यं नमः । वीरात् तीर्थमिदं प्रवृत्तमतुलं, वीरस्य घोरं तपो, वीरे श्री धृति-कीर्ति-कान्ति-निचयः, श्रीवीर* ! भद्र दिश ॥२९॥ (भालनी) अवनितल-गतानां कृत्रिमाकृत्रिमानां, वरभवनगतानां दिव्य-वैमानिकानाम् । इह मनुज-कृतानां देवराजर्चितानां, जिनवर भवनानां भावतोऽहं नमामि ॥३०॥ (अनुष्टु५) सर्वेषां वेधसामाद्यमादिम परमेष्ठिनाम् । देवाधिदेव सर्वज्ञ, श्रीवीरं प्रणिदध्महे ॥३१॥ (uई सहित) देवोऽनेक-भवार्जितोर्जित-महापाप-प्रदीपानिलो, देवः सिद्धि-वधू-विशाल-हृदयालङ्कार-हारोपमः । * ગાથા ૨૭ એ અનુષુપ છંદમાં છે, અને ગાથા ૨૮ એ આર્યા છંદમાં છે. + तीव्र तपः x हे वीर ! भद्रं दिश। हे धीर ! भद्रं त्वयि । ___-श्री उमाशुवियना बेमो ५. ४०७. ગાથા ૨૬ તથા ૩૧-એ પરિશિષ્ટ પર્વ પ્રથમ સર્ગમાં મંગલાચરણની ગાથા ૧-૨ તરીકે પ્રાપ્ત થાય છે. x Page #193 -------------------------------------------------------------------------- ________________ સકલાહ-સ્તોત્ર (ચૈત્યવંદન) ૧૭૫ देवोऽष्टादश-दोष-सिन्धुरघटा-निर्भेद-पञ्चाननो, ___ भव्यानां विदधातु वाञ्छितफलं, श्रीवीतरागो जिनः ॥३२॥ ख्यातोऽष्टापदपर्वतो गजपदः, सम्मेतशैलाभिघः, श्रीमान् रैवतकः प्रसिद्धमहिमा, शत्रुञ्जयो मण्डपः । वैभार: कनकाचलोऽर्बुदगिरिः, श्रीचित्रकूटादय स्तत्र श्रीऋषभादयो जिनवराः कुर्वन्तु वो मङ्गलम् ॥३३॥ (२) अन्वय सकलार्हत्प्रतिष्ठानं शिवश्रियः अधिष्ठानं भूर्भवः-स्वस्त्रयीशानम् आर्हन्त्यं प्रणिदध्महे ॥१॥ सर्वस्मिन् क्षेत्रे काले च नाम-आकृति-द्रव्य-भावैः त्रिजगत्-जनं पुनतः अर्हतः समुपास्महे ॥२॥ आदिमं पृथिवीनाथम्, आदिमं निष्परिग्रहम्, आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनं स्तुमः ॥३॥ विश्व-कमलाकर-भास्करम्, अम्लानकेवलादर्श-संक्रान्तजगतम् अर्हन्तम् अजितं स्तुवे ॥४॥ देशना-समये-श्रीसम्भवजगत्पतेः ताः विश्व-भव्य-जनाराम-कुल्या-तुल्याः वाचः जयन्ति ||५|| अनेकान्तमताम्भोधि-समुल्लासन-चन्द्रमाः भगवान् अभिनन्दनः अमन्दम् आनन्दं-दद्यात् ॥६॥ घुसत्-किरीट-शाणान-उत्तेजित-अध्रि-नखावलिः भगवान् सुमतिस्वामी वः अभिमतानि तनोतु ॥७॥ ___ अन्तरङ्ग-अरि-मथने कोपाटोपात् इव अरुणाः पद्मप्रभप्रभोः देहभासः वः श्रियं पुष्णन्तु ॥८॥ चतुर्वर्णसङ्घ-गगनाभोग-भास्वते महेन्द्र महिता ये श्रीसुपार्श्वजिनेन्द्राय नमः ॥९॥ चन्द्र-मरीचि-निचयोज्ज्वला मूर्त-सितध्यान-निर्मिता इव चन्द्रप्रभप्रभोः . Page #194 -------------------------------------------------------------------------- ________________ मूर्तिः वः श्रिये अस्तु ॥१०॥ केवलश्रिया विश्वं करामलकवत् कलयन् अचिन्त्य - महात्म्यनिधिः सुविधिः वः बोधये अस्तु ॥११॥ सत्त्वानां परमानन्द- कन्दोद्भेद - नवाम्बुदः स्याद्वाद अमृत - निः स्यन्दी शीतलः जिनः वः पातु ॥१२॥ भव- रोगार्त - जन्तूनाम् अगदङ्कार- दर्शन: निःश्रेयस — श्रीरमणः श्रेयांसः वः श्रेयसे अस्तु ॥ १३ ॥ विश्वोपकारकीभूत-तीर्थकृत् कर्म - निर्मितिः सुरासुरनरैः पूज्यः वासुपूज्य: त्रिजगत्-चेत:-जल-नैर्मल्य-हेतवः कतक- क्षोद-सोदराः विमलस्वामिनः वाचः जयन्ति ॥ १५॥ करुणा-रस- वारिणा स्वयम्भूरमण-स्पर्द्धा अनन्तजित् वः अनन्तां सुखश्रियं प्रयच्छतु ॥१६॥ शरीरिणाम् इष्टप्राप्तौ कल्पद्रुम- सधर्माणं चतुर्धा धर्मदेष्टारं धर्मनाथम् उपास्महे ||१७|| वः पुनातु ॥१४॥ ૧૭૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ सुधा-सोदर - वाग्- ज्योत्स्ना - निर्मलीकृत - दिङ्मुखः मृगलक्ष्मा शान्तिनाथजिनः वः तमः शान्त्यं अस्तु ॥ १८ ॥ अतिशयर्द्धिभिः सनाथः सुरासुर - नृनाथानाम् एकनाथः श्रीकुन्थुनाथः भगवान् वः श्रिये अस्तु ॥ १९ ॥ अरनाथः तु भगवान् वः चतुर्थपुरुषार्थ श्रीविलासं चतुर्थार - नभो - रविः वितनोतु ॥२०॥ - स्तुमः ॥२२॥ सुरासुर-नर- अधीशं मयूर - नव- वारिदं कर्म-दु- उन्मूलने हस्तिमल्लं मल्लिमभिष्टुमः ॥ २१॥ जगन्महामोह-निद्रा-प्रत्यूष - समयोपमं मुनिसुव्रतनाथस्य देशना - वचनं नमतां मूर्ध्नि लुठन्तः वारि-प्लवा इव निर्मलीकार - कारणं नमेः पाद Page #195 -------------------------------------------------------------------------- ________________ सहसाईत्-स्तोत्र (यैत्यवंधन) १७७ नखांशवः पान्तु ||२३|| यदुवंश - समुद्रेन्दुः कर्म - कक्ष - हुताशनः अरिष्टनेमिः भगवान् वः अरिष्टनाशनः भूयात् ॥ २४ ॥ स्वोचितं कर्म कुर्वति कमठे धरणेन्द्रे च तुल्य- मनोवृत्तिः पार्श्वनाथः प्रभुः वः श्रिये अस्तु ||२५|| अद्भुतश्रिया सनाथाय, महानन्द- सरो- राजमरालाय श्रीमते वीरनाथाय अर्हते नमः ||२६|| कृतापराधे जने अपि कृपा - मन्थर- तारयोः ईषद्- बाष्पआर्द्रयोः श्रीवीरजिन- नेत्रयोः भद्रम् ||२७|| विजितान्य-तेजाः सुरासुराधीश - सेवितः श्रीमान् विमलः त्रासविरहितः त्रिभुवन- चूडामणिः भगवान् जयति ॥ २८॥ वीरः सर्वसुरासुरेन्द्र-महितः, बुधाः वीरं संश्रिताः, वीरेण स्वकर्म - निचयः अभिहतः, वीराय नित्यं नमः, वीरात् इदम् अतुलं तीर्थे प्रवृत्तम्, वीरस्य घोरं तपः वीरे श्री धृति - कीर्ति- कान्ति-निचयः, श्रीवीर ! भद्रं दिश ॥२९॥ कृत्रिमाकृत्रिमानाम् अवनितल-गतानां वरभवनगतानां दिव्यवैमानिकानाम् इह मनुजकृतानां देवराजार्चितानां जिनवर - भवनानाम् अहं भावतः नमामि ॥३०॥ सर्वेषां वेधसाम् आद्यम्, परमेष्ठिनाम् आदिमं, देवाधिदेवं सर्वज्ञं श्रीवीरं प्रणिदध्महे ||३१|| देव : अनेक - भवार्जित - ऊर्जित- महापाप - प्रदीप-अनलः, सिद्धिवधू - विशाल- हृदयालङ्कार-हारोपमः देवः अष्टादश-दोष - सिन्धुर-घटा-निर्भेदपञ्चानन, श्रीवीतरागः जिनः भव्यानां वाञ्छितफलं विदधातु ॥ ३२॥ ख्यातः अष्टापदपर्वतः, गजपदः, सम्मेतशैलाभिधः, श्रीमान् रैवतकः, प्रसिद्ध-महिमा शत्रुञ्जय:, मण्डपः, वैभारः, कनकाचलः, अर्बुदगिरिः, श्रीचित्रकूटादयः (दिकः) । तत्र श्री ऋषभादयः जिनवरा: वः मङ्गलं कुर्वन्तु ||३३|| प्र. -३-१२ देवः Page #196 -------------------------------------------------------------------------- ________________ છે. ૧૭૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૩-૪-૫) સામાન્ય અને વિશેષ અર્થ, તાત્પર્યાર્થ તથા અર્થ-સંકલના. | (શબ્દનો ક્રમ અન્વય પ્રમાણે લીધેલો છે.) [૧-૪-૫] સનાઈત-પ્રતિષ્ઠાન-સર્વ અરિહંતોમાં રહેલું. સન્ન એવા તે સતત, તેમાં છે જેનું પ્રતિષ્ઠાન તે સત્તાઈત-પ્રતિષ્ઠાન, તેને-સર્જનાર્દ-પ્રતિષ્ઠાન-“સનાઈલ્સ પ્રતિષ્ઠાનં યસ્થ તા. સર્જનાર્દભ્રતિષ્ઠાનમ્' (ક.) સત્ત-અશેષ, સમગ્ર, સર્વ. મર્ડ-અરિહંત. પ્રતિષ્ઠાન-અવસ્થાન, આધાર, રહેઠાણ. જેનું સર્વ અરિહંતોમાં રહેઠાણ છે-જે સર્વ અરિહંતોમાં રહેલું છે. તે સંતાઈ-પ્રતિષ્ઠાન. અથવા સકલ અહંતોનું પ્રતિષ્ઠાન તે સર્જનાર્દ-પ્રતિષ્ઠાન. શિર્વાશ્રય: ધિષ્ઠાન-મોક્ષ-લક્ષ્મીનું નિવાસસ્થાન. શિવરૂપ જે શ્રી તે શિવશ્રી, તેનું શિર્વાશ્રય: શિવ-મોક્ષ. શ્રી-લક્ષ્મી. મધBTન-નિવાસ-સ્થાન. ‘ધિષ્ઠાનું પ્રમાડયાસને નારયો :' (અનેકાર્થસંગ્રહ, સ્વરકાંડ, શ્લો. ૧૫૨૯). જે મોક્ષ-લક્ષ્મીનું નિવાસ-સ્થાન છે. અર્પવરવસ્ત્રથીશાનભૂર્લોક, ભુવોંક અને સ્વર્લોકના ઈશાનને; પાતાલ, મત્સ્ય અને સ્વર્ગ પર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવનારને. મૂ અને મુવઃ અને સ્વઃ તે મૂવઃ સ્વઃ એ ત્રણનો સમૂહ તે મથુવ:સ્વસ્ત્રયી, તેનું શાન તે ભૂર્ભુવ:સ્વસ્ત્રયીશાન, તેને-ભૂર્ભુવઃ સ્વયીશીન, મૂર્ભુવ: અને સ્વ. નું નિરુક્ત શ્રીયાજ્ઞવધે આ પ્રમાણે કરેલું છે : भवन्ति चास्मिन् भूतानि, स्थावराणि चराणि च । तस्माद् भूरिति विज्ञेया, प्रथमा व्याहृतिः स्मृता ॥ -જેમાં ભૂતો એટલે સ્થાવર અને ત્રસ ચિર] પ્રાણીઓ ઉત્પન્ન થાય છે, (તેને) તે કારણથી “પૂઃ જાણવી. શાસ્ત્રોમાં તેને પહેલી વ્યાહૃતિ [ વેદના એક પ્રકારની મંત્ર-રચના ] કહેલી છે. भवन्ति भूयो भूतानि, उपभोग-क्षये पुनः । कल्पान्ते उपभोगाय, भुवस्तस्मात् प्रकीर्तिता ॥ Page #197 -------------------------------------------------------------------------- ________________ સકલાહસ્તોત્ર (ચૈત્યવંદન) ૦ ૧૭૯ -ઉપભોગનો ક્ષય થતાં પ્રાણીઓ કલ્પના અંતે ફરીને ઉપભોગ માટે ઉત્પન્ન થાય છે, તેથી તે “મૂવઃ' કહેવાય છે. शीतोष्ण-वृष्टि-तेजांसि, जायन्ते तानि वै सदा । आलयः सुकृतीनां च, स्वर्लोकः स उदाहृतः ॥ શીત, ઉષ્ણ, વરસાદ અને તેજ જ્યાં સદા ઉત્પન્ન થાય છે અને જે પુણ્યવાન પુરુષોનું નિવાસ-સ્થાન છે, તે “વ કહેવાય છે.* બૃહસ્યાસમાં “મૂ અને મુવઃ' શબ્દને અનુક્રમે નાગલોક અને મર્યલોકના વાચક કહેલા છે,* તથા સ્વ.નો અર્થ સ્વર્ગ થાય છે, તેથી મૂડ, મુવઃ અને સ્વ: શબ્દથી પાતાલ, મર્યલોક અને સ્વર્ગ એ ત્રણ લોક સમજવાના છે. ફૅશન-અધિપતિ, સ્વામી, પ્રભુ. આર્દત્ય-અરિહંતપણાને. આઈનો ભાવ તે ગાઈ7* જે ગુણસમૂહને લીધે આત્મા અહતું કહેવાય છે, તેને અહીં આઈન્ય કહેલું છે. ઘટમાં જેમ ઘટત્વ રહેલું છે તથા પટમાં જેમ પટવ રહેલું છે, તેમ અહંન્તોમાં આઈન્ય રહેલું છે. પ્રતિ-સ્મરણ કરીએ છીએ, ધ્યાન ધરીએ છીએ. પ્ર અને નિ ઉપસર્ગવાળો થા ધાતુ સ્મરણ કરવું, નો અર્થ બતાવે છે. * મનુસ્મૃતિના બીજા અધ્યાયમાં જણાવ્યું છે કે "अकारं चाप्युकारं च, मकारं च प्रजापतिः । વેત્રયાત્રિકુઇ, મૂર્ભુવ:સ્વરિતીતિ II૭૬ાા' પ્રજાપતિએ મા૨, ૨ અનેકવાર એ ત્રણ અક્ષરમાંથી થયેલા ૐકારને તથા પૂઃ, મુવઃ અને સ્વસ્ એ ત્રણ વ્યાતિને ત્રણ વેદમાંથી એટલે શ્રદ્ધ, યજુર્ અને સાકમાંથી દોહી કાઢેલો છે. ““સત્તાવા” રૂત્યત: ‘ffથ-૪-ન્યુgિ-7--વDષ્ય: ત્િ' (૩. ૨૭૨) ટ્રસ उवादिशे पृषोदरादित्वादकारलोपे च भूस् भूवस् यथाक्रमं नाग-मनुष्यलोक-वाचकौ इति "स्वरादयोऽव्यम्" इति सिद्धहेम-१-१-३० सूत्र बृहन्यासे ॥ » ‘બઈતસ્તોડગ્ન ૨' સિ. હે શ. ૭- ૨ - ૬ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૧-૬) જે સર્વ અરિહંતોમાં રહેલું છે, જે મોક્ષલક્ષ્મીનું નિવાસસ્થાન છે, તથા જે પાતાલ, મર્યલોક અને સ્વર્ગલોક પર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવે છે તે આ ન્યનું-અરિહંતપણા(સ્વરૂપ)નું અમે ધ્યાન ધરીએ છીએ. (૨૪) સર્વમિ-સર્વમાં. ક્ષેત્રે ક્ષેત્રમાં, સ્થાનમાં. #ાને-કાલમાં. -અને. નામ-માતિ-દ્રવ્ય-માર્વેઃ-નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવનિક્ષેપ વડે. नाम अने आकृति भने द्रव्य भने भाव ते नाम-आकृति-द्रव्य-भाव, તેના વડે-નામ કૃતિ-દ્રવ્ય-માર્વે: નામ-નામ-નિક્ષેપ. આવૃતિ-સ્થાપના-નિક્ષેપ. દ્રવ્ય-દ્રવ્ય-નિક્ષેપ. ભાવ-ભાવનિક્ષેપ. નિક્ષેપ એટલે શબ્દની અર્થ-વ્યવસ્થા. તે ચાર પ્રકારે થાય છે : નામથી, સ્થાપનાથી, દ્રવ્યથી અને ભાવથી. જેમ કે કોઈ વ્યક્તિનું નામ અરિહંત હોય, તે “નામ-અરિહંત' કહેવાય. અરિહંતની મૂર્તિ કે સ્થાપના કરેલી હોય, તે “સ્થાપના-અરિહંત' કહેવાય. જે અરિહંતપદ પામી ચૂક્યા છે કે પામવાના છે તે ‘દ્રવ્ય-અરિહંત' કહેવાય અને વર્તમાન કાલે જે અરિહંતના ગુણોથી યુક્ત હોય, તે “ભાવ-અરિહંત' કહેવાય. ત્રિગm-ત્રણ જગતના લોકોને-સુર-અસુર-નર આદિરૂપ લોકોને. - ત્રણ જગતનો સમૂહ તે ત્રિના, તેના નન તે ત્રિગાન્નન, તેને त्रिजगज्जनम्. નોવા-સુર–અસુર-નરવિરૂ૫: (સકલાર્વત ગુણવિજયની ટીકા પૃ. ૨.) પુન:-પવિત્ર કરી રહેલા. ગત -અરિહંતોને. * તિ-નિશ્ચયે-કરી; ક્ષેપ-બુદ્ધિમાં પદાર્થને સ્થાપવો; નિક્ષેપ વસ્તુના અનેકવિધ સ્વરૂપને તે તે યોગ્ય રીતે બુદ્ધિમાં સ્થિર કરવાનો પ્રયત્ન. –આગમ જયોત “વર્ષ ૩ અંક બીજો, પૃ. ૨૫. Page #199 -------------------------------------------------------------------------- ________________ સકલાઈટૂસ્તોત્ર (ચૈત્યવંદન) ૧૮૧ સમુપામદે સારી રીતે ઉપાસીએ છીએ. સમ+૩૫+મા-સારી રીતે ઉપાસના કરવી. (૨-૫) સમુપમદે-અમે સારી રીતે ઉપાસીએ છીએ. કોને ? મર્ણતઃઅહંતોને કેવા અહંતોને ? સર્વમિન્ ક્ષેત્રે ને વ નામ-સાકૃતિ દ્રવ્ય-માવૈ ત્રિનીઝન પુન: જેઓ સર્વ ક્ષેત્ર અને સર્વ કાલમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી ત્રણે જગતના લોકોને પવિત્ર કરી રહેલા છે. (૨-૬) જેઓ સર્વ ક્ષેત્રમાં અને સર્વ કાલમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ વડે ત્રણે જગતના લોકોને પવિત્ર કરી રહેલા છે, તે અહિતોની અમે સમ્યગૂ ઉપાસના કરીએ છીએ. (૩-૪) સાવિનં-પહેલા (ને) પૃથિવીવાથ-પૃથ્વીનાથને, રાજાને. પૃથિવીનો નાથ તે પૃથિવીનાથ, પૃથિવી-જમીન. નાથ-સ્વામી. નિષ્પરિપ્રસાધુને. નિતઃ પશ્ચિતિ નિષ્પરિટ્ટ-જે પરિગ્રહમાંથી નીકળી ગયેલ છે, તે નિષ્પરિગ્રહ.' અર્થાત્ સાધુ.. તીર્થનાથતીર્થકરને. તીર્થના નાથ, તે તીર્થનાથ. અર્થાત તીર્થકર. તેમને તીર્થનાથ. ચ-અને. ઋષમસ્વામિન-શ્રી ઋષભદેવને. ઋષભનામના સ્વામી તે ઋષમસ્વામી, તેમને ઝષમસ્વામિન. તુE:-સ્તવીએ છીએ. (૩-૫) તુE:- સ્તવીએ છીએ. કોને ? કૃષભસ્વામિન-- શ્રી ઋષભદેવને. કેવા શ્રી ઋષભદેવને ? માં પૃથવીનાથ-પહેલા રાજાને. માદ્રિ નિષ્પરિપ્રદY-પહેલા સાધુને. માર્િજં તીર્થનાથં -અને પહેલા તીર્થકરને. ભરતક્ષેત્ર અને ચાલુ અવસર્પિણી કાલની અપેક્ષાએ શ્રી ઋષભદેવ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પહેલા રાજા હતા, પહેલા સાધુ હતા અને પહેલા તીર્થંકર હતા. (૩-૬) પહેલા રાજા, પહેલા સાધુ અને પહેલા તીર્થકર એવા શ્રી ઋષભદેવને અમે સ્તવીએ છીએ. (૪-૪) વિ-નિરિ બાર-જગતનાં પ્રાણીઓરૂપી કમલોના સમૂહને વિકસાવવા માટે સૂર્યસમાન (સ્વરૂપ). વિશ્વ એ જ મસ્તાર તે વિશ્વમતાર, તેને માટે માર-સમાન તે વિશ્વનીર-ભાસ્કર, તેમને-વિશ્વ-મનાર-બાર. વિશ્વ-જગત. જગતનાં પ્રાણીઓ.-માર-કમલોનો સમૂહ. મીર-સૂર્ય. જગતનાં પ્રાણીઓ રૂપી કમલોના સમૂહને વિકસાવવા માટે સૂર્ય-સમાન [સ્વરૂપ]. - અજ્ઞાન વતાર્શ-સાન્ત-ગમતમ-જેમના નિર્મળ કેવલજ્ઞાનરૂપી દર્પણમાં આખું જગત પ્રતિબિંબિત થયું છે, તેમને. - અજ્ઞાન એવો વર્તાશે, તે અજ્ઞાન–વસ્તાર્શ, તેના વિશે सङ्क्रान्त थयु छ जगत् ४भने ते. अम्लान-केवलादर्श-सङ्क्रोन्तजगत् तेभने મજ્ઞાન-વસ્તાર્શોન્ત નતિ. માન-નિર્મળ. વનવિર્ષ-વન એ જ માર્શ તે વતાર્શ. વત્ત-કેવલજ્ઞાન. મા-અરીસો, દર્પણ. સાન્ત-સંક્રમેલ, પ્રતિષ્ઠિત, પ્રતિબિંબિત. સ ખ્ત સેયતયા પ્રતિવિન્વિતમ્-(ગુ.) સંક્રાન્ત એટલે શેયતાથી પ્રતિબિંબિત.' તમ્-અરિહંતને. નિત બીજા તીર્થકર શ્રીઅજિતનાથને. તુવે-હું સ્તવું છું. અહીં તુવે એકવચનમાં છે તે નોંધપાત્ર છે, કારણ કે બીજા બધા શ્લોકોમાં પ્રાધ્યદે, સમુપાશ્મદે, તુમ:, મઝુમ: આદિ પ્રયોગો બહુવચનમાં આવે છે, તેથી તુવે જે એકવચનમાં છે તેમાં ક્રમભંગ નામનો કાવ્યદોષ થાય છે. તુવે પ્રયોગ કાવ્યદષ્ટિએ જરા પણ દોષાવહ ન કહેવાય. કેમકે બધાં વ્યાકરણોનું વિધાન છે કે અત્ પ્રયોગમાં (પોતાને માટે) જો વિશેષણ ન Page #201 -------------------------------------------------------------------------- ________________ સકલાઈ-સ્તોત્ર (ચૈત્યવંદન) ૦૧૮૩ હોય તો એકવચન કે બહુવચન (ઇચ્છા પ્રમાણે) મૂકી શકાય છે. જુઓ સિદ્ધહેમ સૂત્ર-વિશેષને દ્વી ચામ. (રારા૨૨રા તેમ કરવામાં કાવ્યનો ક્રમભંગ દોષ કે કર્તાનું અભિમાન અથવા વ્યાકરણનો જરા પણ દોષ ન કહેવાય. એક જ શ્લોકમાં એકવચન અને બહુવચન હોય તો પણ દોષ નથી મનાતો, જેમકે : अद्य मे सफलं जन्म, अद्य मे सफला किया । शुभो दिनोदयो ऽस्माकं, जिनेन्द्र ! तव दर्शनात् ॥ તો પછી ભિન્ન શ્લોકમાં હોય તેની તો વાત જ શી કરવી ? માટે તુવે શબ્દના પ્રયોગમાં એકવચન હોવાથી ક્રમભંગ દોષ છે, એમ કોઈએ ભૂલ કરવી નહીં. (૪-૫) તુવે-હું સ્તવું છું. કોને ? મન્તમ્ અનિત-શ્રીઅજિતનાથ ભગવાનને કેવા શ્રીઅજિતનાથ ભગવાનને ? વિશ્વ-મસ્તાર-મારજૂ-જગતનાં પ્રાણીઓ-રૂપી કમલોના સમૂહને વિકસાવવા માટે સૂર્ય-સ્વરૂપને; તથા અજ્ઞાન-વસ્ત્રાર્જ-સજ્જાન્તા નાતમૂ-જેમના નિર્મળ કેવલજ્ઞાનરૂપી દર્પણમાં આખું જગત પ્રતિબિંબિત થયું છે, તેમને. (૪-૬) જગતનાં પ્રાણીઓરૂપી કમલોના સમૂહને વિકસાવવા માટે સૂર્ય-સ્વરૂપ તથા જેમના કેવલજ્ઞાન-રૂપી દર્પણમાં આખું જગત પ્રતિબિંબિત થયું છે, તેવા શ્રી અજિતનાથ ભગવાનને હું સ્તવું છું. (૫-૪) રેશન-સમ-ધર્મોપદેશ દેતી વખતે. તેશનાનો સમય, તે ફેશન-સમય. રેશના-ધર્મોપદેશ. સમય કાલ, વખત. શ્રીસ ભવનસ્પત્તેિ -શ્રીસંભવનાથ પ્રભુની. શ્રીથી યુક્ત સમ્ભવ તેત્રીસમવ તે રૂપ નીતિ તે શ્રી સમવનાત્પતિ, તેમની શ્રીસMવનતંતે.. તા:-તે. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ 'ताः इति एकरूपा अपि भगवद्वदनारविन्द-विनिर्गताः सकलસમાતો-તત્તષિાપરિમનશીર્વેનાનેરૂ: ' (ગુ.) ભગવાનના મુખરૂપી કમળની નીકળેલી વાણી એકરૂપ હોવા છતાં પરિષદમાં બેઠેલા સમગ્ર પ્રાણી-વર્ગની તે તે ભાષામાં પરિણત થઈ જવાથી તે અનેકરૂપ પણ છે, તેથી (વાણીને બહુવચનમાં મૂકી છે અને) તેનું વિશેષણ તા: એ પ્રમાણે કરેલું છે. વિશ્વ-બચ્ચનનારીમ-૩ન્યા તુન્યા:-વિશ્વના ભવ્યજનોરૂપી બગીચાને સિચવા માટે નીક-સમાન. વિશ્વમાં રહેલા મનન તે વિશ્વ-મનન, તે રૂપી મારા તે વિશ્વમનનારીમ તેની ત્યાની તુન્યા તે વિશ્વ-મવ્યનારી-ભ્યા-તુલ્યા, તેવી વિશ્વ-બચ્ચનનાર-કુન્ય-તુલ્ય: -બગીચો. ચા-નીક. તુ -સંદેશ, સમાન. વિશ્વના ભવ્યજનોરૂપી બગીચાને સિંચવા માટે નીક સમાન. વાવ-વાણી. ગત્તિ -જય પામે છે. (૫-૫) ગતિ -જય પામે છે. કોણ ? તા: વીવ -તે વાણી. કોની વાણી? શ્રીવ-નત્પતેઃ શ્રીસંભવનાથ પ્રભુની. કેવી વાણી? સેશના સમયે વિશ્વ-ભવ્ય નારા-ન્યા-તુન્યા:-જે, ધર્મોપદેશ દેતી વખતે વિશ્વનાં ભવ્ય પ્રાણીઓ-રૂપી બગીચાને સિંચવા માટે નીક-સમાન છે. (૫-૬) ધર્મોપદેશ દેતી વખતે જેમની વાણી વિશ્વના ભવ્ય-જનો રૂપી બગીચાને સિચવા માટે નીક-સમાન છે, તે શ્રીસંભવનાથ ભગવંતની વાણી જયવંતી વર્તે છે. ' (૬-૪) મોન્ત-મતાબ્બોધિ-સમુનિ-ચન્દ્રમાં અનેકાંત મતરૂપી સમુદ્રને સારી રીતે ઉલ્લસિત કરવા માટે ચંદ્ર-સ્વરૂપ. અને એવો જે મત તે નિમત, તે-રૂપ મfધ તે અનેકાન્તમતાઝ્મોધિ. તેનું સમુઠ્ઠાન તે નેન્તિમતાબ્બોધ-સમુસન, તેને માટે વન્દ્રમ: તે ગીતમતાભોfધ-સમુઠ્ઠીસન-વેન્દ્રમા, અનેૉ --એકાંત નહિ તે. જેનો અંત કે છેડો એક નથી તે “અનેકાન્ત'. તાત્પર્ય કે વસ્તુના વિવિધ છેડાઓને Page #203 -------------------------------------------------------------------------- ________________ સકલાત્ સ્તોત્ર (ચૈત્યવંદન) ૦૨૮૫ ધર્મોને બાજુઓને જોવી, તે અનેકાન્ત'. મત-વાદ. આ “અનેકાન્તનત’ને યાદ્વાદ” પણ કહેવામાં આવે છે, કારણ કે તેની વિશિષ્ટ શૈલીથી વસ્તુનું નિરૂપણ કરતાં થાત્ પદની પ્રધાનતા હોય છે. જેમ કે “ચાત્ સ્ત-એક અપેક્ષાએ આ વસ્તુ છે,’ ‘થાત્ નાતિ-એક અપેક્ષાએ આ વસ્તુ નથી.' દ્િ ગતિ-નાસ્તિએક અપેક્ષાએ આ વસ્તુ છે અને બીજી અપેક્ષાએ નથી.” “યાદ્ વિક્તવ્ય-એક અપેક્ષાએ આ વસ્તુ અવક્તવ્ય છે “ચત્ પ્તિ વક્તવ્ય-આ વસ્તુ અવક્તવ્ય હોવા છતાં એક અપેક્ષાએ છે. “સત્ નાસ્તિ પ્રવચ્ચ-આ વસ્તુ અવક્તવ્ય હોવા છતાં એક અપેક્ષાએ નથી.” “ચાત્ સ્તિ-નાસ્તિ વક્તવ્ય-આ વસ્તુ અવક્તવ્ય હોવા છતાં એક અપેક્ષાએ છે અને બીજી અપેક્ષાએ નથી.” અપેક્ષાની પ્રધાનતાને લીધે કેટલાક તેને “અપેક્ષાવાદ' પણ કહે છે. ગોધ-સમુદ્ર. સમુદ્ઘન-સારી રીતે ઉલ્લસિત કરવું તે. વેન્દ્રમા:-વન્દ્ર. વા-ભગવાન, પ્રભુ. અનેકાર્થસંગ્રહના દ્વિસ્વરકાંડમાં મા શબ્દના ચૌદ અર્થો આપવામાં આવ્યા છે. તે આ રીતે : મોડ-શીનર-મહાભ્ય—યશ- વૈરા-મુક્તિ *-વી -પ્રય તેચ્છા'° - શ્રી ધÊ'૨-શ્વર્ય૨-યોનિપુ| ભગ-શબ્દ અર્ક, જ્ઞાન, માયાભ્ય, યશ, વૈરાગ્ય, મુક્તિ, રૂપ, વીર્ય, પ્રયત્ન, ઇચ્છા, શ્રી, ધર્મ, ઐશ્વર્ય અને યોનિ એ ચૌદ અર્થોમાં વપરાય છે. આ અર્થોમાંથી યોનિ અને અર્ક (સૂર્ય) સિવાય બીજા બધા અર્થો અહીં ઉપયુક્ત છે. મનન-શ્રીઅભિનંદન નામના ચોથા તીર્થકર. સમન્વ-અતિ, ઘણો, પરમ. માનન+-આનંદ, સુખ, સ્વભાવ-રમણતા. આનંદ-શબ્દથી અહીં આત્માનું સહજ સુખ કે સ્વભાવ-રમણતા અભિપ્રેત છે.* * સત્ય જ્ઞાનનટું વ્રહ્મ’ તિ શ્રુતિઃ | Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ વદ્યાર્-આપો. (૬-૫) ઘાત્-આપો. શું ? મન-આનંદ. કેવો આનંદ ? અમ-પરમ. કોણ ? માવાનું મિનન્તન-ભગવાન અભિનંદન. કેવા છે ભગવાન્ અભિનંદન ? અનેાન્ત-મતાન્બોધિસમુલ્લાસન-ચન્દ્રમા:-અનેકાંતમત રૂપી સમુદ્રને ઉલ્લસિત કરવા માટે ચંદ્ર-સ્વરૂપ. (૬-૬) અનેકાંતમત-રૂપી સમુદ્રને ઉલ્લસિત કરવા માટે ચંદ્ર-સ્વરૂપ એવા ભગવાન્ અભિનંદન અમને પરમ આનંદ આપો. (૭-૪) ઘુસત્-રિીટ-ગાળોત્તેખિતઙેન્દ્ર-નણાવતિ: -દવોના મુકુટરૂપી સરાણના અગ્રભાગથી જેમના પગની નખપંક્તિઓ ચકચકિત થયેલી છે. ઘુસત્ રિીટ તે ઘુસત્-રિીટ, તે રૂપ શાળ તે થ્રુસત્-કિરીટ-શાળ, તેના અઘ્ર વડે ઉત્તેખિત જેમની અદ્ધિ-નાવતિ તે ઘુસત્-જિરીટ શાળોપ્રોત્તેનિતદ્ધિ-નસ્ત્રાવલિઃ. ઘુસત્-દેવ. fરીટ મુકુટ. શાળ-સરાણ. અઘ્રઆગળનો ભાગ. ઉત્તેનિત-ચકચકિત થયેલી. બ્રિના નવ તે અડ્મિનવ. તેની આવતિ તે અઘ્રિ-નવાવતિ. અદ્ઘિ પગ. ગવત્તિ-હાર, પંક્તિ. માવાનૢ સુમતિસ્વામી-શ્રીસુમતિનાથ ભગવાન્. વઃ-તમને. અભિમતાનિ-મનો-વાંછિત. તનોતુ-આપો. (૭-૫) તનોતુ-આપો. કોને ? વ:-તમને. શું ? અમિમતાનિ મનોવાંછિત કોણ ? ઘુસત-રિીટ-શોપ્રોત્તેનિતાાિ-નાવત્તિ: માવાનુ સુમતિસ્વામી. જેમના પગની નખપંક્તિઓ દેવોના મુકુટરૂપી સરાણના અગ્રભાગથી ચકચકિત થયેલી છે, તેવા ભગવાન સુમતિસ્વામી. ભગવાન સુમતિસ્વામીના ચરણનખો તેમના દેહની ઉત્તમતાને લીધે જ ચકચકિત છે તો પણ કવિએ અહીં એવી ઉત્પ્રેક્ષા કરી છે કે ભગવાનને લાખો દેવો વંદન કરે છે અને તે વંદન કરતી વખતે મુકુટનો અગ્રભાગ તેમના ચરણ-નખો ૫૨ Page #205 -------------------------------------------------------------------------- ________________ સકલાર્હત્ સ્તોત્ર (ચૈત્યવંદન) ૦ ૧૮૭ ઘસાય છે, તેથી તેની પંક્તિઓ ચકચકિત બનેલી છે. ધાતુને ચકચકત બનાવવાનું કામ સરાણ કરે છે, તેથી મુકુટને અહીં સરાણની ઉપમા આપવામાં આવી છે. (૭-૬) જેમના ચરણ-નખોની પંક્તિઓ દેવોના મુકુટ-રૂપી સરાણના અગ્રભાગથી ચકચકત થયેલી છે, તે ભગવાન્ સુમતિસ્વામી તમને મનોવાંછિત આપો. (૮-૪) અન્તરşારિ-મથને-અંતરના શત્રુઓનો નાશ કરવામાં. અન્તર્ક એવા રિ તે અન્તરારિ, તેમનું મથન તે અન્તરજ્ઞામિથન, અન્તરક -અંતરના. અરિ-શત્રુ. મથન-હનન, નાશ કરવાની ક્રિયા. જોપાટોપાત્-કોપના આટોપથી, ક્રોધના આવેશથી. જોપનો આવેપ તે જોવાટોપ. જોપ-ક્રોધ. આટોપ-વિસ્તાર. વ-જાણે. આ અવ્યય અહીં ઉત્પ્રેક્ષા કરવા અર્થે વપરાયેલું છે. અરુળા:-લાલ રંગની. પદ્મપ્રભ-પ્રમોઃ-શ્રીપદ્મપ્રભ-સ્વામીની. વેદ-ભાતઃ-કાયાની કાંતિ. વેહની માસ: તે વેદમાસ: તેહ-શરીર, કાયા, માસ:-કાંતિ. માસનું પ્રથમાનું બહુવચન માસ:. વઃ-તમારી. શ્રિયમ્-લક્ષ્મીને. પુષ્ણસ્તુ-પુષ્ટ કરો. (૮-૫) પુત્તુ-પુષ્ટ કરો. કોને ? વ: શ્રિયમ્-તમારી લક્ષ્મીને. કોણ ? પદ્મપ્રમપ્રમો: વેદમાસઃ-શ્રીપદ્મપ્રભુની કાયાની કાંતિ. કેવી છે એ કાંતિ ? અન્તરઙ્ગારિ-મથને જોપાટોપાત્ વ ઞળા:-આંતિરક શત્રુઓનું મથન કરવા માટે ક્રોધના આવેશથી જાણે લાલ થઈ ગયેલી. અહીં શ્રીપદથી Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ આત્મલક્ષ્મી સમજવી ઘટે છે. (૮-૬) અંતરના શત્રુઓને હણવા માટે ક્રોધના આવેશથી જાણ લાલ થઈ ગઈ હોય તેવી શ્રી પદ્મપ્રભ-સ્વામીની કાયાની કાંતિ તમારી આત્મલક્ષ્મીને પુષ્ટ કરો. (૯-૪) ચતુર્વ-નાનામો-માવતે-ચતુર્વિધ સંઘરૂપી આકાશ મંડળમાં સૂર્ય-સમાનને. ચતુર્વર્ગ એવો જે સ૬ તે વતુર્વ-સ, તે રૂપ માન તે ચતુર્વ સહુમાન. તેનો મામો, તે વતુર્વસ-અનામો. તેમાં માસ્વત્ તે વતુર્વર્ણ-સટ્ટTWIનામો-માસ્વ. વતુર્વ જેમાં ચાર વર્ણ છે તેવો. ચાર વર્ષથી અહીં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા સમજવાં. સલ્ફ-સમુદાય. જન-આકાશ. મામા-વિસ્તાર, મંડળ. બાસ્વ-સૂર્ય. મહેન્દ્ર-હિતા -મોટા ઇંદ્રોથી પૂજાયેલા ચરણવાળાને. - મહેન્દ્ર વડે મતિ છે જેના તે મહેન્દ્ર-મહિતાપ્રિ. મહેન્દ્ર-મોટા ઇંદ્ર. પતિ-પૂજિત. ધ્ર-ચરણ. શ્રીસુપાર્શનિનેન્ના-શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને. ન:-નમસ્કાર હો. (૯-૫) ન:-નમસ્કાર હો, કોને ? શ્રી સુપાર્શ્વ –fનને દ્રાય શ્રીસુપાર્શ્વનાથ ભગવાનને કેવા શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને ? વતુર્વર્ણ નામો--માસ્વતે-ચતુર્વિધ સંઘરૂપી આકાશમાં સૂર્ય-સમાનને. વળી મહેન્દ્ર દિતા-મોટા ઇંદ્રોથી પૂજાયેલા ચરણવાળાને. ' (૯-૬) ચતુર્વિધ સંઘ-રૂપી આકાશ-મંડળમાં સૂર્ય-સમાન અને મોટા ઇંદ્રોથી પૂજાયેલા ચરણવાળા શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર હો. - (૧૦-૪) ચન્દ્ર-રીરિ-નિયષ્યના-ચન્દ્રનાં કિરણોના સમૂહ જેવી શ્વેત. રદ્રનાં મરીવિ તે વન્દ્ર-મરવિ, તેનો નિવય, તે વન્દ્ર-મરવિ-નિવય, તેના જેવી ૩ષ્યત્ર તે વન્દ્ર-મરીવિ-નિયો-૩ષ્યની. મરીવિ-કિરણ. નિવ Page #207 -------------------------------------------------------------------------- ________________ સકલાહ-સ્તોત્ર (ચૈત્યવંદન) ૦ ૧૮૯ સમૂહ. ૩ષ્યન્ત-શ્વેત. મૂર્તિ-સિતધ્યાન-નિતિ-વ-જાણે મૂર્ત થયેલા શુક્લ-ધ્યાનથી બનાવી હોય. પૂર્વ એવું સિતધ્યાન તે મૂર્ત-સિતધ્યાન, તેના વડે નિમિતા તે મૂર્તમિતધ્યાન-નિમિતા. મૂર્ત-આકાર પામેલું. સિતધ્યાન-શુક્લધ્યાન. નિર્માતાબનાવેલી. ડ્રવ-જાણે. ચન્દ્રામ-મો:-શ્રીચન્દ્રપ્રભ-સ્વામીની. મૂર્તિ-કાયા. વ -તમને. શ્રવે-લક્ષ્મીને માટે. -હો. (૧૦-૫) અસ્ત-હો. કોને ? વ -તમને. શા માટે શ્રિયે-લક્ષ્મીને માટે. કોણ ? વન્દ્ર-રવિ-નિવયોગ્ધતા પૂર્વ –સિતધ્યાન-નિકિતા રૂવ વન્દ્રપ્રમપ્રમો: મૂર્તિ -ચન્દ્રનાં કિરણોના સમૂહ જેવી શ્વેત અને જાણે મૂર્ત થયેલા શુક્લ-ધ્યાનથી બનાવી હોય તેવી શ્રી ચન્દ્રપ્રભસ્વામીની મૂર્તિ. (૧૦-૬) ચન્દ્રનાં કિરણોના સમૂહ જેવી શ્વેત અને જાણે મૂર્ત થયેલા શુક્લધ્યાનથી બનાવી હોય તેવી શુક્લ શ્રીચન્દ્રપ્રભ-સ્વામીની મૂર્તિ તમને આમ લક્ષ્મીની વૃદ્ધિ કરનારી હો. (૧૧-૪) વત્નશ્રી -કેવલજ્ઞાનની સંપત્તિ વડે. વતની શ્રી તે વત્તશ્રી. વન-કેવળજ્ઞાન. અહીં “પદના એક ભાગથી પદ-સમુદાય ગ્રહણ કરાય છે.” શ્રી-સંપત્તિ. વિશ્વ-જગતને. રામનવ-હાથમાં રહેલા આમળાની માફક. રમાં રહેલું ગામ તે રામન. વતુ-સદશ અર્થ બતાવનારું અવ્યય. –હાથ. ગામન*-આમળું. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩ નયન -જાણી રહેલા, જોઈ રહેલા. -જાણવું, તેનું વર્તમાનકૃદંત નયન. મરિન્ય-મહિબ્ધિ-નિથિ -કલ્પનાતીત પ્રભાવના ભંડાર. વિન્ચે એવું મહાભ્ય, તે વ7-મદી, તેના નિધ. તે વિન્ચ-મહભ્યિ-નિધિ. વિન્ચ-ન વિચારી શકાય તેવું, ન કલ્પી શકાય તેવું, કલ્પનાતીત. “માહિબ્ધિ-પ્રભાવ. “મહાત્મનઃ બવઃ મહમ્' નિધિ – ભંડાર. સુવિધઃ-શ્રીસુવિધિનાથ પ્રભુ. a:-તમને. વોથ-બોધિને માટે. સમ્યત્વની પ્રાપ્તિને માટે. બોધિ-શબ્દના વિશેષાર્થ માટે જુઓ સૂત્ર ૯. અસ્ત-હો. (૧૧-૫) મહુ-હો. કોને ? વ:-તમને. શેને માટે ? વીધ બોધિને માટે. કોણ? સુવિધ-શ્રીસુવિધિનાથ. કેવા છે એ સુવિધિનાથ ? વર્તાયા વિશ્વ રામનિર્જીવતું નયન-કેવલજ્ઞાનની સંપત્તિ વડે સમસ્ત વિશ્વને હાથમાં રહેલા આમળાની જેમ જોઈ રહેલા તથા વિન્ચ-મહાભ્ય નિધિઃ-કલ્પનાતીત પ્રભાવવાળા. (૧૧-૬) જે કેવલજ્ઞાનની સંપત્તિ વડે આખા જગતને હાથમાં રહેલા આમળાની માફક જોઈ રહેલા છે તથા જે કલ્પનાતીત પ્રભાવના ભંડાર છે, તે શ્રીસુવિધિનાથ પ્રભુ તમને સમ્યકત્વની પ્રાપ્તિ કરાવનારા હો. (૧૨-૪) સર્વીના-જીવોને, પ્રાણીઓને. પરમાનન્ટ બ્લોવૅટ નવાવુઃ -પરમાનંદ-રૂપ કંદને પ્રકટાવવા માટે નવા મેઘ-સ્વરૂપ. - પરમ એવો માનન્દ તે પરમાનન્દ, તે રૂપી ઃ તે પરમાનન્દ-ન્દ્ર, તેનો ૩ઢે તે પરમાનન્દ-ન્દ્રો તેને માટે નવ-નવુદ્ર તે પરમાન્ડ ન્દ્રોદ્ધઃનવાવુ. પરમ-પ્રકૃષ્ટ, શ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ આત્મ-વિકાસ દ્વારા પ્રાપ્ત. માનન્દ્ર Page #209 -------------------------------------------------------------------------- ________________ સકલાર્હત્ સ્તોત્ર (ચૈત્યવંદન) ૦ ૧૯૧ આનન્દ. જે આનંદ સર્વોચ્ચ આત્મ-વિકાસ દ્વારા પ્રાપ્ત થાય છે તે પરમાનંદ કહેવાય છે. ન્દ્-વનસ્પતિઓ ભૂમિ-ગત ભાગ. ન્દ્ર-પ્રકટ કરવું તે. ‘સર્વેને પ્રટને’ (ગુ.) નવ-નૂતન, નવો. અમ્બુવ-મેઘ. સ્વાઘ્રાદ્દામૃત-નિ:સ્વની સ્યાદ્વાદરૂપી અમૃતને વરસાવનાર. स्याद्वाद - ३५ अमृत ते स्याद्वादामृत तेना निः स्यन्दी ते स्याद्वादामृतનિઃચન્દ્રી. સ્યાદ્વાવ- ‘સ્યાત્'-પદની પ્રધાનતાવાળો વાદ, અનેકાંતવાદ કે અપેક્ષાવાદ. તે મોહ-રૂપી મહાવિષનો નાશ કરનાર હોવાથી અમૃત-સમાન છે. નિ:સ્વન્તિ-સ્રવણ કરનારો, ઝરનાર, વરસાવનારો. નિઃચન્દ્રઃ સવ:' (ગુ.) જિનેશ્વરની વાણી સદા સ્યાદ્વાદ-મુદ્રાથી અંકિત હોય છે. શીતન: -શ્રીશીતલનાથ. નિનઃ -જિન, ભગવાન. વઃ -તમારું. પાતુ-રક્ષણ કરો. (૧૨-૫) પાતુ-૨ક્ષણ કરો. કોનું ? વ:-તમારું. કોણ ? શીતલ: નિન:-શ્રી શીતલનાથ ભગવાન. કેવા છે એ શીતલનાથ ભગવાન ? સત્ત્વાનાં પરમાનન્દ્ર-દ્દોન્મેલ-નવામ્બુવ:-પ્રાણીઓના પરમાનંદ-રૂપ કંદને પ્રકટાવવા માટે નવીન મેઘ-સ્વરૂપ. તથા સ્વાદાવામૃત-નિ:સ્વની-સ્યાદ્વાદરૂપી અમૃતને વરસાવનાર. (૧૨-૬) પ્રાણીઓના પરમાનંદ-રૂપ કંદને પ્રકટાવવા માટે નવીન મેઘ-સ્વરૂપ તથા સ્યાદ્વાદરૂપી અમૃતને વરસાવનાર શ્રીશીતલનાથ ભગવાન્ તમારું રક્ષણ કરો. (૧૩-૪) ભવ-રોગાન્ત-સ્તૂનામ્-ભાવરૂપી રોગથી પીડાતાં જંતુઓને. મવ એ જ રોન તે મવ-રો, તેથી આર્ત્ત તે મવ-રોત્ત, એવા નન્નુ તે મવ-શેર્ત્ત-નન્તુ, તેઓને. ગળવાર-વર્ણન:-વૈદ્યનાં દર્શન-સમાન. अगदङ्कारनां दर्शन ठेवु छे दर्शन भेनुं ते अगदङ्कार-दर्शन. अगदङ्कार Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ ગદ-રહિત કરનાર, રોગ-રહિત કરનાર વૈદ્ય. નિઃશ્રેય-શ્રા : –નિઃશ્રેયસ-(મુક્તિ)રૂપી લક્ષ્મીના પતિ. નિઃશ્રેયસ એ જ શ્રી તે નિ: યક્ષ-શ્રી, તેના રમણ તે નિઃશ્રેયસ-શ્રી રમણ. નિઃશ્રેયસ-નિઃશ્રેયસ, મુક્તિ. શ્રી-લક્ષ્મી. રમણ-પતિ. શ્રેયાંસ: -શ્રીશ્રેયાંસનાથ. a –તમને. શ્રેય-શ્રેયને માટે, કલ્યાણને માટે. " મતુ-હો. (૧૩-૫) કસ્તુ-હો. કોને ? વ:-તમને. શેને માટે ? શ્રેય-શ્રેયને માટે, મુક્તિને માટે. કોણ ? શ્રેયાંસ:-શ્રી શ્રેયાંસનાથ ભગવાન કેવા છે એ શ્રેયાંસનાથ ભગવાન ? અવરો I-ખજૂનામ્ અદ્વિર્ણિતઃ -જેમનું દર્શન ભવ-રોગથી પીડાતાં જંતુઓને વૈદ્યનાં દર્શન જેવું છે તથા નિઃશ્રેયસ શ્રીમ -જેઓ નિઃશ્રેયસ-મુક્તિ-રૂપી લક્ષ્મીના પતિ છે. (૧૩-૬) જેમનું દર્શન ભવ-રોગથી પીડાતાં જંતુઓને વૈદ્યનાં દર્શન જેવું છે તથા જેઓ નિઃશ્રેયસનમુક્તિ)-રૂપી લક્ષ્મીના પતિ છે, તેવા શ્રીશ્રેયાંસનાથ તમને શ્રેય(મુક્તિ)ને માટે થાઓ. (૧૪-૪) વિશ્વપરિમૂત-તર્થ–-નિયંતિ -વિશ્વ પર ઉપકાર કરનારા તીર્થકર-નામ-કર્મને બાંધનાર. વિશ્વોપરીમૂત એવું તીર્થકૃત-ર્મ, તેની થઈ છે નિમિતિ જેનાથી, ते विश्वोपकारकीभूत-तीर्थकृत् कर्म-निर्मिति. विश्वनुं उपकारक ते विश्वोपकारक. જે અવિશ્વોપકારક હતું, તે વિશ્વોપકારક થયું, તેથી અભૂતતભાવમાં વિંપ્રત્યય આવીને વિશ્વોપરી શબ્દ બનેલો છે. મૂત-થયેલું. તીર્થવૃત્ - તીર્થંકર નામ-કર્મ, જેના ઉદયથી પોતે કૃતકૃત્ય છતાં જગતને સદ્ધર્મનો ઉપદેશ કરે છે. નિતિ-નિર્માણ. વિશ્વ પર ઉપકાર કરનારાં તીર્થંકર-નામ કર્મનું નિર્માણ કરનાર. સુરસુ-રે –સુરો, અસુરો અને મનુષ્યો વડે. Page #211 -------------------------------------------------------------------------- ________________ સકલાર્તસ્તોત્ર (ચૈત્યવંદન) ૧૯૩ પૂન્ચઃ પૂજાને યોગ્ય. વાસુપૂજ્ય -શ્રીવાસુપૂજયસ્વામી. વ -તમને. પુનાતુ-પવિત્ર કરો. (૧૪-૫) પુનાતુ-પવિત્ર કરો. કોને ? વ -તમને. કોણ ? વાસુપૂન્ય:-શ્રીવાસુપૂજ્ય ભગવાન. કેવા છે એ વાસુપૂજ્ય ભગવાન ? વિશ્વો-પારીમૂત-તીર્થવૃત્ત-વ-નિતિ-વિશ્વ પર ઉપકાર કરનારા તીર્થંકર-નામકર્મને બાંધનાર, તથા સુરાપુર-નરૈ. પૂઃ -સુરો, અસુરો અને મનુષ્યોથી પૂજય. (૧૪-૬) વિશ્વ પર મહાનું ઉપકાર કરનારા, તીર્થંકરનામ-કર્મને બાંધનારા તથા સુર, અસુર અને મનુષ્યો વડે પૂજય એવા શ્રીવાસુપૂજ્ય સ્વામી તમને પવિત્ર કરો. (૧૫-૪) નિત્ ચેત-ગ-નર્મચ-હેત -ત્રિલોક-માં રહેલાં પ્રાણીઓનાં ચિત્તરૂપી જલને સ્વચ્છ કરવામાં કારણરૂપ. નિનાં વેતસ્ તે ત્રિગર્-૨ત:, તે રૂપી ગત તે ત્રિકાન્વેતઃ ગત, તેનું સૈન્ય તે ત્રિન-વેત -શત-નૈન્ચ. તેનો હેતુ તે વિગત-વેતર નનનૈત્થ-હેતુ. આ પદ વાવનું વિશેષણ હોવાથી પ્રથમાનાં બહુવચનમાં છે. ત્રિક-ત્રિભુવન, ત્રિલોક. રેત-ચિત્ત. ત્રિલોકનાં ચિત્ત એટલે ત્રિલોકમાં રહેલાં પ્રાણીઓનાં ચિત્ત. ગત- જલ. મૈત્ય-નિર્મલતા, સ્વચ્છતા. દેતુકારણ. વાવ-ક્ષો-રોવર –કતકફલના ચૂર્ણ જેવી. તવનો ક્ષોઃ તે ઋત-ક્ષો, તેની સોરી તે મૃત-ક્ષો-સોરી. આ પદ પણ વાવનું વિશેષણ હોવાથી પ્રથમાના બહુવચનમાં છે. ઋતનિર્મલી નામની વનસ્પતિ. તેનાં બીજનું ચૂર્ણ નાખવાથી ગંદું પાણી સ્વચ્છ થાય છે. ભાવ-પ્રકાશમાં કહ્યું છે કે – પ્ર.-૩-૧૩ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪૦શ્રીશ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩ कतकस्य फलं नेत्र्यं, जल-निर्मलताकरम् । वात-श्लेष्म हरं शीतं मधुरं तुवर गुरु ॥ કતકનું ફલ-નેત્રને હિતકારી, વાત અને કફને હરનારું, શીત, મધુર, તૂરું, ભારે અને જલને નિર્મલ કરનારું હોય છે. ક્ષો-ચૂર્ણ. સોરી બહેન. સમાન ઉદરમાં જન્મેલી તે સોદરા. કતકપલનાં ચૂર્ણની સગી બહેન. એટલે કે કતકફલનાં ચૂર્ણ જેવી સ્વચ્છ કરનારી. વિમત્ર-સ્વામિન-શ્રીવિમલનાથપ્રભુની. વીર. -વાણી. નનિ જય પામે છે, જયવંતી વર્તે છે. “ગતિ સર્વોત્કર્ષણ વર્તત ત્યર્થ.' (ક. કુ.) “જય પામે છે એટલે સર્વોત્કર્ષથી વર્તે છે.' (૧૫-૫) નર્યાન્તિ-જયવંતી વર્તે છે. શું ? વિકતવામિનો વાવ: - શ્રીવિમલનાથપ્રભુની વાણી. કેવી છે એ વાણી ? ત્રિમ-વેતઃ-નન-લૈર્પત્યદેતવઃ ઋત-ક્ષો-સોરા-ત્રિલોકમાં રહેલાં પ્રાણીઓના ચિત્ત-રૂપી જલને નિર્મળ કરવામાં કતક-ફલનાં ચૂર્ણ જેવી અર્થાત્ કતકફલનું ચૂર્ણ જેમ અસ્વચ્છ જલનો મેલ કાપી તેને સ્વચ્છ બનાવે છે તેમ શ્રીવિમલનાથપ્રભુની વાણી ત્રણે ભુવનમાં રહેલાં પ્રાણીઓનાં ચિત્ત-રૂપી જલમાં રહેલો રાગ-દ્વેષ રૂપી મેલ કાપી તેને સ્વચ્છ બનાવે છે. (૧૫-૬) ત્રિભુવનમાં રહેલાં પ્રાણીઓનાં ચિત્તરૂપી જલને સ્વચ્છ બનાવવા માટે તકલનાં ચૂર્ણ જેવી શ્રી વિમલનાથપ્રભુની વાણી જયવંતી વર્તે છે. (૧૬-૪) રપ-ર-વર-દયા-રૂપી જલ વડે. રુપ-૨ રૂપી વારિ તે રુ-ર-વારિ, તેના વડે. રસઅનુકંપા, કૃપા, દયા. ‘ાયા: વાયા:' (ક. કુ.) વયભૂરમા-સ્પર્ધ્વ-સ્વયંભૂરમણ સમુદ્રની સ્પર્ધા કરનારા. स्वयम्भूरमणनी स्पर्धा १२ना२ ते स्वयम्भूरमणस्पर्धी. स्वयम्भूरमण Page #213 -------------------------------------------------------------------------- ________________ સકલાસ્તોત્ર (ચૈત્યવંદન) ૦૧૯૫ છેલ્લો સમુદ્ર, જે વિસ્તારમાં બધાથી મોટો છે. અનન્તનિસ્ -શ્રીઅનંતનાથ પ્રભુ. વઃ -તમને. મનના-અનંત. સુશ્રયમ્-સુખ-સંપત્તિ. પ્રથઋતુ-આપો. (૧૬-૫) પ્રથઋતુ-આપો. કોને ? વ:-તમને. શું ? મનતાં યુર્વાશ્રયં-અનંત સુખની સંપત્તિ. કોણ? ગીર-વારિ સ્વયમૂરમણ-પદ્ધ મનન્તનિત-દયા-રૂપી જળ વડે સ્વયંભૂરમણ સમુદ્રની સ્પર્ધા કરનાર શ્રીઅનંતનાથ પ્રભુ. અર્થાત્ સ્વયંભૂરમણ સમુદ્ર જેમ અપાર જળથી ભરેલો છે, તેમ શ્રી અનંતનાથ પ્રભુ પણ અપાર દયાથી ભરેલા છે. (૧૬-૬) દયા-રૂપી જળ વડે સ્વયંભૂરમણ સમુદ્રની સ્પર્ધા કરનારા શ્રીઅનંતનાથ પ્રભુ તમને અનંત સુખ-સંપત્તિ આપો. (૧૭-૪) પરીરિ-પ્રાણીઓની, મનુષ્યોની. રૂછ-પ્રાપ્ત -ઇષ્ટ-પ્રાપ્તિમાં, ઇચ્છિત વસ્તુઓની પ્રાપ્તિમાં. વન્યકુમ-સથળ-કલ્પવૃક્ષ જેવા. મના સથર્મન તે દ્રુમ-સધર્મો, તેમને ન્યુમ-સાણન્. દ્રુમ-કલ્પવૃક્ષ, ઇચ્છિત વસ્તુઓ આપનારું એક પ્રકારનું ઝાડ. સધર્મસમાન છે ધર્મ જેનો, સમાન ધર્મવાળો. રંતુથ-ચાર પ્રકારે. વતુર્થી વસ્તુ પ્રઃ દાન-શીન-તપ-ભાવ:' (ક. કુ.)-“ચતુર્ધા એટલે દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારે.' થ-રેષ્ટાર-ધર્મની દેશના દેનારને. ધર્મના ટ્રે તે ધર્મ9. ધર્મ-પ્રાણીઓને દુર્ગતિમાં પડતાં ધારી Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ રાખવાના (અને શુભ સ્થાનમાં સ્થાપન કરવાના) સ્વભાવવાળો પુરુષાર્થવિશેષ. રેડ્ડ-દેશના આપનાર, ઉપદેશ આપનાર. થનાથ-શ્રીધર્મનાથપ્રભુને. ૩થા-ઉપાસીએ છીએ, -ની ઉપાસના કરીએ છીએ. (૧૭-૫) ૩૫THદે-ઉપાસીએ છીએ. કોને ? થર્વનાથ+ - શ્રીધર્મનાથપ્રભુને. કેવા ધર્મનાથ પ્રભુને ? શરીરિણામ્ ઈ-પ્રાણ સ્પદ્રુમ સથળ-પ્રાણીઓને ઈચ્છિત વસ્તુ મેળવવામાં કલ્પવૃક્ષ-સમાનને તથા વાર્તા ધર્મછાર-ધર્મની ચાર પ્રકારે દેશના દેનારને. (૧૭-૬) પ્રાણીઓને ઈચ્છિત વસ્તુ મેળવવામાં કલ્પવૃક્ષ-સમાન અને ધર્મની દાનાદિ ભેદથી ચાર પ્રકારે દેશના દેનાર શ્રીધર્મનાથપ્રભુની અમે ઉપાસના કરીએ છીએ. (૧૮-૪) સુથા-સો-વા-જ્યોના-નિર્વત્નીત-દિપુર-અમૃત જેવી વાણી-રૂપી ચંદ્રિકા વડે દિશાઓનાં મુખ ઉજ્જવલ કરનાર. સુધાની સોરો તે સુથા-સોરી, તે રૂપી વી| સ્ત્રી તે સુધા-સોરવા ચોત્રા, તેના વડે નિર્મતીવૃત જેણે વિશ્કલ તે સુધા-સો-વી-ચોત્રી નિર્મનીવૃત-હિર્મુ. સુધા-રોવર-અમૃત તુલ્ય, અમૃત જેવી વા-થોસ્ત્રીવાણીરૂપી ચંદ્રિકા. નિમત્રીત-નિર્મલ કર્યા છે, ઉજ્જવલ કર્યા છે. ક્રુિરવા દિશાઓનાં મુખ. અમૃત જેવી વાણી-રૂપી ચંદ્રિકા વડે નિર્મળ કર્યા છે દિશાઓનાં મુખ જેણે. અમૃત જેવી વાણી-રૂપી ચંદ્રિકા વડે દિશાઓનાં મુખ ઉજ્જવલ કરનાર. કૃપ-ના-મૃગનાં લંછનવાળા, હરણનાં લંછનને ધારણ કરનાર. પૃ છે નક્મન્ જેનું તે મૃ-તક્ષ્મ. તેનું પ્રથમાનું એકવચન મૃ/નર્મા. મૃ-હરણ. નશ્મન -લંછન, ચિહ્ન. ત્તિનાથ-જિનાઃ -શ્રી શાંતિનાથ ભગવાન. -તમને. તમ:-શાત્યે-અજ્ઞાનના નિવારણ અર્થે. Page #215 -------------------------------------------------------------------------- ________________ સકલાર્હત્ સ્તોત્ર (ચૈત્યવંદન) ૧૯૭ તમ:ની શાન્તિ-તે તમ: શાન્તિ. તમઃ-અંધકાર, અજ્ઞાન, શાન્તિ નિવારણ. અસ્તુ હો. (૧૮-૫) અસ્તુ-હો. કોને ? વઃ-તમને, શા માટે ? તમ; શાન્ત્યઅજ્ઞાનના નિવારણ અર્થે. કોણ ? સુધાસોવરવા બ્યોા નિર્મીત-વિદ્ભુવ: -જેમણે અમૃત જેવી વાણીરૂપી ચંદ્રિકા વડે દિશાઓનાં મુખ નિર્મલ કર્યાં છે; અર્થાત્ જેમની ધર્મ-દેશનાએ દરેક દિશામાં જ્ઞાનનો પ્રકાશ પાથર્યો છે. તથા મુળ-લક્ષ્મા-હરણનાં લંછનને ધારણ કરનાર. (૧૮-૬) અમૃત-તુલ્ય ધર્મ-દેશના વડે દિશાઓનાં મુખ ઉજ્વલ કરનાર તથા હરણનાં લંછનને ધારણ કરનાર શ્રીશાંતિનાથ ભગવાન્ તમને અજ્ઞાનના નિવારણ અર્થે હો. (૧૯-૪) અતિશિિમ:-અતિશયરૂપ સમૃદ્ધિ વડે. અતિશય એ જ દ્ધિ તે અતિશયદ્ધિ, તેના વડે. દરેક તીર્થંકરને ૩૪ અતિશય-રૂપી મહાઋદ્ધિ હોય છે. સનાથઃ -સહિત, યુક્ત. સુરાસુર-7-નાથાનામ્-સુર, અસુર અને મનુષ્યોના નાથને. सुर અને असुर અને नृ તે સુચતુર-રૃ, તેના નાથ તે સુરાસુર-નૃ-નાથ, તેઓના પુરાસુર-7-નાથાનામ્. વનાથઃ-એક માત્ર સ્વામી. હ્ર એવા નાથ તે નાથ. -એક માત્ર. જેની સાથે બીજો ઊભો ન રહી શકે તેવા. નાથ-સ્વામી. श्रीकुन्थुनाथः भगवान् શ્રીકુંથુનાથ ભગવાન્. વઃ -તમને. પ્રિયે-લક્ષ્મી માટે, આત્મલક્ષી માટે. અસ્તુ હો. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૧૯-૫) અતુ-હો. કોને ? વ -તમને. શા માટે ? - આત્મલક્ષ્મી માટે. કોણ ? શ્રીબ્યુનાથ: માવાન શ્રી કુંથુનાથ ભગવાનું. કેવા છે કુંથુનાથ ભગવાન્ ? અતિશયદ્ધિમિ: નાથ -અતિશય-રૂપી ઋદ્ધિ વડે યુક્ત તથા સુરાસુર-નૃનાથાનામ્ નાથ:-સુર, અસુર અને મનુષ્યોના સ્વામીના એકમાત્ર સ્વામી. (૧૯-૬) અતિશયોની ઋદ્ધિથી યુક્ત અને સુર, અસુર તથા મનુષ્યોના સ્વામીઓના અનન્ય સ્વામી એવા શ્રી કુંથુનાથ ભગવાન્ તમને આત્મ-લક્ષ્મી માટે હો. (૨૦-૪) ચતુર્થી-નમો-રવિડ - ચોથા આરારૂપી ગગન-મંડળમાં સૂર્યસમાન. વાર્થ એવો સર તે વસ્તુથર તે રૂપ નમ, તે વતથનમ:, તેમાં રવિસમાન તે વતુર્થ-નમો-વિડ વતુર્થ-ચોથે. મર-આરો. નમ-આકાશ, ગગનમંડળ. રવિ-સૂર્ય. કાલ-ચક્રના બે વિભાગ છે : (૧) અવસર્પિણી કાલ એટલે રસકસમાં ક્રમશઃ ઊતરતો કાલ અને (૨) ઉત્સર્પિણી કાલ એટલે રસ-કસમાં ક્રમશઃ ચડતો કાલ. આ બંને કાલના પણ છ છ ભાગ છે, જેને આરા કહેવામાં આવે છે. અવસર્પિણી કાલનો પહેલો આરો સુષમ-સુષમા કહેવાય છે, જે ચાર કોટાકોટિ સાગરોપમ વર્ષોનો છે; બીજો આરો સુષમ કહેવાય છે, જે ત્રણ કોટાકોટિ સાગરોપમ વર્ષોનો છે; ત્રીજો આરો સુષમ-દુઃષમા કહેવાય છે, જે બે કોટાકોટિ સાગરોપમનો છે; ચોથો આરો દુઃષમ-સુષમા કહેવાય છે, જે બેતાળીસ હજાર વર્ષ-ન્યૂન એક કોટાકોટિ સાગરોપમનો છે; પાંચમો આરો દુઃષમા કહેવાય છે, જે એકવીસ હજાર વર્ષનો છે; અને છઠ્ઠો આરો દુઃષમદુઃષમા કહેવાય છે, જે એકવીસ હજાર વર્ષનો છે. ઉત્સર્પિણીમાં આ ક્રમ બરાબર ઊલટો હોય છે; એટલે કે પહેલો દુઃષમ-દુઃષમા, બીજો દુઃષમા, ત્રીજો દુઃષમ-સુષમા, ચોથો સુષમ-દુઃષમા, પાંચમો સુષમા અને છઠ્ઠો સુષમસુષમા હોય છે. તેનું માપ ઉપર જણાવ્યા પ્રમાણે જ હોય છે. આ રીતે કુલ વીસ કોટાકોટિ સાગરોપમ વર્ષોનું એક કાલચક્ર' ગણાય છે. અહીં ચોથા આરાનો જે નિર્દેશ કરવામાં આવ્યો છે, તે વર્તમાન અવસર્પિણી કાળના Page #217 -------------------------------------------------------------------------- ________________ સકલાઈ-સ્તોત્ર (ચૈત્યવંદન) ૦૧૯૯ ચોથા આરાનો એટલે દુઃષમ-સુષમા આરાનો સમજવાનો છે કે જેમાં શ્રીઅજિતનાથથી માંડીને શ્રીમહાવીરસ્વામી સુધીના ૨૩ તીર્થંકરો થઈ ગયા છે. આ દૃષ્ટિએ અહીં શ્રીઅરનાથ ભગવાનને ચોથા આરા-રૂપી આકાશમાં સૂર્ય-સમાન કહેલા છે. મરનાથ -શ્રીઅરનાથ. તુ અને. માવા-ભગવાન. વ -તમને. ચતુર્થ-પુરુષાર્થ-શ્રી-વિત્રારં-મોક્ષ-રૂપી લક્ષ્મીનો વિલાસ. વતુર્થ એવો પુરુષાર્થ તે વતુર્થ-પુરુષાર્થ, તેની શ્રી તે વતુર્થ-પુરુષાર્થ શ્રી, તેના વિલાસ તે વાર્થ-પુરુષાર્થ શ્રી-વિલાસ. વતુર્થ-ચોથો. પુરુષાર્થ-યત્ન-વિશેષ. પુરુષે ઇષ્ટ-સિદ્ધિ માટે જે યત્ન કરવાનો હોય છે, તેને પુરુષાર્થ કહેવામાં આવે છે. તે પ્રયોજન-ભેદથી ચાર પ્રકારનો હોય છે : (૧) ધર્મ, (૨) અર્થ, (૩) કામ અને (૪) મોક્ષ. તેથી ચતુર્થ પુરુષાર્થનો અર્થ મોક્ષ થાય છે. વતનોતુ-વિસ્તારો, ખૂબ આપો. (૨૦-૫) તુ-અને. વિતનોતુ-ખૂબ આપો. કોને? વ: – તમને. શું? વિતુર્થ–પુરુષાર્થ-શ્રી-વિલાસમૂ-મોક્ષલક્ષ્મીનો વિલાસ. કોણ? વતુથર નમો-વિડ મરનાથ: માવા-ચોથા આરા-રૂપી ગગન-મંડળમાં સૂર્ય-સ્વરૂપ શ્રીઅરનાથ ભગવાનું. (૨૦-૬) ચોથા આરારૂપી ગગન-મંડળ સૂર્યરૂપ શ્રીઅરનાથ ભગવાન તમને મોક્ષ-લક્ષ્મીનો વિલાસ ખૂબ આપો. (૨૧-૪) સુરસુ-નથીશ-મયૂ-નવ-વારિતમજુરો, અસુરો અને મનુષ્યોના અધિપતિ-રૂપ મયૂરોને માટે નવા મેઘ-સ્વરૂપ. સુર અને અસુર અને નર તે સુરસુર-નર, તેના મથીશ તે સુરાસુર નરાધીશ, તે રૂપ મયૂર, તે સુરસુર–નાથીશ-મયૂર, તેને માટે નવ એવો વારિદ્ર તે પુરાસુરનરીથીશ-મયૂર-નવ-વારિ. મથીશ-અધિપતિ. મયૂર-મોર નામનું પક્ષી, નવ-નૂતન, નવો. વાઢિ-મેઘ. -ટુ-૩મૂત્રને-કર્મ-રૂપી વૃક્ષને મૂળથી ઉખાડવા માટે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ને એ જ ટુ તે વર્ષ-, તેનું મૂનન તે--ઢં-૩નૂતન, તેના વિશે. વર્મ-જ્ઞાનાવરણીયાદિ. ટુ-વૃક્ષ. નૂતન-મૂળથી ઉખાડવું તે. હસ્તિ મમ્ -ઐરાવણ હાથીને. તિમાં કહ્યું, તે પ્તિમઝ, તિ-હાથી. મ શ્રેષ્ઠ. અહીં શ્રેષ્ઠ હાથીથી ઐરાવણ સમજવાનો છે કે જે ઇંદ્રનું ખાસ વાહન છે. મિ-શ્રીમલ્લિનાથને. મfમણુન:સ્તવીએ છીએ. (૨૧-૫) મઝુમ ? -સ્તવીએ છીએ. કોને ? મલ્ટિશ્રીમલ્લિનાથને. કેવા મલ્લિનાથને? સુરાસુર-નરાધીશ-મયૂર-નવ-વારિ-સુર, અસુર અને મનુષ્યોના અધિપતિરૂપ મયૂરોને માટે નવા મેઘ-સમાન તથા –-૩નૂનને હસ્તિમષ્ઠ-કર્મ-રૂપી વૃક્ષને મૂળથી ઉખેડવા માટે ઐરાવણ હાથી-સમાન. - (૨૧-૬) સુરો, અસુરો અને મનુષ્યોના અધિપતિ-રૂપ મયૂરોને માટે નવા મેઘ-સમાન તથા કર્મ-રૂપી વૃક્ષને મૂળથી ઉખેડવા માટે ઐરાવણ હાથી સમાન શ્રીમલ્લિનાથને અમે સ્તવીએ છીએ. (૨૨-૪) નરનિદાદ-નિ-ધૂપ-સપન-સંસારનાં પ્રાણીઓની મહામોહ-રૂપી નિદ્રા ઉડાડવા માટે પ્રાતઃકાળ-જેવાં. નાની મહામોદ-નિદ્રા તે નાનામોદ-નિદ્રા, તેને માટે પ્રત્યુષ-સમય તે બન્મદામોદ-નિદ્રા-પ્રવૂષ-સમય, તેની ૩પમાને યોગ્ય તે નર્નામોદ-નિદ્રાપ્રભૂષ-સમયોપમ. ગા-સંસાર, સંસારનાં પ્રાણીઓ. મહાનો એ જ નિદ્રા, તે મહાપોહ-નિદ્રા. “મહામો: પ્રવનમોહનીય ઋય: I” (ક. ક.) “મહામોહ એટલે પ્રબલ મોહનીયકર્મનો ઉદય.' ગાઢ મિથ્યાત્વ, અતિ-ક્રોધ, અતિમાન, અતિમાયા, અતિલોભ વગેરે તેનાં લક્ષણો છે. પ્રત્યુષ-સમય-પ્રાતઃકાળ. ૩૫મ-સરખામણી. મુનિસુવતિનાથ-શ્રીમુનિસુવ્રતસ્વામીનાં. તેના-વરનં-દેશના-વચનને. देशनानुं वचन ते देशना-वचन. Page #219 -------------------------------------------------------------------------- ________________ સકલાઈ-સ્તોત્ર (ચૈત્યવંદન) ૦ ૨૦૧ તુમ:-અમે સ્તવીએ છીએ. (૨૨-૫) તુમ-સ્તવીએ છીએ. કોને ? મુનિસુવ્રતનાથસ્ય ફેશનવન–શ્રીમુનિસુવ્રતસ્વામીનાં દેશના-વચનને. કેવાં છે એ દેશન-વચન ? નાન્મદીનોદ-નિદ્રા--પ્રભૂષ-સમયોપમ-સંસારનાં પ્રાણીઓની મહામોહ-રૂપી નિદ્રા ઉડાડવા માટે પ્રાતઃકાલ-જેવાં. (૨૨-૬) સંસારનાં પ્રાણીઓની મહામોહ-રૂપી નિદ્રા ઉડાડવા માટે પ્રાત:કાલ જેવાં શ્રીમુનિસુવ્રતસ્વામીનાં દેશના-વચનને અમે સ્તવીએ છીએ. (૨૩-૪) નમતાં-રમી રહેલાઓનાં, નમસ્કાર કરનારાઓનાં. પૂજ-મસ્તક ઉપર. તુવન્તઃ-આળોટી રહેલાં, ફરકી રહેલાં. વાનિવા-જલના પ્રવાહ. વારિનો પ્લવ તે વારિ-વ. વારિ-જલ. પ્લવ-પ્રવાહ. રૂવ-જેમ. નિરત્નાર-વેરા-નિર્મલ કરવામાં કારણભૂત. નિર્મલતાના કારણભૂત. નિર્ણત્રીનું , તે નિર્મતીર-ર નિર્મતીર-અનિર્મલને નિર્મલ કરવાની ક્રિયા. વાર-હેતુ. નિર્મલ કરવાની ક્રિયામાં કારણભૂત. નિર્મલ કરવામાં કારણભૂત. નિર્મલતાનાં કારણ. : -શ્રીનમિનાથના. પા-નgશવઃ –પગના નખનાં કિરણો. પનો નરવ તે પાદ્ર-નરવ, તેનાં અંશુ તે પા-નરવાંશુ. પદ્િ-પગ. નર-નખ, અંશુ.-કિરણ. પાતુ-રક્ષણ કરો. (૨૩-૫) પલ્લુ-રક્ષણ કરો. કોનું ? :-તમારું. અહીં વ: પદ અધ્યાહાર છે. કોણ રક્ષણ કરો ? ન પાનgશવ-શ્રીનમિનાથના પગના Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ નખનાં કિરણો. કેવાં છે એ નખનાં કિરણો ? નમતાં મૂક્ત તુવન્ત:-નમસ્કાર કરનારાઓના મસ્તક પર ફરકી રહેલાં. તથા વારિ-નવા ફુવ નિર્મનીનારારા-જલ-પ્રવાહોની જેમ નિર્મલ કરવામાં કારણભૂત. (૨૩-૬) નમસ્કાર કરનારાઓનાં મસ્તક પર ફરકી રહેલાં અને જલ-પ્રવાહોની જેમ નિર્મલતાનાં કારણભૂત એવા શ્રી નમિનાથ પ્રભુના પગના નખનાં કિરણો તમારું રક્ષણ કરો. (૨૪-૪) યદુવંશ-સમુદે યદુવંશરૂપી સમુદ્રમાં ચંદ્ર સમાન. યદુનો વંશ તે યદુવંશ, તે રૂપી સમુદ્ર તે યદુવંશ-સમુદ્ર, તેમાં રૂત્યુ સમાન તે યદુવંશ-સમુન્દુ ય-મથુરાના હરિવંશી રાજા યયાતિનો મોટો પુત્ર. વંશ –કુલ. સમુદ્ર-સાગર. ડ્રન્ક ચન્દ્રમા. વર્ષ- વસુતાશન-કર્મરૂપી વનને બાળવા માટે અગ્નિસમાન. * રૂપી કક્ષ તે કર્મ-ક્ષ, તેને માટે હુતાશન. તે ર્માક્ષ-હુતાશન. -જ્ઞાનાવરણીય આદિ કર્મો. રૂક્ષ-વન. હુતાશન-અગ્નિ. જે દુત એટલે હોમેલું બશન એટલે ખાય, ખાઈ જાય તે દુતાશન કહેવાય છે. મષ્ટિનેમિ: -શ્રીઅરિષ્ટનેમિ. મવા-ભગવાન. -તમારાં. વરિષ્ઠ-નાશન: અમંગળનો નાશ કરનાર, મૂયા-થાઓ. (૨૪-૫) મૂયાત-થાઓ. કોને ? વ: -તમને. શું થાઓ ? રિઈનાશન: –અમંગળનો નાશ કરનાર. કોણ ? અરિષ્ટનેમિ પાવા-શ્રીઅરિષ્ટનેમિ ભગવાન. કેવા છે એ ભગવાન ? યદુવંશ-સમુન્દુ યદુવંશ-રૂપી સમુદ્રમાં ચંદ્રસમાન. –ક્ષ-હુતાશન: કર્મરૂપી વનને બાળવામાં અગ્નિ-સમાન. (૨૪-૬) યદુવંશ-રૂપી સમુદ્રમાં ચંદ્ર-સમાન તથા કર્મ-રૂપી વનને બાળવામાં અગ્નિ-સમાન શ્રીઅરિષ્ટનેમિ ભગવાન તમારા અમંગળનો નાશ Page #221 -------------------------------------------------------------------------- ________________ સકલાઈ-સ્તોત્ર (ચૈત્યવંદન) ૦ ૨૦૩ કરનારા થાઓ. (૨૪-૪) સ્વર્તિ-પોતાને ઉચિત, પોતાની કક્ષાને યોગ્ય. ને વત તે વિત. સ્વ-પોતાની જાત, પોતાની કક્ષા. વતયોગ્ય. -કૃત્ય. કુરુવંતિ-કરી રહેલા. મ-કમઠ ઉપર. કમઠ નામનો તપસ્વી પ્રભુ પાર્શ્વનાથથી પરાભવ પામીને તપશ્ચર્યાના બળે મેઘકુમાર-જાતિના ભવનપતિ-દેવોમાં મેઘમાળી નામનો દેવ થયો હતો અને તેણે પૂર્વભવનું વેર વાળવા કાયોત્સર્ગથ્થાને ઊભેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુ પર ખૂબ વરસાદ વરસાવી તેમને પાણીનાં પૂરમાં ડુબાડવાનો પ્રયત્ન કર્યો હતો, તે કમઠ, થર -ધરણેન્દ્ર ઉપર. કમઠ તપસ્વી સાથે ધર્મ અને અહિંસા સંબંધી વિવાદ થતાં શ્રી પાર્શ્વકુમારે તેનાં પંચાગ્નિ-કાષ્ઠમાંથી એક કાષ્ઠ ખેંચી કાઢ્યું હતું અને તે પોતાના માણસો પાસે ફડાવતાં તેમાંથી એક દાઝી ગયેલો નાગ નીકળ્યો હતો. આ નાગ શ્રી પાર્શ્વકુમારે નિયુક્ત કરેલા મનુષ્યના મુખેથી નમસ્કાર મંત્ર સાંભળીને તત્કાલ મૃત્યુ પામ્યો હતો અને ભવનપતિ દેવોની નાગકુમારનિકામાં ધરણ નામે નાગરાજ થયો હતો. તેણે કમઠાસુરે કરેલા ઉપસર્ગ વખતે લાંબા નાળચાવાળું એક સુવર્ણકમલ વિકુવ્યું હતું અને તેના પર પ્રભુને ધારણ કર્યા હતા, તથા તેમનો પૃષ્ઠભાગ અને બંને પડખાં ઢાંકીને મસ્તક ઉપર સાત ફણા વડે છત્ર ધર્યું હતું, તે ધરણેન્દ્ર. ત્ર-અને. તુચ-નો-વૃતિઃ -સમાન ભાવ રાખનારા. તુલ્ય છે મનોવૃત્તિ જેની તે તુચ-મનોવૃત્તિ. તુલ્ય-સમાન. મનોવૃત્તિ - ભાવ, સમાન ભાવ રાખનારા. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પાર્શ્વનાથઃ પ્રભુઃ -શ્રીપાર્શ્વનાથ પ્રભુ. વઃ-તમને. વેિ-લક્ષ્મીને અર્થે, આત્મ-લક્ષ્મીને અર્થે. અસ્તુ-હો. (૨૫-૫) અસ્તુ-હો. કોને ? વઃ -તમને. શા માટે ? યે-આત્મલક્ષ્મીને અર્થે. કોણ ? શ્રીપાર્શ્વનાથપ્રભુ: -શ્રીપાર્શ્વનાથપ્રભુ. કેવા છે એ પાર્શ્વનાથપ્રભુ ? સ્વોનિતં ર્મ વંતિ મને થાળેન્દ્રે 7 તુલ્ય-મનોવૃત્તિ:પોતાને ઉચિત એવું કર્મ કરી રહેલા કમઠાસુર અને ધરણેન્દ્ર ઉપર સમાનભાવ રાખનારા. તાત્પર્ય કે કમઠ શત્રુભાવે વર્તતો હતો અને ધરણેન્દ્ર મિત્રભાવે વર્તતો હતો. છતાં પ્રભુની મનોવૃત્તિ બંને પ્રત્યે સમાન હતી. (૨૫-૬) પોતાને ઉચિત એવું કૃત્ય કરનારા કમઠાસુર અને ધરણેન્દ્ર ઉપર સમાનભાવ ધારણ કરનારા શ્રીપાર્શ્વનાથ પ્રભુ તમને આત્મ-લક્ષ્મી માટે થાઓ. (૨૬-૪) અદ્ભુત-શ્રિયા મનાથાય-અલૌકિક લક્ષ્મીથી સહિતને. અદ્ભુત એવી શ્રી તે અદ્ભુત-શ્રી, તેના વડે અદ્ભુતંત્રયા. અદ્ભુતઆશ્ચર્યકારક, અલૌકિક. અહીં અલૌકિક લક્ષ્મીથી ચોત્રીસ અતિશયો અભિપ્રેત છે. મહાનન્દ્-સો-રાનમાલય-પરમાનંદ-રૂપી સરોવરમાં રાજહંસ સ્વરૂપને. મહાન્ એવો આનન્દ્ર તે મહાનન્દ્ર, તે રૂપ સ તે મહાનસર, તેવાં રાનમરાત તે મહાનન્દ્-સો-રાનમાલ. મહાનત્ત્વ-પરમાનંદ. તે મોહનીયકર્મના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થયેલો આત્માનો મૂળ ગુણ છે. સઃ -સરોવ૨. રાનમરાન-રાજહંસ. જેમ રાજહંસ સરોવરમાં ક્રીડા કરે છે, તેમ શ્રીતીર્થંકરદેવનો ઘાતીકર્મથી રહિત થયેલો આત્મ-રૂપી હંસ પરમાનંદરૂપી સરોવરમાં ક્રીડા કરે છે, તેથી તેમને મહાનન્દ્ર-સરોરાનમરાલ કહ્યા છે. શ્રીમતે-અનંતજ્ઞાનાદિ-લક્ષ્મીથી યુક્તને. વીનાથાય-શ્રીવીરસ્વામીને, શ્રીમહાવીરસ્વામીને. Page #223 -------------------------------------------------------------------------- ________________ સકલાઈ-સ્તોત્ર (ચૈત્યવંદન) ૦૨૦૫ વીર એવા નાથ વીનાથ અથવા વીર નામના નાથ તે વીરનાથ, તેમને. વીર-શબ્દના વિશેષાર્થ માટે જુઓ સૂત્ર ૧૨-૪. મત-અરિહંતને, ભગવાનને. નમ: -નમસ્કાર હો. (૨૬-૫) ન: (મસ્તુ)-નમસ્કાર હો. અહીં તુ પદ અધ્યાહાર છે. કોને નમસ્કાર હો ? શ્રીમતે વીરગાથાય નઈત-શ્રીમહાવીરસ્વામી ભગવાનને. કેવા મહાવીરસ્વામી ભગવાન ? અમુછયા તેનાથીઅલૌકિક અતિશય લક્ષ્મી વડે સહિત. તથા માનન્દ-સો-રનHRીતપરમાનંદરૂપી સરોવરમાં રાજહંસ-સમાન (સ્વરૂપ). (૨૬-૬) પરમાનંદરૂપી સરોવરમાં રાજહંસ-સ્વરૂપ (સમાન) તથા અલૌકિક લક્ષ્મીથી યુક્ત એવા શ્રીમહાવીરસ્વામી ભગવાનને નમસ્કાર હો. (૨૭-૪) વૃત્ત/પ૨ાથે મને-અપરાધ કરેલા મનુષ્ય ઉપર. જેણે અપરાધ કરેલો છે તે તાપીથ, તેને વિશે. પ્રિ-પણ. પ--તારો –અનુકંપાથી નમ્ર થયેલી કીકીવાળાં. પાથી મન્થર તે પામ9, એવી છે તારા જેની તે. કૃપા-મસ્થર તરી. તેમનું-રૃપ-પત્થર-તારયો.. -અનુકંપા. મન્થર-મંદ, નમ્ર, તારા-આંખની કીકીઓ. પદ્-વાધ્યાયો –અલ્પ અશ્રુ વડે ભીનાં થયેલાં. રૂષત્ એવું વાળુ તે , તેનાથી મર્દ તે ષષ્પાર્ક. આ અને પ-પ્રન્થર-તારયો: પદ આગળનાં પદનું વિશેષણ છે. શ્રીવી-બિન-નેત્રયો -શ્રીવીર જિનેશ્વરનાં બન્ને નેત્રોનું. શ્રીવાળા વીર તે શ્રીવીર, તેવા નિન તે શ્રીવીર-નિન, તેમનાં નેત્ર તે શ્રી-વીર-બિન-નેત્ર. શ્રીવીર-જિનનાં નેત્રોનું. મ-કલ્યાણ. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૨૭-૫) ભદ્ર (મવતુ) કલ્યાણ થાઓ. અહીં “મવતુ' પદ અધ્યાહાર છે. કોનું કલ્યાણ ? શ્રીવીર–નિન-નેત્રયો -શ્રીવીર જિનેશ્વરનાં નેત્રોનું. કેવાં છે એ નેત્ર ? કૃતાપરાધે મને પિ પા–મન્થર–તારયો –અપરાધ કરેલા મનુષ્ય ઉપર પણ અનુકંપાથી મંદ થયેલી કીકીવાળાં અને પદ્વપ્નિાદ્રયો -કંઈક આંસુથી ભીનાં થયેલાં. શ્રીમહાવીરપ્રભુ છદ્મસ્થ કાલ દરમિયાન વિહાર કરતાં ઘણા પ્લેચ્છોથી ભરપૂર દઢભૂમિમાં ગયા હતા અને ત્યાં પેઢાલગ્રામની નજીક પેઢાલ નામના ઉદ્યાનમાં કાયોત્સર્ગ ધ્યાને રહ્યા હતા. તે વખતે સંગમ નામના દેવે એક જ રાત્રિમાં વીસ મોટા ઉપસર્ગો કર્યા હતા અને ત્યાર પછી છ માસ સુધી તે પ્રવૃત્તિ ચાલુ રાખી હતી, પરંતુ પ્રભુ તેનાથી જરા પણ ચલિત થયા ન હતા. એ પ્રસંગને અનુલક્ષીને કવિએ અહીં ઉક્ષા કરી છે કે પ્રભુને એ વખતે એવો વિચાર આવ્યો કે “અરે ! આ જીવનું શું થશે ?” અને તેના પ્રત્યેની અસીમ કરુણાથી તેમનાં નેત્રો અલ્પાશ્રુઝળઝળિયાં)થી ભીંજાયાં. (૨૭-૬) અપરાધ કરેલા મનુષ્ય ઉપર પણ અનુકંપાથી મંદ થયેલી કીકીવાળાં અને અલ્પાશ્રુથી ભીંજાયેલાં શ્રીમહાવીર પ્રભુનાં નેત્રોનું કલ્યાણ થાઓ. (૨૮-૪) વિનિતીન -જેણે અન્યનું તેજ જિતેલું છે એવા. વિનિત-જિતેલું છે, અન્યનું તેજસ્ તે વિનિતા તેના સુરાપુરાથી-વિતઃ -સુરો અને અસુરોના અધિપતિઓથી સેવાયેલા. કુર અને અસુર તે સુરસુર, તેના મથીશ તે સુરીશુરાધીશ, તેના વડે સેવિત તે સુરસુરીશ-વિત. ૩થીશ-અધિપતિ. સેવિત-સેવાયેલા. શ્રીમ-જ્ઞાનાદિ-લક્ષ્મીવાળા. વિનઃ નિર્મલ, પવિત્ર, દોષ-રહિત. ત્રાસ-વિરહિતઃ -ભય-મુક્ત. ત્રાસથી વિરહિત તે ત્રાસ-વિહિત. ત્રીસ-ભય, વિરહિત-વિરહ પામેલા, મુક્ત થયેલા. Page #225 -------------------------------------------------------------------------- ________________ સકલાહ-સ્તોત્ર (ચૈત્યવંદન) ૦ ૨૦૭ ત્રિભુવન-વૂડા: -ત્રણ લોકના મુકુટમણિ. ત્રિભુવનનીચૂડી તે ત્રિભુવન-વૂડાં. તેનો મળિ તે ત્રિભુવન-વૂડ-મણિ. ત્રિભુવન-ત્રણ લોક. વૂડી -મુગટ. મળ-મણિ. સર્વ આભૂષણોમાં મુગટ ઉત્તમ ગણાય છે અને તેમાં પણ કેન્દ્રસ્થાને જડાયેલા મણિ-વિશેષ ઉત્તમ ગણાય છે. એટલે મુકુટમણિ શબ્દનો ભાવ ઉત્તમોત્તમ છે. માવા-ભગવાન, અરિહંત ભગવાન. નિતિ-જય પામે છે. (૨૮-૫) નથતિ-જય પામે છે. કોણ ? બાવા-અરિહંત ભગવાન કેવા છે અરિહંત ભગવાન ? વિનતી-તેના: –અન્યનું તેજ જીતી લેનારા. અહીં અન્ય શબ્દથી સુગત, કપિલ આદિ અન્યતીર્થિકો અને તેજ શબ્દથી પ્રભાવ અભિપ્રેત છે. તથા કેવા છે એ અરિહંત ભગવાન ? સુરસુરાથીશસેવિત:-સુરેન્દ્રો અને અસુરેન્દ્રોથી લેવાયેલા. તથા શ્રીમ-જ્ઞાનાદિલક્ષ્મીવાળા. અહીં જ્ઞાન-શબ્દથી કેવલજ્ઞાન સમજવું, કારણ કે કેવલજ્ઞાન, એમની વિશિષ્ટતા છે. તથા વિમ: -અઢાર દોષોથી રહિત. અહીં મતશબ્દથી અઢાર દોષોનો સમૂહ સમજવો કે જે દેવનાં શુદ્ધ સ્વરૂપનું પ્રાકટ્ય થવામાં અંતરાયભૂત છે. તથા ત્રાસ-વિહિતઃ -સર્વ પ્રકારના ભયથી મુક્ત; તથા ત્રિભુવન-વ્હી: -ત્રિલોકના મુકુટમણિ. (૨૮-૬) અન્યતીર્થિકોના પ્રભાવને જીતી લેનારા, સુરેન્દ્રો અને અસુરેન્દ્રોથી લેવાયેલા, કેવલજ્ઞાનરૂપી લક્ષ્મીથી યુક્ત, અઢાર દોષોથી રહિત, સાતે પ્રકારના ભયથી મુક્ત અને ત્રિભુવનના મુકુટમણિ એવા અરિહંત ભગવાન જય પામે છે. (૨૯-૪) વીરઃ –શ્રીમહાવીરસ્વામી. સર્વ-સુરીયુઃ -મહિત-સર્વ સુરેન્દ્રો અને અસુરેન્દ્રોથી પૂજાયેલા. सर्व सेवा सुर भने असुर ते सर्व-सुरासुर, तेमन। इन्द्र ते सर्व-सुरासुरेन्द्र, તેમના વડે મહિત, તે સર્વ-સુરસુરેન્દ્ર-હિત. મદત-પૂજાયેલા. વૃથા: -પંડિતો. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ વીર શ્રી મહાવીરસ્વામીને. શ્રતઃ -સારી રીતે આશ્રિત છે. - સંક-આશ્રય લેવો. વીરે-શ્રીમહાવીરસ્વામી વડે. સ્વ-વ-નિવઃ –પોતાનાં કર્મનો સમૂહ. 4 એવું છે તે સ્વી, તેનો નિવય તે સ્વ-નિવય. સ્વપોતાના. #ર્મ-જ્ઞાનાવરણીય કર્મો. નિર્વ-સમૂહ. મિત: હણાયેલો છે. વીરા-શ્રીમહાવીરસ્વામીને. નિયં-પ્રતિદિન. :-નમસ્કાર હો. વીરા-શ્રીમહાવીરસ્વામીથી. મું–આ. અતુત—અનુપમ. તીર્થ-તીર્થ. ચતુર્વિધ સંઘ-રૂપ તીર્થ. પ્રવૃત્ત-પ્રવર્તેલું છે. વીર-શ્રીમહાવીરસ્વામીનું. ધોર-ઉગ્ર. તપ: -તપ. વી-શ્રીમહાવીરસ્વામીમાં. શ્રી-વૃતિ-વર્તિ-વત્તિ-નિવય-લક્ષ્મી, વૈર્ય, કીર્તિ અને કાંતિનો સમૂહ (રહેલો છે). શ્રી વીર !–હે મહાવીરસ્વામી ! હે મહાવીર પ્રભુ ! Page #227 -------------------------------------------------------------------------- ________________ સકલાઈ-સ્તોત્ર (ચૈત્યવંદન) ૦૨૭૯ મમ્-કલ્યાણ. વિશ આપો. (૨૯-૫) આ શ્લોકમાં વીર-શબ્દને અનુક્રમે સાત વિભક્તિઓ લગાડી છે અને છેવટે સંબોધન કરેલું છે. જેમ કે પ્રથમા વિભક્તિ વીરઃ સર્વસુરાસુરેન્દ્ર મહિત: દ્વિતીયા વિભક્તિ વીરમ્ વધ: સંગ્રતા તૃતીયા વિભક્તિ વીરેન મહતઃ નિવયઃ ચતુર્થી વિભક્તિ વીરાય નિત્ય નમ: પંચમી વિભક્તિ વૈરાન્ તીર્થમ્ રૂમ્ પ્રવૃત્તિમ્ અતુતમ્ છઠ્ઠી વિભક્તિ વીરની ઘોર તપ: સાતમી વિભક્તિ વીરે શ્રી ધૃતિ- કીર્તિ-ન્તિ-નિયઃ સંબોધન શ્રીવીર! અ રિશ અર્થ-નિર્ણય સરલ છે. (૨૯-૬) શ્રી મહાવીરસ્વામી સર્વ સુરેન્દ્રો અને અસુરેન્દ્રોથી પૂજાયેલા છે; પંડિતો શ્રીમહાવીરસ્વામીને સારી રીતે આશ્રિત છે. શ્રીમહાવીરસ્વામી વડે પોતાનો કર્મ-સમૂહ હણાયેલો છે; શ્રીમહાવીરસ્વામીને નિત્ય નમસ્કાર હો. આ અનુપમ ચતુર્વિધ સંઘરૂપી તીર્થ શ્રી મહાવીરસ્વામીથી પ્રવર્તેલું છે; શ્રીમહાવીરસ્વામીનું તપ ઘણું ઉમ્ર છે; શ્રીમહાવીરસ્વામીમાં જ્ઞાનરૂપી લક્ષ્મી, વૈર્ય, કીર્તિ અને કાંતિનો સમૂહ રહેલો છે. આવા શ્રીવીર ! મને કલ્યાણ આપો. કૃત્રિમાત્રિમાનામૂ-કૃત્રિમ અને અકૃત્રિમ, અશાશ્વત અને શાશ્વત. કૃત્રિમ અને પ્રકૃત્રિમ તે કૃત્રિમકૃત્રિમ, કૃત્રિમ-બનાવેલાં. મનુષ્ય બનાવેલાં, અશાશ્વત. અકૃત્રિમ-મનુષ્ય નહિ બનાવેલાં, નિત્ય, શાશ્વત. તે નંદીશ્વરદ્વીપ વગેરેમાં આવેલાં જિનમંદિરો જાણવાં. વનિતત-તાના-પૃથ્વીનાં તળ (પૃષ્ઠ) પર રહેલાં. પ્ર.-૩-૧૪ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ અવનિનું તન તે અનિતત્ત, તેમાં રાત તે અવનતત્ત-વાત. આ પદ તેમ જ ત્યાર પછીનું પહેલું, બીજું, પાંચમું અને છઠ્ઠું પદ નિનવર- મવનાનામ્નું વિશેષણ છે. અર્જન-પૃથ્વી. તલ-પૃષ્ઠ. ત-ગયેલાં. પૃથ્વીનાં પૃષ્ઠ પર રહેલાં. વમવનાતાનામ્-ભવનપતિઓનાં શ્રેષ્ઠ નિવાસ-સ્થાનોમાં રહેલાં. વર એવું મવન તે વ-મવન, તેમાં ત તે વ-ભવનાત. વ-શ્રેષ્ઠ ભવન-ભવનપતિ દેવોનાં નિવાસ-સ્થાન, જે પૃથ્વીની નીચે કેટલાક અંતરે આવેલાં છે. ત-રહેલાં. ભવનપતિઓનાં શ્રેષ્ઠ નિવાસ-સ્થાનોમાં રહેલાં. ભવનપતિ દેવોમાં રહેલાં શાશ્વત ચૈત્યોની વિગત માટે જુઓ સૂત્ર ૪૭. વિવ્ય-વૈમાનિાનામ્-દેવતાઈ વિમાનોમાં રહેલા. વ્યિ એવાં વૈમાનિષ્ઠ તે દ્રિવ્ય-વૈમાનિ. દ્દિવ્ય-દેવતાસંબંધી, દેવતાઈ, વૈમાનિ’-વિમાનમાં રહેલાં. દેવતાઈ વિમાનોમાં રહેલાં. વિમાનોમાં રહેલાં શાશ્વત ચૈત્યોની વિગત માટે જુઓ સૂત્ર ૪૭. રૂદ આ મનુષ્યલોકમાં, મનુન- તાનામ્-મનુષ્ય વડે કરાયેલાં. મનુન વડે ત તે મનુખ-કૃત. મનુન-મનુષ્ય. વૃત-કરાયેલું. મનુષ્યો વડે કરાયેલાં. દેવરાનાચિતાનામ્-દેવો અને રાજાઓ વડે પૂજાયેલાં. લેવ અને રાનન્ તે વૈવ-રાખન. દેવોના રાના તે દેવરાજ, તેના વડે ષિત તે વેવાવિત. વ-દેવ. રાનન્- રાજા. ચિંત-પૂજાયેલાં. દેવો અને રાજાઓ વડે, તથા દેવોના રાજાઓ વડે પૂજાયેલાં. નિનવર્-મવનાનામ્-જિનેશ્વરોનાં ચૈત્યોને. નિનમાં વર્તે બિનવર, તેઓનું મવન તે બિનવર-ભવન. બિનવા જિનેશ્વર. ભવન-મંદિર,ચૈત્ય. અહં હું. માવત:-ભાવથી, ભાવપૂર્વક, નમામિ-નમું છું. Page #229 -------------------------------------------------------------------------- ________________ સકલાહ-સ્તોત્ર (ચૈત્યવંદન) ૦૨૧૧ (૩૦-૫) સરલ છે. (૩૦-૬) શ્રીજિનેશ્વરદેવનાં ચૈત્યોને હું ભાવપૂર્વક નમું છું કે જે કૃત્રિમ (અશાશ્વત) અને અકૃત્રિમ (શાશ્વત) રૂપે પૃથ્વીનાં પૃષ્ઠ ઉપર, ભવનપતિઓનાં શ્રેષ્ઠ નિવાસ-સ્થાનોમાં અને દેવતાઈ વિમાનોમાં રહેલાં છે, તથા મનુષ્યો વડે કરાયેલાં છે અને દેવ તથા રાજાઓ અને દેવરાજો (ઇંદ્રો) વડે પૂજાયેલાં છે. (૩૧-૪) સર્વેષાસર્વે. વેથી—જ્ઞાતાઓમાં. માદા-પ્રથમ, શ્રેષ્ઠ. પરમેષ્ટિના-પરમેષ્ઠિઓના. મહિમ-અગ્રિમ. દેવાધિદેવોના પણ દેવ. સર્વજ્ઞ—સર્વજ્ઞ. શ્રીવીર-શ્રીમહાવીરસ્વામીને. પ્રાદે-ધ્યાન ધરીએ છીએ. (૩૧-૫) પ્રળિષ્મ કોનું? શ્રીવીરમ્- શ્રી મહાવીરસ્વામીનું ? કેવા છે શ્રી મહાવીરસ્વામી ? સર્વેષાં વેબસામ-સર્વ જ્ઞાતાઓમાં શ્રેષ્ઠ, તથા પરમેષ્ઠિનાત્ મામિન્ પરમેષ્ઠિઓમાં પ્રથમ સ્થાને વિરાજનાર, તથા તેવાંધવ- દેવોના પણ દેવ, તથા સર્વજ્ઞ-સર્વ વસ્તુઓના સર્વ ભાવને યથાર્થપણે જાણનારા. (૩૧-૬) સર્વ જ્ઞાતાઓમાં શ્રેષ્ઠ, પરમેષ્ઠિઓમાં પ્રથમ સ્થાને વિરાજનારા, દેવોના પણ દેવ અને સર્વજ્ઞ એવા શ્રી મહાવીર પ્રભુનું અમે ધ્યાન ધરીએ છીએ. (૩૨-૪) સેવ -દેવ. મને-અવનિત-નિત-મહાપાપ-પ્રીપ-અનન્ના-અનેક ભવોમાં ઉપાર્જન કરેલાં તીવ્ર મહાપાપોનું દહન કરવા માટે અગ્નિ-સ્વરૂપ. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ अनेक सेवा भवते अनेक-भव, तेभा अजित ऊजित महापाप ते अनेकभवार्जित-ऊर्जित-महापाप, तेन। प्रदीप भाटे अनल ते अनेक भवार्जित-ऊर्जितमहापाप-प्रदीप-अनल. अनेक-मेॐ नहीत, ५९॥, मसंध्य. भव-४न्म-भ२९।न। ३२८. अर्जित-6पार्छन २८1. ऊर्जित पवाणु, वृद्धिवाणु, ती. महापापमहापा५. प्रदीप-ट्टीयनने विशे, उन २१। भाटे. अनल-अग्नि. अने। ભવોમાં ઉપાર્જન કરેલાં તીવ્ર મહાપાપોનું દહન કરવા માટે અગ્નિ-સ્વરૂપ. देवः -हे. सिद्धिवधू विशाल-हृदयालङ्कार-हारोपमः -भुस्ति३पी. स्त्रीनी विस्तृत છાતીને અલંકૃત કરવામાં હાર-સમાન. सिद्धि से ४ वधू ते सिद्धिवधू, तेनु विशाल मे हृदय ते सिद्धिवधूविशाल-हृदय, तेन। अलङ्कार भाटे हारनी उपमाने योग्य ते सिद्धिवधूविशाल-हृदयालङ्कार-हारोपम. सिद्धि-भुति. वधू-स्त्री. विशाल-विस्तृत. हृदयछाती. अलङ्कार-संत ३२वाम.. हारोपम-२नी ५माने योग्य. देवः -हेत. अष्टादश-दोष-सिंधुर-घटा-निर्भेद-पञ्चाननः - अढा२ ९५९॥३५॥ હાથીના સમૂહને ભેદવામાં સિંહ-સમાન. अष्टादश मेवा दोष ते अष्टादश-दोष, ते ३५ सिन्धुरनी घटा ते अष्टादश-दोष-सिंधुर-घटा, तेन। निर्भेदने विशे. पञ्चानन ते अष्टादश-दोषसिन्धुरघटा-निर्भेद-पञ्चानन. अष्टादश-मटार. दोष-हूष. अढा२ हूषो शुद्धहेवभi डोत नथी. तेनी विगत भाटे हुमो सूत्र १. सिन्धुर-हाथी. घटासभड. निर्भेद-मेहननी ठिया, मेहj ते. पञ्चानन-सिंह. अढार दूष३५. હાથીઓના સમૂહને ભેદવામાં સિંહ સમાન. श्रीवीतरागः जिनः -श्रीवात२१ ४िनेश्व२. भव्यानाम्-भव्य वोने. वाञ्छित-फलं-छित ३८.. विदधातु-मापो. (3२-५) स२८ छे. Page #231 -------------------------------------------------------------------------- ________________ સકલાહ-સ્તોત્ર (ચૈત્યવંદન) ૦૨૧૩ (૩૨-૬) જે દેવ અનેક ભવોમાં ઉપાર્જન કરેલાં તીવ્ર મહાપાપોનું દહન કરવા માટે અગ્નિ-સમાન છે, જે દેવ મુક્તિરૂપી સ્ત્રીની વિશાલ છાતીને અલંકૃત કરવામાં હાર-સમાન છે, જે દેવ અઢાર દૂષણરૂપી હાથીના સમૂહને ભેદવામાં સિંહસમાન છે, તે શ્રીવીતરાગ જિનેશ્વર દેવ ભવ્ય પ્રાણીઓને ઇચ્છિત ફલ આપો. (૩૩-૪) રદ્યાત : પ્રસિદ્ધ. અષ્ટાપદ્-પર્વત : -અષ્ટાપદ પર્વત. અષ્ટાપદ પર્વતની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર ૧૨. THપઃ -ગજપદ કે ગજાગ્રપદ નામનો પર્વત. પ્રાચીન કાળમાં ભોપાલ રાય-સહિત પૂર્વ માળવાનો પ્રદેશ દશાર્ણદેશના નામથી ઓળખાતો હતો. તેની રાજધાનીનું નગર દશાર્ણપુર હતું.* આ નગરની બહાર દશાર્ણકૂટ નામનો પર્વત હતો, જે કાળક્રમે ગજાગ્રપદ નામથી પ્રસિદ્ધ થયો. તેનો ઉલ્લેખ આ.ટી.માં આ પ્રમાણે કરવામાં આવ્યો છે ___'ताहे दसण्णपुरस्स एलकच्छं नामं जायं, तत्थ गयग्गपयओ पव्वओ, तस्स उप्पत्ती, तत्थेव दसण्णपुरे दसण्णभद्दो राया, तस्स पंच सयाणि देवीणोरोहो, एवं सो जोव्वणेण रूवेण य पडिबद्धो एरिसं अण्णस्स नत्थि त्ति, तेणं कालेणं तेणं समएणं भगवओ महावीरस्स दसण्णकूडे समोसरणं, ताहे सो चिंतेइ-तहा कल्ले वंदामि, जहा केणइ न अण्णेण वंदियपुव्वो, तं च अज्झत्थियं सक्को णाऊण एइ, इमो वि महया इडिए निग्गओ, वंदिओ य सव्विड्डीए, सक्को वि एरावणं विलग्गो, तत्थ अट्ठ दंते विउव्वेइ, एक्कक्के दंते अट्ठट्ठ वावीओ, एक्केक्काए वावीए अट्ठट्ठ पउमाई, एक्केक्कं पउमं अट्ठपत्तं, पत्ते य पत्ते य बत्तीसबद्धनाडगं, एवं सो सव्विड्डीए एरावण-विलग्गो आयाहिणं पयाहिणं करेइ, ताहे तस्स हत्थिस्स दसण्णकूडे पव्वए य पयाणि देव-प्पहावेण उट्ठियाणि, तेण णामं कयं गयग्गपद(य) गो त्ति, ताहे सो दसन्नाभद्दो तं पेच्छिउण एरिसा कओ * મૌર્યકાલમાં દશાર્ણદેશની રાજધાની ચૈિત્યગિરિમાં હતી અને પાછળથી વિદિશા એટલે ભિલસામાં હતી. દશાર્ણપુર એડકાસના નામથી કેમ ઓળખાવા લાગ્યું, તેની કથા આ. ટી પૃ. દ૯૯ પર આપેલી છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ अम्हारिसाणमिद्धी ? अहो ! कएल्लओऽणेण धम्मो, अहमवि करेमि, ताहे सो પવ્યયર્ ।'' “ત્યારે દશાર્ણપુરનું નામ એડકાક્ષ પડ્યું. ત્યાં ગજાગ્રપદ પર્વત છે. તેની ઉત્પત્તિ : તે દશાર્ણપુરમાં દશાર્ણભદ્ર નામનો રાજા હતો, તેને પાંચસો રાણીઓવાળું અંતઃપુર હતું તથા તે યૌવન અને રૂપથી આસક્ત હતો. તેથી ‘આવું બીજાને નથી' એમ માનતો હતો. તે કાલ અને તે સમયને વિશે શ્રમણ ભગવાન મહાવી૨નું દશાર્ણકુટ-પર્વત પર સમવસરણ થયું; એટલે તે વિચારવા લાગ્યો : ‘આવતી કાલે પ્રભુ મહાવીરને હું એવી રીતે વંદન કરીશ કે જેવું વંદન આજ પહેલાં કોઈએ કર્યું ન હોય.' દશાર્ણભદ્ર રાજાનો આ પ્રકારનો મનોરથ જાણીને શક્ર પણ ત્યાં આવ્યો. આ (બાજુ દશાર્ણભદ્ર રાજા) પણ મહાઋિદ્ધિ સાથે બહાર નીકળ્યો અને સર્વ ઋદ્ધિથી પ્રભુને વંદન કર્યું. શક્ર પણ ઐરાવણ પર સવાર થયો હતો. તે હાથીને આઠ દાંત વિધુર્યા હતા, તેના એકેક દાંત પર આઠ આઠ વાવો વિકુર્તી હતી, એકેક વાવમાં આઠ આઠ કમળો વિકુર્યાં હતાં, એકેક કમળમાં આઠ આઠ પત્રો વિકુર્યાં હતાં, અને દરેક પત્ર પર બત્રીસબદ્ધ નાટકો કરવા માંડ્યાં હતાં; આવી સર્વ ઋદ્ધિ સાથે તે ઐરાવણ પર સવાર થઈને આદક્ષિણ (ભગવાનની જમણી બાજુથી) પ્રદક્ષિણા કરવા લાગ્યો, ત્યારે તે હાથીનાં પગલાં દેવતાના પ્રભાવથી દશાર્ણકૂટ પર્વત પર ઊઠી આવ્યાં, તેથી તેનું નામ ગજાગ્રપદ (ક) પડ્યું. એ વખતે દશાર્ણભદ્ર રાજા તે ઋદ્ધિને જોઈને વિચાર કરવા લાગ્યો કે ‘આની આગળ અમારી ઋદ્ધિ શી વિસાતમાં ? અહો ! એણે પૂર્વે ધર્મ કર્યો હતો, હું પણ કરું.' પછી તે પ્રવ્રુજિત થયો. ,, એડકાક્ષનો ઉલ્લેખ ‘એરકચ્છ’ તરીકે પાલિ-સાહિત્યમાં પણ આવે છે. આ નગર વચ્છગા-નદીને કિનારે આવેલું હતું અને ત્યાં આર્ય મહાગિરિ અનશન કરી સ્વર્ગે પધાર્યા હતા, તેવો ઉલ્લેખ જૈનશાસ્ત્રોમાંથી મળે છે. પુરાતત્ત્વવિદોના અભિપ્રાયથી આ સ્થાન ઝાંસી-જિલ્લાના મોઠ તહસીલનું એછા ગામ છે કે જે બેટવા નદીના જમણા કિનારે આવેલું છે.* * Life in Ancient India' page 282. Page #233 -------------------------------------------------------------------------- ________________ સકલાહ-સ્તોત્ર (ચૈત્યવંદન) ૦૨૧૫ શ્રીઆચારાંગ-નિર્યુક્તિમાં ગજાગ્રપદની ગણના પ્રસિદ્ધ તીર્થોમાં કરેલી છે. જુઓ સૂત્ર ૧૨-૫. હાલ ગજપદ કે ગજાગ્રપદ તીર્થની શું સ્થિતિ છે, તે જાણી શકાયું નથી. સમેતનામ-સંમેતશિખર નામનો પર્વત. શ્રીમાનું વત-શોભાવાળો ગિરનાર પર્વત. પ્રસિદ્ધ-મહિમા-પ્રસિદ્ધ મહિમાવાળો. પ્રસિદ્ધ છે મદિન જેનો તે પ્રસિદ્ધ-દિમન. તેનું પ્રથમાનું એકવચન प्रसिद्ध महिमा. શય:-શત્રુંજયગિરિ. માપ:-માંડવગઢ. આ સ્થાન માલવદેશમાં-માળવામાં દરિયાની સપાટીથી ૨૦૭૯ ફીટ ઊંચે વિધ્યાચલ પર્વત ઉપર મહુની છાવણીથી ૩૦ માઈલ દૂર આવેલું છે. પેથડ મંત્રીના સમયમાં ત્યાં ૩૦૦ જેટલાં ભવ્ય જૈન મંદિરો હતાં, જે અપૂર્વ કલાકારીગરીથી સહ કોઈને પોતાની તરફ આકર્ષતાં હતાં. પરંતુ સં. ૧૩૬૬માં અલ્લાઉદ્દીનના સેનાપતિ મલિક કાફરે ધારનો કબજો લીધો, ત્યારથી તેની પડતી શરૂ થઈ અને આજે તો એક નાનકડા ગામડા તરીકે જ તે પોતાની હસ્તી જાળવી રહ્યું છે. ત્યાં એક જૈનમંદિર અને ધર્મશાળા છે, પ્રાચીન જૈન મંદિરોનાં અનેક ખંડેરો ઊભાં છે, તથા હિંડોળા મહેલ, ચંપાવાવડી વગેરે પુરાણાં સ્થાનો જોવા યોગ્ય છે. નજીકમાં તારાપુર નામના ગામમાં સુપાર્શ્વનાથજીનું મંદિર પણ દર્શનીય છે.* વૈમર : --વૈભારગિરિ. રાજગૃહી નગરી જે હાલ રાજગિર કહેવાય છે અને જયાં પટણાથી રેલવેમાં જવાય છે, તેની નજીકમાં આ ગિરિ આવેલો છે. શ્રમણ ભગવાનનું * માંડવગઢની વધારે માહિતી માટે જાઓ “શ્રીમાંડવગઢની મહત્તા, લે. પં. મ. શ્રી ધુરંધરવિજયજી. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ મહાવીર આ ગિરિ પર અનેક વાર વિચર્યા હતા. શ્રીગૌતમાદિ અગિયારે ગણધરોની તે નિર્વાણ-ભૂમિ છે. હાલમાં ત્યાં શ્રીગૌતમ-સ્વામી તથા ધન્નાશાલિભદ્રની દેહરીઓ નજરે પડે છે. નવરત્ન : -સુવર્ણગિરિ. આ તીર્થ સુવર્ણગિરિ કે સોનાગિરિના નામે ઓળખાય છે. તે વૈભારગિરિની નજીકમાં આવેલા બીજા ચાર ગિરિઓમાંનો એક છે. એ સિવાય મારવાડના જાલોર શહેરની નજીક આવેલો એક પહાડ પણ સુવર્ણગિરિ કે કનકાચલના નામથી ઓળખાય છે. આ પહાડ પર વિ. સં. ૧૩પમાં નાહડ રાજાએ “યક્ષ-વસતિ' નામનો મહાવીર-પ્રાસાદ બનાવ્યો હતો, તેવો ઉલ્લેખ શ્રીમેરૂતુંગાચાર્યે રચેલા વિચારશ્રેણિ નામક ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. સં. ૧૨૨૧માં મહારાજા કુમારપાળે ત્યાં “કુમાર-વિહારનામનો જિન-પ્રાસાદ બંધાવ્યો હતો, જે સં. ૧૩૬૮માં અલ્લાઉદ્દીન ખીલજીના હાથે ખંડિત થયો હતો. પાછળથી તેનો ઉદ્ધાર મંત્રી જયમલજી મુહુણોતે સં. ૧૬૮૧-૮૩માં અને ૧૬૮૬માં કરાવ્યો હતો તથા અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરાવી હતી. તે મંદિર અને મૂર્તિઓ આજે વિદ્યમાન છે. ઉપા. શ્રીવિનયવિજયજી મ.-કૃત ઇન્દુદૂત(ખંડકાવ્ય)માં શ્રીપાર્શ્વચેત્ય અને શ્રીવીરચૈત્યનું સુંદર કાવ્યમય ભાષામાં વર્ણન છે. સર્વવરિ? –આબૂગિરિ. અરવલ્લી-પર્વતની હારમાળામાંનો આબૂ પહાડ તે જ આબુંગિરિ. તેના પરનાં દેલવાડા ગામમાં વિમલ-વસહિકા, લૂણસીહ-વસહિકા આદિ કલા-કારીગરીથી ભરપૂર અને બીજાં પણ અપૂર્વ જિનમંદિરો આવેલાં છે.* આ ગિરિ પર આબૂ રોડ સ્ટેશનથી મોટરમાર્ગે જવાય છે. શ્રીવિત્રવ્યઃ (-વિવાદ) શ્રીચિત્રકૂટ વગેરે તીર્થો. રાજસ્થાનના ઉદેપુર વિભાગમાં આવેલો ચિત્તોડનો કિલ્લો ચિત્રકૂટના નામથી ઓળખાય છે. એક કાળે આખા મેવાડમાં જૈનોનું અપૂર્વ પ્રભુત્વ હતું. * આ સંબંધમાં વિશેષ જિજ્ઞાસુએ સ્વ. મુનિરાજ શ્રીજયંતવિજયજીના રચેલા “આબૂ ભાગ ૧ થી ૫ જોવા. Page #235 -------------------------------------------------------------------------- ________________ સકલાહ-સ્તોત્ર (ચૈત્યવંદન) ૦ ૨૧૭ તે સમયે અહીં કેટલાંક જૈનમંદિરો બંધાયાં હતાં. આજે ત્યાં એક કીર્તિસ્તંભ અને થોડાં મંદિરો નજરે પડે છે. ત્યાંની રામપોળમાં અષ્ટાપદાવતાર શ્રીશાંતિજિન-પ્રાસાદ છે, પણ તેમાં મૂર્તિઓ વગેરે નથી. સત્તાવીસ દેવી નામનું જિનમંદિર જીર્ણ હાલતમાં ઊભેલું છે. તે ઉપરાંત સુકોશલ-સાધુની ગુફા પણ જોવા લાયક છે. શ્રીદેવેન્દ્રસૂરિના ઉપદેશથી મેવાડ-નરેશ શ્રીસમરસિંહની માતા જયતલ્લાએ આ કિલ્લા પર શ્રીશામળિયાજી પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું, તેવો ઉલ્લેખ તપાગચ્છની પટ્ટાવલીમાંથી પ્રાપ્ત થાય છે. વિ. સં. ૧૩૩૫માં આ જ રાજાના સમયમાં ચિત્તોડના ૮૪ મહોલ્લાઓમાં જલયાત્રા-પૂર્વક ૧૧ મંદિરોને ૧૧ છત્ર ચડાવ્યાનો તથા પ્રતિમાઓ પધરાવ્યાનો ઉલ્લેખ ખરતરગચ્છની પટ્ટાવલીમાંથી મળી આવે છે. તંત્ર-ત્યાં રહેલા. શ્રીકૃષમાદ્ય: બિનવા:-શ્રીઋષભ વગેરે જિનેશ્વરો. વઃ -તમારું. માં-મંગલ, કલ્યાણ. ghong-$21. (૩૩-૫) પ્રસિદ્ધ એવો અષ્ટાપદ પર્વત, ગજાગ્રપદ અથવા દશાર્ણકુટ પર્વત, સંમેતશિખર, શોભાવાળો ગિરનાર-પર્વત, પ્રસિદ્ધ મહિમાવાળો શત્રુંજયગિરિ, માંડવગઢ, વૈભારગિરિ, કનકાચલ(સુવર્ણગિરિ), શ્રીચિત્રકૂટ આદિ તીર્થો છે. ત્યાં રહેલા શ્રીઋષભ વગેરે જિનેશ્વરો તમારું કલ્યાણ કરો. (૬) સૂત્ર-પરિચય ચોવીસ તીર્થંકરોની સ્તુતિ કરવાના હેતુથી અનેક સ્તવનસ્તોત્રોની રચના થયેલી છે, તેમાં આ સ્તોત્રનું સ્થાન ઘણું ઊંચું છે. સંસ્કૃત ભાષાની આ મનોહર પદ્ય-રચના તેની પ્રાસાદિક ભાષા, કલામય ઉત્પ્રેક્ષા અને હૃદયંગમ શૈલીથી પાઠકના મન પર ચિ૨-સ્થાયી અસર કરે છે. વિક્રમની બારમી સદીમાં ગૂર્જર ભૂમિને પાવન કરતા કલિકાલ-સર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યે પોતાની અપૂર્વ પ્રતિભાથી જે ચિરંજીવ સાહિત્યનું નિર્માણ કર્યું છે, તેમાં ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર' મહાકાવ્યનો પણ સમાવેશ થાય છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ આ મહાકાવ્ય પરમાર્હત મહારાજા કુમારપાલની પ્રાર્થનાથી રચવામાં આવ્યું હતું. તેમ તેની અંતિમ પ્રશસ્તિમાં જણાવેલું છે. આશરે ૩૬૦૦૦ શ્લોકના નવરસથી ભરપૂર એ કાવ્યમાં તેમણે ૨૪ તીર્થંકરો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવો, ૯ પ્રતિવાસુદેવો અને ૯ બળદેવો મળીને ત્રેસઠ શલાકાપુરુષોની જીવનકથાઓ અદ્ભુત રીતે ગૂંથી છે. એ મહાકાવ્યના મંગલાચરણમાં તેમણે એક મહાકવિને છાજે તેવી રીતે કુલ ૨૬ શ્લોકોમાં ૨૪ તીર્થંકરોની સ્તુતિ કરેલી છે, જે આ સ્તોત્રના ૧ થી ૨૫ અને ૨૭મા શ્લોકમાં ગોઠવાયેલી છે. આ સ્તોત્રના ૩૩ શ્લોકો પૈકી ૨૮ શ્લોકો અનુષ્ટુપ છંદમાં, ૩ શ્લોકો શાર્દૂલવિક્રીડિત-છંદમાં, ૧ શ્લોક આર્યાગીતિમાં અને ૧ શ્લોક માલિની-છંદમાં છે કે જેનાં લક્ષણો પ્રસિદ્ધ છે. આ સ્તોત્રનું મૂળનામ ‘ચતુર્વિશતિ-જિન-નમસ્કાર' છે, પરંતુ તેના પ્રથમાક્ષરો પરથી તે ‘સકલાર્હત્ સ્તોત્ર’ના નામથી ઓળખાય છે. કેટલાક તેને ‘બૃહચૈત્યવંદન’ના નામથી પણ ઓળખે છે; કારણ કે પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ વખતે મોટું ચૈત્યવંદન કરવામાં તેનો ઉપયોગ થાય છે. સ્તોત્રના પ્રથમ શ્લોકમાં કર્તાએ સ્તોતવ્ય વિષયનો નિર્દેશ કરતાં જણાવ્યું છે કે ‘આર્હત્ત્વ પ્રધ્ધિàઅમે આર્હત્ત્વ-અરિહંતના સ્વરૂપનું-ગુણ સમૂહનું ધ્યાન ધરીએ છીએ.’ ફલિતાર્થ કે આ સ્તુતિનો મુખ્ય વિષય અરિહંતના ગુણ-ગાનનો રહેશે. આર્હત્ત્વનું વર્ણન કરતાં તેમણે જણાવ્યું છે કે ભાવરૂપે તે સર્વ અરિહંતોમાં સમાનરૂપે રહેલું છે, પછી શિવશ્રીનું અધિષ્ઠાન છે, અને ભૂ:, ભુવ: અને સ્વઃ એ ત્રણે લોકનું આધિપત્ય ધરાવે છે. અર્થાત્ અરિહંતપદ ત્રણે લોકમાં સર્વશ્રેષ્ઠ છે અને મંગલમય મુક્તિમાં લઈ જનારું છે. તેથી અમે તેનું ધ્યાન ધરીએ છીએ. બીજા શ્લોકમાં ગતનું ધ્યાન સર્વ ક્ષેત્ર અને સર્વકાલમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપથી થાય છે, એવું સૂચન કરીને તેમને વંદના કરી છે અને ત્યાર પછીના ચોવીસ શ્લોકમાં (૩ થી ૨૫ અને ૨૭) ચોવીસ તીર્થંકરો ક્રમશઃ સ્તવ્યા છે. આ સ્તુતિ જો કે પ્રત્યેક તીર્થંકરનાં નામપૂર્વક થયેલી છે, પરંતુ તેમાં જે ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે તે સર્વ Page #237 -------------------------------------------------------------------------- ________________ સકલાહ-સ્તોત્ર (ચૈત્યવંદન) ૦૨૧૯ તીર્થકરોમાં સમાન રીતે હોય છે, તેથી વાસ્તવિકતાએ તે સર્વ તીર્થકરોની સામાન્ય સ્તુતિ જ છે. ત્રીજા શ્લોકમાં શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ કરતાં જણાવ્યું છે કે તેઓ પૃથ્વીનાથ-રાજા થવામાં આદિ હતા, નિષ્પરિગ્રહ-પરિગ્રહનો ત્યાગ કરીને નિગ્રંથ થનારમાં પણ આદિ હતા અને જગતના જીવો ધર્મ પામી શકે તે માટે તીર્થની સ્થાપના કરવામાં પણ આદિ હતા. તાત્પર્ય કે તેઓ ધર્મ પ્રવર્તાવવામાં આદિ હતા એટલું જ નહિ પણ રાજ્ય સ્થાપનામાં તથા રાજ્ય છોડીને સાધુ થવામાં પણ તેમનું આદિપણું હતું, તેથી તેઓ “આદિનાથ એવા નામને સાર્થક કરનારા હતા. ચોથા શ્લોકમાં શ્રી અજિતનાથ ભગવાનને વિશ્વનાં પ્રાણીઓ-રૂપી કમલવનને ખીલવવા માટે સૂર્ય-સમાન જણાવ્યા છે અને તેમના કેવલજ્ઞાનરૂપી અરીસામાં આખા જગતનું પ્રતિબિંબ પડે છે, એવું સૂચન કરીને અહંતોના મહદ્ ઉપકારીપણાનું તથા તેમની જ્ઞાન-વિષયક પૂર્ણતાનું સૂચન કરેલું છે. અહિતોના ઉપદેશથી માનવ-ગણનું મૂરઝાઈ ગયેલું હૃદય વિકાસ પામે છે તથા પ્રત્યેક અર્પત કેવલજ્ઞાની થયા પછી જ ઉપદેશ આપે છે. એ હકીકત સુપ્રસિદ્ધ પાંચમા શ્લોકમાં શ્રીસંભવનાથ ભગવાનની વાણીને અર્થ આપતાં જણાવ્યું છે કે ભવ્ય જીવોને જો આરામ એટલે બગીચાની ઉપમા આપીએ તો અહંતોની આ વાણીને પાણીની નીક કે પાણીના ધોરિયા જેવી જ ગણવી જોઈએ, કારણ કે પાણીનો ધોરિયો જેમ બગીચામાં રહેલી સર્વ વનરાજિને પુષ્ટ કરે છે, તેમ અહંની વાણી ભજનોમાં રહેલા સુરુચિ અને સદાચાર સંસ્કારોને પુષ્ટ કરે છે. છઠ્ઠા શ્લોકમાં શ્રીઅભિનંદન પ્રભુને અનેકાંતમત-રૂપી સમુદ્રમાં ભરતી આણવા માટે ચંદ્રમા-સમાન કહીને તથા તેઓ અતિ આનંદ આપનારા છે તેવી ભાવના વ્યક્ત કરીને અહંતોની દશનામાં રહેલી અનેકાંત શૈલીનું તથા સર્વ પ્રાણીઓને અમંદ આનંદ આપવાની તેમની અપૂર્વ શક્તિનું સૂચન કર્યું છે. અહંતોની વાણી સદા સાપેક્ષ હોય છે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવને જોઈને યોજાયેલી હોય છે. વળી તેમની પુણ્ય-પ્રકૃતિ અત્યંત બલવતી Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ હોઈને જે કોઈ તેમનાં દર્શન કરે છે, તેમનો ઉપદેશ સાંભળે છે કે તેમનાં નામમાત્રનું સ્મરણ કરે છે, તેને પરમ આનંદ થાય છે. સાતમા શ્લોકમાં શ્રીસુમતિનાથ ભગવાનની સ્તુતિ કરતાં જણાવ્યું છે કે “જેમના ચરણ-નખો દેવોના મુગટ ઘસાવાથી અત્યંત ઉજ્જવલ થયા છે. તે તેમને મનોવાંછિત ફલ આપો.' તાત્પર્ય કે અહંતો દેવાધિદેવ હોય છે, અસંખ્ય દેવો તેમનાં ચરણમાં નમે છે અને એ રીતે તેઓ દેવોના પણ તારક છે. એમની ભક્તિ કરવાથી પ્રાણીઓનાં મનોવાંછિત પૂર્ણ થાય છે. આઠમા શ્લોકમાં શ્રીપદ્મપ્રભુસ્વામીની સ્તુતિ કરતાં તેમના શરીરના રક્તવર્ણ સંબંધી ઉ...ક્ષા કરીને જણાવ્યું છે કે તેઓ અંતરંગ શત્રુનું મથન કરવામાં જાણે એટલા બધા કોપાયમાન (લાલચોળ) થયા હતા કે તેમનું આખું શરીર એ કોપથી રક્તવર્ણનું થઈ ગયું. તાત્પર્ય કે સર્વ અહંતો પોતાના આંતરશત્રુને જીતવા માટે પ્રબળ પુરુષાર્થ ફોરવનારા હોય છે. જેમણે પોતાની શુદ્ધિ કરેલી નથી તે જગતને શુદ્ધ કેમ કરી શકે ? નવમા શ્લોકમાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરતાં જણાવ્યું છે કે મહેન્દ્રોએ પણ તેમનાં ચરણોની પૂજા કરેલી છે અને તેઓ ચતુર્વર્ણ સંઘરૂપી ગગનમંડળમાં દેદીપ્યમાન સૂર્ય જેવા છે. સારાંશ કે અહંતોને સામાન્ય દેવો જ નહિ, પરંતુ મોટા મોટા ઇંદ્રો પણ પૂજે છે અને તેઓ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપી ચતુર્વર્ણથી બનેલા ધર્મ-સંઘની સ્થાપના કરીને તેને પૂરેપૂરા જ્ઞાન-પ્રકાશ આપનારા હોય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ વર્ષો જન્મ-અનુસાર યોજાયેલા છે, ત્યારે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર વર્ણો ગુણ-પ્રમાણે યોજાયેલા છે. બીજા શબ્દોમાં કહીએ તો ધર્મ-સંઘમાં જન્મ-જાતિની શ્રેષ્ઠતા કરતાં ગુણની શ્રેષ્ઠતા ઉપર ભાર હોય છે. દશમા શ્લોકમાં શ્રીચન્દ્રપ્રભસ્વામીની સ્તુતિ દ્વારા જણાવ્યું છે કે અહંતોની આકૃતિ-મૂર્તિ જાણે શુક્લધ્યાન સાકાર થયું હોય તેવી સત્ત્વ-ભરપૂર હોય છે. અગિયારમા શ્લોકમાં શ્રીસુવિધિનાથ ભગવાનની સ્તુતિ દ્વારા જણાવ્યું છે કે અહતો કેવલજ્ઞાન વડે વિશ્વની તમામ વસ્તુઓને હસ્તામલકવત્ જોનારા Page #239 -------------------------------------------------------------------------- ________________ સકલાઈ-સ્તોત્ર (ચૈત્યવંદન) ૦૨૨૧ હોય છે તથા અચિંત્ય માહાભ્યથી ભરેલા હોય છે. આવા અહિતોની ઉપાસનાનું ફલ બોધિ-બીજની પ્રાપ્તિ છે. બારમા શ્લોકમાં શ્રી શીતલનાથ ભગવાનની સ્તુતિ દ્વારા જણાવ્યું છે કે અહિતો પરમાનંદ-રૂપી કંદને પ્રકટાવવા માટે નૂતન-મેઘ જેવા હોય છે અને તેમાંથી સ્યાદ્વાદ-રૂપી અમૃત વરસ્યા કરે છે. તાત્પર્ય કે જ્યાં જ્યાં અહંતોનાં પવિત્ર પગલાં પડે છે, ત્યાં ત્યાં આનંદ-મંગલ વરતાય છે અને તેઓ લોકોને ધર્મનો જે કંઈ ઉપદેશ આપે છે, તે સદા સ્યાદ્વાદ-મુદ્રાથી અંકિત હોય છે. | તેરમા શ્લોકમાં શ્રીશ્રેયાંસનાથ ભગવાનની સ્તુતિ કરતાં એ વાત સ્પષ્ટ કરી છે કે દરેક અતિ ભવ-રૂપી રોગનો નાશ કરનારા હોવાથી ભવ-વૈદ્ય કહેવાય છે અને તેમનું દર્શન પ્રાણીમાત્રને અત્યંત પ્રસન્ન કરનારું હોય છે. ચૌદમા શ્લોકમાં શ્રીવાસુપૂજય સ્વામીની સ્તુતિ કરતાં જણાવ્યું છે કે તીર્થંકરનામ-કર્મ જગત પર મહાઉપકાર કરનારું હોય છે. તેના ઉદય વખતે દરેક તીર્થકર વડે જગત પર મહાન ઉપકાર થાય છે, અને તે જ કારણે સુરો, અસુરો અને મનુષ્યો વડે તે પૂજાય છે. પંદરમા શ્લોકમાં શ્રી વિમલનાથ પ્રભુની સ્તુતિ કરતાં અહંતોની વાણીમાં રહેલી અદ્ભુત તાકાતનું દર્શન કરાવ્યું છે. એ તાકાત છે લોકોનાં ચિત્તને અત્યંત નિર્મળ કરવાની; જેમ કતકવૃક્ષનાં ફલોનું (નિર્મનીનાં બીજનું) ચૂર્ણ ગમે તેવાં ગંદા પાણીને નિર્મલ બનાવી દે છે, તેમ અહંતોની વાણી ગમે તેવી મલિન ચિત્ત-વૃત્તિઓને પણ નિર્મલ બનાવી દે છે. સંશયરહિતતા, હૃદયંગમતા, પ્રસ્તાવોચિતતા વગેરે વાણીનાં અતિશયો તેમાં કારણભૂત બને છે. સોળમા શ્લોકમાં શ્રી અનંતનાથ જિનેશ્વરની સ્તુતિ દ્વારા જણાવ્યું છે કે અહિતોની કરણા સ્વયમ્ભરમણ-સમુદ્રની પણ સ્પર્ધા કરે છે, એટલે કે તેમનું હૃદય કરુણાથી છલોછલ ભરેલું હોય છે. સત્તરમા શ્લોકમાં શ્રીવર્ધમાન-પ્રભુની સ્તુતિ દ્વારા જણાવ્યું છે કે અહતો કલ્પવૃક્ષની જેમ પ્રાણીઓના ઇચ્છિત મનોરથને પૂરા કરનારા તથા ધર્મનું સ્વરૂપ દાન, શીલ, તપ અને ભાવના ભેદથી ચાર પ્રકારે પ્રકાશનારા હોય છે. તાત્પર્ય Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ કે અહિતોનું શરણ સ્વીકારનારમાં મોક્ષની ઇચ્છા જ પ્રકટે છે અને તેમના પ્રભાવે તે પરિપૂર્ણ થાય છે. તેને પૂર્ણ કરવા માટે દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારનો ધર્મ સાધન તરીકે રજૂ કરવામાં આવે છે. અઢારમા શ્લોકમાં શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ દ્વારા અહંતોની વાણીને સુધા-સમાન મધુર, દરેક દિશાને ઉજ્જવલ કરનારી એટલે ત્રિભુવનને ઉપકારી અને હૃદય-પટમાં રહેલા અંધકારનો ધ્વંસ કરનારી જણાવી છે. ઓગણીસમા શ્લોકમાં શ્રી કુંથુનાથ ભગવાનની સ્તુતિ-દ્વારા અહંતોની અતિશય-લક્ષ્મીનો નિર્દેશ કર્યો છે અને સુરો, અસુરો તથા મનુષ્યોના જો કોઈ સાચા નાથ હોય તો તેઓ જ છે-એમ સ્પષ્ટતા જણાવ્યું છે. વીસમા શ્લોકમાં શ્રીઅરનાથ ભગવાનની સ્તુતિ-નિમિત્ત ચોથા આરાનો નિર્દેશ કરીને છ આરા, ઉત્સર્પિણી–અવસર્પિણી આદિ અવસ્થાઓ અને કાલ-ચક્રનું સૂચન કર્યું છે તથા ચતુર્થ પુરુષાર્થનો ઉલ્લેખ કરીને સિદ્ધિમાં અહંતોના અનુગ્રહની અપેક્ષા જણાવી છે. એકવીસમા શ્લોકમાં શ્રીમલ્લિજિનની સ્તુતિ દ્વારા અહંતોને સુરેન્દ્રો, અસુરેન્દ્રો અને નરેન્દ્રો-રૂપી મયૂરોને માટે નૂતન-મધ-સમાન જણાવ્યા છે. એટલે કે અહંતોનું અસ્તિત્વ સ્વર્ગમાં રહેનારા, પાતાળમાં રહેનારા અને પૃથ્વી પર રહેનારા સર્વ કોઈને પરમ પ્રમોદનું કારણ હોય છે. વળી તેમને કર્મરૂપી વૃક્ષનું ઉમૂલન કરવામાં હસ્તિ-મલ્લ જણાવીને તેમના અદ્વિતીય પુરુષાર્થની પ્રતિષ્ઠા પણ કરેલી છે. અનેક વિભૂતિઓથી યુક્ત હોવા છતાં દરેક અહંતો અહિંસા, સંયમ અને તપનાં સાધન વડે કર્મોનો પૂરેપૂરો ઉચ્છેદ કરવા માટે પુરુષાર્થ ફોરવે છે ને એ પુરુષાર્થના પ્રતાપે જ તેઓ જગવંદ્ય આઈજ્યના અધિકારી બને છે. બાવીસમા શ્લોકમાં શ્રીમુનિસુવ્રત-સ્વામીની સ્તુતિ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે અહંતોની ધર્મદેશના જગજીવોની મહામોહરૂપ નિદ્રાનો નાશ કરનારી હોય છે. તાત્પર્ય કે અહંતોની વાણીમાં વૈરાગ્યરસ એટલો ઉત્કટ હોય છે કે તે વિષય-લાલસાનાં ગમે તેવાં કઠિન પડોને ભેદી નાખે છે અને તેના સ્થાને શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય વગેરેનું વિમલ વાતાવરણ ખડું કરી દે છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ સકલાર્હત્ સ્તોત્ર (ચૈત્યવંદન) ૨૨૩ તેવીસમા શ્લોકમાં શ્રીનેમિનાથ ભગવાનની સ્તુતિ-દ્વા૨ા અર્હતોના નખની દિવ્યતાનું દર્શન કરાવવામાં આવ્યું છે અને એ રીતે તેમનાં ચરણકમલ તથા સમસ્ત દેહમાં રહેલી એક પ્રકારની અલૌકિક શક્તિનો નિર્દેશ કરવામાં આવ્યો છે. અર્હતોનાં ચરણ-કમલનો સ્પર્શ કરવાથી અને તેમાંથી પ્રકટી રહેલાં કિરણો મસ્તક પર પડવાથી મનુષ્યનાં મનની ગમે તેવી મલિનતાનો પણ નાશ થાય છે, એ આ સ્તુતિનો પ્રધાન સૂર છે. ચોવીસમા શ્લોકમાં શ્રીઅરિષ્ટનેમિ ભગવાનની સ્તુતિ દ્વારા અર્હતોની કર્મ-વિધ્વંસક શક્તિનો તથા અરિષ્ટનો સંહાર કરવાની અદ્ભુત લબ્ધિનો નિર્દેશ કરવામાં આવ્યો છે. અર્હતો ગમે તેવા નિબિડ કર્મનો તે જ ભવમાં ક્ષય કરે છે અથવા તો ભક્તોનાં ગમે તેવાં નિબિડ કર્મોનો નાશ કરવામાં સહાયભૂત થાય છે. વળી તેઓ અપાયાપગમ અતિશયથી યુક્ત હોવાને લીધે જ્યાં જ્યાં તેમનો વિહાર થાય છે, ત્યાં ત્યાંથી સાતે પ્રકારની ઇતિઓ દૂર ભાગે છે અને એ રીતે સર્વે અરિષ્ટો નાશ પામે છે. પચીસમા શ્લોકમાં શ્રીપાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ દ્વારા અહંતોના સમભાવનું સુંદર ચિત્ર દોરવામાં આવ્યું છે. એક બાજુ કમઠાસુર ભયંકર ઉપદ્રવો કરી રહ્યો છે, બીજી બાજુ ધરણેન્દ્ર સહાયભૂત થવાની પૂરેપૂરી કોશિશ કરી રહ્યો છે. એમ છતાં કમઠાસુર પર દ્વેષ નથી કે ધરણેન્દ્ર પર રાગ નથી. તાત્પર્ય કે સહુ પોતપોતાની ભૂમિકા અનુસાર કાર્યની પ્રવૃત્તિ કરી રહ્યા હોય ત્યાં દ્વેષ કેવો અને રાગ પણ કેવો ? એટલે અર્હતો ગમે તેવી પ્રતિકૂળ કે અનુકૂળ સ્થિતિમાં પણ સમભાવમાં જ સ્થિર રહેનારા હોય છે. છવ્વીસમા શ્લોકમાં શ્રીમહાવીરપ્રભુની સ્તુતિ દ્વા૨ા અર્હતોની અદ્ભુત લક્ષ્મી એટલે અનંતજ્ઞાન વગેરે ચતુષ્ટયનું સૂચન કરવામાં આવ્યું છે અને તેઓ સદા મહાનંદ-સરોવરમાં ઝીલતા હોય છે, એવું જણાવીને તેમની ચિદાનંદઘન અવસ્થાનું ચિત્ર પણ દોરવામાં આવ્યું છે. સત્તાવીસમા શ્લોકમાં શ્રીવીરજિનની સ્તુતિ દ્વારા અર્હતોનું ગમે તેવા પ્રતિકૂળ અને અનુકૂળ ઉપસર્ગોમાં પણ સચવાઈ રહેતું અચલપણું દર્શાવવામાં આવ્યું છે અને તે સાથે અપકાર કરનાર પર પણ ઉપકાર કરવાની વૃત્તિ કેટલી સતેજ હોય છે, તેનો ખ્યાલ આપવામાં આવ્યો છે. છ છ માસ સુધી વિવિધ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પ્રકારના ઉપસર્ગો કરીને સાધનામાંથી ભ્રષ્ટ કરવાની કોશિશ કરી રહેલા સંગમદેવ પ્રત્યે શ્રીવીરપ્રભુના હૃદયમાં અપૂર્વ કરુણા ભરેલી છે. જિનનો સંગ થવા છતાં સંગમદેવ અભવ્ય હોવાથી તેને કોઈ પણ પ્રકારે લાભ થયો નહિ, તેથી “અહો આ જીવનું શું થશે ?' એવી કરુણાથી જ તેમનાં નેત્રોની કીકીઓ સહજ ભીની થાય છે. ક્ષમા અને કરુણાનું આવું વિરલ દશ્ય બીજે ક્યાં જોવા મળશે ? - અઠ્ઠાવીસમા શ્લોકમાં અહંતોના કેટલાક સામાન્ય ગુણોનું વર્ણન કરતાં જણાવ્યું છે કે તેઓ પોતાના અપૂર્વ પ્રભાવથી અન્ય તીર્થિકોના તેજને ઝાંખું પાડી દે છે, સુરો અને અસુરોથી લેવાયેલા હોય છે, અનંતજ્ઞાનાદિ લક્ષ્મીથી યુક્ત હોય છે, તમામ દૂષણોથી રહિત હોય છે, સર્વ પ્રકારના ભયોથી મુક્ત હોય છે અને ત્રિભુવનના મુકુટ-મણિ હોય છે. ઓગણત્રીસમા શ્લોકમાં શ્રીવર પરમાત્માની સ્તુતિ વીર શબ્દને સાતે વિભક્તિ લગાડીને કરવામાં આવી છે અને એ રીતે અહંતોના સર્વ સુરાસુરપૂજ્યપણાને, વિદ્વાનોને પણ આશ્રય લેવો પડે તેવી પરમપ્રજ્ઞાને, કર્મનો ઘાત કરવાની અપૂર્વ શક્તિને, અતુલ તીર્થનું સ્થાપન કરવાની પ્રવૃત્તિને, ઘોર તપશ્ચર્યાને તથા શ્રી, ધૃતિ, કીર્તિ, કાંતિ અને ભદ્ર આપવાની સિદ્ધિને વખાણવામાં આવી છે. - ત્રીસમા શ્લોકમાં પરમ પુનિત અહંદૂ-દેવોનાં ચૈત્યોને (પ્રતિમાઓને) ભાવ-પૂર્વક વંદના કરવામાં આવી છે, પછી તે ચૈત્યો સ્વર્ગમાં હોય, પાતાળમાં હોય કે મૃત્યુલોકમાં હોય અથવા શાશ્વત હોય કે અશાશ્વત હોય. ટૂંકમાં મનુષ્યો અને દેવો એ બંનેથી પૂજાયેલાં ચૈત્યોને આ શ્લોકમાં અભિવંદના કરવામાં આવી છે. એકત્રીસમા શ્લોકમાં શ્રીવીર-પ્રભુની સ્તુતિ-દ્વારા અહિતોને સર્વ જ્ઞાતાઓમાં તથા સર્વ પરમેષ્ઠીઓમાં પ્રથમ જણાવ્યા છે અને તેમના દેવાધિદેવત્વ તથા સર્વજ્ઞત્વને પણ અંજલિ આપવામાં આવી છે. બત્રીસમા શ્લોકમાં વીતરાગ અને જિન એવા અહંદૂદેવોનું વિવિધ ઉપમાઓથી વર્ણન કરવામાં આવ્યું છે. જેમ કે અહંદુદેવ અનેક ભવો-દ્વારા ઉપાર્જન કરેલાં તીવ્ર કર્મોને બાળવા માટે અગ્નિ-સમાન છે, મુક્તિરૂપી સ્ત્રીની Page #243 -------------------------------------------------------------------------- ________________ સકલાઈ-સ્તોત્ર (ચૈત્યવંદન) ૦૨૨૫ વિશાળ છાતીને અલંકૃત કરવા માટે હાર-સમાન છે તથા દેવના શુદ્ધ સ્વરૂપને મલિન કરનારાં અઢાર દૂષણો-રૂપી હાથીઓના સમૂહને હણવા માટે સિંહ સમાન છે. આવા વીતરાગ જિન અર્ણવ જ ભવ્ય જીવોને વાંછિત ફલ એટલે મુક્તિ-ફલ આપી શકે છે. તેત્રીસમા શ્લોકમાં અહંતોના પરમ પવિત્ર બિંબથી વિભૂષિત થયેલાં અષ્ટાપદ, ગજપદ, સંમેતશિખર, ગિરનાર, શત્રુંજય, માંડવગઢ, વૈભારગિરિ, કનકાચલ, અર્બુદગિરિ વગેરે તીર્થોનો નિર્દેશ કરવામાં આવ્યો છે અને તેમાં શ્રી ઋષભદેવ વગેરે જે જે અહિતો મૂર્તિરૂપે વિરાજમાન છે, તે સર્વે પ્રાણીઓનું કલ્યાણ કરે એવી ભાવના પ્રદર્શિત કરવામાં આવી છે. આ રીતે તેત્રીસ શ્લોકમાં અહંદવોના સદ્ભુત ગુણોનું શક્ય તેટલું વર્ણન કરવામાં આવ્યું છે અને તેમની ઉપાસના-આરાધનાની સાર્થકતા દર્શાવવામાં આવી છે. હીરસૌભાગ્યાદિ મહાકાવ્યની ટીકાઓમાં સકલાઉત્ના કેટલાક શ્લોકોને ઉદાહરણો તથા પ્રમાણ તરીકે ટાંકવામાં આવેલા છે.* આ સ્તોત્રની ૧ થી ૨૫ અને ૨૭મી ગાથા પર શ્રીવિજયસેનસૂરિના શિષ્ય શ્રી કનકકુશળગણિએ એક ટીકા વિ. સં.૧૬પ૪માં રચેલી છે અને બીજી ટીકા તે સમયમાં શ્રીગુણવિજયજીએ રચેલી છે. શ્રી કનકકુશલગણિની ટીકાનું સંપાદન મુનિશ્રી ચતુરવિજયના શિષ્ય આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજીએ વિક્રમ સંવત્ ૧૯૯૮માં કર્યું છે. અને શ્રીગુણવિજયની અર્થપ્રકાશ વૃત્તિ' નામની ટીકાનું સંપાદન આ. શ્રી. વિજયલબ્ધિસૂરીશ્વરના શિષ્ય શ્રી નેમિવિજયે વિ. સં. ૨૦૦૨માં કર્યું છે. ૭. પ્રકીર્ણક આ સ્તોત્રના ૧ થી ૨૫ અને ૨૭મા શ્લોકોનું આધારસ્થાન કલિકાલસર્વજ્ઞ, શ્રી હેમચંદ્રસૂરીશ્વર-વિરચિત ત્રિષષ્ટિશલાકા-પુરુષ-ચરિત્ર છે, * જુઓ હિમાંશુવિજયનો લેખ, નામે “સકલાહની મહત્તા અને આલોચના' પૃ. ૪૦૯. પ્ર.-૩-૧૫ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ર૬મા અને ૩૧મા શ્લોકોનું આધારસ્થાન તેમણે રચેલ પરિશિષ્ટપર્વનું મંગલાચરણ છે. ૨૮મું પદ્ય દસયાલિયની હારિભદ્રીય ટીકાના પ્રારંભિક પદ્ય સાથે પહેલાં ત્રણ ચરણો પૂરતું મળતું આવે છે. ૩૩મા શ્લોકનું આધારસ્થાન શ્રીધર્મ-(ધર્મઘોષ) સૂરિ-કૃત મંગલ-સ્તોત્ર શ્લોક ૮મો છે. ૨૯મો, તથા ૩૦મો શ્લોક અન્ય કવિઓની કૃતિ છે. ૧. જુઓ મિ. સા. પ્રકાશિત સ્તોત્ર-સમુચ્ચય. Page #245 -------------------------------------------------------------------------- ________________ ५९. अजिय-संति-थओ । [अजित-शान्ति-स्तवः] અજિત-શાંતિ-સ્તવ (१) भूल पा* "मंगलादि-" अजियं जिय-सव्व-भयं, संतिं च पसंत-सव्व-गय-पावं । जयगुरूँ संति-गुणकरे, दो वि जिणवरे पणिवयामि ॥१॥ -गाहा ॥ ववगय-मंगुल-भावे, ते हं विउल-तव-निम्मल-सहावे । निरुवम-महप्पभावे, थोसामि सुदिट्ठ-सब्भावे ॥२॥ -गाहा ॥ सव्व-दुक्ख-प्पसंतीण, सव्व-पाव-प्पसंतीणं' । सया अजिय-संतीणं, नमो अजिय-संतीणं ॥३॥ -सिलोगो । ★ मूलपामा उनी निश २त। शो " " अवत२९ यिलमा ६व्या छ, छहनी દષ્ટિએ વધારાના શબ્દો [ ] કૌંસમાં દર્શાવ્યા છે અને ખૂટતા કે હોવા જોઈતા શબ્દો ( ) असम ६शव्या छे. –૨૩મી પછીની સઘળી ગાથાઓને બે ક્રમાંક અપાયેલા છે, તેમાં પ્રચલિત ક્રમ [ ] કૌંસમાં દર્શાવેલો છે. –અક્ષર પર મુકાયેલું આવું * અર્ધચંદ્રાકાર ચિહ્ન ગુરુને લઘુ ગણવાનું સૂચન કરે છે, જયારે આવું-રેખાચિહ્ન લઘુ ગુરુ ગણવાનું સૂચન કરે છે. આ સૂત્રમાં છંદનાં નામો ગાથાના છેડે આપેલાં છે જે બોલવાનો રિવાજ પ્રચલિત છે. १-२. शु. A.B' C तीणं A CV तीणं । संतिणं मेवो ५४ ५॥ ५ प्रतिमोमय मणे छे. Page #246 -------------------------------------------------------------------------- ________________ २२८. श्री श्राद्ध-प्रतिभा -सूत्रप्रणोपटी-3 "विशेषकेन श्रीअजित-शान्ति-संयुक्त-स्तुतिमाह-" अजियजिण ! सुह-प्पवत्तणं-तव पुरिसुत्तम ! नाम-कितणं । तह य धिइ-मइ-प्पवत्तणं, तव य जिणुत्तम ! सति ! कित्तणं ॥४॥ -मागहिआ ॥ किरिआ-विहि-संचिय-कम्म-किलेस-विमुक्खयर, अजियं निचियं च गुणेहिँ महामुणि-सिद्धिगयं । अजियस्स य संतिमहामुणिणो वि य संतिकरं, सययं मम निव्वइ-कारणयं च नमंसणयं ॥५॥ -आलिंगणयं ॥ पुरिसा ! जइ दुक्ख-वारणं, जइ य विमग्गह सुक्ख-कारणं । अजियं संतिं च भावओ, अभयकरे सरणं पवज्जहा ॥६॥ -मागहिआ ॥ "मुक्तकेन श्रीअजितनाथ-स्तुतिमाह-" । अरइ-इ-तिमिर-विरहियमुवरय-जर-मरण, सुर-असुर-गरुल-भुयगवइ-पयय-पणिवइयं । अजियमहमवि य सुनय-नय-निउणमभयकरं, सरणमुवसरिय भुवि-दिविज-महियँ सययमुवणमे ॥७॥ -संगययं ॥ "द्वितीयमुक्तकेन श्रीशान्तिनाथ-स्तुतिमाह-" त च जिणुत्तममुत्तम-नित्तम-सत्त धरं, अज्जव-मद्दव-खंति-विमुत्ति-समाहि-निहिं । संतिकरं पणमामि दमुत्तम-तित्थयरं, संतिमुणी ! मम सति-समाहि-वरं दिसउ ॥८॥ -सोवाणयं ॥ Page #247 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ ૨૨૯ "सन्दानितकेन श्रीअजितनाथ-स्तुतिमाह-" सावत्थि-पुव्व-पत्थिर्वं च वरहत्थि-मत्थय-पसत्थ-वित्थिन्नसंथियं थिर-सरिच्छ-वच्छ, मयगल-लीलायमाण-वरगंधहत्थि-पत्थाण-पत्थियंसथवारिहं। हत्थि-हत्थ-बाहुं धंत-कणग-रुअग-निरुवहय-पिंजरं पवरलक्खणोवचिय-सोम-चारु रूवं, सुइ-सुह-मणाभिराम-परम-रमाणज्ज-वर-देवदुंदुहि-निनायमहरयर-सुहगिरं ॥१॥ -वेड्डओ (वेढो) || अजियं जियारिगणं, जिय-सव्व-भयं भवोह-रिउं । पणमामि अह पयओ, पावं पसमेऊ मे भयवं ॥१०॥ -रासालुद्धओ ॥ "द्विसीयसन्दानितकेन श्रीशान्तिनाथ-स्तुतिमाह-" कुरु-जणवय-हत्थिणाउर-नरीसरोय पढमं तओ महाचक्कवट्टिभोए महप्पभावो, __जो बावत्तरि-पुरवर-सहस्स-वर-नगर-निगम-जणवयवई बत्तीसा रायवर-सहस्साणुयाय मग्गो । चउदस-वररयण-नव-महानिहि-चउसट्ठि सहस्स-पवर-जुवईण सुंदरवई, 3. ५. ४i. विच्छिन्न४. मi. S. 25, D. C. G. M. VOL XVII (Pc-4) No. 1180 dशांति स्तव-- गोविहायार्य टी. ૫. ભગવતીસૂત્રના બારમા શતકના પાંચમા ઉદેશમાં વસં ાય એવો પાઠ મળે છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ २30. श्री श्राद्ध-प्रतिभाए।-सूत्र प्रणोघटी।-3 चुलसी-हय-गय-रह-सयसहस्स-सामी छन्नवइ गाम-कोडिसामि य' आसी जो भारहंमि भयवं ॥११॥ -वेड्ढओ (वेढो) ॥ तं संतिं संतिकरं, संतिण्णं सव्वभया । संतिं थुणामि जिणं, सतिं (च) विहेउं मे ॥१३॥ -रासाणंदिययं ॥ "मुक्तकेन श्रीअजितनाथ-स्तुतिमाह-" इक्खाग ! विदेह ! नरीसर ! नर-वसहा ! मुणि-वसहा !, नव-सारय-ससि-सकलाणण ! विगय-तमा ! विहय-रया ।। अजि-उत्तम-तेअ ! [गुणेहिं] महामुणि ! अमिय बला ! विउल-कुला ! पणमामि तँ भव-भय-सूरण ! जग-सरणा ! मम सरणं ॥१३॥ -चित्तलेहा ॥ "द्वितीयमुक्तकेन श्रीशान्तिनाथ-स्तुतिमाह-" देव दाणविंद-चंद-सुर-वंद ! हट्टतुट्ठ ! जिट्ट ! परम-लट्ठ-रूव ! धंत-रूप्प-पट्ट-सेय-सुद्ध-निद्ध-धवल-दंत-पंति ! । संति ! सत्ति-कित्ति-(दित्ति)६ मुत्ति-जुत्ति-गुत्ति-पवर ! दित्ततेअ-चंद-धेय ! सव्व-लोअ-भाविय-प्पभाव ! णेय ! पइस मे समाहिं ॥१४॥ -नारायी (१) ॥ १. स. ५. २. २. 3. शु. ४. ध. ज. पा.. तपत्रीय प्रति नं. ४६, 3. म. .. ४१-प्रति १33 वगेरेम विउल-कला पाठ भणे छे. ૫. કેટલીક પ્રતિઓમાં ધંધોગ એવો પાઠ મળે છે. આગામોમાં પણ ધંધોગ એવો પાઠ सावे छे. ६. क. ग. कित्ति-दित्ति - जुत्ति-गुत्ति-मुत्ति-पवर. Page #249 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦ ૨૩૧ "सन्दानितकेन श्रीअजितनाथ-स्तुतिमाह-" विमल-ससि-कलाइरेअ-सोमं, वितिमिर-सूर-कराइरेअ ते अं । तिअस-वइ-गणाइरेअ-रूव, धरणिधर-प्पवराइरेअ-सारं ॥१५॥ -कुसुमलया ॥ सत्ते अ सया अजियं, सारीरे अ बले अजियं । तव संजमे अ अजियं एस थुणामि जिणं अजियं ॥१६॥ -भुअगपरिरिंगियं ॥ "द्वितीयसन्दानितकेन श्रीशान्तिनाथ-स्तुतिमाह-" सोम-गुणेहिँ पावइ न तं नव-सरय-ससी, तेअ-गुणेहिँ पावइ न तं नव-सरय-रवी । रूव-गुणेहिँ पावइ न तं तिअस-गण-वई, सार-गुणेहिँ पावइ न तं धरणि-धर-वई ॥१७॥ -खिज्जिययं ।। तित्थयर-पवत्तयं तम-रय-रहियं, धीर-जण-थुयच्चियं चुय-कलि-कलुसं । संति-सुह-पवत्तयं तिगरण-पयओ, सन्तिमहँ महामुणिं सरणमुवणमे ॥१८॥ -ललिययं ॥ "विशेषकेन श्रीअजितनाथ-स्तुतिमाह-" विणओणय-सिर-रइअंजलि-रसिगण-संथुयं थिमियं, विबुहाहिव-धणवइ-नरवइ-थुय-महियच्चियं बहुसो । अइरु ग्गय-सरय-दिवायर-समहिय-सप्पभं तवसा, गयणंगण-वियरण-समुइय-चारण-वंदियं सिरसा ॥१९॥ -किसलयमाला ॥ Page #250 -------------------------------------------------------------------------- ________________ २३२. श्री श्राद्ध-प्रतिमा-सूत्रप्रोटी-3 असुर-गरुल-परिवंदियं, किन्नरोरग-नमंसियं । देव-कोडि-सय-संथुयं, समण-संघ-परिवंदियं ॥२०॥ -सुमुहं ॥ अभयं अणह, अरयं अरुयं । अजियं अजियं, पयओ पणमे ॥२१॥ -विज्जुविलसियं ॥ "द्वितीयविशेषकेन श्रीशान्तिनाथ-स्तुतिमाह-" आगया वर-विमाण-दिव्व-कणग-रह-तुरयपहकर-सएहिं हुलियं । ससंभमोयरण-खुभिय-लुलिय-चल-कुंडलंगयतिरीड-सोहँत-मउलिमाला ॥२२॥ -वेड्डओ (वेढो) | जं सुर-संघा सासुर-संघा वेर-विउत्ता भत्ति-सुजुत्ता, आयर-भूसिय-संभव-पिंडिय-सुट्ठ-सुविम्हिय-सव्व-बलोघा । उत्तम-कंचण-रयण-परूविय-भासुर-भूसण-भासुरियंगा, गाय-समोणय-भत्ति-वसागय-पंजलि-पेसिय-सीस पणामा ॥२३॥ -रयणमाला ॥ वंदिऊण थोऊण तो जिणं, तिगुणमेव य पुणो पयाहिणं, पणमिऊण य जिणं सुरासुरा, पमुइया सभवणाइँ तो गया ॥२४॥ -[खित्तयं] । Page #251 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦ ૨૩૩ तं महामुणिमहं पि पंजली, राग-दोस-भय-मोह-वज्जियं । देव-दाणव-नरिंद-वदियं, संतिमुत्तमँमह तवं नमे ॥२४॥ [.२५ ] -खित्तयं ॥ "कलापकेन श्रीअजितनाथ-स्तुतिमाह-" अंबरंतर-विआरणिआहिं, ललिय-हंस-बहु-गामिणिआहिं । पीण-सोणि-थण-सालिणिआहिं, सकल-कमल-दल-लोअणिआहिं ॥२५॥ [२६] -दीवयं ॥ पीण-निरंतर-थणभर-विणमिय-गाय-लयाहिं, मणि-कंचण-पसिढिल-मेहल-सोहिय-सोणि-तडाहिं । वर-खिखिणि-नेउर-सतिलय-वलय-विभूसणिआहिं, रइकर-चउर-मणोहर-सुंदर -चित्तक्खरा ।। देवसुंदरीहिँ पाय-वदिआहिँ-वंदिया य जस्स ते सुविक्कमा कमा अप्पणो निडालएहिँ मडणोड्डण-प्पगारएहिँ; केहं केहिं वि ? अवंग-तिलय-पत्तलेह-नामएहिँ चिल्लएहिँ संगयं गयाहिँ, भत्ति-सन्निविट्ठ-वंदणागयाहिँ हुंति ते (य) वंदिया पुणो पुणो ॥२७॥ [२८] -नारायओ (२) ॥ .. तमहं जिणचंदं, अजियं जिय-मोहं । धुय-सव्व-किलेसं, पयओ पणमामि ॥२८॥ [२९] -नंदिययं ।। ૧. અહીં ઘણાં પાઠાંતરો મળે છે. २. सही छनी दृष्टि से सधु अक्षर यूटे छ, ते 'य' होवानी संभावना छ. Page #252 -------------------------------------------------------------------------- ________________ २३४. श्री श्राद्ध-प्रतिम-सूत्र प्रणोपटी1-3 "द्वितीयकलापकेन श्रीशान्तिनाथ-स्तुतिमाह-" थुय-वंदियस्सा, रिसि-गण-देव-गणेहिं । तो देव-वहुहिं, पयओ पणमियअस्सा ॥२९॥ -(मांगलिका) ॥ जस्स जगुत्तम-सासणअस्सा, भत्ति-वसागय-पिंडियआहिं । देव-वरच्छरसा-बहुआहिं, सुर-वर-रइगुण-पंडियआहिं ॥३०॥ [३०] -भासुरयं ॥ वंस-सद्द-तति-ताल-मेलिए तिउक्खराभिराम-सद्द-माँसए, कए' [अ] सुइ-समाणणे अ सुद्ध-सज्ज-गीय-पाय-जाल घंटिआहिं वलय-मेहला-कलाव-नेउराभिराम-सद्द-मीसए कए अ, देव-नट्टिआहिं हाव-भाव-बिब्भम-प्पगार एहिँ नच्चिऊण अंगहारएहिँ ॥३१॥ -नारायओ (३) ॥ वंदिया य जस्स ते सुविक्कमा कमा, तयं तिलोय-सव्व[ सत्त]-संतिकारयं । पसंत-सव्व-पाव-दोसमेस हं, नमामि सतिमुत्तमं जिणं ॥३२॥ [.३१] -(अद्ध) नारायओ (४) । १. क, ख, ग वगेरे प्रतियोमा कए पछी अ पा६ नथी. छन दृष्टिये ५१ ते વધારે છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦ ૨૩૫ "विशेषकेन श्रीअजित-शान्ति-स्तुतिमाह" छत्त-चामर-पडाग जूअ-जव-मंडिया, झयवर-मगर-तुरय-सिरिवच्छ सुलंछणा । दीव-समुद्द-मदर-दिसागय-सोहिया, सत्थिअ-वसह-सीह रह-चक्क-वरंकिया ॥३३॥ [३२] -ललिययं ॥ सहाव-लट्ठा सम-प्पइट्ठा, अदोस-दुट्टा गुणेहिँ जिट्ठा । पसाय-सिट्ठा तवेण पुट्ठा, सिरिहिँ इट्टा रिसीहिँ जुट्टा ॥३४॥ [३३] -वाणवासिआ ॥ ते तवेण धुय-सव्व-पावया, सव्वलोअ-हिय-मूल-पावया । संथुया अजिय-सति-पायया, हुन्तु मे सिव-सुहाण दायया ॥३५॥ [३४] -अपरांतिआ ।। "द्वितीयविशेषकेनोपसंहरति" एवं तव-बल-विउलं, थुय मए अजिय-संति-जिण जुअलं । ववगय-कम्म रय-मलं, गई गयं सासयं विउलं* ॥३६॥ [३५] -गाहा ॥ तं बहु-गुण प्पसायं, मुक्ख-सुहेण-परमेण अविसायं । नासेउ मे विसायं, कुणउ अपरिसाविअ-पसायं ॥३७॥ [३६] -गाहा ॥ * विमलं 416. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ૦શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા-૩ तं मोएउ अ नंदि, पावेउ नंदिसेणमभिनंदि । परिसा वि अ सुह-नंदि, मम य दिसउ संजमे नंदि ॥३८॥ [३७] -गाहा ॥ "अन्यकर्तृकाः स्तव-महिम्नः गाथा" पक्खिअ-चाउम्मासिअ-संवच्छरिए अवस्स-भणियव्वो । सोअव्वो सव्वेहिं, उवसग्ग-निवारणो एसो ॥३९॥ [३८] जो पढइ जो अ निसुणइ, उभओ कालं पि अजिय-संति-थयं। नहु हुंति तस्स रोगा, पव्वुप्पन्ना वि नासंति ॥४०॥ [३९] जइ इच्छह परम-पयं, अहवा कित्तिं सुवित्थडं भुवणे । ता तेलुक्कद्धरणे, जिण-वयणे आयर कुणह ॥४१॥ [४०]* (२) संस्कृत छाया अजितं जित-सर्व-भयं, शान्ति च प्रशान्त-सर्व-गद-पापम् । जगद्-गुरू शान्ति-गुणकरौ, द्वौ अपि जिनवरौ प्रणिपतामि ॥१॥ -गाथा ॥ व्यपगताशोभनभावौ, तो अहं विपुल-तपो-निर्मल-स्वभावौ । निरुपम-महात्म [ प्रभावौ, स्तोष्ये सुदृष्ट-सद्भावौ ॥२॥ -गाथा ।। सर्व-दुःख-प्रशान्तिभ्यां, सर्व-पाप-प्रशान्तिभ्याम् । सदा अजित-शान्तिभ्यां, नमः अजित-शान्तिभ्याम् ॥३॥ -श्लोकः ॥ अजित-जिन ! शुभ[ सुख]-प्रवर्तनं, तव पुरुषोत्तम ! नाम-कीर्तनम् । तथा च धृति-मति-प्रवर्तनं, तव च जिनोत्तम ! शान्ते ! कीर्तनम् ॥४॥ -मागधिका ॥ * ગાથાઓના કમાંક માટે જુઓ સુત્ર-પરિચય-‘સ્તવનું બંધારણ', Page #255 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ સ્તવ ૦૨૩૭ क्रिया-विधि-संचित-कर्म-क्लेश-विमोक्षकरम्, अजितं निचितं च गुणैः महामुनि-सिद्धिगतम् । अजितस्य च शान्ति-महामुनेः अपि च शान्तिकरम्, सततं मम निर्वृति-कारणकं च नमस्यनकम् ॥५॥ -आलिङ्गनकम् ॥ पुरुषाः ! यदि दुःख-वारणं, यदि च विमार्गयथ सौख्य-कारणम् । अजितं शान्ति च भावतः, अभयकरौ शरणं प्रपद्यध्वम् ॥६॥ -मागधिका ॥ अरति-रति-तिमिर-विरहितम् उपरत-जरा-मरणम्, सुर-असुर-गरुड-भुजगपति-प्रयत-प्रणिपतितम् । अजितम् अहम् अपि च सुनय-नय-निपुणम् अभयकरम्, शरणम् उपसृत्य भुवि-दिविज-महितं सततम् उपनमामि ॥७॥ -संगतकम् ॥ तं च जिनोत्तमम् उत्तम-निस्तमः-सत्त्वधरम्, आर्जव-मार्दव-क्षान्ति-विमुक्ति-समाधि-निधिम् । शान्तिकरं प्रणमामि दमोत्तम तीर्थकरम्, शान्तिमुने ! मम शान्ति-समाधि-वरं दिशतु ॥८॥ -सोपानकम् ॥ श्रावस्ती-पूर्व-पार्थिवं च वर-हस्ति-मस्तक-प्रशस्त-विस्तीर्ण-संस्थितं स्थिर-सदृक्ष-वक्षसम्, मदकल-लीलायमान-वर-गन्धहस्ति-प्रस्थान-प्रस्थितं संस्तवाहम् । हस्ति-हस्त-बाहुं ध्मात-कनक-रुचक-निस्महत-पिञ्जरं प्रवर-लक्षणोपचित सौम्य-चारु-रूपम्, श्रुति-सुख-मनोऽभिराम-परम रमणीय-वर-देवदुन्दुभि-निनाद-मधुरतर शुभगिरम् ॥९॥ –वेष्टकः ॥ अजितं जितारिंगणं, जित-सर्व-भयं भवौघ-रिपुम् । प्रणमामि अहं प्रयतः, पापं प्रशमयतु मे भगवन् ! ॥१०॥ -रासालुब्धकः ॥ Page #256 -------------------------------------------------------------------------- ________________ २३८. श्री श्राद्ध-प्रतिमा -सूत्रप्रपोपटी1-3 कुरु-जनपद-हस्तिनापुर-नरेश्वरः च प्रथमं ततो महाचक्रवर्तिभोगः महाप्रभावः, यः द्विसप्तति-पुर-वर-सहस्र-वर-नगर-निगम-जनपद-पतिः द्वात्रिंशत् सहस्त्र-राजवर-सहस्त्रानुयात-मार्गः । चतुर्दश-वर-रत्न-नव-महानिधि-चतुःषष्टि-सहस्र-प्रवर-युवतीनां सुन्दरपतिः, चतुरशीति-हय-गज-रथ-शतसहस्त्र-स्वामी षण्णवति-ग्राम, कोटीस्वामिक आसीत् यो भारते भगवान् ॥११॥ –वेष्टक ॥ तं शान्ति शान्तिकरं, संतीर्णं सर्वभयात् । शान्ति स्तौमि जिनं, शान्ति (च) विधातुं (विदधातु) मे ॥१२॥ -रासानन्दितकम् ॥ ऐक्ष्वाक ! विदेह ! नरेश्वर ! नर-वृषभ ! मुनि-वृषभ ! नव-शारद-शशि-सकलानन ! विगत-तमः ! विधूत-रजः ! अजित ! उत्तम-तेजः ! [ गुणे: ] महामुने ! अमित-बल ! विपुलकुल !, प्रणमामि त्वां भव-भय-भञ्जन ! जगत्-शरण ! मम शरणम् ॥१३॥ चित्रलेखा देव-दानवेन्द्र-चन्द्र-सूर्य-वन्द्य ! हृष्ट-तुष्ट ! ज्येष्ठ ! परम-लष्टरूप !, ध्मात-रूप्य-पट्ट-श्रेयः ( श्वेत) शुद्ध-स्निग्ध-धवल-दन्त-पङ्क्ते ! शान्ते ! शक्ति-कीर्ति-(दीप्ति )-मुक्ति-युक्ति-प्रवर ! दीप्ति-तेजो-वृन्दध्येम !, सर्व-लोक-भावित-प्रभाव ! ज्ञेय ! प्रदिश मे समाधिम् ॥१४॥ -नाराचकः (१) |॥ विमल-शशि-कलाऽतिरेक-सौम्यम्, वितिमिर-सूर-करातिरेक-तेजसम् । त्रिदशपति-गणातिरेक-रूपम्, धरणिधर-प्रवरातिरेक-सारम् ॥१४॥ -कुसुमलता ॥ Page #257 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦ ૨૩૯ सत्त्वे च सदा अजितम्, शारीरे च बले अजितम् । तप:संयमयोः च अजितम्, एषः स्तौमि जिनम् अजितम् ॥१६॥ ___ -भुजगपरिरिङ्गतम् ॥ सौम्य-गुणैः प्राप्नोति न तं नव-शरत्-शशी, तेजो-गुणैः प्राप्तनोति न तं नव-शरद्-रविः । रूप-गुणैः प्राप्नोति न तं त्रिदश गण-पतिः, सार-गुणैः प्राप्नोति न तं धरणिधर-पतिः ॥१७॥ -खिद्यकतम् ॥ तीर्थवर-प्रवर्तकं तमो-रजो-रहितं, धीर-जन-स्तुत-अर्चित-च्युत-कलि-कलुषम् । शान्ति-शुभ( सुख)-प्रवर्तकं त्रिकरण-प्रयतः, शान्तिम् अहं महामुनि शरणम् उपनमामि ॥१८॥ -ललितकम् ॥ विनयावनत-शिरो-रचित-अञ्जलि-ऋषिगण-संस्तुतं-स्तिमितं, विबुधाधिप-धनपति-नरपति-स्तुत-महित-अर्चितं बहुशः । अचिरोद्गत-शरद् दिवाकर-समधिक-सत्प्रभ तपसा, गगनाङ्गण-विचरण-समुदित-चारण वन्दितं शिरसा ॥१९॥ -किसलयमाला ॥ असुर-गरुड-परिवन्दितम्, किन्नरोरग-नमस्यितम् । देव-कोटि-शत संस्तुतं, श्रमण-सङ्घ-परिवन्दितम् ॥२०॥ -सुमुकम् ॥ अभयम् अनघम् अरतम् अरुजम् । अजितम् अजितम्, प्रयतः प्रणमामि ॥२१॥ . -विद्युद्विलसितम् ॥ आगता वर-विमान-दिव्य-कनक रथ तुरग-प्रकर-शतैः शीघ्रम् । ससम्भ्रमावतरण-क्षुभित-लुलित-चल-कुण्डल-अङ्गदकिरीट-शोभमान-मौलिमालाः ॥२२॥ -वेष्टक: ॥ Page #258 -------------------------------------------------------------------------- ________________ २४०. श्री श्राद्ध-प्रतिमा -सूत्रप्रपोपटी51-3 यं सुर-सङ्घाः सासुर-सङ्घाः, वैर-वियुक्ताः भक्ति-सुयुक्ताः, आदर-भूषित-सम्भ्रम-पिण्डित सुष्ठ-सुविस्मित-सर्व-बलौघाः । उत्तम-काञ्चन-रत्न-प्ररूपित-भासुर-भूषण-भासुरिताङ्गाः, गात्र-समवनत-भक्ति-वशागत-प्राञ्जलि-प्रेषित-शीर्ष-प्रणामाः ॥२३॥ -रत्नमाला ॥ वन्दित्वा स्तुत्वा ततः जिनं, त्रिगुणम् एव च पुनः प्रदक्षिणम्, प्रणम्य च जिनं सुरासुराः प्रमुदिताः स्वभवनानि ततः गताः ॥२४॥ -[क्षिप्तकम्] ॥ तं महामुनिम् अहम् अपि प्राञ्जलिः, राग-द्वेष-भय-मोह-वर्जितम् देव-दानव-नरेन्द्र-वन्दितं, शान्तिम् उत्तमं महातपसं नमामि ॥२५॥ [२५] -क्षिप्तकम् ॥ अम्बरान्तर-विचारिणिकाभिः, ललित-हंस-वधू गामिनिकाभिः । पीन-श्रोणी-स्तन-शालिनिकाभिः, सकल-कमल-दल-लोचनिकाभिः ॥२५॥ (२६) -दीपकम् ॥ पीन-निरन्तर-स्तनभर-विनत-गात्र-लताभिः, मणि-काञ्चन-प्रशिथिल-मेखला-शोभित-श्रोणि-तटाभिः । वर-किङ्किणी-नूपुर-सतिलक-वलय-विभूषणिकाभिः, रतिकर-चतुर-मनोहर-सुन्दर-दर्शनिकाभिः ॥२६॥ (२७) -चित्राक्षरा ॥ देव-सुन्दरीभिः पाद-वन्दिकाभिः वन्दितौ च । यस्य तौ सुविक्रमौ क्रमौ, आत्मनः ललटकैः मण्डन-रचना-प्रकारकैः कैः कैः अपि ? अपाङ्ग-तिलक-पत्रलेख-नामकैः चिल्लकैः सङ्गताङ्गकाभिः, भक्ति-सन्निविष्ट-वन्दनागताभिः भवत: तौ (च) वन्दितौ पुनः पुनः ॥२७॥ (२८) -नाराचक्रः (२) ॥ Page #259 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦ ૨૪૧ तम् अहं जिनचन्द्रम्, अजितं जित-मोहम् । धूत-सर्व-क्लेशम्, प्रयतः प्रणमामि ॥२८॥ (२९) -नन्दितकम् ॥ स्तुत-वन्दितस्य, ऋषि-गण-देव-गणैः । ततो देव-वधूभिः, प्रयतः प्रणमितकस्य ॥२९॥ -(माङ्गलिका) ॥ जास्य-जगदुत्तम-शासनस्य, भक्ति-वशागत-पिण्डितकाभिः । देव-वराप्सरो-बहुकाभिः, सुर-वर-रति-गुण-पण्डितकाभिः ॥३०॥ -भासुरकम् ॥ वंश-शब्द-तन्त्री-ताल-मेलिते त्रिपुष्कर-अभिराम-शब्द-मिश्रके, कृते [च] श्रुति-समानयने च शुद्ध सज्ज-गीत-पाद जाल-घण्टिकाभिः । वलय-मेखला-कलाप-नूपुर-अभिराम-शब्द-मिश्रके कृते च, देव-नर्तिकाभिः हाव-भाव-विभ्रम-प्रकारकैः नर्तित्वा अङ्गहारकैः ॥३१॥ -नाराचकः (३) ॥ वन्दितौ च यस्य तौ सविक्रमो क्रमौ, तक( तं) त्रिलोक-सवीं सत्त्व]-शान्तिकारकम् । प्रशान्त-सर्व-पाप-दोषम् एष अहम्, नमामि शान्तिम् उत्तमं जिनम् ॥३२॥ [३१] -(अर्ध )नाराचकः (४) ॥ छत्र-चामर-पताका-यूप-यव-मण्डिताः, ध्वज-वर-मकर-तुरग-श्रीवत्स-सुलाञ्छनाः । द्वीप-समुद्र-मन्दर-दिग्गज-शोभिताः, स्वस्तिक-वृषभ-सिंह-रथ-चक्र-वराङ्किताः ॥३३॥[३२] - ललितकम् ॥ प्र.-3-१६ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩ स्वभाव-लष्टाः सम-प्रतिष्ठः, अदोष-दुष्टाः गुणैः ज्येष्ठाः । प्रसाद श्रेष्ठ:-तपसा पुष्टाः, श्रीभिः इष्टाः ऋषिभिः जुष्टाः ॥३४॥ [३३] -वानवासिका ॥ ते तपसा धूत-सर्व-पापकाः, सर्व-लोक-हित-मूल-प्रापकाः । संस्तुता: अजित-शान्ति-पादकाः, भवन्तु मे शिव-सुखानां दायकाः ॥३५॥ [३४] -अपरान्तिका ॥ एवं तपो-बल-विपुलं, स्तुतं मया अजित-शान्ति-जिन-युगलम् । व्यपगत-कर्म-रजो-मलं, गतिं गतं शाश्वती विपुलाम् ॥३६॥ [३५] -गाथा ॥ तत् बहु-गुण-प्रसादं, मोक्ष-सुखेन परमेण अविषादम् । नाशयतु मे विषादं, करोतु अपरित्राविक-प्रसादम् ॥३७॥ [३६] -गाथा ॥ तत् मोदयतु च नन्दि, प्रापयतु च नन्दिषेणमभिनन्दिम् । परिषदः अपि च सुख-नन्दि, मम च दिशतु संयमे नन्दिम् ॥३८॥ [३७] -गाथा ॥ पाक्षिके चातुर्मासिके, सांवत्सरिके अवश्यं भणितव्यः । श्रोतव्यः सर्वैः, उपसर्ग निवारणः एषः ॥३९॥ [३८] यः पठति यः च निश्रृणोति, उभय कालम् अपि अजित-शान्तिस्तवम् । नैव भवन्ति तस्य रोगाः, पूर्वोत्पन्ना अपि नश्यन्ति ॥४०॥ [३९] यदि इच्छथ परम-पदम्, अथवा कीर्ति सुविस्तृतां भुवने । ततः त्रैलोक्योद्धरणे, जिनवचने, आदरं कुरुत ॥४१॥ [४०] (3-४-५) सामान्य भने विशेष अर्थ, तात्पर्यार्थ તથા અર્થ-સંકલના (१-3) अजियं-[ अजितम्] -श्रीमतिटनने; श्री. सतिनाथ Page #261 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦ ૨૪૩ નામના બીજા તીર્થકરને. - બીજા તીર્થંકરનો જીવ વિજય નામના અનુત્તર વિમાનમાંથી ચ્યવને વિજયાદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. પછી તે વિજયાદેવી પોતાના સ્વામી જિતશત્રુ સાથે એકદા પાસાની રમત રમવા લાગ્યાં, ત્યારે જિતશત્રુ રાજા વડે જિતાયાં નહિ. આ પ્રભાવ ગર્ભનો જાણીને તેમનું નામ અજિત પાડવામાં આવ્યું.* નિ-સદ્ગમયં-(નિત-સર્વમયH)-સર્વભયો જીતનારને. સર્વ ભયો એટલે ઇહલોકાદિ સાતે ભયો. ર્તિ-શિક્તિ] -શ્રી શાંતિજિનને, શ્રી શાંતિનાથ નામના સોળમા તીર્થકરને. શાંતિ-શબ્દની વધારે વિગત માટે જુઓ સૂત્ર ૪૩. -[]-અને. વસંત-સત્ર-ય-પાર્વ-[પ્રશાન્ત-સર્વ-પત્િ-પાપમ]-સર્વ રોગો અને પાપનો નાશ કરનારને. - પ્રશાન્ત થયા છે જેના સર્વ વુિં અને પાપ તે પ્રશાન્ત-સર્વ---પIT. અથવા પ્રશાન્ત કર્યા છે જેમણે સર્વદ્દ અને પાપને પ્રશાન્ત-સર્વ-ટુ-પા. પ્રશાન્તા પુનઃ નિવૃત' (બો. દી.) “પ્રશાન્ત એટલે ફરી ન થાય, તેવી રીતે નિવૃત્તિ પામેલા.”—અર્થાત્ નાશ પામેલા. સર્વ-બધા. ૯-રોગ. પાપઅશુભકર્મ. અર્થાત્ સ્વ-પરના સર્વ રોગો અને પાપોનો નાશ કરનારને. જય-ગુરૂ--ગુરૂ]-(બને) જગદ્ગુરુઓને. નતિના ગુરુ તે ગર્-ગુરુ. દ્વિતીયાનું દ્વિવચન ન . પ્રાકૃતમાં દ્વિવચન નહિ હોવાથી મૂળમાં બહુવચન વપરાયેલું છે. ગત્-વિશ્વ અથવા દેશના દેવા યોગ્ય પ્રાણીઓનો સમૂહ. “ન તો તેનાઈ-પ્રજિ-વસ્ય' (બો. ★ 'अक्खेसु जेण अजिआ, जणणी अजिओ जिणो तम्हा ॥१०८०॥ “જેથી જનની અક્ષક્રીડામાં અજિત રહ્યાં, તેથી અજિત જિન (કહેવાયા).” Page #262 -------------------------------------------------------------------------- ________________ ર૪૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ દી.) ગુરુ-તત્ત્વના ઉપદેખા. “સ્ક તત્ત્વોપષ્ટરો' (બો. દી.)–જગદ્ગુર તત્ત્વના ઉપદેશ વડે પ્રાણીઓનાં અજ્ઞાનનો નાશ કરે છે. પતિ-મુ-રે [શાન્તિ--વૉ]-વિઘ્નોનું ઉપશમન કરનારને. शान्ति मे ४ गुण ते शान्ति-गुण तेन। कर ते शान्ति-गुणकर, तेवा બંનેને-શક્તિપુરી. “શાન્તિ ગુણો વિનોપશમનનૈક્ષણ: I' (હ, કી.) શાંતિગુણ વિદ્ગો પશમન લક્ષણવાળો છે. અર્થાત્ વિનોનું ઉપશમન એ જ શાંતિગુણ છે. તો વિ-[ ] - બંને પણ. નિવેર-દુનિવર]-જિનવરોને, જિનેન્દ્રોને. પાવયામિ-[fણપતા"]-પ્રણિપાત કરું છું. પંચાંગ-પ્રણિપાત કરું છું. ‘પ્રણિપાત’ શબ્દથી અહીં પંચાંગ-પ્રણિપાત સમજવો. શાસ્ત્રકારોએ તેનું સ્વરૂપ આ પ્રમાણે દર્શાવેલું છે : 'दी जाणू दोण्णि करा, पंचमगं होइ उत्तिमंगं तु । सम्मं संपणिवाओ, णेओ पंचंग-पणिवाओ ॥' બે જાન, બે હાથ અને પાંચમું મસ્તક નમાવીને સમ્યફ રીતે સુંદર નમસ્કાર કરવો, તે પંચાંગ-પ્રણિપાત કહેવાય છે.' (૧-૪) પંરાત્નાદ્રિ-મંગલ, અભિધેય, વિષય અને પ્રયોજન. વિમિ-પંચાંગ-પ્રણિપાત કરું છું. કોને ? નિયવિમર્થ નિયંસર્વ ભયો જીતનાર શ્રી અજિતનાથને. -અને. કોને ? પરંત-સળં-- પાવં સંર્તિ-સર્વ રોગ અને પાપોનું પ્રશમન કરનાર શ્રી શાંતિનાથને. વળી કોને ? તથા-સંતિ-TIV[ રે રે વિરેન્જગદુ-ગુરુ અને વિનોનું ઉપશમન કરનાર એવા બંને પણ જિનવરોને. " પ્રથમ શ્રી અજિતનાથને તથા શ્રી શાંતિનાથને પૃથફ પૃથફ પ્રણિપાત કરવામાં આવ્યો છે, પછી બંનેને સંયુક્ત પ્રણિપાત કરવામાં આવ્યો છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦ ૨૪૫ (૧-૫) સર્વ ભયોને જીતનાર શ્રી અજિતનાથને તથા સર્વ રોગો અને પાપોનું પ્રમશન કરનાર શ્રી શાંતિનાથને, તેમ જ જગતના ગુરુ અને વિક્નોનું ઉપશમન કરનાર આ બંને પણ જિનવરોને હું (પંચાંગ) પ્રણિપાત કરું છું. (૨-૩) વવાય-મંત્ર-માવે- [વ્યપતાશીમન-માવો]-અશોભન ભાવોથી રહિતને. व्यपगत थयो छे अशोभनभाव ४माथी ते व्यपगताशोभनभाव. व्यपगतવિશિષ્ટ પ્રકારે ગયેલો. વિ અને ૩પ ઉપસર્ગ સાથે અન્ ધાતુનું ભૂતકૃદંત તે વ્યપતિ. માત-શબ્દ દેશ્ય છે, તેનો અર્થ રત્નાવલી પ્રમાણે અનિષ્ટ કે પાપ થાય છે. “મન-મMિટ્ટ-પાર્વસુ' ત રત્નાવતીવવનાત્' (બો. દી.). ભાવ-શબ્દ અધ્યવસાય, વૃત્તિ કે પરિણામનો સૂચક છે, તેથી મંગુનમાવનો સ્પષ્ટ અર્થ અનિષ્ટ અધ્યવસાયો, મલિન મનોવૃત્તિ કે પાપકારી પરિણામો થાય છે. અથવા મોહજન્ય ભાવ કે રાગ-દ્વેષ તે જ અશોભન ભાવ છે. એટલે અશોભન ભાવના નાશથી અહીં મોહ-રહિત અવસ્થા કે વીતરાગતા અભિપ્રેત છે. તે-તૌ]-તે બંને પ્રભુઓને. હૃ[૩મદ]-હું (નંદિષણ). વિડન-તવ-નિમ7-સાવે-[વિપુ-તપ-નિર્મન-સ્વમાવી]-ઘણા તપ વડે નિર્મળ થયેલા સ્વભાવવાળાઓને. વિપુત્ર એવું તપસ્ તે વિપુત્ર-તપ, તેના વડે નિર્મત એવો સ્વભાવ પ્રાપ્ત કર્યો છે જેણે, તે વિપુન-તપ-નિર્મિત સ્વમવિ. વિપુત-વિસ્તીર્ણ, વિસ્તારવાળું, બાર પ્રકારનું. તપસ્તપ. નિર્મ7મલરહિત, શુદ્ધ. સ્વમાd--સ્વરૂપ. ઘણાં તપ વડે નિર્મલ થયેલાં સ્વરૂપવાળાઓને. અહીં નિર્મલ સ્વરૂપથી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય અભિપ્રેત છે. નિવા -મદqમાવે- [નિરુપ-દા(g) m] - અનુપમ માહામ્યવાળાઓને. निरुपम सेवो महात्मभाव पामेला ते निरुपम-महात्मभाव. निरुपम Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ઉપમા ન આપી શકાય તેવું. ઉપમાથી રહિત, અનુપમ. મહાત્મભાવમાહાભ્ય. મહાન્ આત્માનો ભાવ તે માહાભ્ય. અર્થાત્ અનુપમ માહામ્યવાળાઓને. અહીં અનુપમ માહાભ્યથી ચોત્રીસ અતિશયો સમજવાના છે. મહાપ્રભાવ શબ્દથી પણ આ જ અર્થ ફલિત થાય છે. થોસમ-[ો]-સ્તવીશ, સ્તવું છું, ગુણાનુવાદ કરું છું.” સુવિ સન્માવે-(સુદy-સદ્ભાવો)-સર્વજ્ઞ અને સર્વદર્શીને. સુદષ્ટ છે સીવે જેના વડે તે સુદ-સમ્ભાવ, સુદષ્ટ-સમ્યક્ પ્રકારે જોયેલા-જાણેલા. સમાવ-વસ્તુનો સ–રૂપ ભાવ. જેણે સકલ વસ્તુઓનો સતરૂપ ભાવ સમ્યક્ પ્રકારે જાણેલો છે તેવા; અર્થાત્ સર્વજ્ઞ અને સર્વદર્શી. (૨-૪) હું થોસામિ-હું (નંદિષેણ) સ્તવીશ. કોને ? તે-તે બે જિનવરોને. કયા બે જિનવરોને ? વવય-મંગુત્તમ વે-જેમનો રાગ-દ્વેષરૂપી અશોભન ભાવ ચાલ્યો ગયો છે, તેવા જિનવરોને. અર્થાત વીતરાગ-દશા પ્રાપ્ત કરનારાઓને. વળી કેવા જિનવરોને ? વિડન-તવ-નિમ્મત્ત-સહઘણાં તપ વડે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય રૂપી આત્માના શુદ્ધ સ્વભાવને પ્રાપ્ત કરનારાઓને. વળી કેવા જિનવરોને ? નિવ-માપમાવે-ચોત્રીસ અતિશયોને લીધે અનુપમ માહાભ્ય-મહાપ્રભાવ ધારણ કરનારને. વળી કેવા જિનવરોને ? સુવિઠ્ઠ-સમાવે-સર્વજ્ઞોને તથા સર્વદર્શીઓને. તાત્પર્ય કે શ્રી અજિતનાથ અને શ્રીશાન્તિનાથ વીતરાગ છે, અનંત ચતુષ્ટયથી યુક્ત છે, ચોત્રીસ અતિશયોના સ્વામી છે અને સર્વજ્ઞ તથા સર્વદર્શી છે. (૨-૫) વીતરાગ, ઘણાં તપ વડે આત્માના અનંત જ્ઞાનાદિ નિર્મલ સ્વરૂપને પ્રાપ્ત કરનાર, (ચોત્રીસ અતિશયોને લીધે) અનુપમ માહાભ્ય મહાપ્રભાવવાળા અને સર્વજ્ઞ તથા સર્વદર્શી (એવા) બંને જિનવરોનું હું સ્તવન કરું છું. * “તુતિમ પુજન-થનમ્' ગુણનું કથન તે જ સ્તુતિ. –મહિમ્નસ્તોત્ર, મધુસૂદનસરસ્વતીકૃત ટીકા. Page #265 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૨૪૭ (૩-૩) સત્ર-ટુ -સંતor-(સર્વ-ઉં-પ્રશનિતા )-સર્વ દુ:ખોનું પ્રશમન કરનારાઓને. ' સર્વ એવું કરવું તે સર્વ-ટુ, તેની પ્રાપ્તિ થઈ છે જેમને અથવા જેમનાથી તે સર્વ-ટુ-પ્રશાન્તિ. સર્વવથી અહીં આધિ, વ્યાધિ અને ઉપાધિ એ ત્રણ પ્રકારનાં દુ:ખો સમજવાનાં છે. પ્રાન્તિ-પ્રમશન. અન્ન-પવિ-પતી-[સર્વ-પ૫ પ્રશસ્તિ ]-સર્વ પાપોનું પ્રશમન કરનારને. | સર્વ એવું પાપ તે સર્વપાપ, તેની પ્રાપ્તિ થઈ છે. જેમને કે જેમનાથી તે સર્વ-પાપ-પ્રશક્તિ. સર્વપાપથી અહીં કાયિક, વાચિક અને માનસિક એ ત્રણે પ્રકારનાં પાપો સમજવાનાં છે. પ્રશાન્તિ-પ્રશમન. સા-[]-સદા, સર્વકાલ. નિય-સંતi-[નિત-શનિનખ્યાન]-અજિત શાંતિ ધારણ કરનારને. નિતી એવી શાન્તિને ધારણ કરનાર તે નિત-શાંતિ. નિતા-જેનો રાગાદિ વડે પરાભવ ન થઈ શકે તેવી-અજેય-‘અનિતા રાધનપૂતા' (બો.દી.) નમો-[નમ:]-નમસ્કાર હો. નિયં-સંતi-[ifનત-શાંતિમય] -શ્રી અજિતનાથ તથા શ્રી શાંતિનાથને. अजित तथा शान्ति ते अजित-शान्ति. (૩-૪) આ ગાથા મંત્રમય છે. તેમાં ત્રણ ષોડશાક્ષરી નામમંત્રો આ રીતે વ્યવસ્થિત થયેલા છે : (૧) ઉપસર્ગહર નામમંત્ર 'नमो सव्वदुक्ख - प्पसंतीणं अजिय-संतीणं । નમસ્કાર હો સર્વ દુઃખોનું પ્રશમન કરનાર શ્રી અજિતનાથ તથા શ્રી શાંતિનાથને. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮૦શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૨) મંગલકર નામમંત્ર 'नमो सव्वपाव-प्पसंतीणं अजिय-संतीणं । નમસ્કાર હો સર્વ પાપોનું પ્રશમન કરનાર શ્રી અજિતનાથ તથા શ્રી શાંતિનાથને (૩) સૌભાગ્યકર નામમંત્ર નમો સયા નય-સંતી નિય-સંતીનું !' નમસ્કાર હો સદા અખંડ શાંતિ ધારણ કરનાર શ્રી અજિતનાથ તથા શ્રી શાંતિનાથને. નો-શબ્દ વિનયનું બીજ છે અને મંત્રની આદિમાં ૩ૐકારના સ્થળે પ્રાચીન મંત્રોમાં જોવામાં આવે છે. જેમ કે-“નમો અરિહંતા, નમો સિદ્ધા,' નમોલ્યુ જ અહંતા માવંતા' વગેરે. અહીં તે એ રીતે જ વપરાયેલો છે. (૩-૫) સર્વ દુઃખોનું પ્રશમન કરનાર, સર્વ પાપોનું પ્રશમન કરનાર અને સદા અખંડ શાંતિ ધારણ કરનાર શ્રી અજિતનાથ તથા શ્રી શાંતિનાથને નમસ્કાર હો. (૪-૩) નિયન !-[ગતિબિન-હ અજિતજિન ! સુદ-વિત્તU-[g(સુd)-પ્રવર્તન]-શુભને પ્રવર્તાવનારું, શુભને (સુખને) આપનારું, મંગલકારી, કલ્યાણકારી. ગુમનું પ્રવર્તન કરનાર તે શુમ-પ્રવર્તન. સુનો સંસ્કાર સુખ પણ થાય છે તે સુખ દસ પ્રકારનું છે. તે માટે શ્રીસ્થાનાંગસૂત્રના દસમા સ્થાનના ત્રીજા ઉદ્દેશકમાં કહ્યું છે કે "दसविधे सोक्खे पण्णत्ते, तं जहाआरोग्ग दीहमाऊं', अड्डेज्ज- काम भोग' संतोसे ।। સ્થિ સુદ- મોT° નિવમ્પમે તો માવા દે... ' સુખ દસ પ્રકારનાં કહેલાં છે. તે આ રીતે : (૧) આરોગ્ય, (૨) દીર્ઘ આયુષ્ય, (૩) આક્યત્વ-ઘણું ધન, (૪) કામશબ્દ અને રૂપ (૫) ભોગ-ગંધ, રસ અને સ્પર્શ, (૬) સંતોષ-તૃપ્તિ, (૭) અસ્તિ-જે વસ્તુની Page #267 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦ ૨૪૯ જરૂર હોય તેની પ્રાપ્તિ (૮) સુખ-ભોગ-અનિન્દિત વિષય-ભોગ, (૯) નિષ્ક્રમણ-દીક્ષા કે સંયમની ધારણા અને (૧૦) અનાબાધમુક્તિ. આ સુખોમાં પહેલાં આઠ વ્યાવહારિક સુખો છે અને બાકીનાં બે પારમાર્થિક સુખો છે. અહીં તે સર્વે અભિપ્રેત છે. તવ-[તવ] -તમારું. પુરિસુત્તમ ! [પુરુષોત્તમ !]-હે પુરુષોત્તમ ! પુરુષોત્તમ-શબ્દના વિશેષ અર્થ માટે જુઓ સૂત્ર ૧૪-૩. નામ-ત્તિU-[નામ-શીર્તનમ્]-નામ-કીર્તન, નામ-સ્મરણ. નામનું ઋીર્તન તે નાન-કીર્તન. અથવા નાનપૂર્વક કીર્તન તે નામશોર્તન. નામ-અભિધાન, સંજ્ઞા-વિશેષ. ઋોર્તન-સ્મરણ, રટણ.* તદ -[તથી ]-અને વળી, તેમ જ. ધિરૂ-મરૂ-વત્તi-(ધૃતિ-તિ-પ્રવર્તન)-વૃતિ-યુક્ત મતિનું પ્રવર્તન કરનારું, સ્થિરબુદ્ધિને આપનારું. ‘વૃતિ-પ્રધાન મતિધૃતિપતિઃ' (આ. અ. ૪૦.)-ધૃતિની મુખ્યતાવાળી મતિ તે ધૃતિમતિ.' વૃતિ-ચિત્તનું સ્વાથ્ય. પતિ-પ્રજ્ઞા, બુદ્ધિ. જે બુદ્ધિ સ્થિરતાવાળી હોય તે ધૃતિ-મતિ (સ્થિરતા પ્રજ્ઞતા) કહેવાય છે. તેવ-[]-તમારું. -[૨]-અને. નિપુત્તમ !-[fઝનોત્તમ !]-હે જિનોત્તમ ! હે જિનશ્રેષ્ઠ ! સંતિ !-[શાન્ત]-હે શાંતિનાથ ! ત્તિ -[કીર્તનમ્]-કીર્તન, નામ-સ્મરણ. (૪-૪) પુરસુત્તમ ! નિયન ! હે પુરુષોત્તમ ! અજિતજિન ! તવ * “સંકીર્તનું નામ માવત્ -જુન-વ-નાપ્નાં સ્વયમુક્યારણમ્ | -વીરામંત્રોદય. ભગવાનનાં ગુણ, પરાક્રમ તથા નામનું સ્વયં ઉચ્ચારણ તે સંકીર્તન. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ નામ-ત્તિમાં સુદ-gવત્તi-તમારા નામનું કીર્તન-તમારું નામ-સ્મરણ સર્વ શુભો(સુખો)ને આપનારું છે. તદૃ ય-તેમ જ ધિર્મ-પ્રવર-સ્થિરબુદ્ધિનેસ્થિતપ્રજ્ઞતાને આપનારું છે. નિપુત્તમ ! વંતિ ! તવ ય રિ-હે જિનોત્તમ ! શાંતિનાથ ! તમારું નામ-સ્મરણ પણ એવું જ છે. (૪-૫) હે પુરુષોત્તમ ! અજિતનાથ ! તમારું નામસ્મરણ (સર્વ) શુભ(સુખ)ને પ્રવર્તાવનારું તેમ જ સ્થિરબુદ્ધિને આપનારું છે. તે જિનોત્તમ ! શાંતિનાથ ! તમારું નામ-સ્મરણ પણ એવું જ છે.* (૫-૩) રિ-વિદિ સંદિય--જિન્નેસ-વિમુવક-ય-[fક્રયાવિધિ-શ્ચિત--ફ્લેશ-વિમોક્ષ૨]-કાયિકી આદિ પચીસ પ્રકારની) ક્રિયાઓ કરતાં ઉત્પન્ન થયેલાં કર્મોની પીડામાંથી સંપૂર્ણ મુક્ત કરનારું. ક્રિયા અને વિધિ તે ક્રિયા-વિધિ, તેનાથી શ્ચિત તે ક્રિયા-વિધિસગ્નત, એવાં જે ર્મ તે ઝિયા-વિધિ-શ્ચિત-શર્ષ, તેનો ફ્લેશ તે ઝિયાવિધિ-શ્ચિત-ર્મ-સ્નેશ, તેનાથી વિમોક્ષર તે ક્રિયા-વિધિ-શ્ચત-- ફ્લેશ-વિમોક્ષ. ક્રિયા-કાયિકી-આદિ પચીસ પ્રકારની છે. તે માટે નવતત્ત્વ પ્રકરણમાં કહ્યું છે કે “દ્રિય-સાથે-મધ્ય-નો, પંર ૨૩ પંચ તિત્રિ મા ! किरियाओ पणवीसं, इमाओ ताओ अणुकमसो ॥१७॥" ઇન્દ્રિયો, કષાયો, અવ્રતો અને યોગો અનુક્રમે પાંચ પ્રકારે, ચાર પ્રકારે, પાંચ પ્રકારે અને ત્રણ પ્રકારે છે તથા ક્રિયાઓ પચીસ પ્રકારે છે. વિધિ-વિધાન કરવું તે. થ્રિત-એકત્ર થયેલાં. ર્મ-જ્ઞાનાવરણીય આદિ કર્મો. ફ્લેશ-પીડા. વિમોક્ષર-વિશેષપણે મોક્ષ કરનારું, સંપૂર્ણ મુક્ત * “નામ-સીર્તનં , સર્વ-પાપ-પ્રપશનમ્ ! પ્રVIEો ઢઃવસનતં નમામિ રિ પરમ્ '' –શ્રીમદ્ભાગવત ૧૨ રૂં, ૧૩, અ, ૨૩. જેમનું નામ-સંકીર્તન સર્વ પાપનો નાશ કરનારું છે અને જેમને કરાયેલો પ્રણામ દુઃખોનું શમન કરનારો છે, તે પરમ હરિને નમું છું. Page #269 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ ૦૨૫૧ કરનારું. કાયિકી આદિ પચીસ પ્રકારની ક્રિયા વડે એકત્ર થયેલાં કર્મોની પીડામાંથી સંપૂર્ણ મુક્ત કરનારું. પ્રથમાવાળાં બધાં પદો નમંસાયંનાં વિશેષણો છે. નિયં-[નિતમ્]-અજિત, પરાભવ ન પામે તેવું, નિષ્ફલ ન થાય તેવું. નિવિયં-[વિત]-વ્યાપ્ત, પરિપૂર્ણ. નિરિત વ્યાસ' (બો.દી.) ૪-[૨]-અને. [ગુoોર્દિ-ગુૌઃ]-ગુણો વડે. Thઃ સમ્પત્િન-જ્ઞાન-ચરિત્ર -યશ-પ્રમુવૈ'-(બો.દી.) “ગુણો વડે એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્ર આદિ ગુણો વડે અથવા રૂપ, યશ-પ્રમુખ ગુણો વડે.” મહાકુ-સિદ્ધિાર્થ-[મદમુનિ-સિદ્ધિતિ]-મહામુનિઓની સિદ્ધિને પ્રાપ્ત કરાવનારું, મહાન એવા મુનિ તે મહામુનિ, તેની સિદ્ધિને ગત તે મહામુનિ સિદ્ધિતિ. મહામુનિ-યોગી. તેને પ્રાપ્ત થતી સિદ્ધિઓ મુખ્યત્વે આઠ પ્રકારની છે : (૧) અણિમા-અણુરૂપ થવાની સિદ્ધિ. (૨) મહિમા-મેરુથી પણ મોટું શરીર કરવાની શકિત (૩) ગરિમા-અત્યંત ભારે થવાની શક્તિ. (૪) લઘિમા-વાયુથી પણ હલકા થવાની શક્તિ. (૫) પ્રાપ્તિ-ઈચ્છામાત્રથી દૂર રહેલા પદાર્થોને પ્રાપ્ત કરવાની શક્તિ. (૬) પ્રાકામ્ય-ઇચ્છા પ્રમાણે વર્તી શકવાની સિદ્ધિ. (આ સિદ્ધિથી યોગી ભૂમિમાં ડૂબકી મારી શકે છે અને પાછો બહાર નીકળી શકે છે તથા પાણી ઉપર જમીનની માફક ચાલી શકે છે.) (૭) ઈશિત્વ-સર્વ વસ્તુ પર પ્રભુત્વ કરવાની સિદ્ધિ. (આ સિદ્ધિથી યોગી તમામ વસ્તુ પર પ્રભુત્વ ધરાવે છે.) (૮) વશિત્વ-સર્વને વશ કરવાની સિદ્ધિ. (આ સિદ્ધિથી યોગી તમામ પ્રાણીઓને વશ કરી શકે છે.) Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ નિયરસ-[નિત]-શ્રી અજિતનાથનું. ય-[]-અને. ન્તિ-મહામુલા વિ -[શાન્તિ-મામુનેઈપ ]-શ્રી શાંતિનાથ મહામુનિનું પણ. શાન્તિ એ જ મહામુનિ તે શાનિત-મહામુનિ, તેમનું શાન્તિ-મહામુ:, વિ ય-પણ. અંતિ-[શાન્તિ -શાંતિને કરનારું. સયયં-[સતત]-સદા. મ-[મન]-મને. નિવ્રૂ-રાયં-[નિવૃતિ-રિ]િ -મોક્ષનું કારણ. નિવૃતિનું રણ તે નિવૃત્તિ-શાળવમ્, નિવૃતિ-મોક્ષ. BIRળવકારણ. અહીં વ પ્રશંસાર્થે યોજાયેલો છે. -[]-અને. નમંસUTયં-[મીન]-પૂજન. નમસ્ય-નમવું કે પૂજવું. તે પરથી નમીનનો અર્થ નમસ્કાર કે પૂજન થાય છે. અહીં તે પૂજનના વિશિષ્ટ અર્થમાં વપરાયેલો છે. * * પ્રશંસાર્થે છે. પૂજન બે પ્રકારે થાય છે : દ્રવ્યથી અને ભાવથી. તેમાં ગૃહસ્થોને દ્રવ્ય અને ભાવ એ બંને પ્રકારો વિહિત છે અને શ્રમણોને માત્ર ભાવ-પૂજન વિહિત છે. (૫-૪) સયં નિબુ- શ્રીરાયું–મને સદા શાંતિ-મોક્ષનું કારણ હો. અહીં “દોડ' [મવતુ] પદ અધ્યાત છે. શું ? અનિયર્સ ય સંતિ મહામુળિો વિ ય નમંસથં-શ્રીઅજિતનાથ તેમ જ શ્રી શાંતિનાથનું પૂજન. કેવું નમસ્યાનો અર્થ બીજાઓ પણ આ પ્રમાણે કરે છે :બ્રાન્નતિથર્નમઃ - હે બ્રહ્મન ! અતિથિ પૂજય છે.' –કઠોપનિષદ. Page #271 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ સ્તવ૦૨૫૩ છે એ પૂજન ? વિરા-વિહિ-સંવિય-મ-વિટનેસ-વિમુક્રવયાં કાયિકી આદિ પચીસ પ્રકારની ક્રિયા કરવા વડે સંચિત થયેલા કર્મની પીડાઓથી સંપૂર્ણ મુકાવનારું છે; તથા નિયં-સર્વોત્કૃષ્ટ છે; 'હિં નિયં-સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર આદિ ગુણોથી પરિપૂર્ણ છે; તથા મહામુળિસિદ્ધિયં-મહામુનિઓની અણિમાદિ આઠે સિદ્ધિઓને પ્રાપ્ત કરાવનારું છે; તથા સંતિજ-શાંતિને કરનારું છે. (પ-૫) કાયિકી આદિ પચીસ પ્રકારની ક્રિયાઓ વડે સંચિત થયેલાં કર્મની પીડાથી સંપૂર્ણ મુકાવનારું, સર્વોત્કૃષ્ટ, સમ્યગ્દર્શનાદિ ગુણોથી પરિપૂર્ણ, મહામુનિઓની અણિમાદિ આઠે સિદ્ધિઓને પ્રાપ્ત કરાવનારું તથા શાંતિકર એવું શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ ભગવાનનું પૂજન અને સદા મોક્ષનું કારણ* હો. (૬-૩) પુરિસા !-પુરુષ !]-હે પુરુષો ! ગરૂ-વિ-જો. તુલg-વીરપ-[ટુ-વારVI]-દુઃખનું વારણ, દુઃખ દૂર કરવાનો ઉપાય. દુઃષનું વીરણ તે દુઃ-વીર. વાર-નિષેધ, પ્રત્યુપાય. ગફ -[દ્ધિ ]–અને જો. વિમલાદ-[વિમાથ]-શોધતા હો. સુ-ર0-[કૌરવ્ય-રન્]-સુખનું કારણ. * “પયોઃ પેલાં, રસીયાં મુવિ જંપામ્ सर्वासामपि सिद्धीनां, मूलं तच्चरणार्चनम् ॥" -શ્રીમદ્ભાગવત, દશમસ્કંધ. આ જગતમાં મનુષ્યોને સ્વર્ગ તથા મોક્ષનું, પાર્થિવ સંપત્તિઓનું તેમ જ સર્વ સિદ્ધિઓનું મૂળ તેનાં (ભગવાનનાં) ચરણોનું અર્ચન (પૂજન) છે. “ક્ષTRU-સામાં , રેવ પીયરી I' -વિવેકચૂડામણિ ૩૨. મોક્ષ-પ્રાપ્તિની સામગ્રીમાં ભક્તિ જ સહુથી મોટી છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ સૌરાનું કારણ તે સૌર-૨. રી -સુખ. નિયં-[ગણિત-શ્રીઅજિતનાથના. સંક્તિ-[શાન્તિ]-શ્રીશાન્તિનાથના. આગળ પવન્નહીં એ દ્વિકર્મક ધાતુ હોવાથી આ બંને પદો દ્વિતીયામાં આવેલાં છે. ભાવ-[માવતઃ] ભાવ વડે, અંતરંગ-ભક્તિ વડે.* જયારે-[અમરૌ]-અભયને કરનારા, અભય આપનારા. સરVi-[શરણ[]-શરણને, રક્ષણને. પવન્ની -(પ્રપાધ્વ)-અંગીકાર કરો, પ્રાપ્ત કરો. * હરિ-ભક્તિરસામૃત-સિમ્પમાં ભાવભક્તિનું લક્ષણ નીચે પ્રમાણે નવ પ્રકારે માનવામાં આવ્યું છે :ક્ષત્તિ-ધન, પુત્ર, માન આદિનો નાશ, અસફળતા, નિદા તથા વ્યાધિ વગેરે ક્ષોભનાં કારણો ઉપસ્થિત થવા છતાં ચિત્ત જરા પણ ચંચલ ન થાય. (૨) અવ્યર્થ-કાલ~-ક્ષણમાત્ર જેટલો સમય પણ સાંસારિક વિષય-કાર્યોમાં વ્યર્થ ન વિતાવતાં મન, વચન અને કાયાથી નિરંતર ભગવ–સેવા સંબંધી કાર્યોમાં મગ્ન રહેવું. (૩) વિરક્તિ-આ લોક તથા પરલોકના સમસ્ત ભોગોમાં સ્વાભાવિક અરુચિ. (૪) માનશૂન્યતા-સ્વયં ઉત્તમ આચરણ, વિચાર અને સ્થિતિથી સંપન્ન હોવા છતાં માન-સન્માનનો ત્યાગ કરવો અને અધમનું પણ સન્માન કરવું. (૫) આશાબંધ-ભગવતુ-પ્રેમ પ્રાપ્ત થવાની ચિત્તમાં દઢ અને બદ્ધમૂલ આશા. (૬) સમુત્કંઠા-અભીષ્ટ ભગવાનની પ્રાપ્તિ માટે અત્યંત પ્રબળ અને અનન્ય લાલસા. (૭) નામ-કીર્તનમાં સદા રુચિ. (૮) ભગવાનના ગુણ-કથનમાં આસક્તિ. (૯) ભગવાનના નિવાસ-સ્થાનમાં પ્રીતિ-જે ભૂમિ ભગવાનના ચરણ-સ્પર્શથી પવિત્ર થયેલી છે તેમાં રહેવાની પ્રેમભરી ઇચ્છા. Page #273 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦ ૨૫૫ પવન્નદ ને બદલે અહીં પવનદી એવો પ્રયોગ આર્ષવથી થયેલો છે. ‘પવહીં કૃતિ તીર્થત્વમર્પિત્નીત્વ'-(બો. દી.) (૬-૪) પુરિસા !-હે પુરુષો ! નવું ટુવર-વાર વિમર્દ-જો દુઃખનું વારણ શોધતા હો. નડ્યું અને જો. સૌરદ્ય-Ri- વિદ-સુખનું કારણ શોધતા હો, તો મળિયે સંતં વે સમય#રે પર માવો પવનહ-અભયને આપનારા શ્રી અજિતનાથ અને શાંતિનાથનું ભાવથી શરણ અંગીકાર કરો. (૬-૫) હે પુરુષો ! જો તમે દુઃખ-નાશનો ઉપાય કે સુખ-પ્રાપ્તિનું કારણ શોધતા હો તો અભયને આપનારા શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથનું ભાવથી શરણ અંગીકાર કરો. (૭-૩) ર૬-ર-તિમિર-વિદિયં-[ગતિ-તિ તિમિર-વિદિત[] વિષાદ અને હર્ષ રૂપી અંધકારથી રહિત. મતિ અને તિ તે અરતિ-તિ, તેને ઉત્પન્ન કરનારું તિમિર તે અતિ રત-તિમિર, તેનાથી વિરહિત તે રીત-તિ-તિમિર-વિરહિત. અતિ-ઉદ્વેગ, વિષાદ. જીત-હર્ષ. તિમિર-અંધકાર, અજ્ઞાન. વિરહિત-રહિત. વિષાદ અને હર્ષ એ અજ્ઞાનનું પરિણામ છે. જે ઈષ્ટના વિયોગથી કે અનિષ્ટના સંયોગથી વિષાદ પામતો નથી અને ઈષ્ટ્રના સંયોગથી કે અનિષ્ટના વિયોગથી હર્ષ પણ પામતો નથી, ઉભય અવસ્થામાં જે સમભાવવાળો જ રહે છે, તેવા પુરુષને મધ્યસ્થ કે વીતરાગ કહેવામાં આવે છે. ૩વર-ગ-પર-[૩પરત-ના-મરડું-જરા અને મૃત્યુથી નિવૃત્ત થયેલા. વૃદ્ધાવસ્થા અને મરણથી રહિત. उपरत थय। छ जरा भने मरण छैन ते उपरत-जरा-मरण. उपरत નિવૃત્ત. ના-વૃદ્ધાવસ્થા. મળ-મૃત્યુ. જે જરા અને મૃત્યુથી નિવૃત્ત થયેલા છે, તે ૩પતિ-નર--મ૨૫. અહંતો ચરમશરીરી હોય છે, તેથી તે ભવ પછી તેઓ જન્મ, જરા અને મૃત્યુથી રહિત હોય છે. સુર-મપુર-ન-મુયાવરૂ-જય-પાવયં-(સુર-સુર-૩ મુનાપતિ-પ્રયત-yfruતત૬)-વૈમાનિક દેવો તથા અસુરકુમાર, સુપ(વ)ર્ણકુમાર, નાગકુમાર વગેરે ભવનપતિ દેવોના ઇંદ્રો વડે અત્યંત Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ભાવપૂર્વક વંદાયેલા. સુર અને અસુર અને ગરુડ અને મુખI તે સુર-અસુર- -મુની, તેના પતિ તે સુર–અસુર-દુ-મુન-પતિ, તેમના વડે પ્રયત પ્રUિાપતિત તે સુઅસુર-ટુ-મુઝ-પતિ-પ્રયત-પ્રણિપતિત. સુ-વૈમાનિક દેવો. અસુરઅસુરકુમાર. ગરુડે-સુપ(વર્ણકુમાર. મુન-નાગકુમાર. પતિ-સ્વામી, ઇંદ્ર. પ્રયત: -અત્યંત આદરપૂર્વક. પ્રણિપતિત-પ્રણિપાત કરાયેલા, વંદાયેલા. નિયં-[ગત]-શ્રી અજિતનાથને. ૩Hવ -[મામ્ પિ ]-હું પણ. અહીં પિ ૨ અવ્યય સમુચ્ચયાર્થમાં છે. સુનય-ન-નિr-[અન-ન-નિપુણ]-સુનયોના જ્ઞાનમાં પ્રતિપાદનમાં અતિકુશલ. સુનયનો નય તે સુનય-નય, તેમાં નિપુણ તે સુનય-નય-નિપુણ. સુનયસમ્યગ્નય. બીજી અપેક્ષાઓનો વિરોધ ન કરતાં પોતાને ઇષ્ટ ધર્મનું પ્રતિપાદન કરે તે સુનય કહેવાય છે અને બીજી અપેક્ષાઓનો વિરોધ કરે, તે કુનય કે નયાભાસ કહેવાય છે. દાખલા તરીકે “પ્રદીપ અનિત્ય છે' એમ કહેવું એ સુનય છે, કારણ કે તેમાં બીજી કોઈ અપેક્ષાઓના વિરોધ નથી, જયારે “પ્રદીપ અનિત્ય જ છે, “એમ કહેવું એ કુનય કે નયાભાસ છે, કારણ કે તેમાં નિત્યત્વનો વિરોધ છે. સુનયના દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા બે ભેદો છે, તેમાં દ્રવ્યાર્થિકના ચાર પ્રકાર છે : (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર અને (૪) ઋજુસૂત્ર. પર્યાયાર્થિકના ત્રણ પ્રકાર છે : (૫) શબ્દ, (૬) સમભિરૂઢ અને (૭) એવંભૂત. આ બંને મળી સાત પ્રકારો છે. વળી એ દરેકના સો સો પ્રકારો છે, એટલે કુલ નયો ૭૦૦ થાય છે. એટલું જ નહિ પણ દરેક વચન એક પ્રકારનો નય છે, એમ ગણીએ તો તેની સંખ્યા અમર્યાદિત થાય છે. નયના પ્રકારો બીજી રીતે પણ પાડવામાં આવે છે. જેમ કે નિશ્ચયનય’ અને વ્યવહારનય;” “જ્ઞાનનય’ અને ‘ક્રિયાનય;' “શબ્દનય’ Page #275 -------------------------------------------------------------------------- ________________ અજિતશાંતિ-સ્તવ૦ર૫૭ અને “અર્થનય.” વગેરે વગેરે. નયનું સૂક્ષ્મ અને તલસ્પર્શી સ્વરૂપ જાણવા માટે સંમતિ તર્ક, નયચક્ર, વિશેષાવશ્યક ભાષ્ય, સ્યાદ્વાદ રત્નાકર, નયપ્રદીપ, નય રહસ્ય વગેરે ગ્રંથોનો અભ્યાસ કરવો આવશ્યક છે. નય-પદ્ધતિ, પ્રકાર, જ્ઞાન. નિપુણ-અતિ કુશળ જે સુનયોના જ્ઞાનમાં અતિકુશલ છે તે સુનય-નપુણ. આ વિશેષણોનો અભિપ્રાય જિનેશ્વરોને અનેકાન્ત-દષ્ટિવાળા કહેવાનો છે. સુનયનો અર્થ સમ્યગ્નીતિ કરીએ તો તેના પ્રતિપાદનમાં પણ જિનેશ્વરો અત્યંત કુશલ હોય છે. સમયાં -[કમર-અભયને કરનારા, અભયદાન દેનારા. अभयना कर ते अभयकर. સરdi-[૨]-શરણને. ૩વરિય-[૩પકૃત્ય]-પામીને. મુવ-વિવિ-ક-મહિય-[મુવિ-વિવિઝ-મહિત]-મનુષ્યો અને દેવો વડે પૂજાયેલા. પવિત્ર અને વિવિગ તે મુવિ-વિવિગ. તેવા વડે નહિ તે વિવિવિગમહિત. મુવિઝ પૃથ્વીને વિશે જન્મેલા. મનુષ્ય. વિવિગ-સ્વર્ગમાં ઉત્પન્ન થયેલા, દેવ અને આ બંને પદોનો સપ્તમી-અલુ, સમાસ થયેલો છે. મહિતપૂજાયેલા. સર્વ [સતત-નિરંતર. ૩વાને-[૩પનમા]િ-સમીપમાં જઈને નમું છું, ચરણની સેવા કરું છું. ૩પ ઉપસર્ગવાળો નમ્ ધાતુનો અર્થ સમીપે જઈને નમવું, કે ચરણે પડીને નમવું, એવો થાય છે. (૭-૪) અરવિ સર મુવરિય સચમુવા-(ઉપર લોકોને ઉદ્દેશીને શરણ અંગીકાર કરવાનું કહ્યું છે, એટલે તેને અનુલક્ષીને જણાવે છે કે હે લોકો !) હું પણ શરણાગત થઈને-શરણે જઈને સદા તેમનાં ચરણની સેવા પ્ર.-૩-૧૭ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ કરું છું. કોના શરણે જઈને ? મનયં-અજિતનાથના. કેવા છે એ અજિતનાથ ? અર-ટુ-તિમિર-વિહિયં-વિષાદ અને હર્ષને ઉત્પન્ન કરનારા અજ્ઞાનથી રહિત છે. તથા ૩વર-ઝરમર-જરા અને મૃત્યુથી નિવૃત્ત છે. અહીં ઉપલક્ષણથી જન્મની નિવૃત્તિ પણ સમજવી, કારણ કે જન્મ હોય છે ત્યાં જ જરા અને મૃત્યુનો સંભવ હોય છે. તથા સુર–મસુરસ્ત મુવડુંપચય-પMિવયં-જેમને દેવો, અસુરકુમારો, સુપ(વીર્ણકુમારો, નાગકુમારો વગેરેના ઇંદ્રોએ સારી રીતે નમસ્કાર કરેલો છે. તથા સુનવ-નવે નિડviસુનયોના જ્ઞાનમાં અતિ નિપુણ છે તથા સમયાં-સર્વ પ્રકારના ભય દૂર કરનાર છે; તથા મુવિવિવિઝ-મઢિયં-મનુષ્યો અને દેવો વડે પૂજાયેલા છે. (૭-૫) હું પણ-વિષાદ અને હર્ષ રૂપી અંધકારથી રહિત; (જન્મ), જરા અને મૃત્યુથી નિવૃત્ત; દેવો, અસુરકુમારો, સુપ(વ)ર્ણકુમારો, નાગકુમારો વગેરેના ઇંદ્રો વડે સારી રીતે નમસ્કાર કરાયેલા; સુનયોનું પ્રતિપાદન કરવામાં અતિકુશલ, સર્વ જીવોને અભય આપનારા તથા મનુષ્યો અને દેવો વડે પૂજાયેલાશ્રી અજિતનાથનું શરણ સ્વીકારીને તેમનાં ચરણની નિરંતર સેવા કરું છું. (૮-૩) તં-(1)-તે. -[૨]-અને. નિyત્ત-[fકનોત્તમF]-જિનોત્તમને. ઉત્ત-નિત્તમ-સત્તધ-[૩ત્ત–નિતH:-સર્વધર-શ્રેષ્ઠ અને નિર્દોષ પરાક્રમ ધારણ કરનારને. ઉત્તમ અને નિત: એવું સત્ત્વ તે ૩ત્તમ-નિત:-સત્ત્વ, તેના પર તે ૩ત્તમ-નિત:-સર્વધર. ૩ત્તમ-શ્રેષ્ઠ, પ્રથમ પંક્તિનું. નિસ્તમ: -નિર્મલ, નિર્દોષ. સર્વ-પરાક્રમ. ઘર-ધારણ કરનાર. अज्जव-मद्दव-खंति-विमुत्ति-समाहि-निहिं-[आर्जव-मार्दव-क्षान्ति વિમુક્ટ્રિ સમાધિ નિધિમ-સરલતા, મૃદુતા, ક્ષમા, અને નિર્લેપતા વડે સમાધિના ભંડાર જેવા. आर्जव मने मार्दव भने शान्ति भने विमुक्ति ते आर्जव-मार्दव-क्षान्ति વિમુ૪િ, તેવા વડે પ્રાપ્ત સમાધિ તે માર્ગવ-પાર્વવ ક્ષત્તિ-વિમુરૂિ-મધ, Page #277 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ ૨પ૯ તેનો નિધિ તે માર્ગવ-પાર્વવ-ક્ષતિ-વિમુસિમાધિ-નિધિ. માર્નવ-સરલતા, માયાનો અભાવ. માર્વવ-મૃદુતા, માનનો અભાવ. ક્ષત્તિ-ક્ષમા, ક્રોધનો અભાવ. વિમુ-િનિર્લોભતા, લોભનો અભાવ. સમય-સમાધાન, ચિત્તની સમાહિત અવસ્થા. નિધિ-નિધાન, ભંડાર. માયા, માન, ક્રોધ અને લોભ એ ચારે કષાયનો અભાવ થવાથી ચિત્ત અત્યંત સમાહિત થાય છે. સંતિવા-[શક્તિ -શાંતિ કરનારને. પUામાજિ-[VMમામ]-પ્રણામ કરું છું. પુત્તમ-તિસ્થયt-[મોત્ત-તીર્થસ]- ઇંદ્રિયોનાં દમનમાં ઉત્તમ અને ધર્મરૂપી તીર્થને સ્થાપનારા. दमोत्तम सेवा तीर्थकर ते दमोत्तम-तीर्थंकर. दममा उत्तम ते दमोत्तम. મ-ઇંદ્રિયોનું દમન. સંતિમુખી !-[શાન્તિમુને ! ]-હે શાંતિનાથ ! મમ-[ ]-મને. અંતિ-સમાવિ -[શાતિ સમધ-વર]-શ્રેષ્ઠ શાંતિ અને સમાધિ. વર એવી શક્તિ અને સમાધિ તે શાન્તિ-સમાધિ-વ૨. શક્તિ-ઉપદ્રવ-રહિત સ્થિતિ. સમાધિ-ચિત્તની પ્રસન્નતા. વર-શ્રેષ્ઠ. હિસ૩-[વિશ0]-આપો. (૮-૪) -અને. પૂમિ -હું મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક નમસ્કાર કરું છું. કોને ? તું નિ–તે જિનને. કેવા છે એ જિન? ઉત્તમ-નિત્તમ સત્તધરં–શ્રેષ્ઠ અને નિર્દોષ પરાક્રમ કરનારા છે. તથા નૂર્વ-મદ્વ–રવંતિવિભુત્તિ-સમાહિ-નિર્દિ-સરલતા, મૃદુતા, ક્ષમા અને નિર્લોભતા વડે સમાધિના ભંડાર છે. જેના કલેશો કે કષાયો ક્ષીણ થયા નથી તે સમાધિને પ્રાપ્ત કરી શકતો નથી. સરલતા એ માયા-કષાયની ક્ષીણતા સૂચવે છે, મૃદુતા એ માન-કષાયની ક્ષીણતા સૂચવે છે, ક્ષમા એ ક્રોધ-કષાયની ક્ષીણતા સૂચવે છે અને નિર્લોભતા લોભ-કષાયની ક્ષીણતા સૂચવે છે. અથવા સરલતા, મૃદુતા, ક્ષમા અને નિર્લોભતા એ જ સમાધિ છે. તથા વંતિરં–શાંતિને કરનારા છે. તથા મુત્તમતિ©યાં-ઇંદ્રિય-દમનમાં ઉત્તમ અને ધર્મરૂપી તીર્થની સ્થાપના કરનારા છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ વિસ૩–આપો. કોને? મમ-મને. કોણ? સંતિકુળી-હે શાંતિનાથ ! શું ! પતિ-સમાહિ-વાં–શ્રેષ્ઠ શાંતિ અને સમાધિ. મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક પ્રણામ કરવો તે ઉત્કૃષ્ટ ભાવપ્રણામ છે. - શ્રી શાંતિનાથ શાંતિકર છે અને સમાધિથી ભરપૂર છે, તેથી જ તેમની પાસે ભક્તિનાં ફળરૂપે શાંતિ અને સમાધિ પ્રાપ્ત કરવાની અભિલાષા પ્રકટ કરવામાં આવી છે. (૮-૫) શ્રેષ્ઠ અને નિર્દોષ પરાક્રમને ધારણ કરનારા; સરલતા, મૃદુતા, ક્ષમા અને નિર્લોભતા વડે સમાધિના ભંડાર જેવા; શાંતિને કરનારા, ઇંદ્રિય-દમનમાં ઉત્તમ અને ધર્મતીર્થને સ્થાપનારા હે શાંતિજિન ! મને શ્રેષ્ઠ શાંતિ અને સમાધિ આપનારા થાઓ. (૯-૧૦-૩) સાર્વસ્થિ-પુષ્ય-પસ્થિર્વ-(શ્રાવસ્તી પૂર્વ-પfથમ શ્રાવસ્તી-નગરીના પૂર્વ (કાલે) રાજા. ___ श्रावस्तीमा पूर्वले पार्थिव ते श्रावस्ती-पूर्व-पार्थिव. श्रावस्तीઅયોધ્યા. શ્રાવસ્તીશલ્વેનાત્રાયોધ્યામદુવૃદ્ધાઃ' (બો. દી.)-વૃદ્ધોના કહેવા મુજબ અહીં શ્રાવસ્તી-શબ્દથી અયોધ્યા ગ્રહણ કરવી* પૂર્વ-પૂર્વે, પૂર્વકાલે, દીક્ષા પ્રહણ કર્યા પહેલાં. પથવ રાજા. -અને. वरहत्थि-मत्थय-पसत्थ-वित्थिन्न-संथियं-(वरहस्तिमस्तक-प्रशस्त વસ્તી-સંસ્થિત)-ઉત્તમ હાથીના કુંભસ્થલ સમાન પ્રશસ્ત અને વિસ્તીર્ણ સંસ્થાનવાળા. * બલરામપુર સ્ટેશનથી બાર માઈલના અંતરે આવેલો “સહેટમeટનો કિલ્લો' પ્રાચીન શ્રાવસ્તીનું સ્થાન દર્શાવે છે, એમ આધુનિક પુરાતત્ત્વવિદોનું માનવું છે. શ્રાવસ્તી એ કુણાલા જનપદની રાજધાની હતી અને કુણાલાનગરી તરીકે પણ ઓળખાતી. પ્રભુ મહાવીરને કેવલજ્ઞાન થયું તે પૂર્વે તેર વર્ષે તેનો નાશ થયો હતો. Page #279 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ ૦ ૨૬૧ વર એવો દસ્તી તે વહસ્તી, તેનું મસ્ત તે વરસ્તિ મસ્ત, તેની સદશ પ્રશસ્ત અને વિસ્તીર્ણ તે વસ્તિ-મસ્ત-પ્રશસ્ત-વિસ્તીર્ખ, એવું જે સંસ્થિત તે વરસ્તિ મસ્ત-પ્રશસ્ત વિસ્તીર્ણ-સંસ્થિત વસ્તિ-જેનાં અંગો શાસ્ત્રમાં જણાવ્યા મુજબ પ્રમાણોપેત છે, તેવો ઉત્તમ હાથી. મસ્ત-કુંભસ્થલ. પ્રશસ્ત-સુંદર. વિસ્તીર્ણ-વિસ્તારવાળું. સંસ્થિત-સંસ્થાન, આકૃતિ. તે છ પ્રકારની હોય છે : (૧) સમચતુસ્ર-બધાં અંગો પ્રમાણોપેત અને લક્ષણ-યુક્ત. (૨) ન્યગ્રોધ-પરિમંડલ-નાભિની ઉપરનો ભાગ પ્રમાણોપેત અને લક્ષણયુક્ત, પરંતુ નીચેનો ભાગ પ્રમાણ અને લક્ષણથી રહિત. (૩) સાદિનાભિની નીચેનાં અંગો પ્રમાણોપેત અને લક્ષણ-યુક્ત, પરંતુ ઉપરનાં અંગો પ્રમાણ અને લક્ષણ-રહિત. (૪) વામન-હાથ, પગ, મસ્તક અને ડોક પ્રમાણોપેત તથા લક્ષણયુક્ત, પણ બીજાં અંગો પ્રમાણ અને લક્ષણથી રહિત. (૫) કુબ્જ-હાથ, પગ, મસ્તક અને ડોક પ્રમાણ તથા લક્ષણથી રહિત પણ બીજાં અંગો પ્રમાણોપેત અને લક્ષણ યુક્ત,(૬) હુંડક-શરીરનાં બધાં અંગો પ્રમાણ અને લક્ષણ-રહિત. આમાંનું પહેલું સંસ્થાન ઉત્તમ પુણ્યપ્રકૃતિથી મળે છે, એટલે સર્વ તીર્થંકરો સમચતુરગ્ન-સંસ્થાનવાળા હોય છે. તેને જ અહીં ઉત્તમહસ્તિના કુંભસ્થલની જેમ પ્રશસ્ત અને વિસ્તીર્ણ કહેવામાં આવ્યું છે. થિ મ–િવચ્છ [સ્થિર-સદશ-વક્ષસમ્]-નિશ્ચલ અને અવિષમ છાતીવાળા. સ્થિર અને સદશ તે સ્થિર-સદશ, તેવા વક્ષવાળા તે સ્થિર-સદશ વક્ષસ્, તેને-સ્થિર-મદશ-વૃક્ષસમ્. સ્થિર-નિશ્ચલ. સદક્ષ-સમાન, અવિષમ. વક્ષસ્-છાતી. બોધદીપિકામાં જણાવ્યું છે કે અહીં ‘થિ-સિરિવ ં' એવા પાઠનું વ્યાખ્યાન કરવું; અર્થાત્ જેમની છાતીમાં નિશ્ચલ શ્રીવત્સનું ચિહ્ન છે, તેમ કહેવું. મયાન-લીલાયમાન-વરગંધથિ-પસ્થાન-પથિય-[મદ્દત સીતાયમાન-વાન્ધહસ્તિ-પ્રસ્થાન-પ્રસ્થિતમ્] -મદ ગળતા અને લીલાએ ચાલતા શ્રેષ્ઠ ગંધહસ્તીના જેવી ગતિએ ચાલતા. मदकल ने लीलायमान खेवो वरगन्धहस्ती ते मदकललीलायमान वरगन्धहस्ती. तेनुं प्रस्थान ते मदकल लीलायमान - वरगन्धहस्ति-प्रस्थान, તેના Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ 43 प्रस्थित ते मदकल-लीलायमान-वरगन्धहस्ति-प्रस्थान-प्रस्थित. मदकलमहगण. 'मदोत्कटः मदकलः (म. थिं)'. लीलायमान-लीलायु. डी ४२तो. वरगन्धहस्ती-उत्तम ५२नो हस्ता. प्रस्थान-प्रया, प्रस्थितयालेवा, यासतो. संथवारिहं-[संस्तवार्हम्]-प्रशंसाने योग्य. संस्तव ने अर्ह ते संस्तवाह. हत्थि-हत्थ-बाहुं-[हस्ति-हस्त-बाहुम्]-थानी सूंढ ४ था . हस्तिनो हस्त ते हस्ति-हस्त, तेवो बाहु ते हस्ति-हस्त-बाहु. हस्तिहस्त-हाथीनी सूंढ. बाहु-थ. घंत-कणग-रुअग-निरुवहय-पिंजरम्-[ध्मात-कनक-रुचक निरुपहतपिञ्जरम्]-तावेला सोनानी siln. १८ स्व८७ पातqglist. - ध्यात शेवं कनक ते ध्मात-कनक, तेन रुचक ते ध्मात कनक रुचक, तेन ठेवो निरुपहत-पिञ्जर ते ध्मात-कनक-रुचक-निरुपहत-पिञ्जर. ध्मात-धभेद्यु, तपावेj. कनक-सोन. रुचक-ति. निरुपहत-१५७. पिञ्जरपीजो प. पवर-लक्खणोवचिय-सोम-चारु-रूवं-[प्रवर लक्षणोपचित-सौम्य चारु-रूपम्]-श्रेष्ठ eauथी. युत, शत भने भनो २ ३५वाणा. प्रवर अवां लक्षण, ते प्रवर-लक्षण; तेना 43 उपचित ते प्रवरलक्षणोपचित; तथा सौम्य अन चार ते प्रवर-लक्षणोपचित-सौम्य-चारु, तेवू रूप से प्रवर-लक्षणोपचित-सौम्य-चारुरूप. प्रवर-उत्तम. लक्षण-छत्र, यामा सामुद्रि यिन. उपचित-युत. सौम्य-शत. चारु-मनोऽ२. रूप३५. सह-सह-मणाभिराम-परम-रमणिज्ज-वर-देवदंदुहि-निनाय-महरयरसुहगिरं-श्रुति-सुख-मनोऽभिराम-परम-रमणीय-वर-देव-दुन्दुभि-निनाद मधुरतरशुभगिरम्]-जानने सु५२४, भनने सानह मापना२, मति २०४ाय भने શ્રેષ્ઠ એવા દેવ-દુંદુભિના નાદ કરતાં પણ વધારે મધુર અને શુભ-મંગલમય Page #281 -------------------------------------------------------------------------- ________________ वाशीवाणा. અજિત-શાંતિ-સ્તવ ૦૨૬૩ श्रुतिने सुख जाये, ते श्रुति-सुख मनने अभिराम ते मनोऽभिराम. परम खेवी रमणीय ते परमरमणीय. श्रुति-सुख खने मनोऽभिराम ने परम रमणीय जनेवर ते श्रुति-सुख - मनोऽभिराम - परम - रमणीय-वर, जेवी देवदुन्दुभि तेनो निनाद ते श्रुति - सुख, मनोऽभिराम - परम रमणीय - वर देवदुन्दुभि - निनाद तेनाथी | मधुरतर जेवी शुभगिर ते श्रुति-सुख - मनोऽभिराम - परम रमणीय - वर, देवदुन्दुभि-निनाद- मधुरतर - शुभगिर श्रुति अन निनाद - नाह, अवा४. मधुरतर वधारे मधुर, शुभमंगण. गीः- वाशी. - अजियं - [अजितम् ] - श्रीमतिनाथने. जियारिगणं - [ जितारिगणम् ] -अरिगए उतनारने, शत्रु-समूहने वश डरनारने. 'जितं येनारिंगणं जितारिगणं-त्यो छे भेो मरिगए। ते जितारिगण. ' अरिगण-अरिनो गएा, शत्रुनो समूह सहीं अरि-गश 3 शत्रु-समूहथी ઇંદ્રિયો અને કષાયો સમજવાં. जिय- सव्व- भयं - [ जित - सर्व भयम् ] - सर्व भयो छतनारने. - भवोह - रिडं - [भवौघ-रिपुम् ] - लव-परंपरांना शत्रुने भवनो ओघ ते भवोघ, तेना रिपु ते भवौघ-रिपु. भव-भव. ओघ - समूह, परंपरा. रिपु - शत्रु. पणमामि - [प्रणमामि] - प्रभुं छं, नमस्कार अरं छं. अहं - [ अहम् ]-. पयओ - [प्रयतः]-खाहर-पूर्व; मन, वयन जने प्रयानां प्रशिधान पूर्व5. 'प्रयत उपयुक्त - मनो- वाक्- कायः' (जो. ही . ) - 'प्रयत खेटले मन, વચન અને કાયાથી ઉપયુક્ત.’ पावं-(पापम्) -पायने, अशुल अर्मने. पसमेउ- (प्रशमयतु) - शभावो, शभावनारा थासो. मे - (मम)- भारां. Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ મયેવં !-(બાવન)-હે ભગવન્! (૯-૧૦-૪) મÉ Uામમિ-હું પ્રણામ કરું છું કેવી રીતે ? પયગોમન, વચન અને કાયાનાં પ્રણિધાન-પૂર્વક. કોને ? મનયં-શ્રીઅજિતનાથને. કેવા અજિતનાથને ? સાવલ્થિ પુત્રપસ્થિર્વ-આદિથી જેને વિશેષણો કહ્યાં છે તેવા અજિતનાથને. વળી કેવા અજિતનાથને ? નિયરિકા-શત્રુસમૂહને જીતનારા તથા નિયવ્ય-ભયં-સર્વ ભયોને જીતનારા તથા મવોદ-રિવું-ભવપરંપરાના શત્રુ એવા અજિતનાથને. પ૩-શમન કરનારા થાઓ. શું? મે પાર્વ-મારું પાપ. કોણ ? મયર્વ !-હે ભગવન્! તમે. (૯-૧૦-૫) આ સંદાનિતકમાં પ્રભુનું રાજરાજેશ્વરપણું દર્શાવવામાં આવ્યું છે. જેઓ દીક્ષા લીધા પહેલાં શ્રાવસ્તી(અયોધ્યા)ના રાજા હતા. જેમનું સંસ્થાના શ્રેષ્ઠ હાથીના કુંભસ્થળ જેવું પ્રશસ્ત અને વિસ્તીર્ણ હતું, જેમની છાતીમાં નિશ્ચલ શ્રીવસ હતું, જેમની ચાલ મદ ગળતા અને લીલાએ ચાલતા ઉત્તમ ગંધહસ્તીની ગતિ જેવી મનોહર હતી, જે સર્વ રીતે પ્રશંસાને યોગ્ય હતા, જેમની ભુજાઓ હાથીની સૂંઢ જેવી દીર્ઘ અને ઘાટીલી હતી, જેમના શરીરનો વર્ણ તપાવેલા સુવર્ણની કાંતિ જેવો સ્વચ્છ પીળો હતો, જેઓ શ્રેષ્ઠ લક્ષણોથી પુષ્ટ, સૌમ્ય અને મનોહર સ્વરૂપવાળા હતા; જેમની વાણી કાનને પ્રિય, સુખકારક, મનને આનંદદાયક, અતિરમણીય અને શ્રેષ્ઠ એવા દેવદુંદુભિના નાદથી પણ અતિમધુર અને મંગલમય હતી, જેઓ અંતરના શત્રુઓ પર જય મેળવનારા હતા, જેઓ સર્વ ભયોને જીતનારા હતા, જેઓ ભવ-પરંપરાના પ્રબળ શત્રુ હતા, એવા શ્રી અજિતનાથ ભગવાનને હું મન, વચન અને કાયાના પ્રણિધાનપૂર્વક નમસ્કાર કરું છું અને વિજ્ઞપ્તિ કરું છું કે “હે ભગવન્! તમે મારાં અશુભ કર્મોનું શમન કરો.” (૧૧-૧૨-૩) નપાવય-સ્થિUIT૩ર-ની -(-1નપત્ સ્તિનાપુર-નરેશ્વર:)-કુરુદેશના હસ્તિનાપુરના રાજા, રુર નામનો નના તે મુરુગન, તેનું સ્તિનાપુર તે કુરુ-કનપદ્ર Page #283 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ સ્તવ૦૨૬૫ સ્તિનાપુર, તેના નરેશ્વર તે ગુરુ-કનપદ્ધ-સ્તિનાપુર-નરેશ્વર. ગનપદ્-દેશ, રાષ્ટ્ર, પુર સિવાયનો વિસ્તાર. “નના: પદ્યન્ત છિન્ત વત્ર ગનપટ - જનો જાય છે જ્યાં તે જનપદ.” અથવા “નનીનાં નાનાં પાન્યવસ્થાનાનિ ચેષ તે નવી-જનોનાં એટલે લોકોનાં, પદો એટલે અવસ્થાનો કે રહેઠાણો, જયાં આવેલાં હોય છે તે જનપદ.” એટલે “જનપદ' એ લોકોની વસ્તીવાળા પ્રદેશ માટે મુકરર થયેલી સંજ્ઞા છે. સાહિત્યમાં કુરુ-દેશના ઉલ્લેખો અનેક સ્થળે આવે છે. જેમ કેआकरः सर्ववस्तूनां, देशोऽस्ति कुरुनामकः । समुद्र इव रत्नानां, गुणानामिव सज्जनः ॥ સજ્જન જેમ ગુણોનો ભંડાર હોય છે, સમુદ્ર જેમ રત્નોનો ભંડાર હોય છે, તેમ કુરુ નામે દેશ સર્વ વસ્તુઓનો ભંડાર છે.* કુરુદેશ અને હસ્તિનાપુરના સંબંધમાં શ્રીજિનપ્રભસૂરિએ હસ્તિનાપુરકલ્પનો નીચે પ્રમાણે ઉલ્લેખ કર્યો છે : शतपुत्र्यामभूत् नाभिसूनोः सूनुः कुरुर्नृपः । कुरुक्षेत्रमिति ख्यातं, राष्ट्रमेतत् तदाख्यया ॥२॥ कुरोः पुत्रोऽभवद् हस्ती, तदुपज्ञमिदं पुरम् । हस्तिनापुरमित्याहुरनेकाश्चर्यसेवधिम् ॥३॥ શ્રી ઋષભદેવ ભગવાનને સો પુત્રો હતા, તેમાં કુરુ નામનો પણ પુત્ર હતો, તેણે જે પ્રદેશ પર રાજય કર્યું તે કુરુક્ષેત્ર કહેવાયું અને તેના નામ પરથી રાષ્ટ્ર પણ કુરુ તરીકે પ્રસિદ્ધ થયું. આ કુરુનો પુત્ર હસ્તી થયો, તેના * ઇતિહાસવિદોના મત અનુસાર કુરુજનપદ પાંચાલ દેશની પશ્ચિમમાં અને મત્સ્યદેશની ઉત્તરમાં આવેલો હતો કે જે હાલ કુરુક્ષેત્ર (થાણેશ્વર) તરીકે ઓળખાય છે. કુરુદેશની રાજધાની હસ્તિનાપુરમાં હતી, જે આજકાલ ગયપુરના નામથી ઓળખાય છે અને મેરઠની બાવીસ માઈલ પૂર્વોત્તર તથા બીજનૌરની નૈઋત્ય દિશામાં બૂઢી ગંગાના જમણા કિનારે આવેલું છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ નામ પરથી આ શહેરનું નામ હસ્તિનાપુર પડ્યું કે જે અનેક આશ્ચર્યોનો ભંડાર છે. નરેશ્વર-મહારાજા. ય-(૬)-અને. પનં-(પ્રથમમ્)-પહેલાં, પ્રથમાવસ્થામાં દીક્ષા, પહેલાં. તઓ-[તત:]-પછી. મહાવીર્વારૃ-મોડ્-(મહાપતિ-મોશ:)-મહાનું ચક્રવર્તીના ભોગવાળા-રાજ્યવાળા. મહાન્ એવો વજ્રવર્તી તે માપવર્તી તેના ભોળવાળા તે મહાવઋતિમો:. મહા-મોટો. વજ્રવર્તી-રાજરાજેશ્વ૨. જેની પાસે ચક્ર એટલે મોટું સૈન્ય અથવા તે નામનું વિશિષ્ટ શસ્ત્ર હોય અને તે વડે દેશોને જીતે તે ચક્રવર્તી કહેવાય. મોન-રાજ્ય. (આ. સં. ડી.). કેટલાક મોનો સંસ્કાર મોન્ કરે છે અને ત્યાં વ્રુક્ષુને પદ અધ્યાહાર છે એમ માને છે. મદળમાવો-(મહાપ્રભાવ:)-મોટા પ્રભાવવાળા, ઘણા પ્રતાપી. महान् छे प्रभाव भेनो ते महाप्रभावः વાવત્તત્તર-પુરવર-મહસ્ય-વરના-નિયમ-નાવય-વર્ફ-(ખ્રિસક્ષતિ પુરવર-સહસ્ત્ર-વરનર-નિગમ-નનપર્-પતિ:)-બોતેર હજાર મુખ્ય શહેરો અને હજારો ઉત્તમ નગરનિગમવાળા દેશના અધિપતિ. દ્વિ-સપ્તતિ એવાં પુરવર-સન્ન-તે ક્રિ-મન્નતિ-પુવર, સા તથા વનાર અને નિયમ તે દ્વા-સક્ષતિ-પુરવર-સહસ્ત્ર-વનનિયમ, તેનાથી યુક્ત નનપલના પતિ તે દ્વા-સતિ-પુરીવર સહસ્ત્રવરનગર-નિગમ-ખનપદ્ર-પતિ. દ્વાસપ્તતિ-બોતેર. પુરવર-રાજધાનીનું શહેર. ‘પુરવરાળાં-રાખધાનીરૂપાળામ્' (પ્ર. વ્યા. ટી. પૃ. ૬૯). અથવા કિલ્લા અને ખાઈવાળું કોઈ પણ શહેર કે જેનો વિસ્તાર ઓછામાં ઓછો એક કોશમાં હોય. વીરમિત્રોદયમાં ‘પુરું મુનારમ્ પુર એટલે મુખ્ય નગર' એવો અર્થ કરવામાં આવ્યો છે. કવિકલ્પલતામાં પુરનું વર્ણન આ પ્રમાણે કરેલું છે ઃ Page #285 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ ૦૨૬૭ “પુરે હટ્ટ-પ્રતોની ૬, પરિવા-તોરણ-ધ્વની: । પ્રાસ િધ્વ-પ્રવાડઽરામ- વાપી-વેશ્યા સતીત્વરી '' પુરમાં હાટ, શેરીઓ, ખાઈ, તોરણ, ધ્વજાઓ, મોટા મહેલો [મંદિરો,] માર્ગો, પરબો, બગીચાઓ, વાવ, વેશ્યા, સતી અને બીજી સ્ત્રીઓ હોય છે. વર્ એવાં નર અને નિમ તે વર-વાર-નિયમ. નાર-શહેર. તે પુર કરતાં નાનું હોય છે અને કિલ્લા વગેરેથી રહિત હોય છે. તેનાં બીજાં લક્ષણો નીચે પ્રમાણે સમજવાં : ‘પળ-પ્રક્રિયાવિનિપુનૈશ્ચાતુર્વર્યનનૈયુંતમ્ । અને,--જ્ઞાતિ-સમ્ન, નૈ-શિલ્પિ-સમાજ઼તમ્ ॥ સર્વ-વૈવત-સમ્બનું નવું ત્વમિથીયતે।'' ક્રય-વિક્રય-આદિમાં કુશલ ચારે વર્ણના માણસોથી યુક્ત, અનેક જાતિના લોકોવાળું, અનેક શિલ્પીઓથી ભરપૂર અને સર્વ પ્રકારના દેવોથી યુક્ત હોય, તે નગર કહેવાય છે. નિમ-વેપા૨ીની વસ્તીવાળું ગામ. ‘નિમો ણિામવો વસરૂ નહિઁ' - જ્યાં વણિક-વર્ગની વસતિ વધારે હોય તે નિગમ. बत्तीसा - रायवर सहस्साणुयाय-मग्गो - [ द्वात्रिंशद् - राजवर સહસ્રાનુયાતમાń: ]−જેના માર્ગને બત્રીસ હજાર ઉત્તમ રાજાઓ અનુસરે છે. દ્વાત્રિશત્-સહસ્ત્ર એવા રાનવર તે દ્વાત્રિંશ—રાખવા-સહસ્ર, તેના વડે અનુયાત છે માર્ગ જેનો તે દ્વાત્રિશત્-રાખવર સહસ્ત્રાનુયાત-માર્ગ:. દ્વાત્રિંશ—બત્રીસ. સદૃસ્ત્ર-હજાર, રાખવર-ઉત્તમ રાજાઓ. અનુયાત-અનુગત, પછવાડે ચાલતા. માર્જ-રસ્તો, નીતિ. જેના માર્ગને બત્રીસ હજાર ઉત્તમ રાજાઓ અનુસરે છે. चउदस- वररयण-नवमहानिहि- चउसट्टिसहस्स-पवरजुवईण सुंदरवई[ચતુર્વંશ-વાન-નવ-મહાનિધિ-ચતુઃ ષ્ટિસહસ્ત્ર-પ્રવર-યુવતીનાં સુન્દ્રપતિ:]-ચૌદ ઉત્તમ રત્નો, નવ મહાનિધિ અને ચોસઠ હજાર શ્રેષ્ઠ સ્ત્રીઓના સુંદર સ્વામી. चतुर्दश- वररत्न तथा नव महानिधि तथा चतुःषष्टिसहस्र खेवी प्रवर Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ યુવતિ, તેના પુત્ર એવા પતિ તે વતુર્વશવરરત-નવ-મહાનિધિ-ચતુઃષણ સહપ્રવર-યુવતીન સુન્દરપતિ. વતુર્વસ-ચૌદ. વરરત-ઉત્તમ રત્ન. ચક્રવર્તીને ચૌદ રત્નો હોય છે. તે નીચે મુજબ : 'सेणावई गाहावई,२ पुरोहिय, तुरय गय वड्इ इत्थी । વાં છત્ત fm? If૨–૧૨–ટૂંક ય '' (૧) સેનાપતિ, (૨) ગાથાપતિ (ગૃહપતિ), (૩) પુરોહિત, (૪) અશ્વ (૫) ગજ, (૬) વકિ, (૭) સ્ત્રી, (૮) ચક્ર, (૯) છત્ર, (૧૦) ચર્મ, (૧૧) મણિ, (૧૨) કાકિણી, (૧૩) ખડ્ઝ અને (૧૪) દંડ. સેનાપતિરત્ન એટલે સમસ્ત સૈન્યનો કુશલ નાયક, જે ચક્રવર્તીની સહાય વિના પણ કેટલાક દેશો જીતે છે. ગાથાપતિ(ગૃહપતિ)રત્ન એટલે ભોજનસામગ્રી તથા ફળ-ફૂલ વગેરે ખાદ્ય વસ્તુઓ પૂરી પાડનાર. પુરોહિતરત્ન એટલે શાંતિકર્મ તથા અન્ય ધાર્મિક વિધિઓ કરાવનાર. અશ્વરત્ન એટલે અતિ ઉત્તમ જાતિનો ઘોડો. ગજરત્ન એટલે અતિ ઉત્તમ જાતિનો હાથી. વધેકિરત્ન એટલે દરેક જાતનું બાંધકામ કરનાર તથા પૂલો વગેરે બનાવનાર. સ્ત્રીરત્ન એટલે ચક્રવર્તીની પટ્ટરાણી થવાને યોગ્ય સ્ત્રી. ચક્રરત્ન એટલે સર્વ આયુધોમાં શ્રેષ્ઠ અને દુર્જય શત્રુનો પરાજય કરનારું શસ્ત્ર. છત્રરત્ન એટલે મસ્તક પર ધારણ કરવાનું અતિ મનોહર છત્ર. ચર્મરત્ન એટલે ચામડાનું એક પ્રકારનું વિશિષ્ટ સાધન, જે નદી, સરોવર વગેરે જલાશયોને પાર કરવામાં ઉપયોગી થાય છે. મણિરત્ન એટલે દૂર સુધી પ્રકાશ આપનારો અથવા રોગને હરનારો એક પ્રકારનો અભુત મણિ. કાકિણીરત્ન એટલે ખડકને પણ કોરી શકે તેવી એક પ્રકારની વસ્તુ ખગ્રરત્ન એટલે ઉત્તમ પ્રકારની તલવાર અને દંડરત્ન એટલે વિષમભૂમિને સમ કરનાર તથા અભુત ત્વરાથી જમીન ખોદી આપનારું એક પ્રકારનું હથિયાર. આ રત્નો વડે ચક્રવર્તી રાજ્યનો વિસ્તાર તથા તેની રક્ષા ઉત્તમ પ્રકારે કરવાને સમર્થ થાય છે. નવમહાનિધિ-નવ જાતિના મહાનિધિઓ. તેનાં નામો આ પ્રમાણે સમજવાં : Page #287 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ ૦ ૨૬૯ 'सप्पे' पंडुयए,' पिंगलते सव्वरयण महापउ' । काले महाकाले, माणवग' महानिहि संखे । " ७ (૧) નૈસર્પ, (૨) પાંડુક, (૩) પિંગલક, (૪) સર્વરત્ન, (૫) મહાપદ્મ, (૬) કાલ, (૭) મહાકાલ,(૮) માણવક અને (૯) શંખ. પ્રવચનસારોદ્વારની ટીકા(ભા-૨ ૫ત્ર ૩૫૨ )માં કહ્યું છે કે આ નવ નિધિઓને વિશે શાશ્વત કલ્પનાં પુસ્તકો હોય છે અને તેમાં વિશ્વ-સ્થિતિનું કથન કરેલું હોય છે. નૈસર્પનિધિનાં કલ્પોમાં ગ્રામ, આકર, નગ૨, પાટણ, દ્રોણમુખ, મડંબ, સ્કંધાવાર, ગૃહ વગેરેની સ્થાપનાનો વિધિ દર્શાવેલો હોય છે. પાંડુકનિધિનાં કલ્પોમાં ગણિત, ગીત, ચોવીસ પ્રકારનાં ધાન્યનાં બીજ તથા તેની ઉત્પત્તિના પ્રકાર વર્ણવેલા હોય છે. પિંગલકનિધિનાં કલ્પોમાં પુરુષ, સ્ત્રી, હાથી, ઘોડા, વગેરેનાં આભરણો બનાવવાનો વિધિ વર્ણવેલો હોય છે. સર્વરત્નનિધિનાં કલ્પોમાં ચક્રવર્તીનાં ચૌદ રત્નોનું વિગતવાર વર્ણન હોય છે; મહાપદ્મનિધિનાં કલ્પોમાં વસ્ત્ર તથા રંગની ઉત્પત્તિ, તેના પ્રકાર, તેને ધોવાની રીતો તથા સાત ધાતુઓનું વર્ણન હોય છે; કાનિધિનાં કલ્પોમાં સમગ્રકાલનું જ્ઞાન (જ્યોતિષ), તીર્થંકરાદિના વંશનું કથન, તથા સો પ્રકારનાં શિલ્પોનું વર્ણન હોય છે; મહાકાલિનધિનાં કલ્પોમાં લોહ, સુવર્ણ, મુક્તા, મણિ, સ્ફટિક, પરવાળાં વગેરેના વિવિધ ભેદો અને તેની ઉત્પત્તિ વગેરેનું વર્ણન હોય છે, માણવકનિધિનાં કલ્પોમાં યોદ્ધાઓની ઉત્પત્તિ, શસ્ત્રસામગ્રી, યુદ્ધનીતિ તથા દંડનીતિ વગેરેનું વર્ણન હોય છે; તથા શંનિધિનાં કલ્પોમાં ગદ્ય, પદ્ય, નૃત્ય, નાટક વગેરેનું વિગતવાર વર્ણન હોય છે. ચક્રવર્તી છ ખંડ જીતતાં જ્યારે ગંગા નદીના પશ્ચિમ તટે જાય છે, ત્યારે આ નવનિધિઓ પ્રગટ થાય છે જેમાં ઉપર જણાવ્યા પ્રમાણે કલ્પો સાથે અઢળક સંપત્તિ ભરેલી હોય છે. ચક્રવર્તી નાના-મોટા ૩૨૦૦૦ દેશોને જીતે છે ત્યારે તેને દરેક દેશના રાજાની પુત્રી તથા તે દેશના આગેવાનની પુત્રી, એમ બે કન્યાઓ અર્પણ થાય છે, એટલે તે ૬૪૦૦૦ સ્ત્રીઓનો સ્વામી બને છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩ યુન--ય-૮-અયસ્પ-સામ–(તુરણીતિ-ર-રીન-પથશતસહસ્ત્ર-સ્વામી)-ચોરાશી લાખ ઘોડા, ચોરાશી લાખ હાથી અને ચોરાશી લાખ રથના સ્વામી. તુરશીતિ-શત એવા ય અને પગ અને રથ તેના સ્વામી તે તુરશીતિ-દ-ન-થ-સહસ્ત્ર-શત-સ્વામી. વતુરશીતિ-ચોરાશી. શત સહસ્ત્રલાખ. ઢય-ઘોડો. -હાથી. રથ-વાહન-વિશેષ. છન્નવ-મ-દિ-સાપ-(TUMવતિ-પ્રા-કોટિધાની)-છ— ક્રોડ ગામોના સ્વામી. षण्णवति-कोटि सेवा ग्रामन। स्वामी ते षण्णवतिग्राम-कोटि स्वामी. SUવતિ-છ—. કોટિ-ક્રોડ. પ્રામ-ગ્રામ. -[વ-અને. ૩માસી-(વાસી)-હતા. નો-[ ]-જે. માર-િ[મા]િ-ભરતક્ષેત્રમાં. મયવં-( વા)-ભગવાન. તં-[1]-તે. સંતિ-[શક્તિ-સાક્ષાત્ શાંતિ જેવા, મૂર્તિમાન્ ઉપશમ જેવા. શાન્તિવિ શાન્તિપ્ત મૂર્તિમન્તમુપત્યિર્થ ' (બો. દી.)-શાંતિ જેવા શાંતિ, તેમને. અર્થાત્ મૂર્તિમંત ઉપશમને. ભગવાન્ પ્રશમરસથી ભરેલા હોય છે, એટલે તે સાક્ષાત્ શાંતિ જેવા કે મૂર્તિમંત ઉપશમ જેવા લાગે છે. વંતિ-(શાન્તિવરમ્)-શાંતિ કરનારા. શાંતિ-શબ્દથી અહીં સલિલાદિ દ્રવ્ય ઉપદ્રવ અને મિથ્યાત્વાદિ ભાવઉપદ્રવનું નિવારણ સમજવાનું છે. શ્રી શાંતિનાથ ભગવાન્ આવી શાંતિને કરનારા હોવાથી તેમને શાન્તિર કહ્યા છે. સંતિodi--[સંતીf]-સારી રીતે તરી ગયેલા. Page #289 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૨૭૧ ચ તીર્થ સંતીમ્'-સારી રીતે તરી ગયેલા તે સંતીર્ણ. સદ્ગમયા-(સર્વનયાત)-સર્વ પ્રકારના ભયોથી, મૃત્યુથી. સર્વ એવો ભય તે સર્વમય. તેનાથી. તિ-શિક્તિ]-શ્રી શાંતિનાથ ભગવાનને. થMામિ-[સ્તી]િ-સ્તવું છું. બિvi-[fઝન]-રાગાદિ જીતનારને. સંક્તિ-(શક્તિ)-શાંતિ. -(૨)-અને. વિદુક-(વિધાતુ) આપવાને.(વિહેક-વિધાતુ-કરો.) છે-તેજી-મને. (૧૧-૧૨-૪) શુમિ-સ્તવું છું. શા માટે ? સંતિ ૨ વિહેલું કે મને શાંતિ આપવાને. કોને ? તું સંક્તિ-તે શાંતિનાથ ભગવાનને. નો મયવં મારMિ મારી-જે ભગવાન્ ભરતક્ષેત્રમાં હતા. કેવા હતા ? પઢાં નવહત્યિUIT૩ર-નરીસ-પ્રથમ કરદેશના હસ્તિનાપુરના મહારાજા હતા; -અને. તો-પછી, મવકવટ્ટિ-મોણ-મહાચક્રવર્તિના રાજયને ભોગવનાર, મMમાવો-મહાપ્રભાવથી યુક્ત હતા; તથા નો-જે. વીવત્તર-પુરવર-સરંક્સવર-નાર-નિકામ-નણવય-વ-બોતેર હજાર મુખ્ય શહેરો તથા બીજાં ઉત્તમ નગર અને નિગમવાળા દેશના સ્વામી હતા; તથા બત્તીસા-રાયવરસહસાબુયાયમો-જેમના માર્ગને બત્રીસ હજાર ઉત્તમ રાજાઓ અનુસરતા હતા; તથા ૩૬૩-વર-નવમહાનિદિ વડસટ્ટ સહસ્સ-વર-કુવા સુંવરૃ-જે ચૌદ ઉત્તમરત્નો, નવ મહાનિધિઓ અને ચોસઠ હજાર શ્રેષ્ઠ સ્ત્રીઓના સ્વામી હતા; તથા પુત્રની-ઢયે--હું સવસહ-સામ-જે ચોરાશી લાખ ઘોડા, ચોરાશી લાખ હાથી અને ચોરાશી લાખ રથના સ્વામી હતા, તથા જે છ-મ-ડિસામી છ— ક્રોડ ગામના અધિપતિ હતા; તથા સંતિ-જે મૂર્તિમાન્ ઉપશમ જેવા હતા, તથા સંતિ-શાંતિ કરનારા હતા, તથા સવમય સંતિgujજે સર્વ ભયોને તરી ગયેલા હતા તથા નિVi-જે Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ રાગાદિ શત્રુઓને જીતનારા હતા. આ સંદાનિતકમાં પણ પ્રભુનું રાજ-રાજેશ્વરપણું દર્શાવવામાં આવ્યું છે. (૧૧-૧૨-૫) જે ભગવાન્ પ્રથમ ભરતક્ષેત્રમાં કુરુદેશના હસ્તિનાપુરના રાજા હતા અને પછીથી મહાચક્રવર્તીના રાજ્યને ભોગવનારા મહાપ્રભાવવાળા થયા તથા બોતેર હજાર મુખ્ય શહેરો અને હજારો નગર તથા નિગમવાળા દેશના પતિ બન્યા કે જેમને બત્રીસ હજાર ઉત્તમ રાજાઓ અનુસરતા હતા, તેમ જ જે ચૌદ રત્નો, નવ મહાનિધિઓ, ચોસઠ હજાર સ્ત્રીઓના સ્વામી બન્યા હતા, તથા ચોરાશી લાખ ઘોડા, ચોરાશી લાખ હાથી, ચોરાશી લાખ રથ અને છન્નુ ક્રોડ ગામોના અધિપતિ બન્યા હતા, તથા જે મૂર્તિમાન ઉપશમ જેવા, શાંતિ-કરનારા, સર્વ ભયોને તરી ગયેલા અને રાગાદિ શત્રુઓને જીતનારા હતા તે શાંતિનાથ ભગવાનનું શાંતિ-નિમિત્તે હું સ્તવન કરું છું. : सक्को (૧૩-૩) વલ્રાન !-(પેક્ષ્ચા)-ઇક્ષ્વાકુવંશમાં ઉત્પન્ન થયેલા ! ‘રૂવાળોરપત્યું. વાઃ'-ઇક્ષ્વાકુનું અપત્ય તે ઐક્ષ્વાક. શ્રીઋષભદેવજીનો વંશ ઇક્ષ્વાકુ કહેવાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે વંતદ્રુવળે, વસ્તુ-આનૂ તેળ હાંતિ વાળ'-વંશસ્થાપન વખતે શક્ર ઇક્ષુ (શેરડી) લાવ્યા, ભગવાને તેની ઇચ્છા કરી, તેથી ઇક્ષ્વાકુ કહેવાય છે.' આ પ્રસંગની સ્પષ્ટતા ત્રિષ્ટિશલાકા-પુરુષ-ચરિત્રનાં પ્રથમ પર્વના બીજા સર્ગમાં આ પ્રમાણે છે : ‘(શ્રીઋષભદેવ પ્રભુને જન્મ થયાને એક વર્ષ થવા આવ્યું, એટલે સોધર્મેન્દ્ર વંશ-સ્થાપન કરવાને માટે ત્યાં આવ્યા. ‘સેવકે ખાલી હાથે સ્વામીનું દર્શન કરવું ન જોઈએ,' એવી બુદ્ધિથી જ જાણે હોયની તેમ ઈંદ્રે એક મોટી ઇક્ષુ-યષ્ટિ (શેરડીનો સાંઠો) સાથે લીધી. પછી ઇંદ્ર ઇક્ષુદંડ-સહિત નાભિરાજાના ઉત્સંગમાં બેઠેલા પ્રભુ પાસે આવ્યા એટલે પ્રભુએ અવધિજ્ઞાન વડે ઇંદ્રનો સંકલ્પ જાણી લઈ, હસ્તીની પેઠે તે ઇક્ષુ-દંડ લેવાને પોતાનો કર લાંબો કર્યો. સ્વામીના આ ભાવને જાણનારા ઈંદ્રે મસ્તક વડે પ્રણામ કરીને ભેટ તરીકે તે ઇક્ષુદંડ પ્રભુને અર્પણ કર્યા. પ્રભુએ ઇક્ષુની અભિલાષા કરી તેથી તેમનો ‘ઇક્ષ્વાકુ' એવા નામનો વંશ સ્થાપન કરી, ઇંદ્ર સ્વર્ગમાં ગયા.’ Page #291 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ ૨૭૩ વિષે !-[વિવેદ !]--વિશિષ્ટ દેહવાળા ! નરીસર !-(રેશ્વર !)- નરેશ્વર ! મનુષ્યોના સ્વામી ! નર-વસહા !-(નર-વૃષક્ષ !)-હે નરશ્રેષ્ઠ | નમાં વૃષભ સમાન તે નવૃત્તમ. અહીં વૃષભ શબ્દ ઉપમાન તરીકે છેડે આવેલો હોવાથી શ્રેષ્ઠતાનો નિદર્શક છે. મુળિ-વસત્તા !-[મુનિ-વૃષભ !]-હે મુનિ-શ્રેષ્ઠ ! મુનિમાં વૃષભ સમાન તે મુનિવૃત્તમ. અહીં પણ વૃષભશબ્દ શ્રેષ્ઠતાનો સૂચક છે. નવ સાય-ક્ષત્તિ-સજ્વાળળ !-નવ-શાલ-શશિ-સતાનન !)શરદઋતુના નવીન ચંદ્ર જેવા કલા-પૂર્ણ મુખવાળા ! નવ એવો શારવ-શશી તે નવ-શાલ-શશી, તેના જેવું સત છે ઞાનન જેનું તે નવ-શારવ-શિ-સતાનન. નવ-નૂતન, નવીન. શાર-શશીશરઋતુનો ચંદ્ર. સન-કલાથી સહિત, કલા-પૂર્ણ. મનન-મુખ. સા શબ્દનો અર્થ પૂર્ણ કરવો હોય તો તેને વ્યાકરણના નિયમ અનુસાર શશીની પહેલાં મૂકવો જોઈએ, પરંતુ અહીં પછીથી મુકાયો છે તે આર્ષ હોવાથી ‘સતશસ્થ પનિપાત આર્ષાત્' (બો. દી.). વિય-તમા !-[વિદ્યુત-તમ: !]-જેનું અથવા જેનાથી અજ્ઞાન નાશ પામ્યું છે તેવા ! અજ્ઞાનથી રહિત ! અજ્ઞાનને દૂર કરનારા. ‘વિાત તમોઽજ્ઞાનં યસ્માર્ટ્ વિતતમ:' (બો. દી.)-વિશેષ રીતે ચાલ્યું ગયું છે તમ: એટલે અજ્ઞાન જેમાંથી તે વિપતતમઃ ! તીર્થંકર દેવો અઢાર દોષથી રહિત હોય છે, તેમાં ચૌદમો દોષ અજ્ઞાન છે. વિષ-યા !-[વિધૂત-રત્ન: !-]-જેણે કર્મરૂપી રજ દૂર કરેલ છે. કર્મ-રજથી રહિત ! “વિદ્યૂત રત્ન: ચૈન વિદ્યુત-રનઃ'-દૂર કરેલ છે રજ જેણે, તે વિધૂત-રનઃ. રહસ્-કર્મ. અનિય !-(અનિતં !)--હે અજિતનાથ ! અહીં અ-નો લોપ થયો છે. ત્તમ-તેમ !-(ઉત્તમ-તેન:)-શ્રેષ્ઠ કાંતિવાળા ! પ્ર.-૩-૧૮ Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ શુળેર્દિ (ગુÎ:)-ગુણો વડે. મહામુનિ !-(મહામુને !)-મુનીશ્વર ! મહાન્ એવા મુનિ તે મહામુનિ. જે સર્વ જગતને જાણે છે, તે મુનિ કહેવાય છે. ‘મતે યો ખાત્ સર્વ, સ મુનિઃ પરિકીર્તિતઃ ।' અમિય-વત્તા !-(અમિત-વત !)-અપરિમિત બલવાળા ! ‘અમિતે વતં સામર્થ્ય યસ્ય અમિતવતઃ’-‘અમિત છે બલ એટલે સામર્થ્ય જેમનું તે અમિતબલ.' અમિત-ન માપી શકાય તેવું, અપરિમિત વ્રતઆત્મબલ, વીર્ય. તીર્થંકરોનું શારીરિક બલ પણ અપરિમિત હોય છે. કહ્યું છે કે निवईहिं बला बलिणो, कोडिसिलुक्खेव सत्तिणो हरिणो । तद्धुगुण-बला चक्की, जिणा अपरिमिय बला सव्वे ॥ નૃપતિઓ કરતાં બલદેવો ઘણા બલવાન હોય છે, બલદેવો કરતાં વાસુદેવો ઘણા બલવાન્ હોય છે કે જે કોટિશિલાને પણ ઉપાડવાની શક્તિવાળા હોય છે; ચક્રવર્તીઓ તેમના કરતાં પણ બમણા બળવાળા હોય છે; અને સર્વે તીર્થંકરો અપરિમિત બળવાળા હોય છે. વિડન-ત્તા !-(વિપુત-ત !)-હે વિશાલ કુલવાળા ! વિપુલ છે ત જેનું તે વિપુત-ત. વિપુત્ત-વિશાળ, ઉત્તમ. તવંશ, અન્વય, પરિવાર. શ્રીઅજિતનાથ ભગવાન ઇક્ષ્વાકુકુળમાં જન્મ્યા હતા. એટલે તેમનું કુળ વિપુલ-વિશાળ હતું તથા ધાર્મિકકુળ-પરિવાર અત્યંત વિશાળ હતો. તેમાં ૯૫ ગણધરો હતા, ૨૨૦૦ કેવળી હતા, ૧૪૫૦ મનઃપર્યાયજ્ઞાની હતા, ૯૪૦૦ અધિજ્ઞાની હતા, ૩૭૫૦ ચૌદપૂર્વી હતા. ૧૨૪૦૦ વાદી હતા, ૨૦૪૦૦ વૈક્રિયલબ્ધિવાળા હતા, ૧૦૦૦૦૦ સાધુઓ હતા, ૩૩૦૦૦૦ સાધ્વીઓ હતી, ૨૯૮૦૦૦ શ્રાવકો હતા, અને ૫૪૫૦૦૦ શ્રાવિકાઓ હતી.* અહીં વિપુત-તા એવો પાઠ પણ મળે છે, તેનો અર્થ વિશાળ કલાવાળા થાય છે. *ત્રિ. શ. પર્વ ૨હ્યું, સર્ગ છઠ્ઠો. Page #293 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦ ૨૭૫ પUામાજિ-(પ્રામમિ)-પ્રણામ કરું છું, નમસ્કાર કરું છું. તે-(વામ)-તમને. ભવ-ભય-મૂરખ !-(વ-ભય-મન !)-ભવનો ભય ભાંગનારા ! મવથી ભય તે મવ-મય, તેનું ઘન કરનાર તે મવમય-મન. અહીં મ ધાતુનો મૂ{ આદેશ થયેલો છે અને કર્તરિપ્રયોગમાં મન પ્રત્યય આવેલો છે. ક-૨UT !-(ગ/જીરા )-જગતને શરણરૂપ ! જગજીવોને શરણ આપનારા ! ન'નું શરણ તે નક્કર. તીર્થકર દેવો ધર્મતીર્થના પ્રવર્તન વડે જગતના જીવોને અનન્ય-શરણ (રક્ષણ) આપે છે. મમ-(૧૫)-મારું. સરVi-(૨)-શરણ, રક્ષણ. અહીં “ર્વ વર્તશે' એ બે પદો અધ્યાહાર સમજવાનાં છે. (૧૩ ૪) આ ગાથામાં શ્રી અજિતનાથ ભગવાનનું મહામુનિપણું ચૌદ વિશેષણો વડે દર્શાવવામાં આવ્યું છે, તે આ રીતે ? (૨) રૂવવી, (૨) વિવેઢ, (૩) રીસર, (૪) નિરવાહી, () મુળ વસહી, (૬) નવ-સાર-સતિ-સતાણ, (૭) વિષય તમા, (૮) વિહુ-નથી, (૧) રમ-તેમ, (૧૦) મહામુખ, (૨૨) મિય-વના, (૨૨) વિડન-કુતી, (૩) ભવ મય-મૂરખ, (૨૪) ના-સરા. (૧૩-૫) હે ઇસ્લાકકુલમાં ઉત્પન્ન થયેલા ! હે વિશિષ્ટ દેહવાળા ! હે નરેશ્વર ! હે નર-શ્રેષ્ઠ ! હે મુનિ-શ્રેષ્ઠ ! હે શરઋતુના નવીનચંદ્ર જેવા કલા–પૂર્ણ મુખવાળા ! હે અજ્ઞાનરહિત ! હે કર્મ-રહિત ! હે ઉત્તમ તેજવાળા ! (ગુણોથી) હે મહામુનિ ! હે અપરિમિત-બળવાળા ! હે વિશાળ-કુળવાળા ! હે ભવનો ભય ભાંગનારા ! હે જગજીવોને શરણ આપનારા અજિતનાથ પ્રભુ ! હું તમને પ્રણામ કરું છું, કારણ કે Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ તમે જ મને શરણરૂપ છો.* (૧૪-૩) તેવ-તાઇવિંદ્ર-ચંદ્ર-સૂર-વંદ્ર-રેવ-દાનવેન્દ્ર-ચંદ્ર સૂર્યવન્દ !–હે દેવેન્દ્ર, દાનવેન્દ્ર. ચંદ્ર અને સૂર્યો વડે વંદન કરવા યોગ્ય ! દેવ અને રાનવ તે દેવ-તાવ, તેના રૂદ્ર તે તેવ-દ્રાનવેન્દ્ર. તથા વન્દ્ર તથા સૂર્ય તે ટેવ-દાનવેન્દ્ર-વ-સૂર્યે તેમના વડે વન્ય, તે દેવ-દાનવેન્દ્રવન્દ્ર-સૂર્ય-વન્ય. ટ્ટ (૬ [D-તુષ્ટ ! ]-હે આનંદ-સ્વરૂપ ! હે પ્રસન્નતાપૂર્ણ ! છ-હર્ષ પામેલ. તુષ્ટ-પ્રસન્ન થયેલ. બધા અહતો મનિપણાના ઉત્કૃષ્ટ પાલનથી વીતરાગ થયેલા હોય છે અને મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી હર્ષ-શોક-તૃષ્ણા-રહિત હોય છે. વીતરાગ દશામાં કોઈ પણ વસ્તુની આકાંક્ષાઅભિલાષા કે ખેદનો અનુભવ થતો નથી; પરંતુ પ્રાપ્ત સ્થિતિથી સંતુષ્ટ રહેવાને કારણે તેઓ સદા પ્રસન્ન હોય છે. અને તેવો ભાવ તેમના મુખ પર તરવરતો જોવાય છે. આ કારણે તેમને અહીં ઈ-તુષ્ટ એટલે આનંદ-સ્વરૂપ કે પ્રસન્નતા-પૂર્ણ કહેલા છે. નિદ્ !-[ષેક! ]-હે અત્યંત મહાનું ! અહદેવ તીર્થંકર-નામકર્મરૂપી પુણ્ય પ્રકૃતિના વિપાકોદયને ભોગવતા હોવાથી મહાન ગણાય છે. તેમનાથી વધારે મહાન આ જગતમાં બીજું કોઈ * અન્ય સંપ્રદાયમાં શરણ-ગમન માટે કહ્યું છે કે “તમેવ પર છું, સર્વમાન ભારત ! ! तत्प्रसादात् परां शान्ति, स्थानं प्राप्स्यसि शाश्वतम् ॥" -ભગવદ્ગીતા. હે અર્જુન ! સર્વ ભાવથી તેના જ (ભગવાનના જ) શરણે જા. તેના પ્રસાદથી તને પરમ શાંતિ તથા શાશ્વત સ્થાનની પ્રાપ્તિ થશે. 'सर्व-धर्मान् परित्यज्य, मामेकं शरणं व्रज ।' -ભગવદ્ગીતા. સર્વ ધર્મો છોડીને મારા એકલાના જ શરણે જા. Page #295 -------------------------------------------------------------------------- ________________ रूप्यपट्ट, तेन अन धवल .रूप्य-३५. परशुद्ध-स्निग्ध- અજિત-શાંતિ-સ્તવ ૨૭૭ नथी, तथा सहा तेभने ४ये8-महान ४ा छ. परम-लट्ठ-रूव-(परम-लष्ट-रूप ! )-५२म सुं६२ ३५वा ! परम भने लष्ट मेj रूप पा२९॥ ४२ ॥२॥ ते परम-लष्ट-रूप. परम५२म. लष्ट-silaaj, सुं६२. रूप-३५. ५२म सुं६२ ३५ . धंत-रुप्प-पट्ट-सेय-सुद्ध-निद्ध-धवल-दंत-पंति !-(ध्मात-रूप्यपट्ट-श्रेयः(श्वेत)-शुद्ध-स्निग्ध-धवल-दन्तपङ्क्ते !)- ५भेदा ३५।नी पाट ठेवी ઉત્તમ, નિર્મળ, ચકચકિત અને ધવલ દત પંક્તિવાળા ! ध्मात अj रूप्य ते ध्मात-रूप्य, तेनो पट्ट ते ध्मात-रूप्यपट्ट, तेन। ४वी श्रेय (श्वेत) भने शुद्ध अने स्निग्ध अने, धवल दंत-पंक्ति ते ध्मातरूप्य-पट्ट-श्रेय-(श्वेत)-शुद्ध-स्निग्ध-धवल-दंत-पंक्ति. ध्मात-धभेj, २८ ७२j.रूप्य-३पुं. पट्ट-पाट. श्रेय-उत्तम. ति. अने २यनाम अतिसुं६२. शुद्ध-निर्भ. स्निग्ध-यी४५, ययति. धवल-3°°४१६, श्वेत. दंत-पंक्तिદાંતની હાર. ધમેલા રૂપાની પાટ જેવી ઉત્તમ, નિર્મળ, ચકચકિત અને શ્વેત हत-पतिवाण.. संति ! (शान्ते ! )-3 शांतिनाथ ! सत्ति-कित्ति-(दित्ति)-मुत्ति-जुत्ति-गुत्ति-पवर !-(शक्ति-कीर्ति (दीप्ति)-मुक्ति-युक्ति-गुप्ति-प्रवर !)- शति-१२ ! हे हात-अव२ ! (: घोप्ति-१२ ! ) : भुस्ति-प्रवर ! : युस्ति-प्रवर ! हे गुप्ति प्रव२ ! शक्ति भने कीर्ति मने (दीप्ति) सने मुक्ति सने युक्ति सने गुप्तिमा प्रवर ते शक्ति-कीर्ति-(दीप्ति )-मुक्ति-युक्ति-प्रवर. ही प्रवर विशेष ६३४ ५६ साथे संबंध ५२।वे छ. शक्ति-प्रवर-शस्तिम श्रेष्ठ, सर्व शक्तिमान्. कीर्ति--प्रवर-भीतम श्रेष्ठ, ताणी. दीप्ति-प्रवर-दीप्तिमा श्रेष्ठ, अत्यंत तेमय. मुक्ति-प्रवर-मुक्तिनो भा[ Muqanvi श्रेष्ठ, अथवा संपूर्ण त्या. युक्ति--प्रवर-युस्तिमा श्रे४.४ वयन न्याययुत डोय छ, तेने युति उवामां आवे छे. 'युक्तिः न्यायोपपन्नवचनम् ।' * बीमो ५५ पोताना हेवनी सारी स्तुति ४२ छ :__ "ज्येष्ठराजं ब्रह्मणस्पत आन०" - यजुर्वेद । Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (બો. દી.) અહંદવનાં વચનો સદા સાપેક્ષ હોય છે, પણ નિરપેક્ષ હોતાં નથી; તેથી તેનું ખંડન થઈ શકતું નથી, માટે તેમને યુ$િ-પ્રવર કહેવામાં આવ્યા છે. યુ%િ પ્રવર-ગુપ્તિનું પાલન કરવામાં શ્રેષ્ઠ, યોગીશ્વર. ગુપ્તિનું યથાર્થ પાલન કરનાર યોગીશ્વર કહેવાય છે. ત્તિ-તેમ-ચંદ્ર-વેચ-(રી-તેનો-વૃન્દ્ર-ધ્યેય !)-દેવ-સમૂહને પણ ધ્યાન કરવા યોગ્ય. ટીપ્ત છે તેન જેનું તે વખતે, તેમનું વૃન્દ્ર તે રીત-તેનો-વૃન્દ્ર. તેને માટે ધ્યેય રૂ૫ તે તીખ-તેનો-વૃન્દ્ર-ય. -પ્રકાશમાન. તેના-કાંતિ. વૃન્દ્ર-સમૂહ. ધ્યેય-ધ્યાન કરવાને યોગ્ય રીત-તેન: શબ્દથી અહીં દેવોને ગ્રહણ કરવા ઘટે છે, કારણ કે તેઓના દેહ દીપ્તિમાન હોય છે. આ સામાસિક પદનો દ્વિત્ત-તેગ, ચંદ્ર અને બેય એવો પદચ્છેદ પણ થઈ શકે છે, જેનો અર્થ અનુક્રમે દીપ્ત તેજવાળા, વંદ્ય અને ધ્યેય થાય છે. સત્ર-તોગ-વિય-ભાવ-(સર્વ-તો-ભાવિત–પ્રભાવ!)-સમસ્ત વિશ્વ પર પ્રભાવ પાડનારા. સર્વ એવો તો તે સર્વ-ત્નો, તેમાં માવિત છે પ્રભાવ જેનો, તે સર્વનો-ભાવિત–પ્રમાવ. સર્વ-સમસ્ત. તોજ-વિશ્વ. માવિત-પ્રસારિત, પાડેલો. પ્રભાવ-પ્રભાવ. જેણે સમસ્ત વિશ્વમાં પોતાનો પ્રભાવ પાડ્યો છે તેવા. જેય !-( )-તે જાણવા યોગ્ય ! અહંત જેમ ધ્યેય છે, તેમ જોય પણ છે. જ્યાં સુધી તેમનું સ્વરૂપ જાણવામાં આવે નહિ, ત્યાં સુધી ભવ-સાગરનું ભ્રમણ અટકતું નથી. પફ-(પ્રશિ )-આપો. -(-મને. સમÉ-(સમાધિમ)-સમાધિ, ચિત્તની સ્વસ્થતા. (૧૪-૪) સંતિ ! પડ્ડસ મે સમર્દિ-હે શાંતિનાથ ભગવન્! મને સમાધિ આપો. કેવા છે શાંતિનાથ ભગવાન ? ચૌદ વિશેષણોએ કરીને સહિત. તે આ પ્રમાણે : (૧) વેવ-તાળવિદ્ર-ચંદ્ર-સૂર-વંત, (૨) હૃદુ-તુ, (૩) Page #297 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦ ૨૭૯ નિર્દુ, (૪) પરમ-ન વ, (૫) યંત-પૂ-પટ્ટ-સે-સુદ્ધ-નિદ્ધ-ધવત્ર-વંત પતિ, (૬) પત્તિ-વર, (૭) છિત્તિ-વર, (૮) દ્વિત્તિ-પવર, (૬) મુત્તિ-પવર, (૨૦) ત્તિ-વર, (૨૨) જુત્તિ-વિ૨, (૨૨) દ્વિત્ત-તેઝ-વંધેય, (૨) સબં-તોગ મવિય-પૂમાવ, (૨૪) mય. આ મુક્તકમાં પણ શ્રી શાંતિનાથ ભગવાનનું મહામુનિપણું દર્શાવવામાં આવ્યું છે. (૧૪-૫) (૧) હે દેવેન્દ્ર, દાનવેન્દ્ર, ચંદ્ર તથા સૂર્ય વડે વંદન કરવા યોગ્ય ! (૨) હે આનંદ-સ્વરૂપ ! (પ્રસન્નતાપૂર્ણ !) (૩) હે અતિશય મહાન ! (૪) હે પરમ સુંદર રૂપવાળા ! (૫) હે ધમેલા રૂપાની પાટ જેવી ઉત્તમ, નિર્મળ, ચકચકિત અને ધવલ દંતપંક્તિવાળા ! (૬) હે સર્વશક્તિમાન ! (૭) હે કીર્તિશાળી ! (૮) તે અત્યંત તેજોમય ! (૯) હે મુક્તિમાર્ગને બતાવવામાં શ્રેષ્ઠ ! (અથવા પરમ ત્યાગી !) (૧૦) હે યુક્તિયુક્ત વચન બોલવામાં ઉત્તમ ! (૧૧) હે યોગીશ્વર ! (૧૨) હે દેવ-સમૂહને પણ ધ્યાન કરવાને યોગ્ય ! (૧૩) હે સમસ્ત વિશ્વમાં પ્રભાવ પાડનારા અને (૧૪) જાણવાને યોગ્ય એવા શ્રી શાંતિનાથ ભગવન્! મને સમાધિ આપો. (૧૫-૧૬-૩) વિમત્ર-સસ-ના -નં-[વિપત્ત-શિ તાતિ-સૌ]-નિર્મળ ચંદ્રકલાથી પણ અધિક સૌમ્ય. વિમત્ર એવી શશિના તે વિમત્ત-શિ-ની, તેના કરતાં તિરેક સૌણે તે વિમત-શશિ-નાગતિ-સૌમ્ય. વિમાન-નિર્મલ. શશિની-ચંદ્રની કલા. અતિરે-અતિશય, અધિક. સૌમ્ય-શાંતિ, નિર્મલતા, આલ્હાદકતા આદિ ગુણોથી યુક્ત. વિત્તિમાસૂ-ફા-તે- [વિતરિ-ટૂ-રાતિરે-તે સ]આવરણ-રહિત સૂર્યનાં કિરણોથી પણ અધિક તેજવાળા. • વિતિમિર એવાં સૂર #ર તે વિતમિર-સૂર-ર, તેનાથી તિરે છે તેનલ્ જેનું તે વિતિમિર-સૂર રતિરે-તેન:, તેને-વિતિમિરસૂર– તિરે-- તેનસમૂ. વિતરિ-આવરણ-રહિત. “વિત તિમિર માત્ વિતિમિરમ્.” તિમિરઅંધકાર, આવરણ. જૂનાં ર તે પૂર-ર. સૂર-સૂર્ય. -કિરણો, સૂર્યનાં કિરણો, મતિ-અધિક. તેન-તેજ. આવરણરહિત સૂર્યનાં કિરણોથી Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ અધિક તેજવાળા. તિસવ- જામ-વ-(ત્રિદ્રશપતિ-પતિ-પ)-ઇંદ્રોના સમૂહથી પણ અધિક રૂપવાળા. ત્રિશપતિનો નળ તે ત્રિશપતિ-TIM, તેનાથી તિરેક છે રૂપ જેનું તે ત્રિપતિ-પતિ-પ. ત્રિવેણ-દેવ, તેનો પતિ-સ્વામી, તે ઇંદ્ર. Tસમૂહ. થાિથ-વાર-સાજં-(થરથર-પ્રવરાતિરે-સાર)-મે, પર્વતથી પણ અધિક દઢતાવાળા. धरणिधरम प्रवर ते धरणिधर-प्रवर तेनाथी अतिरेक छ सार छैनो ते ધfoધર–પ્રવરતિરે–સી. રળિધર–પર્વત. પ્રવર-શ્રેષ્ઠ. ધરાધર-પ્રવર-મેરુ પર્વત. તિરેક-અધિક. સાર-સત્ત્વ, દઢતા. મેરુ પર્વતથી પણ અધિક દઢતાવાળા. -(સત્ત્વ)-આત્મ-બળમાં. સત્ત્વ એટલે બળ કે પરાક્રમ. તે વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમ વગેરેથી ઉત્પન્ન થતો આત્માનો એક પ્રકારનો પરિણામ છે. અહીં તે ક્ષાયિક ભાવે પ્રાપ્ત થયેલો છે. ૩૫-()-અને. સયા-(સવા)-નિરંતર. -(૩નતમ)-અજિત, અન્યથી નહિ જિતાયેલા. સારી-(શરીર)–શારીરિક. શરીર-સંબંધી તે શરીર. આ પદ વત્તેનું વિશેષણ છે. -(૨)-અને. વત્ન-(વર્તે)-બલને વિશે. નિયં-(નિતમ્)-અજિત. તવ-સંગ-(તપ: સંયમયો:)-તપ અને સંયમને વિશે. Page #299 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૨૮૧ તપ: અને સંયમ તે તા:-સંયમ, તેના વિશે-તપઃ -સંયમયો. તપ બાર પ્રકારનું છે, સંયમ સત્તર પ્રકારનો છે, તે બંનેને વિશે. મ-(૨)-અને. નિયં-(નિતમ્)-અજિત. -(:)-આ. શુમિ -(સ્તૌમિ)-હું સ્તવું છું. નિ-(ઝિન)-જિનને. નિયં-(નિતમ્)-અજિતનાથને. (૧૫-૧૬-૪) સરલ છે. આ સંદાનિતકમાં પ્રભુનું જિનેશ્વરપણુંતીર્થકરપણું દર્શાવવામાં આવ્યું છે. (૧૫-૧૬-૫) નિર્મલ ચંદ્રકલાથી પણ અધિક સૌમ્ય, આવરણ રહિત, સૂર્યનાં કિરણોથી પણ વધારે તેજવાળા, ઇંદ્રોના સમૂહથી પણ અધિક રૂપવાળા, મેરુ પર્વત કરતાં પણ વધારે દૃઢતાવાળા, તથા નિરંતર આત્મબળમાં અજિત, શારીરિક-બલમાં પણ અજિત અને તપ તથા સંયમમાં પણ અજિત, એવા શ્રીઅજિતનાથને હું સ્તવું છું. (૧૭-૧૮-૩) સોમપુર્દિ-(સૌથળ:)-આફ્લાદકતા વગેરે ગુણો વડે. સચ એ જ ગુણ સૌમ્યા. અહીં તેની જાતિના બીજા ગુણો પણ અભિપ્રેત હોવાથી બહુવચનનો પ્રયોગ કરેલો છે, એટલે સૌનો અર્થ આફ્લાદકતા વગેરે ગુણો વડે થાય છે, “સોમર્ચ માત્રા માંd: સૌમ્યમ્' (બો. દી.)-“સોમ એટલે આફ્લાદક, તેનો ભાવ તે સૌમ્ય કે આહ્લાદકતા.' ન પાવ-(૧ પ્રાખોતિ)-પામતો નથી. તં-(તમ્)-તેને. નવસરય-સહ-(નવ-શરતુ-શશી)-શરદઋતુનો પૂર્ણચંદ્ર. નવ એવો શરત્નો શશી તે નવ-શર–શશી. નવ-નવીન, યુવાન. Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ शरत्-श२६ *तु. उन्या अने. तुला राशिमा सूर्य दो समय २३ तट કાળને શરઋતુ કહે છે. तेअ-गुणेहि-(तेजो-गुणैः)-ते४ वगेरे गुट 43. तेजस् मे ४ गुण ते तेजोगुण. तनी प्रभुमतावा गुणे ते तेजो गुणाः, तेना 43-तेजो-गुणैः, नव-सरय-रवी-(नव-शरद्-रविः)-२२६*तुनो पूर्ण सामे * પ્રકાશતો સૂર્ય. रूव-गुणेहिं-[रूप-गुणैः]-३५ कोरे गुो 43. रूप मे४ गुण ते रुप-गुण. तेनी प्रभुमतावा गुयो ते रुप-गुणाः, तेना 43 रुप-गुणैः. तिअस-गण-वई-(त्रिदश-गण-पति:)-5द्र. सार-गुणेहिं [सार-गुणैः]-अत्यंत ४ढता कोरे गुए 43. सार मे ४ गुण ते सारगुण. ही गौरवन। अर्थभ पहुवयननो ★ तथा चोक्तं लौकिकशास्त्रेषु "ऋतुभेदात् पुनस्तस्यातिरिच्यन्तेऽपि रश्मयः । शतानि द्वादश मधौ, त्रयोदश तु माधवे ।। चतुर्दश पुनज्येष्ठ, नभो-नभस्ययोस्तथा । पञ्चदशैव त्वाषाढे, षोडशैव तथाऽऽश्विने ॥ कार्तिके त्वेकादश च, शतान्येवं तपस्यपि । मार्गे च दश सार्धानि, शतान्येवं च फाल्गुने । पौष एव परं मासि, सहस्रकिरणा रवेः" --ઋતુના ભેદથી તેનાં કિરણોમાં વૃદ્ધિ થાય છે. ચૈત્ર માસમાં ૧૨૦૦, વૈશાખમાં १300, 88Hi १४००, श्री तथा मा६२वामा १४००, भाषाढमा १५००, આસોમાં ૧૬૦૦, કાર્તિકમાં ૧૧૦૦, માહમાં ૧૧૦૦, માગશરમાં ૧૦૫૦, ફાગણમાં ૧૦૫૦ અને પોષ માસમાં સૂર્યનાં કિરણો ૧૦૦૦ હોય છે. -९५सूत्र-सुबोधिन, सूत्र ४०. Page #301 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ ૨૮૩ प्रयोग छ, तेथी सारगुणैःनो अर्थ 'अत्यंत दृढता वगेरे गुएरा 3' ७२वो समुथित छे. धरणिधर-वई-[धरणिधरपति:]- २ पर्वत. तित्थवर-पवत्तयं-[तीर्थवर-प्रवर्तकम्]-उत्तम तीर्थने प्रवत्तविना२. वर भेg तीर्थ ते तीर्थवर, तेना प्रवर्तक ते तीर्थवर-प्रवर्तक. वर(उत्तम. तीर्थ-यतुर्विध श्रमासंघ. 'तीर्थ चतुर्विध- श्रमण-सङ्घः' (मो. ६..) प्रवर्तक-प्रवर्तन ४२नार, प्रपत्तावना२. तम-रय रहियं-(तमो-रजो-रहितम्)-मशान भने भोथी रहित. तमः भने रजः ते तमो रजः, तेनाथी रहित ते तमो-रजो-रहित. तम:५२, अशान. रजः-२४, भो३३५ धूम. ___धीर-जण-थुयच्चियं-(धीर-जन-स्तुतार्चितम्)-प्राश पुरुषो 43 સ્તવાયેલા અને પૂજાયેલા. धीर सेवा जन ते धीर-जन, तेना 43, स्तुत भने अर्चित ते धीर जन-स्तुतार्चित. धीर-स्थिर-यित्व, पंडित, प्राश. जन-मनुष्य. स्तुतस्तवायेसा-वी. 43. अर्चित-पूजयेद-पुष्पाहि 43. चुय-कलि-कलुसं-(च्युत-कलि-कलुषम्)-सिना आसुष्यथा रहित, કલહની કાળાશથી રહિત. च्युत थयु छ कलिनुं कलुष नु ते च्युत-कलि-कलुष. 'कलिर्वैरं कलहो वा ।' कलि भेटले वै२ 3 548. अथवा तामसि गुनो समूह मे ४ अलि छे. छ : "यदा मायाऽनृतं तन्द्रा, निद्रा हिंसा विषादनम् । शोक-मोहौ भय दैन्यं, स कलिस्तामसः स्मृतः ॥" ध्यारे ४५८, तू, तंद्रा, हिंसा, विषाह, शोs, भोड, मय अने દીનતા જણાય, ત્યારે તામસિક વૃત્તિવાળો કલિ સમજવો. कलुष-बाश. संति-सुह-पवत्तयं-[शान्ति-शुभ--(सुख)-प्रवर्तकम्]-शांति भने Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ શુભ(સુખ)ને ફેલાવનાર. - શાંતિ અને જીમ (સુ) તે શાંતિ-સુમ (સુ), તેના પ્રવર્તે તે શાન્તિ-સુમ (સુ) પ્રવર્તે. અહીં શાંતિ શબ્દથી ઉપદ્રવ-રહિત અવસ્થા અને શુભ શબ્દથી મંગલ કે કલ્યાણ અભિપ્રેત છે. તિવારા-પો -[ત્રિવાર-પ્રયત:]-ત્રણ કરણથી પ્રયત્નવાન, મન, વચન અને કાયાના પ્રણિધાન-પૂર્વક. ત્રિરંગ વડે પ્રયત તે ત્રિરણ-પ્રયત. ત્રિકરણ-મન, વચન અને કાયા. પ્રયત-પ્રયત્નશીલ, સાવધાન. સંતિ-[શાન્તિ-શ્રી શાંતિનાથ ભગવાનને. દું []-હું. મહામુnિ-[મહામુનિ]-મહામુનિને. સરyi ૩વU-[શરણમ્ ૩૫નમf]-શરણે જાઉં છું. (૧૭-૧૮-૪) મહં સાં ૩વળ-હું શરણે જાઉં છું. કેવો હું? તાર– પયગો-મન, વચન અને કાયાના પ્રણિધાનવાળો. કોના શરણે જાઉં છું? નવસરય-સતી-સીર્દિ ન પાવડું સં સંક્તિ-જેમને શરઋતુનો પૂર્ણચંદ્ર આહલાદકતા આદિ ગુણો વડે પહોંચી શકતો નથી, તે શાંતિનાથના શરણે. નવસરય-રવી તેમ-જુહિં તે સંક્તિ-જેમને શરઋતુનો પૂર્ણ કિરણોએ પ્રકાશતો સૂર્ય તેજ વગેરે ગુણો વડે પહોચી શકતો નથી તે શાંતિનાથના શરણે. તિરસ-ગ વર્ડ વ-કુર્દિન પાવ તે સંતિ-જેમને ઇંદ્ર રૂપ વગેરે ગુણો વડે પહોંચી શકતો નથી, તે શાંતિનાથના શરણે અને પરિવર્ડ સ૨કુર્દિ ન વ સંતિ-જેમને મેરુપર્વત અત્યંત દઢતા વગેરે ગુણો વડે પહોંચી શકતો નથી, તે શાંતિનાથના શરણે. વળી કેવા શાંતિનાથના શરણે ? તિર્થીવર-વત્તિયે-જે ઉત્તમ તીર્થના પ્રવર્તક છે; તથા તમ-ર-રદિયં-જે મોહનીય વગેરે કર્મોથી રહિત છે; તથા થીરગા-યુવયં જે પ્રાજ્ઞ પુરુષો વડે ખવાયેલા અને પૂજાયેલા છે, તથા જુ નિ-તુસ-જે ક્લેશ અને કાલુષ્યથી રહિત છે; તથા સરિ-સુહૃ-પવયં-જે શાંતિ અને શુભ(સુખ)ને ફ્લાવનારા છે; તે મહામુળ-શાંતિનાથના શરણે. Page #303 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૨૮૫ (૧૭-૧૮-૫) જેમને શરઋતુનો પૂર્ણ ચંદ્ર આહલાદકતા આદિ ગુણો વડે પહોંચી શકતો નથી, જેમને શરઋતુનો પૂર્ણ કિરણોથી પ્રકાશતો સૂર્ય તેજ વગેરે ગુણો વડે પહોંચી શકતો નથી, જેમને ઇંદ્ર રૂપ વગેરે ગુણો વડે પહોંચી શકતો નથી, જેમને મેરુપર્વત દઢતા વગેરે ગુણો વડે પહોંચી શકતો નથી, જેઓ શ્રેષ્ઠ તીર્થના પ્રવર્તક છે, મોહનીય વગેરે કર્મોથી રહિત છે, પ્રાજ્ઞ પુરુષો વડે ખવાયેલા અને પૂજાયેલા છે, જેઓ કલિ-કલહની કલુષતાથી રહિત છે, જેઓ શાંતિ અને શુભ(સુખ)ને ફેલાવનારા છે, તેવા મહામુનિ શ્રી શાંતિનાથના શરણને હું મન, વચન અને કાયાની એકાગ્રતાપૂર્વક અંગીકાર કરું છું. (૧૯-૨૦-૨૧-૩) વિનોપાય-સિર--મંત્રિ-સિતા-સંધુયં(વિનયાવનત-શો-રવિત-ગતિ-ઋષિા સંસ્તુત5) ભક્તિથી નમેલા અને મસ્તક પર બે હાથ જોડનારા ઋષિઓના સમૂહથી સારી રીતે સ્તવાયેલા. વિનય વડે અવનત તે વિનયાવત, એવું શિરમ્ તે વિનયવત-શિરસ તેના પર વિત જેણે તે વિનયવિનત-શિરોરત-અકૃતિ, એવો જે ત્રીપળ, તેના વડે સંસ્તુત. તે વિનવિનત-શિરો-વિત-અતિ-ઋષિાસંસ્તુત. વિનય-ભક્તિ, અવનત-નમેલું. શિર-મસ્તક. વિનયવનતિ-શિર :વિનયથી નમેલું મસ્તક. વિતીતિ-તેના પર અંજલિ રચનાર, તેના પર બે હાથ જોડનાર. ઋષિા-ઋષિઓનો સમૂહ. જે (પુરુષ) જ્ઞાન વડે સંસારનો પાર પામે, તે ઋષિ કહેવાય છે. “ઋષતિ જ્ઞાન સંસાર-પરિમિતિ દ્રષિઃ ' સમવાયાંગસૂત્રની ટીકામાં કહ્યું છે કે “ગાધર-તિરિક્તા: શેષા: નિશબ્દો ઋષય: તિ’—ગણધર સિવાયના બાકીના જિનશિષ્યોને ઋષિ જાણવા.” સંસ્તુત-સારી રીતે સ્તવાયેલા. તાત્પર્ય કે મોટા મોટા ઋષિઓ પણ મસ્તક પર બે હાથ જોડીને તેમને વિનય-પૂર્વક નમે છે અને ગંભીર અર્થરહસ્યવાળી સ્તુતિઓ વડે તેમની સ્તવના કરે છે. ચિયિં-(સ્વિમિત૫)-સ્થિર, નિશ્ચલતા-પૂર્વક. विबुहाहिव-धणवइ-नरवइ-थुय-माहि-अच्चिअं-(विबुधाधिपः ધનપતિ-નરપતિ-સ્તુત-મહિત-વિત)- ઈંદ્રો, કુબેર આદિ લોકપાલ દેવો અને Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ ચક્રવર્તી રાજાઓ વડે સ્તવાયેલા, વંદાયેલા અને પૂજાયેલા. विबुधाधिप अने धनपति भने नरपति ते विबुधाधिप-धनपति-नरपति. तमना 43 स्तुत भने महित अने अर्चित ते विबुधाधिप-धनपति-नरपतिस्तुत-महित-अर्चित. विबुधाधिप-छद्र. धनपति-औ२. नरपति-न२५ति, २t. स्तुत-क्यनो वडे स्तवायेला. महित-प्रथम रायेला, येदा. अर्चित-- અર્ચાયેલા પૂજાયેલા. बहुसो-(बहुशः)- पा२. अइरुग्गय-सरय-दिवायर-समहिय-सप्पभं-(अचिरो-द्गतशरद्दिवाकर-समधिक-सत्प्रभम्)-desto ५भेसा ॥२६४तुन। सूर्यथा ५९॥ ઘણી વધારે કાંતિવાળા. अचिर उद्गत मेवो शरद्नो दिवाकर ते अचिरोद्गत-शरद्-दिवाकर, तेनाथी समधिक सेवा प्रभासहित ते अचिरोद्गत-शरद्-दिवाकर-समधिक सत्प्रभ. अचिर-तडा. उद्गत-६५ पाभेलो शरद्-दिवाकर-२२६४तुनो सूर्य. समधिक-धारे. सत्प्रभ-प्रमाण silnati. १२६ तुम सूर्य धारे सारी रीते अशे छे. तवसा-(तपसा)-त५ . गयणंगण-वियरण-समुइय-चारण-वंदियं-(गगनाङ्गण-विचरणसमुदित चारण-वन्दितम्)-२॥शम वियरत मे581 गये। या२९॥ મુનિઓથી વંદાયેલા. गगन३५ी अङ्गण ते गगनाङ्गण, ते यतुं विचरण ते गगनाङ्गण विचरण, तेना पडे समुदित थये। चारण ते गगनाङ्गण-विचरण-समुदित-चारण तमन। 43 वन्दित ते गगनाङ्गण-विचरण-समुदित चारण-वन्दित. गगनाङ्गणमाश. विचरण-वियरवानी यि. समुदित-सेत्र थयेला. चारण-या२९॥ मुनिमी. वन्दित-हायेसा. मुनिमो तपन। पाथी प्राप्त थयेदी यारલબ્ધિ વડે આકાશમાં વિચારી શકે છે, તેઓ ચારણમુનિઓ કહેવાય છે. તેમનો પરિચય પ્રવચનસારોદ્ધારની સંગ્રાહક ગાથાઓમાં આ રીતે આપવામાં साव्यो छ : Page #305 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ ૦ ૨૮૭ अइसयचरण- समत्था, जंघाविज्जाहिं चारणा मुणओ । जंघाहिं जाइ पढमे, निस्सं काउं रविकरे वि ॥५९७ ॥ गुप्पारण गओ, रुयगवरंमि य तओ पडिनियो । बीएणं नंदीसरमि, एइ तइएण समएणं ॥ ५९८ ॥ पढमेण पंडुगवणं, बीउप्पाएण नंदणं एइ । तइउप्पाएण तओ, इह जंघाचारणो एइ ॥५९९ ॥ पढमेण माणुसोत्तरनगं तु नंदीसरं तु बीएणं । પફ તો તળું, જ્ય-રેફ્યવંળો યં ૬૦૦ની पढमेण नंदणवणे, बीउप्पारण पंडुगवणंमि । एइ इहं तइएणं, जो विज्जाचारणो होइ ||६०१|| અતિશયવાળી ગતિ વડે ચાલવામાં સમર્થ એવા જંઘાચારણ અને વિદ્યાચારણ મુનિઓ સૂર્યનાં કિરણોને પણ, આશ્રય લઈને જ્યાં જવું હોય ત્યાં જાય છે. ૫૯૭. જંઘાચરણ મુનિ રુચકવર દ્વીપ સુધી એક ડગલામાં પહોંચી શકે છે (અને એક જ ડગલામાં પાછા પણ આવી શકે છે.) બીજા ડગલામાં નંદીશ્વરદ્વીપ સુધી જઈ શકે છે અને ત્રીજે ડગલે પાછા પોતાના સ્થાને આવી શકે છે. ૫૯૮. જો મેરુપર્વત ૫૨ જવાની ઇચ્છા હોય તો એક જ ડગલામાં પાંડુકવનમાં પહોંચી શકે છે અને પાછા વળતાં એક ડગલે નંદનવન અને બીજે ડગલે પોતાના સ્થાને આવી શકે છે. જંઘાચારણ મુનિ ચારિત્રાતિશય પ્રભાવવાળા હોય છે. ૫૯૯. વિદ્યાચારણ મુનિ પ્રથમ ડગલામાં માનુષોત્તર પર્વત જાય છે, બીજા ડગલામાં નંદીશ્વરદ્વીપે જાય છે અને ત્યાં રહેલાં ચૈત્યોને વાંદીને પાછા વળતાં એક જ ડગલામાં પોતાના સ્થાને આવે છે. અથવા મેરુપર્વત જતાં પ્રથમ ડગલા વડે નંદનવન, બીજાથી પાંડુકવન અને ત્યાં રહેલાં ચૈત્યોને વાંદીને વળતાં એક જ ડગલામાં પોતાના સ્થાને પહોંચે છે.' ૬૦૦-૬૦૧. શાસ્ત્રમાં ચારણમુનિઓના બીજા પ્રકારો પણ વર્ણવેલા છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ सिरसा-[सिरसा]-भस्त 43. असुर-गस्ल-परिवंदियं-[असुर-गरुड-परिवन्दितम्]-असु२भार अने સુપ[૧]ર્ણકુમાર વગેરે ભવનપતિ દેવતાઓ વડે ઉત્કૃષ્ટ પ્રણામ કરાયેલા. असुर अने गरुड ते असुर-गरुड, तेनाथी परिवन्दित ते असुर-गरुडपरिवन्दित. असुर-असुरभा२ हेवो. गरुड-सु५(4)[भा२ हेवो. सक्षuथी जी ५९॥ भवनपति. हेवो. परिवन्दित-6ष्ट न ४२॥येला. 'असुरैरसुरकुमारैस्तथा गरुडैः सुप(व)र्णकुमारैरुपलक्षणत्वादन्यैरपि भवनवासिदेवैः परिसमन्ताद्-वन्दितं प्रणतम् ।' (मो. ही.) किन्नरोरग-नमंसियं-[किन्नरोरग-नमस्यितम्]-न्नरी अने नामुमारी વડે પૂજાયેલા. किन्नर सने उरग ते. किन्नरोरग, तेन। वडे नमस्यित ते किन्नरोरग नमस्यित. किन्नर-व्यंत२%लिन। प्रा२ना हेव. उरग-मडो२२. ते ५५ व्यंतरतिन। मे हे छे. 6लक्षuथी. जी. ५९ हेवो 43. नमस्यितનમસ્કાર કરાયેલા, પૂજાયેલા. देव-कोडि-सय संथुयं-[देव-कोटि-शत-संस्तुतम्]-शत जटि (५४) हेवो 43 सारी . स्तवायेत. देवनी कोटि-शत संध्या ते देव-कोटि-शत, तेन। संस्तुत ते देवकोटि शत-संस्तुत. देव-वैमानि हेवो. कोटि-शत-शतोटि सो कोड, अम४. संस्तुत-सारी रात स्तवाये.. समण-संघ-परिवंदियं-[श्रमण-सङ्घ परिवन्दितम्] - श्रम-प्रधान ચતુર્વિધ સંઘ વડે વિધિપૂર્વક વંદાયેલા. - श्रमणनो सङ्ग ते श्रमण-सङ्क, तेनाथी परिवन्दित ते श्रमणसङ्क परिवन्दत. श्रमण-सङ्घ-श्रम-प्रधान यतुर्विध संघ. परिवन्दित-समस्त प्रारे वहायेसा, विधि-पूर्व येतो. अभयं-[अभयम्]-भय-२डित. Page #307 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ ૨૮૯ મર્દ [મન]-પાપ રહિત. જેને સમય નથી તે મનય. મધ-પાપ. અરયં-[સરગસF]-બધ્યમાન-કર્મથી રહિત. ગરતં મનાયમ્' (બો.દી.). યં-[મન]-રોગ-રહિત. “અન્ન નીરો.” (બો. દી.) નિયં-[નિત]-કોઈથી ન જિતાયેલા, પરાભવરહિત. નિયં-[ગત-શ્રી અજિતનાથને. પયમો-[પ્રયતઃ]પ્રણિધાન-પૂર્વક. પાને-[મા]િ-પ્રણામ કરું છું. (૧૯-૨૦-૨૧-૪) સરલ છે. આ વિશેષક વડે તીર્થકરનું દેવાધિપણું દર્શાવવામાં આવ્યું છે. ' (૧૯-૨૦-૨૧-૫) નિશ્ચલતા-પૂર્વક ભક્તિથી નમેલા મસ્તક પર બે હાથ જોડનારા ઋષિઓના સમૂહથી સારી રીતે ખવાયેલા; ઇંદ્ર-કુબેરાદિ લોકપાલ દેવો, અને ચક્રવર્તીઓ વડે ખવાયેલા, વંદાયેલા અને પૂજાયેલા; તપ વડે તત્કાલ ઉદય પામેલા શરઋતુના સૂર્યથી ઘણી વધારે કાંતિવાળા, આકાશમાં વિચરતાં વિચરતાં એકઠા થઈ ગયેલા ચારણ મુનિઓથી મસ્તક વડે વંદાયેલા, અસુરકુમાર, સુપ(વ)ર્ણકુમાર વગેરે ભવનપતિ દેવો વડે ઉત્કૃષ્ટ પ્રણામ કરાયેલા; કિન્નર અને મહોરગ વગેરે દેવો વડે પૂજાયેલા; શતકોટિ વૈમાનિક દેવો વડે ખવાયેલા શ્રમણ-પ્રધાન ચતુર્વિધ સંઘ વડે વિધિપૂર્વક વંદાયેલા, ભય-રહિત, પાપ-રહિત, કર્મ-રહિત, રોગ-રહિત અને કોઈથી પરાભવ ન પામેલા શ્રી અજિતનાથ દેવાધિદેવને હું મન, વચન અને કાયાના પ્રણિધાનપૂર્વક પ્રણામ કરું છું. (૨૨-૨૩-૨૪-૩) માયા-(માતા:)- આવેલા. वर-विमाण-दिव्व-कणगरह-तुरय-पहकर-सएहिं-(वरविमान-दिव्य નરથ-01-Jર–શતૈ:)-સેંકડો શ્રેષ્ઠ વિમાન સેંકડો દિવ્ય મનોહર પ્ર.-૩-૧૯ Page #308 -------------------------------------------------------------------------- ________________ * ૨૯૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ સુવર્ણમય રથ અને સેંકડો ઘોડાઓના સમૂહ વડે. वर मे विमान ते वरविमान तथा दिव्य मेवो कनकरथ भने तुरग તે વિવિમાન-દિવ્ય-નવારથ-તુર, તેનો પ્રર તે વર-વિમાન-વ્ય-નક્કરથતુ-પ્રશર, તેનું શાત તે વર-વિમાન-દિવ્ય-નરથ-તુરી-પ્ર-શત. વરશ્રેષ્ઠ વિન–આકાશમાં પ્રવાસ કરવાનું વાહન. વિમાનો ત્રણ પ્રકારનાં હોય છે : (૧) અવસ્થિત (૨)વિકર્વિત અને (૩) પારિયાનિક. તેમાં અવસ્થિત વિમાનો કાયમ પોતાના સ્થાને જ રહે છે, વિકુર્વિત વિમાનો દેવોએ ક્રીડાનિમિત્તે વૈક્રિય શક્તિથી બનાવેલાં હોય છે અને પારિયાનિક વિમાનો દેવોએ ઊર્ધ્વલોકમાંથી તિર્યશ્લોકમાં આવવા માટે સ્વશક્તિથી બનાવેલાં હોય છે. તેના પાલક, પુષ્પક વગેરે અનેક પ્રકારો શાસ્ત્રોમાં વર્ણવેલા છે. અહીં જે વિમાનોનો નિર્દેશ કરવામાં આવ્યો છે, તે ત્રીજા પ્રકારનાં પાલકાદિ વિમાનો સમજવાં. વિવ્ય-મનોહર. નરથ-સુવર્ણમય રથ. તુરા-ઘોડો. પહેરપર એ દશ્ય શબ્દ છે. તેનો પર્યાયવાચી શબ્દ પ્રજર છે. પ્રશ્ન-સંઘાત, સમૂહ. શત-સેંકડો. એટલે સેંકડો શ્રેષ્ઠ વિમાનો, સેંકડો મનોહર સુવર્ણમય રથ અને સેંકડો ઘોડાઓના સમૂહો વડે. દુનિયં-(શીધ્રમ)-શીધ્ર. આ શબ્દ દેશ્ય છે.* ससंभमोयरण-खुभिय-लुलिय-चल-कुं डलंगय-तिरीड सोहंतमउलि-माला-(ससंभ्रमावतरण-क्षुभित-लुलित-चल-कुण्डल-अङ्गद કિરીટ-શોપમાન મૌત્નિ-માતા:)-ઉતાવળે ઊતરવાથી ક્ષોભ પામેલાં ડોલતાં અને ચંચલ એવાં કુંડલ, બાજુબંધ, મુગટ તથા મસ્તક પર સુંદર માળાઓ ધારણ કરનારા. સવંધ્રમથી થતું અવતરણ તે સંપ્રમાવતરણ, તેના વડે ઉંમત અને તુતિત અનેવત એવાં અને અને કિરીટ તથા શોપમાન એવી મૌલિમત્તાવાળા તે સસંપ્રમાવતરા-પિત-સ્તુલિત-વત્ત- -મદ્ર-કિરીટશોમમન-ભૌતિ-માતા. સંપ્રમ-સંભ્રમ સહિત, ઉતાવળથી. અવતરV-નીચે * “હલ્ય શ્રેષ્ઠતાં, સિHિ ISા' –દેશીનામમાલા, અષ્ટમ વર્ગ. Page #309 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦ ૨૯૧ ઊતરવાની ક્રિયા. સુરત-ક્ષોભ પામેલા. સુ«િત ડોલાયમાન થયેલાં, ડોલતાં. વર્ત-ચંચળ. ડુત્ર-કાનમાં પહેરવાનું આભૂષણ વિશેષ. એ–બાજુબંધ. કિરીટ-મુગટ. શોમHTન -શોભતી. સુંદર, નૌતિ-માતા-મસ્તક પરની માળાઓ. નં-(૨)-જે. આ પદ ચોવીસમી ગાથામાં આવેલા નિ પદનું વિશેષણ છે. સુ-સંયા-(સુર-સ:)-દેવતાઓના સમૂહો. સુનો છું તે સુર -સુર-દેવતા. ૬-સમૂહ. સાસુર-સંધા-(સાસુર :)-અસુરોના સંઘ-સહિત. મસુરના સફથી સહિત તે સાસુર સકું. અસુર-ભવનપતિ વગેરે દેવો. સ-સમૂહ. આ પદ સુર-સટ્ટાનું વિશેષણ છે. એટલે વૈમાનિક દેવોની સાથે ભવનપતિ તથા વ્યંતર દેવો પણ આવે છે. વે-વિઝા-વૈર-વિયુવત:)-વૈર-વૈમનસ્યથી રહિત. વૈરથી વિયુ¢ તે વૈર-વિયુ. વૈર-વૈમનસ્ય. વિયુ$-રહિત. દેવોમાં પણ એકબીજા સાથે વૈમનસ્ય હોય છે. તે વૈમનસ્ય આ પ્રસંગે ભૂલી જાય છે, એટલે તેમને વૈર-વિયુવતી: કહ્યા છે. - પત્તિ-સુગુત્તા-(મજીિ-સુયુવતી:)-ભક્તિથી સારી રીતે યુક્ત, ઘણી ભક્તિવાળા. પવિત વડે સયુક્ત તે મક્ત-યુયુવત. અહીં Hવત પદ આંતરબહુમાનનું સૂચક છે. “પત્તયાડડનેવહુમાન' (બો. દી.) સુયુ-સારી રીતે જોડાયેલા. તાત્પર્ય કે ઘણી ભક્તિવાળા. ગાય-ભૂસિય મw fપંડિય-સુદૃ સુવિહિય-સત્ર-વત્નોવા-(કારપૂષિત-શ્ચમ-fપતિ-સુકું-સુવિસ્મિત-સર્વ વત્તીયા:) સન્માનની ભાવનાથી યુક્ત, ઉતાવળથી એકઠા થયેલા, અત્યંત આશ્ચર્ય પામેલા અને સકલ પરિવારથી યુક્ત. आदर-भूषित अने सभ्भ्रम-पिण्डित भने सुष्ठ सुविस्मित भने Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ सर्वबलौघ, ते आदर-भूषित संभ्रम-पिण्डित-सुष्ठ सुविस्मित-सर्व-बलौध. आदर થી મૂષિત તે ગાર-મૂષિત. બાર-સન્માનની ભાવના. મૂષિત-અલંકૃત, યુક્ત. બાહ્યોપચારને પણ આદર કહેવામાં આવે છે, એટલે ભક્તિ નિમિત્તે જે કાંઈ બાહ્ય ઉપચારો કરવા ઘટે તે કરી રહેલા એવો અર્થ પણ સંગત છે. સંશ્ચમ પિfreત તે સંપ્રમ-fifઉત. સંશ્ચમ-ઉતાવળ. “બધા દેવો જાય છે, માટે આપણે પણ જલદી ચાલો’ એ ભાવનાથી ઉત્પન્ન થયેલી ઉતાવળ. વિષ્ણતએકઠા થયેલા. સુકું-સુવિમિત.-સારી રીતે, ઘણા. મુવિસ્મિત-વિસ્મય પામેલા. દેવોનો જે પ્રચંડ સમૂહ એકઠો થયેલો છે તથા તેમની ઋદ્ધિ-સિદ્ધિથી જે દેખાવ થઈ રહ્યો છે, તેથી ઘણા વિસ્મય પામેલા. સર્વ એવું વન તે સર્વવત, તેનો જ તે સર્વ વસ્તીપ. સર્વ-બધું. વન-સૈન્ય, પરિવાર. મો-સમૂહ. દેવોને પણ હાથી, ઘોડા વગેરેનો વિસ્તૃત પરિવાર હોય છે, તે સઘળા પરિવારથી યુક્ત. ૩ત્તમ-કંar-રયT-પરૂવિય-માસુર-મૂતUT-મસુરિયા-૩ત્તમરૈન-રત્ન-પ્રતિમાકુર-ભૂતપારિતા] શ્રેષ્ઠ જાતિના સુવર્ણ તથા રત્નથી બનેલા તેજસ્વી અલંકારો વડે દેદીપ્યમાન શરીરવાળા. ૩ત્તમ એવાં ગ્રિન અને રત તે ઉત્તમ-છાશન-રત્ર, તેનાથી પ્રરૂપિત તે ઉત્તમ-ઋગ્નિન-રત-પ્રરૂપિત, તથા માસુર એવાં મૂષ તે ઉત્તમ-ઋગ્નિ-રશ્નપ્રરૂપિત-મજુર મૂષણ, તેના વડે ભાનુરિત એવા સંવાળા તે ૩ત્ત- ન-પત્ર प्ररूपित-भासुर-भूषण भासुरिताङ्गाः ૩ત્તમ-શ્ચન-જાંબૂનદ જાતિનું સુવર્ણ કે જેનો ઉપયોગ દેવતાઓનાં ભૂષણ માટે થાય છે. “નવૂ નવૂતરોત્થનડ્યાં નાતિ નાબૂ ' (અ. ચિં. ૪ ભૂમિકાંડ) જંબૂદ્વીપમાં (સુદર્શન નામનું એક મહાન જંબૂવૃક્ષ છે, તેના) જાંબૂના રસમાંથી ઉત્પન્ન થયેલી નદીમાં તૈયાર થયેલું હોવાથી તે (સુવર્ણ) જાંબૂનદ કહેવાય છે. પુરાણોમાં પણ કહ્યું છે કે “તત્ર કાનૂન નામ નક્કે તેવભૂષણમ્ -ત્યાં જાંબૂનદ નામનું સુવર્ણ થાય છે, જે દેવોનું ભૂષણ છે.” ૩ત્તમરત-હીરા મણિ, મોતી વગેરે. તેના વજ, ઇંદ્રનીલ, મરકત, કર્કેતન, પદ્મરાગ વદૂ(Qર્ય, પુલક, વિમલ, કરરાજ, સ્ફટિક, શશિકાન્ત, સૌગન્ધિક, ગોમેદક, શંખ, મહાનલ, Page #311 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ ૨૯૩ પુષ્પરાગ, બ્રહ્મમણિ, શ(સ)સ્યક, મુક્તા વગેરે ભેદો પ્રસિદ્ધ છે. પ્રરૂપિત-નિર્મિત, બનેલાં. માસુર-તેજસ્વી. મૂષળ-અલંકા૨. માસુરિતદેદીપ્યમાન. અ-શરીર. ગાય-સમોય-[ત્ર-સમવનતા:]-શરીરથી સમ્યક્ પ્રકારે નમેલા, અર્ધવનત-મુદ્રા કરી રહેલા. આ પદ પ્રથમાના બહુવચનમાં છે, તેથી તેનો સંસ્કાર પાત્ર સમવનતાઃ કરેલો છે. ત્રથી સમવનત તે શાત્ર-સમવનત. શાત્ર-શરી૨. સમવનત-સમ્યક્ પ્રકારે નમેલા. કેડથી ઉપરના ભાગને નમાવેલો તે અર્ધવનત-મુદ્રા કહેવાય છે. આ મુદ્રા ઇષ્ટદેવ અને ગુરુને વંદન કરતી વખતે ઉપયોગી છે. અહીં દેવો આ પ્રકારની મુદ્રા કરી રહેલા છે. મત્તિ-વસાય-[મત્તિ-વશાળતાઃ]-ભક્તિને વશ થઈને આવેલા, ભક્તિને આધીન થયેલા. મત્તિને વશ તે મક્તિવશ, તેથી આપાત તે ભક્તિવશાત. મહિઆદર કે બહુમાનની વૃત્તિ. વશ-કાબૂ, કબજો. આત-આવેલા. ભક્તિને વશ થઈને આવેલા, ભક્તિને આધીન થયેલા. આ પદ પણ પ્રથમાના બહુવચનમાં છે. પંનતિ-પેસિય-સીસ-પળામા-[પ્રાશ્રુતિ-પ્રેષિત-શીર્ષ-પ્રણામા:] અંજલિપૂર્વક મસ્તકથી નમસ્કાર કરી રહેલા. પ્રાજ્ઞપ્તિથી પ્રેષિત તે પ્રાજ્ઞપ્તિ-પ્રેષિત, એવું જે શીર્ષ તે પ્રાપ્તિ-પ્રેષિત શીર્ષ, તેના વડે પ્રણામ કરી રહેલા તે પ્રાજ્ઞત્તિ-પ્રેષિત-શીર્ષ-પ્રણામા:. प्राञ्जलिઅંજલિ. પ્રેષિત-કરેલ. પ્રેષિત: કૃત ત્યર્થ: ।' (બો. દી.) શીર્ષ મસ્તક. પ્રામ-નમસ્કાર. વંતિ-[ન્દ્રિત્તા] વંદીને. થોઝળ-[સ્તુત્વા]--સ્તુતિ કરીને. તો-(તત:)-પછી. નિમાં (નિનમ્)-જિનને. Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ तिगुणमेव- (त्रिगुणम् एव ) - जरजर त्रा वार. य-(च)-खने. पुणो- (पुनः) - वणी. पणाहिणं- (प्रदक्षिणम्) - प्रक्षिणा ६. पणमिऊण- (प्रणम्य) प्रणाम उरीने. य- (च) -अने. जिणं- (जिनम्) - नने. सुरासुरा-(सुरासुराः)-सुरजने असुरो. सुरजने असुर ते सुरासुर. पमुइया - (प्रमुदिताः) - प्रभो पामेला, हर्षित थयेला. सभवणाई - (स्वभवनानि ) - पोतानां स्थान प्रत्ये तो- (ततः) - पछी. गया- (गताः) - गया. तं - (तम्) - ते.. महामुणि- ( महामुनिम्) - महामुनिने. अहं पि- (अहम् अपि) - हुं पाए. पंजली - (प्राञ्जली) - संभवि - पूर्व 5. राग - दोस-भय- मोह - वज्जियं- (राग-द्वेष-भय- मोह - वर्जितम् ) - २ग द्वेष, भय जने मोहथी रहित. राग ने द्वेष जने भय जने मोह ते राग- - द्वेष-भय- मोह, तेनाथीवर्जित ते राग-द्वेष-भय- मोह-वर्जित. M देव - दाणव- नरिंद-वंदियं - (देव-दानव- नरेन्द्र - वन्दितम्) - ६१, छानव અને નરના ઇંદ્રો-અધિપતિઓના વડે વંદાયેલા. संति - (शान्तिम्) - श्रीशांतिनाथने. Page #313 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૨૯૫ ૩ત્ત-(૩ત્તમH)-ઉત્તમ, શ્રેષ્ઠ. મહાતવં-(મહાતપસ)-મહાતપવાળાને. મદન છે તપન્ જેનું તે મહાતપાઃ, તેને. ન-(નમામિ)-નમસ્કાર કરું છું. (૨૨-૨૩-૨૪-૪) આ વિશેષકમાં સુર-સંધા:-સુર-સંઘોનું આગમન થાય છે, તેનું વર્ણન કરતાં જણાવ્યું છે કે-વવિમાન-વિત્ર-પર-સુરપર-સર્દિ દુનિયે માયા-દેવતાઓના સમૂહ સેંકડો શ્રેષ્ઠ વિમાનોમાં બેસીને તથા મનોહર સુવર્ણમય રથોમાં બેસીને તથા (ઉત્તમ જાતિના) સેંકડો અશ્વો પર સવાર થઈને શીધ્ર આવેલા છે. અને સંમોયર વુમનુત્રિયવન-ઝુંડલંચ-તિરી-સોહત મનિમન્નિ-ઉતાવળે નીચે ઊતરવાથી જેમના કાનનાં કુંડલો, બાજુબંધો, મુગટ તથા સુંદર મસ્તકની માલા વગેરે ક્ષુમિતક્ષોભ પામેલાં છે, સુન્નિત-ડોલાયમાન થયેલાં છે તથા વન-ચંચળ બનેલાં છે. વળી તે સુર-સંઘો કેવા છે ? સાસુર-સંધા-અસુરોના સંઘોથી સહિત છે;-તથા વેર-વિસત્તા-વૈર-વૈમનસ્યથી રહિત છે તથા મત્તિ-સુનુત્તા-ભક્તિથી સારી રીતે યુક્ત છે, તથા આયરસિય સંમમ પિડિય-સુકું-સુવિડ્ડિય-સંગ્વત્નોધાસન્માનની ભાવનાથી યુક્ત છે, ઉતાવળથી એકઠા થયેલા છે, અત્યંત આશ્ચર્ય પામેલા છે અને પોતાના સકલ સૈન્ય-પરિવારથી યુક્ત છે. વળી કેવા છે ? ઉત્તમ-સંવેપ-રયળ પવિય માતૂર-મૂળ-માસુરિ-યં-શ્રેષ્ઠ જાતિનાં સુવર્ણ તથા રત્નથી બનેલા તેજસ્વી અલંકારો વડે દેદીપ્યમાન શરીરવાળા છે. તથા મત્ત-વાય-સમય-પંન્નતિ-નિય–સી-પU-ભક્તિને આધીન થઈને અર્ધવનત મુદ્રા કરી રહેલા તથા મસ્તક પર અંજલિ કરીને પ્રણામ કરી રહેલા છે. આ સુરસંઘો અને અસુર-સંઘો દેવાધિદેવની ભક્તિ કેવી રીતે કરે છે, તે દર્શાવતાં કહે છે કે i-જે. નિબં-જિનેશ્વરને. વંદ્રિા -વાંદીને. તો-પછી. થોઝM-સ્તુતિ કરીને. -તથા. તિવ , પુણો પ્રથાદિગંબરાબર ત્રણ વાર પ્રદક્ષિણા દઈને. -તથા. જતી વખતે ફરીથી. = નિ–જે જિનેશ્વરને. પામિણપ્રણામ કરીને. તો પછી. સુરાસુરા-તે સુર અને અસુરો. પમુક્યા-હર્ષ પામીને. સમવUTIછું-પોતાના ભવન વિશે. ગયા-ગયા. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ તે વંતિં મ પ વંતિ નમે-તે શાન્તિનાથને હું અંજલિપૂર્વક નમસ્કાર કરું છું . કેવા શાન્તિનાથને ? મહામુખિ-જેઓ મહામુનિ છે; તથા રી-ઢોસ-મય-મોઢ વનિ-રાગ, દ્વેષ, ભય અને મોહથી વર્જિત છે; તથા તેવ-ઢાળવ-નરિંદ્ર-વંતિય-દેવેન્દ્રો અને દાનવેંદ્રોથી વંદાયેલા છે; તથા ૩૪મુંઉત્તમ છે અને મહાતવં–મહાતપસ્વી છે, તેમને. (૨૨-૨૩-૨૪-૬) ઉત્તમ વિમાનોમાં બેસીને, સોનાના દિવ્ય રથોમાં આરૂઢ થઈને તથા સેંકડો ઘોડાના સમૂહ પર સવાર થઈને જેઓ શીધ્ર આવેલા છે અને ઝડપથી નીચે ઊતરવાને લીધે જેમના કાનન કુંડલ, બાજુબંધ અને મુગટ ક્ષોભ પામીને ડોલી રહ્યાં છે તથા ચંચલ બન્યાં છે; તથા મસ્તક પર ખાસ પ્રકારની સુંદર માળાઓ ધારણ કરેલી છે; જેઓ (અરસપરસ) વૈરવૃત્તિથી મુક્ત અને ઘણી ભક્તિવાળા છે; જેઓ ત્વરાથી એકઠા થયેલા છે, અને ઘણું વિસ્મય પામેલા છે તથા સકલ સૈન્ય-પરિવારથી યુક્ત છે; જેમનાં અંગો ઉત્તમ જાતિનાં સુવર્ણ અને રત્નોથી બનેલા પ્રકાશિત અલંકારો વડે દેદીપ્યમાન છે; જેઓનાં ગાત્ર ભક્તિભાવથી નમેલાં છે તથા બે હાથ મસ્તકે જોડી અંજલિ-પૂર્વક પ્રણામ કરી રહેલા છે તેવા સુરોના અને અસુરોના સંઘો જે જિનેશ્વર પ્રભુને વંદીને, સ્તવીને, ત્રણ વાર પ્રદક્ષિણા દેવાપૂર્વક ફરીને, નમીને અત્યંત હર્ષ-પૂર્વક પોતાનાં ભવનોમાં પાછા ફરે છે, તે રાગ-દ્વેષભય-મોહ-વજિત અને દેવેન્દ્રો, દાનવેદ્રો અને નરેદ્રોથી વંદિત શ્રેષ્ઠ મહાન તપસ્વી અને મહામુનિ શ્રી શાંતિનાથ ભગવાનને હું પણ અંજલિ-પૂર્વક નમસ્કાર કરું છું. [૨૫-૨૬-૨૭-૨૮-૩]-ગંબરંતર-વિમાનિર્દ-(અર્બરાન્તરવિવાળિwifમ:)-આકાશના અંતરમાં વિચરનારી, આકાશમાં વિચરનારી. अम्बरन। अन्तरभां विचारणिका ते अम्बरान्तर-विचारणिका. अम्बरઆકાશ. ઉત્તર-મધ્ય ભાગ. વિવાળી -વિચરનારી. આ પદથી લઈને ૨૮મી ગાથાના મત્તિ-સનિવિદ્-વાર્દિ સુધીનાં બધાં પદો તૃતીયાના બહુવચનમાં છે. - નથિ-ઇં-દુમિનિમાર્દિ-[ભિત-દં-વધૂ-મિનિrf]મનોહર હંસલીના જેવી સુંદર ગતિએ ચાલનારી. Page #315 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૨૯૭ ललित मेवी हंस-वधू ते ललित-हंसवधू, तेना ४वी. गामिनिका ते. ललित-हंसवधू-गामिनिका. ललित-मनो३२. हंसवधू-सली. गामिनिकाગમન કરનારી, ચાલનારી. મનોહર હંસલીના જેવી સુંદર ગતિએ ચાલનારી. पीण-सोणि-थण-सालिणिआहिं-[पीन-श्रोणि-स्तन शालिनिकाभिः]પુર નિતંબ અને ભરાવદાર સ્તન વડે શોભી રહેલી. पीन मेवी श्रोणि तथा स्तन ते पीन-श्रोणि-स्तन, तेना पड़े शालिनिका ते पीन-श्रोणि-स्तन-शालिनिका. पीन-भ।वहार, पुष्ट. सा विशेष श्रोणि तथा स्तन बनेने भाटे योगयेवं छ. श्रोणि-नितंब, उभरनी नायनो मा. स्तन-स्तन पयो५२. शालिनिका-शोमा २३८-पुष्ट नितंज अने भ२१६२ સ્તનો વડે શોભી રહેલી. सकल-कमलदल-लो अणिआहिं- [सक ल- क मालदल लोचनिकाभिः]-सा-युत भरपत्रन ठेवi नयनवाजा. सकल से कमलदल ते सकल-कमलदल, तेन ४qi लोचनपाणी ते सकल-कमलदल-लोचनिका. सकल-सायुत विसित. कमलदल-भलपत्र. लोचनिका-नयनवाणी, पीण निरंतर-थण-भर-विणमिय-गाय-लयाहि- [पीन-निरन्तरस्तनभर-विनत-गात्र-लताभिः ] पुष्ट भने संत२-२डित स्तनन। मा२ वडे વિશેષ નમી ગયેલી ગાત્ર-લતાવાળી. पीन अने निरन्तर मेवो ४ स्तनभर ते पीन निरन्तर स्तनभर, तेनाथी विनत छ गात्रलता ठेनी, ते पीन-निरन्तर-स्तनभर-विनत-गात्रलता. पीन-पुष्ट. निरन्तर-मंत२-२हित. स्तनभर-स्तननो मा२. विनत-विशेष नभेदी, विशेष नभी गयेली. गात्रलता-शरी२३५. सताओ. सुभा२ ॥त्रीने सतानी ५। અપાય છે. मुणि-कंचण-पसिढिल-मेहल-सोहिय-सोणि-तडाहिं-[मणिकाञ्चन-प्रशिथिल-मेखला-शोभित-श्रोणि-तटाभिः]-रत्न अने सुवानी सती મેખલાઓથી શોભાયમાન નિતંબ પ્રદેશ-વાળી. Page #316 -------------------------------------------------------------------------- ________________ ર૯૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ मणि अने काञ्चननी प्रशिथिल भेवी मेखला ते मणिकाञ्चन प्रशिथिलमेखला, तेन। 43 शोभित सेवा श्रोणि तटवाणी ते मणि-काञ्चन-प्रशिथिलमेखला शोभित-श्रोणि तटा. मणि-२त्न. काञ्चन-सव. प्रशिथिल- नरि तेवी, भूतता. मेखला-नु भूषा, टिसूत्र. शोभित-शोभायमान. श्रोणितटनितंज-प्रश. वर-खिखिणि-नेउर-सतिलय वलय विभूसणिआहिं-(वरकिङ्किणीनूपुर-सतिलक वलय-विभूषणिकाभि:)-उत्तम. ५२न धूधरीवi नूपुरो અને ટપકીવાળાં કંકણ-કડાં વગેરે વિવિધ આભૂષણોને ધારણ કરનારી. वर सेवा किङ्किणी नूपुर भने सतिलक-वलय ते वर-किङ्किणी-नूपुरसतिलक-वलय, मेवां भूषणने घा२९ ४२नारी, ते वर किङ्किणी-नूपुर सतिलक-वलय-विभूषणिका. वर-श्रेष्ठ. किङ्किणी-घूधरी. नूपुर-५मां ५२वानुं घरे. किङ्किणी-नूपुर भेट घूधरीवni नूपुर. तिलकथी सहित ते सतिलक. तिलक-यांदा टीडी. वलय-हाथमा ५२वान ४५-४i वगेरे वलयार घरे. सतिलक-वलय सेट टीडीवmix-si वगैरे વલયાકાર ઘરેણાં. તે કલા-કારીગરીના ભેદથી અનેક પ્રકારનાં હોય છે. विभूषणिका-विविध भूषयीने पा२।४२नारी. __ रइकर-चउर-मणोहर-सुंदर-दसणाहि-(रतिकर-चतुर-मनोहर-सुन्दर दर्शनिकाभिः)-प्रीति (34वनारी, यतुरन। मननु ४२५॥ ७२ नारी भने सुं६२ તથા દર્શનીય. रतिकर भने चतुरमनोहर भने सुन्दर-दर्शनिका ते रतिकर-चतुर मनोहर-सुन्दर-दर्शनिका. रतिकर-२तिने ४२नारी, प्रीतिने ७५%वनारी. चतुरमनोहर-यतुरन भननु ५९॥ २९॥ ४२नारी. सुन्दर-दर्शनिका-४नुंशन सुं६२ छ मेवी. देवसुंदरीहिं-[देवसुन्दरीभिः]-ध्वसुंदरीमो वडे, हेवांगनमो. 43. पाय-वंदिआहिं-[पाद-वन्दिकाभिः]-२२९१ ने नमनारी, य२॥ने નમવા માટે તત્પર થયેલી. पादने वन्दन ४२नारी ते पाद-वन्दिका. पाद-५२९१. वन्दिया-(वन्दितौ)-हाय छे. Page #317 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ ૦ ૨૯૯ ય-(૬)-અને. નH-(યસ્ય)-જેના. તે-(સૌ)-તે. સુવિધા-(સુવિમÎ)-ઘણા પરાક્રમવાળા. મૌ-(મો)-બે ચરણો. અપ્પળો-(આત્મન:)-પોતાના. તિજ્ઞાન: (નતા;)-લલાટ વડે, કપાળ વડે. મંડળોકુળ-ખારËિ-(મહન-વીર્ય-પ્રાર:)-શણગારના મોટા પ્રકારો વડે. મડનનો ટીર્ઘ એવો પ્રજા તે મળ્યુન-ટ્રીÉ-પ્રાર. મણ્ડનશણગાર. વીર્ય-મોટા. પ્રાર-પ્રકાર. ‘૩ડ્ડ' એ દેશ્યશબ્દ છે, તે દીર્ઘ અને બળદનો અર્થ બતાવે છે. ‘દ્રુો-રીદ-મહેસુ'' (દે. ના. મા. ૧૨૩). દિહિં વિ-(: : અપિ)-કૈં કૈં, વિવિધ. અવંતિય-પત્તનેહ-નામહિઁ-(ઞપાઙ્ગ-તિજ-પત્રલેહા-નામ:) અપાંગ, તિલક તથા પત્રલેખા-નામક, अपाङ्ग जने तिलक अने पत्रलेखा आहि नामक ते अपाङ्ग - तिलकપત્રણેવા-નામ. અવાĚ-નેત્રના છેડાનો બાહ્ય ભાગ. લક્ષણથી તેમાં લગાડેલું કાજળ. ‘ઞપાના નેત્રપ્રાન્તાસ્તુપુ યા અન્નનરવના સાડત્રાપા-શબ્ડેન વૃદ્ઘતે (બો. દી.)-‘અપાંગ એટલે નેત્રનો પ્રાંત-ભાગ. તેમાં આંજવામાં આવતું કાજળ, તે અહીં અપ-શબ્દથી ગ્રહણ કરવામાં આવે છે.’ તિલ-ચંદન વગેરે પદાર્થો વડે કપાળમાં કરવામાં આવતું એક પ્રકારનું ચિહ્ન, ટીકો, ચાંદલો. પત્રસેવાકપોલ તથા સ્તનમંડળ પર કસ્તૂરી વગેરે સુગંધી પદાર્થો વડે રચવામાં આવતી આકૃતિઓ. નામ-નામવાળી. નિર્ણઃ-(વેલીપ્યમાનૈ:)-દેદીપ્યમાન. વિગ દેશ્ય-શબ્દ છે; તેનો અર્થ ચમકતું કે દેદીપ્યમાન થાય છે. (પા. સ. મ.) Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ સંજયંકાર્દિ- (સંતોwifમ:)-પ્રમાણોપેત અંગવાળી અથવા નાટ્ય કરવા સજ્જ થયેલી. સંત છે જેનાં તે સંતા. સંત-સુંદર, પ્રમાણોપેત અથવા નાટ્ય-વિધિ માટે તત્પર. “સંતા: નાટ્યવથી ૩૫પન્ના:' | (રા. ૫. ટીકા, આગમોદય સમિતિની આવૃત્તિનું પત્ર ૪૯ગ, સૂત્ર ૫૭.) -ગાત્ર, જેના અવયવો પ્રમાણોપેત એવી, અથવા જેમનાં અંગો નાટ્ય કરવાને યોગ્ય છે એવી, નાટ્ય કરવા સજ્જ થયેલી. મત્તિ-સન્નિવિટ્ટવંતUIT/Tયાર્દિ-(ભક્તિ-સર્જિવિષ્ટ-વન્દ્રના-તાપ:)ભક્તિ-પૂર્ણ વંદન કરવાને આવેલી. ત્તિ થી ત્રિવિણ તે વિત્ત-ક્ષત્રિવિણ, તેવું જે વન્દન તે મત્તિ ત્રિવિણ–વન્દન, તે માટે માતા તે પવિત્ત-સત્રિવિણવન્દ્રના તિા. વિત્ત-ભક્તિ. ત્રિવિષ્ટ-વ્યાપ્ત, ભરેલું. ‘ક્રિવિણ-વ્યામ્િ' (બો.દી.). માતા-આવેલી. ભક્તિથી ભરેલું-ભક્તિપૂર્ણ વંદન કરવાને આવેલી. હૃતિ-(મવત:)-થાય છે. તે-(ત)-તે બંને. વંયિા -(વન્દિતી)-વંદાયેલા. પુum -(પુનઃ પુન:)-ફરી ફરીને. તં-(તમે) તે. નિVવિંદું-(નિનવન્દ્રમ)-જિનચંદ્રને, જિનેશ્વરને. નિયં-(નિતમ્)-શ્રી અજિતનાથને. નિર-મોહેં-(નિત-મોહમ્)-જિતેલા મોહવાળાને, જેમણે મોહને જીત્યો છે તેમને. -સળ-વિને સં- (ધૂત - સર્વ-સ્તે શH)-સર્વ ક્લેશનો નાશ કરનારને. ધૂત સર્વ વશ જેનો તે ધૂત-સર્વ- શ. ધૂત-ખરી ગયેલું, નાશ પામેલું. સર્વ-સમગ્ર. વનેશ-દુઃખ. જેમનું સમગ્ર દુઃખ નાશ પામેલું છે. સમગ્ર Page #319 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૦૧ દુઃખનો નાશ કરનાર, પયગો (પ્રયત:)-પ્રણિધાન-પૂર્વક પUામમિ-(USHTI)-પ્રણમું છું, નમસ્કાર કરું છું. (૨૫-૨૬-૨૭-૨૮-૪) આ કલાપકમાં દેવીઓ દ્વારા કરાતાં વંદનનું વર્ણન કરવામાં આવ્યું છે. નિર્ચ પયગો પણમામિ-તે અજિતનાથને હું મન,વચન, કાયાના પ્રણિધાન-પૂર્વક પ્રણામ કરું છું. કેવા અજિતનાથને ? નિયમોઢું જેમણે મોહને સંપૂર્ણ જિતેલ છે, તથા ઘુય-સંબં-કિનેસં-જેમણે સર્વ ક્લેશનો નાશ કરેલો છે, તથા રન-વંદું–જે જિનોમાં શ્રેષ્ઠ છે તથા નમ્સ સુવિક્ષHI HI વંતિયા -જેના સમ્યક્ પરાક્રમવાળાં ચરણો વંદાયેલાં છે, તથા તે ય વંતિયા પુoો પુ તિ-તે પુનઃ પુનઃ વંદાયેલાં છે. કોના વડે? સંવરંતર વિરૂારા હિં ललिय हंस-वहगामिणि-आहिं पीण-सोणि-थण-सालिणिआहि सकल-कमलदल लोअणि-आहि पीण-निरंतर-थणभर-विणमिय-गाय-लयाहिं मणि कंचणपसि-ढिल-मेहल-सोहिय-सोणितडाहिं वर-खिखिणि नेउरसतिलय-वलयविभूसणिआहिं रइकर-चउर-मणोहर-सुंदर-दंसणिआहिं. पाय-वंदि-याहि केहि केहिं वि ? अवंग-तिलय-पत्तलेह-नामएहिं मंडणोड्डण-प्पगारएहि चिल्लएहिं સંજયંહિં પરિઝિવિટુ-વંદ્ર જયહિં તેવસુરર્દિ-આકાશમાં વિચરનારી વગેરે વિશેષણોથી યુક્ત દેવસુંદરીઓ વડે, કેવી રીતે ? કપૂળો નિહાર્દિપોતાનાં લલાટો વડે. (૨૫-૨૬-૨૭-૨૮-૫) આકાશમાં વિચરનારી, મનોહર હંસલીના જેવી સુંદર ગતિએ ચાલનારી, પુષ્ટ નિતંબો અને ભરાવદાર સ્તનો વડે શોભતી, કલાયુક્ત-ખીલેલાં કમલપત્રનાં જેવાં નયનોવાળી, પુષ્ટ અને અંતર-રહિત સ્તનોના ભાર વડે વિશેષ નમી ગયેલી ગાત્ર-લતાઓવાળી, રત્ન અને સુવર્ણની ઝૂલતી મેખલાઓથી શોભાયમાન નિતંબ-પ્રદેશવાળી, ઉત્તમ પ્રકારનાં ઘૂઘરીવાળાં નૂપુર-ઝાંઝરો અને ટપકીવાળાં કંકણ-કડાં વગેરે વિવિધ આભૂષણો ધારણ કરનારી, પ્રીતિ ઉપજાવનારી; ચતુરોનાં મન હરનારી, સુંદર દર્શનવાળી, જિન-ચરણોને નમવા માટે તત્પર થયેલી, Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ આંખમાં કાજળ, કપાળમાં તિલક તથા સ્તનમંડલ પર પત્રલેખા એમ વિવિધ પ્રકારનાં મોટાં આભૂષણોવાળી, દેદીપ્યમાન, પ્રમાણોપેત અંગવાળી અથવા વિવિધ નાટ્ય કરવાને તત્પર થયેલી તથા ભક્તિ-પૂર્ણ વંદન કરવાને આવેલી દેવાંગનાઓએ પોતાનાં લલાટો વડે જેમના સમ્યક્ પરાક્રમવાળાં ચરણો વાંદેલાં છે તથા ફરી ફરીને વાંદેલાં છે, તે મોહને સંપૂર્ણ જીતનાર, સર્વ ક્લેશોનો નાશ કરનાર એવા જિનેશ્વર શ્રીઅજિતનાથને મન, વચન અને કાયાના પ્રણિધાન-પૂર્વક હું નમસ્કાર કરું છું. (૨૯-૩૦-૩૧-૩૨-૩) થય-વંદ્રિચક્ષા-(સુત-વન્દિતણ્ય)ખવાયેલા અને વંદન કરાયેલા. તુત અને વન્દિત તે સ્તુત-વન્દ્રિત. તુત-સ્તુતિ કરાયેલા, સ્તવાયેલા. વતિ-વંદન કરાયેલા. આ પદ આગલી ગાથામાં આવેલાં છમાં પદનું વિશેષણ છે. અહીં વંદ્રિયસ્પને બદલે વંક્ષિી એવો પ્રયોગ છે, તે આર્ષવથી દીર્ઘ થયેલો છે. પછીનાં પદોમાં પણ તેમ જ સમજવું. ' fસ-ન-વ- ર્દિ-(ત્રષિ-II-તેવ-Tળે ) ઋષિઓના સમુદાયો અને દેવતાઓના સમૂહો વડે. તેવ-IT-દેવતાઓનો સમૂહ. ત્રષિ-III અને તેવ-તે ઋષિ-TV-તેવ-TU. ત્રષિ-IIઋષિઓનો સમુદાય. તેવ-ખ-દેવતાઓનો સમૂહ. -[તતઃ]-પછી. સેવવર્દિર્વિ -વધૂપ ]-દેવાંગનાઓ વડે. પ૩-(પ્રયત:)-પ્રણિધાન-પૂર્વક. પાકિય૩-(પ્રતિસ્વ)-પ્રણામ કરાયેલા. નક્ષ--સાક્ષાત્સા-(ગા-નડુત્તમ-શાસન)--મોક્ષ આપવાને યોગ્ય તથા સમસ્ત જગતમાં ઉત્તમ શાસનવાળા. जास्य भने जगदुत्तम छ शासन नु ते जास्य-जगदुत्तम-शासन. ગાસ્ય-મુક્તિ આપવાને યોગ્ય, નર્-મુક્ત કરવું, તે પરથી નીચ્ચ પદ બનેલું છે. દુત્તમ-સમસ્ત જગતમાં ઉત્તમ. શાસન-આજ્ઞા, પ્રવચન કે ઉપદેશ. Page #321 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૦૩ ત્તિ-વાવ-પડિયાર્દિ-(પતિ-વાત-પિfઇ તા :)ભક્તિને આધીન થઈને એકત્ર થયેલી. ભક્તિના વાશથી માત તે વિત-વાત, અને પિડિત થયેલી એવી તે -વશીત-પિfuતી. -િવૈશત-ભક્તિને વશ થયેલી આવેલી. પિfeતા-એકત્ર થયેલી. રેવ-વચ્છરક્ષા-બંદુમાર્દિ-વ-વરણો–બહુifમ:)-દેવલોકની અનેક શ્રેષ્ઠ અપ્સરાઓ વડે. રેવની વર એવી મશ્કર: તે ટેવવીખર, તેની વહુતતા છે જેમાં તે ટેવવર/પ્તરો-ગંદુ, સેવ-વિમાનવાસી દેવો. વર-શ્રેષ્ઠ. ખરસઃઅપ્સરા, દેવસુંદરી, દેવગણિકા કે વિનર્તિકા. “બાપ્યત્તે પુર્વેસર?” (અચિ ૨)-“જે પુણ્યો વડે પમાય છે તે અપ્સરા.” પુણ્ય કરવાથી સ્વર્ગનાં સુખો મળે છે અને તેમાં મુખ્યતા દેવસુંદરીઓની હોય છે એટલે તે અપ્સરા કહેવાય છે. અન્ય મતમાં ‘ષ્ય: સતિ ૩છન્તીતિ અપ્સરસ:-પાણીમાંથી ઉત્પન્ન થાય તે અપ્સરા” એવી વ્યુત્પત્તિ કરવામાં આવે છે, કારણ કે તે ક્ષીરસાગરમાંથી ઉત્પન્ન થયેલી મનાય છે : સુર-વર-રાજ-પડિયાર્દિ(પુર-વર-તિ-ગુ પfqતામ:)દેવોને ઉત્તમ પ્રકારની પ્રીતિ ઉપજાવવામાં કુશલ, અથવા સુરવરોને-ઇંદ્રોને પ્રીતિ ઉપજાવવામાં કુશલ. સુરનો વર એવો પતિ નામે મુળ તે સુ-વર-તિ ગુણ, તેમાં પબ્લિતા તે સુ-વર-તિ-ગુ-પfuçતા . સુર અથવા સુરમાં વર્ષે તે સુરવર, તેમને તિ નામે ઉત્પન્ન કરવામાં પfuઉતા તે સુ-વર-તિ-ગુ પડુતો. સુરદેવ. વર-ઉત્તમ. તા-પ્રીતિ. પçતા-કુશલ. દેવોની રતિક્રીડા સંબંધમાં શાસ્ત્રોમાં કહ્યું છે કે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને પહેલા તથા બીજા દેવલોકના દેવો મનુષ્યની જેમ શરીરથી કામસુખનો અનુભવ કરનાર હોય છે, એટલે પહેલા અને બીજા સ્વર્ગમાં દેવીઓ હોય છે તેથી ઉપરના સ્વર્ગમાં દેવીઓ હોતી નથી. પરંતુ આ દેવીઓ ઉપરના દેવલોકના દેવોને પોતાના પ્રત્યે અનુરાગવાળા જાણતાં તેમની પાસે જાય છે. તેમાં ત્રીજા અને ચોથા દેવલોકના દેવો તેમના હસ્તાદિના Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ સ્પર્શમાત્રથી કામ-શાંતિને પામનારા હોય છે. પાંચમા અને છઠ્ઠા દેવલોકના દેવો તેમનો મનોહર શૃંગાર જોઈને કામ-શાંતિને પામનારા હોય છે. સાતમા અને આઠમા દેવલોકના દેવો તેમના વિવિધ શબ્દો સાંભળીને કામ-શાંતિ પામનારા હોય છે. આ દેવલોકથી આગળ દેવીઓની ગતિ હોતી નથી, કારણ કે નવમા, દશમા, અગિયારમા અને બારમા દેવલોકના દેવો તો દેવીઓનાં ચિંતનમાત્રથી કામ-શાંતિ મેળવનારા હોય છે. એથી ઉપરના રૈવેયક અને અનુત્તરના દેવો વિષય-સુખથી રહિત હોય છે. જય-પ્રવીવાર માં રેશાનાત. Iટા શેષા: સ્પર્શ-પ-શબ્દ-મન:-પ્રવીવાર યોદ્ધયોઃ II પરેડpવીવારી: I૨૦માં [ત. સૂ. અ. ૪]. વંસ-સદ-વંતિ-તન-મેનિ-(વંશ-શબ્દ-તન્ની-તીન-મેનિસ્તે)-વાંસળી વગેરેના શબ્દમાં વીણા અને તાલ વગેરેના અવાજને મેળવતી. વંશના શબ્દમાં તત્રી અને તાતનો શબ્દ ત્રિત તે વંશ-શબ્દ-તત્રીતાત-નિત.. - વાદ્યો ચાર પ્રકારનાં હોય છે : (૧) તત, (૨) વિતત, (૩) શુષિરા અને (૪) ઘન. કહ્યું છે કે "ततं वीणाऽऽदिकं वाद्यम्, आनद्धं मुरजादिकम् । वंशादिकं तु शुषिरं, कांस्यतालादिकं घनम् ॥" (૧) તતવાદ્ય, તે વીણાદિક તારવાળાં વાજિંત્રો. (૨) આનદ્ધ અથવા વિતતવાદ્ય, તે મુરજ-મૃદંગ આદિ ચામડે મઢેલાં વાજિંત્રો, (૩) શુષિરવાદ્ય, તે વંશ (વાંસળી) વગેરે પવનથી વાગતાં વાજિંત્રો અને (૪) ઘનવાદ્ય, તે કાંસ્ય-તાલ આદિ આઘાતથી વાગતાં વાજિંત્રો. દેવો આ ચારે પ્રકારનાં વાદ્યો વગાડે છે. * વંશ-શબ્દ-ફ્રેંક વડે વાગતાં વાંસળી, પાવા, મુરલી વગેરે સુષિર વાદ્યોનો અવાજ. તન્ની-વીણા. તે અનેક પ્રકારની હોય છે. જેમ કે બે તારવાળી તે નકુલા, ત્રણ તારવાળી તે ત્રિતંત્રી, ચાર તારવાળી તે રાજધાની, પાંચ તારવાળી તે વિપંચી, છે તારવાળી તે શાર્વરી અને સાત તારવાળી તે પરિવાદિની. વળી તેનાં * 'देवा चउव्विधं वातियं वादेंति, तं जहा ततं विततं धणं सुसिरं" –જીવાભિગમસૂત્ર પૃ. ૨૪૧. Page #323 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ ૩૦૫ નાલંબી, કચ્છપી, મહતી, પ્રભાવતી બૃહતી, કલાવતી, કંડોલ, ચાંડાલિકા વગેરે ભેદો પણ મનાય છે. તેમ જ રાયપ્પસેણિય-સૂત્રમાં વલ્લિકા, ચિત્રવીણા વગેરે ભેદો પણ જણાવેલા છે. અહીં તત્ત્વો પદથી આ તત વાઘો સમજવાં. તાન્ત-કાંસી-જોડા. તે માટે કહ્યું છે કે : ‘પહલપ્રમાળેન, ઝાંસ્યતાત: સુવર્તુત: । અંશુલયમાનેન, ભવેત્ ॥શ્મીરમધ્યવાન્ ।'' છ આંગળ પ્રમાણનું બરાબર ગોળ અને વચ્ચેથી બે આંગળ જેટલા ઊંડા ખાડાવાળું જે વાઘ (કાંસાનું બનેલું હોય છે) તે કાંસ્યતાલ કહેવાય છે. એટલે તાલ-શબ્દથી ઘન-વાઘો સમજવાં. હાથથી અમુક પ્રકારે તાલીઓ પાડવી તથા પગનો ઠમકો આપવો તેને પણ તાલ કહેવાય છે. આ તાલનો (૧) કાલ, (૨) માર્ગ, (૩) પિંડ, (૪) અંગ (વિભાગ), (૫) ગ્રહ, (૬) જાતિ, (૭) કલા, (૮) લય. યતિ અને (૧૦) પ્રસ્તાર-એ દસ અંગો વડે વિશદ બોધ થાય છે, तिउक्खराभिराम-सद्द - मीसए कए - ( त्रिपुष्कर - अभिराम शब्द मिश्रके તે)-આનદ્ધ વાજિંત્રોના નાદનું મિશ્રણ કરતી. ત્રિપુરનો અભિગમ એવો શદ્ધુ તે ત્રિપુર અભિરામ-શબ્દ, તેનાથી મિત્ર તે ત્રિપુર-અભિશમ-શદ્વ-મિત્ર, તે કર્યે છતે. પુષ્કર-વાઘ એટલે ચામડાથી મઢેલું વાઘ, તેના મુખ્ય ભેદો ત્રણ છે : મૃદંગ, પણવ અને દર્દુર; એટલે તે ત્રિપુષ્કર કહેવાય છે. ભરત-નાટ્યશાસ્ત્રનાં ૩૪મા અધ્યાયમાં કહ્યું છે કે : ‘‘યાન્તિ ધર્મનહાનિ, હ્યાતોદ્યાનિ દિનોત્તમાઃ । तानि त्रिपुष्कराद्यानि त्ववनद्धमिति स्मृतम् ||२३|| " હે દ્વિજોત્તમો ! જેટલાં વાઘો ચામડાંમાંથી મઢેલાં હોય છે, તે બધાંને ત્રિપુષ્કરાદિ કે અવનદ્ધ કહે છે. “પૌષ્ઠરમ્ય તુ વાદ્યસ્ય, મૃદ્ધ-પળવાશ્રયમ્ । વિધાનં તુ પ્રવક્ષ્યામિ, ર્દુરસ્થ તથૈવ = રૂા'' પ્ર.-૩-૨૦ - Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ –મૃદંગ, પણવ અને દુરનો આશ્રય કરીને રહેલાં એવાં પૌષકરવાઘનું વિધાન હું કહું છું.” __ सुइ-समाणणे अ-(श्रुति-समानवने च)-मने श्रुतिमीने समान ४२ती. ★ (१) "मृदङ्गस्य लक्षणम् अतालज्ञमकालज्ञमशास्त्र (ज्ञं ?) च कण्टकम् । चर्मघातकमित्येवं, प्रवदन्ति मनीषिणः ॥२०७।। अनेनैव विधानेन, वाद्यं कार्यं प्रयत्नतः । अथ ऊर्ध्वं प्रवक्ष्यामि, आतोद्यानां तु लक्षणम् ॥२०८।। त्रिधा क्रिया मृदङ्गानां, हरीतकियवाश्रया । तथा नैपथ्यगोपुच्छ-आकृत्या संप्रकीर्तितः(ता) ॥२०९।। तालत्रयं तथा तच्च, मृदङ्गेऽडिगक इष्यते । मुखं तस्य च कर्तव्यं, द्वादशाङ्गुलयोजितम् ॥२१०॥ तथोर्ध्वकश्च कर्तव्यश्चतुस्तालप्रमाणतः । मुखं तस्य प्रकर्तव्यमङ्गुलानि चतुर्दश ॥२११॥ आलिश्चैव कर्तव्यो, लयमात्रमथापि च ।। मुखं तस्याङ्गुलानि, स्युरष्टावेव समासतः ॥२१२।। पणवस्य लक्षणम्पणवस्यापि कर्तव्यो, दीर्घत्वं षोडशाङ्गलः । कृशा(शो?)मध्याङ्गलान्यष्टौ पञ्चाङ्गलमुखस्तथा ॥२१३।। . अष्टौ तस्य तु कर्तव्यो ? तज्ज्ञैरध्यर्धचा(म?)ङ्गलम् ।। मध्यं च शुषिरं तस्य, चत्वार्येवाङ्गुलानि च ।।२१४।। दर्दु(द)रस्य लक्षणम्दर्दु(द)रस्यघटाकारो, नवाङ्गुलीमुखस्तथा ॥ मुखं तस्य च कर्तव्यं, घटस्य सदृशैः (श)बुधैः ॥२१५।। द्वादशाङ्गलविस्तीर्णं पीनोष्ट(ष्ठं) च समन्ततः । अतः परं प्रवक्ष्यामि, चर्मलक्षणमुत्तमम् ॥२१६॥" भरत नाट्यशास्त्र. स. ३४ Page #325 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ ૩૦૭ શ્રુતિનું સમાનયન તે શ્રુતિ-સમાનયન. શ્રુતિ-સ્વરનો સૂક્ષ્મ ભેદ. ષડ્જ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નિષાદ એ સાત સ્વરોની વચ્ચે જે વિભાગો રહેલા છે, તે શ્રુતિ કહેવાય છે. સંગીતવિશારદોના મતથી આવી શ્રુતિઓ બાવીસ છે. તે આ પ્રમાણે : ષડ્જની શ્રુતિ ચાર, તેમાં ત્રીજી તથા ચોથી શ્રુતિએ ઋષભનું મિશ્રણ થાય છે. ઋષભની શ્રુતિઓ ત્રણ, તેમાં ત્રીજી શ્રુતિએ ગાંધારનું મિશ્રણ થાય છે. ગાંધારની શ્રુતિઓ બે, તેમાં બીજી શ્રુતિએ કોમળ અથવા શુદ્ધ મધ્યમનું મિશ્રણ થાય છે. મધ્યમની શ્રુતિઓ ચાર, તેમાં બીજી શ્રુતિએ તીવ્ર મધ્યમનું અને ચોથી શ્રુતિએ પંચમનું મિશ્રણ થાય છે. પંચમની ચાર, તેમાં ચોથી શ્રુતિએ ધૈવતનું મિશ્રણ થાય છે અને ધૈવતની શ્રુતિઓ ત્રણ તેમાં ત્રીજી શ્રુતિએ નિષાદનું મિશ્રણ થાય છે. નિષાદની શ્રુતિઓ બે છે, તેમાં બીજી શ્રુતિએ બીજા સપ્તકના ષડ્જ-સાનું મિશ્રણ થાય છે. આ બાવીસ શ્રુતિઓનાં નામ અનુક્રમે નીચે પ્રમાણે સમજવાં : સ્વર શ્રુતિઓની સંખ્યા પ૪ ઋષભ ગાંધાર મધ્યમ પંચમ દૈવત ૩ ૨ ૪ ૪ ૩ શ્રુતિઓનાં નામ તીવ્રા કુમુદ્ધતી, મન્દા, છંદોવતી. દયાવતી, રંજની, રતિકા રૌદ્રી, ક્રોધા. વજિકા, પ્રસારિણી, પ્રીતિ, માર્જની. ક્ષિતિ, રક્તા, સાંદીપિની, આલાપિની. મદન્તી, રોહિણી, રમ્યા. શ્રી જમ્બુઢીપપ્રજ્ઞપ્તિની ટીકામાં મૃદંગ, પણવ, અને દર્દરિકનો પરિચય આ પ્રમાણે આપેલો છે : "मृदङ्गो लघुमर्द्दलः पणवो भाण्डपटहो लघुपटहो वा पटहः स्पष्टः । दर्दरिको यस्य चतुर्भिश्चरणैरवस्थानं भुवि स गोधाचर्मावनद्धो वाद्यविशेषः । ' ५-१०१ મૃદંગ એટલે નાનું માદલ [તબલા], પણવ એટલે ભાંડ-પટહ કે લઘુ-પટહ [નાનું નગારું] અને દરેક એટલે ઘોના ચામડાથી મઢેલું ચાર પાયા વડે જમીન પર મુકાતું આનદ્ધ વાદ્ય-વિશેષ. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ નિષાદ य, क्षोमिए* समानयन-सममा दावानी उिया. स्वर-श्रुतिनो तलनी साथे ४ આરંભ કરવો તેને સમ કહેવાય છે અથવા સ ર ન મનો આરોહ કરી, ફરી અવરોહ કર્યા પછી પાછું જે આરોહણ કરવામાં આવે છે તે સમ કહેવાય છે.* તે આ રીતે स रि ग म म ग रि स स रि ग म । रि ग म प प म ग रि रि ग म प । ग म प ध ध प म ग ग म प ध ऽ प ध नि स स नि ध प प ध नि स ॥ श्री२।यप्पसेशिय-सूत्रमा संगीतम वर्णनपरे 'महुरंसमं सललियं मणोहरं' साह विशेषो १५२ये छे त्यां 'समं'नो अर्थ टीt२ श्रीमत्यगुरुमहा। 'तालवंश-स्वरादिसमनुगतं समम्-ताल भने पासणी વગેરેના સ્વરોને અનુસરતું તે સમ“ એવો અર્થ કરેલો છે. सुद्ध-सज्ज-गीय-पायजाल-घंटिआहिं-(शुद्ध-सज्ज-गीत-पादजालघण्टिकाभिः)-घोष-हित अने प्रगुए। गत ती भने ५६सनी धूधरीमो पावती. शुद्ध भने सज्ज अj गीत ते शुद्ध-सज्ज-गीत, तथा पादजालनी ★ 'तीव्रा कुमुवती मन्दा, छन्दोवत्यस्तु षड्जगाः । दयावती रञ्जनी च, रतिका ऋषभे स्थिता ।। रौद्री क्रोधा च गान्धारे, वज्रिका च प्रसारिणी । प्रीतिश्च मार्जनीत्येताः, श्रुतयो मध्यमाश्रिताः ॥ क्षितिरक्ता च सान्दीपिन्यालापी चैव पञ्चमे । मदन्ती रोहिणी रम्येत्येता धैवत-संश्रयाः । उग्रात्र क्षोभिणीति द्वे, निषाते वसतः श्रुती ॥" + संतशा पृ. १४६. x संगीतशास्त्र पृ. ८१. Page #327 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૦૯ પટાવાળી તે શુદ્ધ-સન્ન-જીત-પત્િનાન ઘટા. શુદ્ધ-નિર્દોષ, દોષ રહિત. જૈનશાસ્ત્રોમાં કહ્યું છે કે "भीअं दुअमुप्पिच्छं, उत्तालं च कमसो मुणेयव्वं । काग-स्सरमणुणासं, छद्दोसा होन्ति गेअस्स ॥" (૧) ભીત-બીતાં બીતાં ગાવું તે. (૨) કૂત-જલદી જલદી ગાવું તે. (૩) ઉભેશ્ય-રોષે ભરાઈને આવેશપૂર્વક ગાવું તે. (૪) ઉત્તાલ-અતિતાલ કે અસ્થાન-તાલપૂર્વક ગાવું તે. (પ) કાક-સ્વર-કાગડાના જેવા કઠોર સ્વરે ગાવું તે. (૬) અનુનાસ-નાકમાંથી ગાવું તે. આ છ ગીતના દોષો છે.* સM-પ્રગુણ, વિશિષ્ટ ગુણથી યુક્ત. અનુયોગદ્વારસૂત્રમાં ગીતના આઠ ગુણો નીચે પ્રમાણે જણાવેલા છે : "पुण्णं रत्तमलंकियं च, वत्तं तहेव अविघुटुं । महुरं समं सुललियं, अट्ठ गुणा होन्ति गेअस्स ॥" સૂત્ર ૧૨૭. * સંગીત-શાસ્ત્રોમાં ગીતના ચૌદ દોષો કહેલા છે. તે આ રીતે : ૧. કંપિત-અવાજ થથરાવીને ગાવું તે. (૨) ભીત-બીતાં બીતાં ગાવું તે. (૩) ઉદ્ધષ્ટ-કઠોર ઉચ્ચાર કરીને ગાવું તે. (૪) અવ્યક્ત-અસ્પષ્ટતાથી ગાવું તે. (૫) અનુનાસિક-નાકમાંથી ગાવું તે. (૬) કાક-સ્વર-કાગડાના જેવો શબ્દ કરીને ગાવું તે. (૭) શિરસ્થ-બહુ ઊંચા સ્વરે ગાવું તે. (૮) સ્થાનવર્જિત-સ્વરના સ્થાનને છોડી દઈને ગાવું તે. (૯) વિસ્વર-અશુદ્ધ સ્વરથી ગાવું તે. (૧૦) વિરસ-રસ-હીન ગાવું તે. (૧૧) વિશ્લિષ્ટ-રાગમાં જે સ્વરો નિષિદ્ધ કરેલા હોય, તેનાથી ગાવું તે. જેમ કે માલકોશ રાગમાં અર્ધરાત્રિ પછી ઋષભ અને પંચમ નિષિદ્ધ છે, માલશ્રીમાં સાંજે ઋષભ અને મધ્યમ નિષિદ્ધ છે, વગેરે. (૧૨) વિષમ-લયથી ચૂકીને ગાવું તે. (૧૩) વ્યાકુલ-ગભરાઈને ગાવું તે. (૧૪) તાલ-હીન – ગાતાં ગાતાં તાલ ચૂકી જવો તે. કેટલાકના અભિપ્રાયથી પચીસ દોષો ન હોય તે શુદ્ધ ગીત કહેવાય છે. ૧. સંદષ્ટ-દાંત પીસીને ગાવું તે. (૨) અદેખું-જેનો અવાજ મધ્યમાં અટકી રહે તે. (૩) શંકિત સંયુક્ત ગાવું તે. (૪) કુરાગી-મોં ફાડી ખરાબ અવાજથી ગાવું તે (૫) ભીત-ડરીને ગાવું તે. (૬) કંપિત-અવાજ થથરાવીને ગાવું તે. (૭) કપાલી-ઘણા ઊંચા સ્વરે ગાવું તે. (૮) કાકી-કાગડાના જેવો સ્વર કરીને ગાવું તે. (૯) વિતાલ-તાલ વિના ગાવું તે. (૧૦) કરમ-ઊંટના જેવી ગરદન લાંબી કરીને ગાવું તે. (૧૧) અધર-ખોટા Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૧) પૂર્ણ-સ્વરકલાથી યુક્ત, (૨) રક્ત-ગેય રાગ અનુસાર ગવાતું, (૩) અલંકૃત-અન્યોન્ય સ્વરથી યુક્ત, (૪) વ્યક્ત-અક્ષરોમાં ફુટ, (૫) અવિઘુટ-આક્રોશથી રહિત, (૬) મધુર, (૭) સમ-તાલ, સ્વર વગેરેને અનુકૂલ, અને (૮) સુલલિત-સ્વરના સુંદર આરોહ અવરોહથી યુક્ત. જાત-જે ગવાય તે ગીત. વિશિષ્ટ અર્થમાં પદ, સ્વર અને તાલના અવધારણવાળું હોય તે ગીત કહેવાય. “ટૂ-સ્વર-તાતાવધનાત્મ પૂર્વમિતિ'- (ભ. ના). તે દેવો ઉક્લિપ્ત, પાદવૃદ્ધ, મંદ અને રેચિત એ ચાર પ્રકારે ગાય છે. રાયપસેણિય સૂત્રમાં કહ્યું છે કે-“તપ તે વહે देवकुमारा य देवकुमारियाओ य चउव्विहं गेयं गायंति, तं जहा-उक्खित्तं पायंत મંાથે રો[]વિસા = '' [સૂ ૮૬] પાનાત-પગનું એક પ્રકારનું ઘરેણું. ઘટ-ઘૂઘરી કે ઘૂઘરા. વત્સય-હત્ના-નાવ-ને રામરામ-સદ્-પીસ -[વનય-મેઉનાતાપ-નૂપુરમરામ-શબ્દ-મિશ્ર કૃ]-કંકણ, મેખલા-કલાપ અને ઝાંઝરના મનોહર શબ્દોને મિશ્ર કરતી. વર્તાય તથા મેવતા, તથા તાપ તથા નૂપુર તે વય-મેરની-નૂપુર. તેના મમરામ એવા શબ્દનું મિશ્ર કરવાપણું તે વય-મેરનાતાપ-નૂપુરમીમ-શબ્દ-મિશ્ર. વન-કંકણ. હાથની ચૂડીઓ. મેરઉનાકટિસૂત્ર. તાપ-ઘણી સેરવાળું કટિસૂત્ર. નૂપુર-ઝાંઝર. શબ્દ-અવાજ. મિશ્ર-મિશ્ર ઋણ-કરતી. 4 ()–અને. અને જાડા અવાજથી ગાવું તે. (૧૨) જંબુક-શિયાળની માફક માથું ધુણાવીને ગાવું તે. (૧૩) સ્વર-ભંગ-ગાતાં ગાતાં સ્વર તૂટી જાય તે. (૧૪) વક્રી- વાંકી ગરદન રાખીને ગાવું તે. (૧૫) પ્રસારી-હાથ લાંબો કરીને ગાવું તે. (૧૬) ઉન્મીલક-આંખો બંધ કરીને ગાવું તે. (૧૭) વિરસ-રસ-હીન ગાવું તે, (૧૮) કૃશ- ઘણા પાતળા અવાજથી ગાવું તે. (૧૯) સ્થાનભ્રષ્ટ- સ્વરના અથવા તાલના સ્થાનથી ભ્રષ્ટ થઈને ગાવું તે (૨૦) અવિધાનસંગીતના મુખ્ય નિયમોને અવગણીને ગાવું તે (૨૧) સાનુનાસિક-નાકમાંથી ગાવું તે. (૨૨) ભગ્ન- ભાંગેલા સ્વરથી ખરની જેમ ગાવું તે. (૨૩) સીત્કારી-સીત્કાર કરીને ગાવું તે. (૨૪) અસ્થિત-સ્વર કાયમ ન રહે તેવું ગાવું તે. (૨૫) કર્કશ-કઠોર સ્વરથી ગાવું તે. Page #329 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૧૧ તેવ-ટ્ટ-િ(ફેવ-નતિષ:)-દેવર્તિકાઓ વડે. દેવલોકમાં નૃત્ય-નાટ્ય વગેરેનું કામ કરનારી દેવર્તિકા કહેવાય છે. ઢાવ-ભાવ-વિAE-MRUહિં(હાવ-ભાવ-વિશ્ચમ-પ્રાર) હાવ, ભાવ અને વિભ્રમના પ્રકારો વડે. રાવ અને માવ અને વિક્રમ તે હાવ-ભાવ-વિપ્રમ, તેનો પ્રાર તે દાવभाव-विभ्रम-प्रकार. હાવ, ભાવ અને વિભ્રમની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવે છે : "हावो मुखविकारः स्याद, भावः स्याच्चित्तसम्भवः । વિતાસો નેત્રનો સેવો, વિક્રમો પૃયુન્તયોઃ રા' સૂક્ત મુક્તાવલી પૃ. ૮૯ હાવ એટલે મુખનો વિકાર-મુખથી કરવામાં આવતી વિશિષ્ટ ચેષ્ટા. ભાવ એટલે ચિત્તનો વિકાર-માનસિક ભાવો વડે દર્શાવવામાં આવતી વિશિષ્ટ ચેષ્ટા: વિલાસ એટલે નેત્રથી કરવામાં આવતી વિશિષ્ટ સંજ્ઞા, અને વિભ્રમ એટલે નેત્રના પ્રાંત ભાગ વડે દર્શાવવામાં આવતો નેત્રનો વિકાર-વિશેષ. નશ્વિક મંદારર્દિ-(ક્તિત્વ અદાર:)-અંગહારો વડે નૃત્ય કરીને. ગાયન, વાદન અને નૃત્ય એ ત્રણનું નામ સંગીત છે. “જીત વાવિત્રનૃત્યાન ત્રયં સંતપુતે !' (સં. પા.) તેમાં નૃત્યની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવે છે. 'देहरुच्या प्रतीतो यस्तालमान-रसाश्रयः । सविलासोऽङ्गविक्षेपो, नृत्यमित्युच्यते बुधैः ॥" તાલના માપ અને રસના આશ્રયવાળો, સુંદર દેહ વડે પ્રતીત થતો, વિલાસ-સહિત જે અંગ-વિક્ષેપ તેને વિદ્વાનો નૃત્ય કહે છે. તાત્પર્ય કે આંગિક અભિનયોથી ભાવોને પ્રકટ કરવા એ નૃત્ય છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૨ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ તેમાં અંગ, પ્રત્યંગ અને ઉપાંગોની ગણના નીચે મુજબ થાય છે ઃ સાત અંગો-(૧) શિર, (૨) હસ્ત, (૩) વક્ષ (છાતી), (૪) પાર્શ્વ (પડખું), (૫) કમિટ (કેડ), (૬) ચરણ અને (૭) સ્કન્ધ (ખભા). આઠ પ્રત્યંગો : (૧) ગ્રીવા (ડોક), (૨) બાહુ, (૩) પૃષ્ઠ (વાંસો), (૪) ઉદ૨, (૫) ઉરુ, (૬) જંઘા, (૭) મણિબંધ અને (૮) જાનુ. બાર ઉપાંગો : (૧) દૃષ્ટિ, (૨) ભ્રૂ (ભમર), (૩) પુર (પાંપણ), (૪) તારા (આંખની કીકી), (૫) કપોલ, (૬) નાસિકા (૭) અનિલ (આંખની નીચેનો ભાગ), (૮) અધર, (૯) દંત, (૧૦) જિલ્લા, (૧૧) ચિબુક અને (૧૨) વદન. અભિનય વિના કેવળ શારીરિક અવયવોથી અંગવિક્ષેપ કરવો તેને નૃત્ત કહેવાય છે. આ નૃત્ય અને નૃત્ત મધુર અને ઉદ્ધતના ભેદથી બે પ્રકારનાં છે અને તાંડવ તથા લાસ્યરૂપે નાટકમાં ઉપકારક બને છે. જે નૃત્ય ભવ્ય, કઠોર કે ઉદ્ધત ભાવોને દર્શાવનારું હોય અને તેથી પુરુષ-શ૨ી૨ને વધારે યોગ્ય હોય તે તાંડવ કહેવાય છે અને કરુણ, મૃદુ, લલિત કે મોહક ભાવોને દર્શાવનારું હોય અને તેથી સ્ત્રી-શરીરને વધારે યોગ્ય હોય તે લાસ્ય કહેવાય છે.* * સરસ્વતીકંઠાભરણમાં નર્તનના છ ભેદો નીચે પ્રમાણે બતાવેલા છે : “यदाङ्गिकैकनिर्वर्त्यमुज्झितं वाचिकादिभिः । नर्तकैरभिधीयेत, प्रेक्ष्यमाक्ष्वेडिकादि तत् ॥ तल्लास्यं ताण्डवं चैव, छलिकं सम्पया सह । હીત ૪ રાસં ૨, ષટ્-પ્રારં પ્રષક્ષતે ।।'' આંગિક અભિનયથી યુક્ત અને વાચિકાદિ અભિનયથી વર્જિત જે આશ્વેડિક આદિ નર્તન તે નર્તકો વડે પ્રેક્ષ્ય (દૃશ્ય) કહેવાય છે. તેના (૧) લાસ્ય, (૨) તાંડવ, (૩) છલિક, (૪) સમ્પા, (૫) હલ્લીસક અને (૬) રાસ એવા છ ભેદ છે. અહીં શૃંગા૨૨સ-પ્રધાન નર્તનને ‘લાસ્ય' કહ્યું છે; વી૨૨સપ્રધાન નર્તનને ‘તાંડવ’ Page #331 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૧૩ નાટ્ય-વિશારદોના અભિપ્રાયથી તાંડવમાં નીચેના બત્રીસ અંગહારો થાય છે : (૧) સ્થિર હસ્ત, (૨) પર્યસ્તક, (૩) સૂચીવિદ્ધ, (૪) અપવિદ્ધ, (૫) આક્ષિપ્ત, (૬) ઉદ્ઘટ્ટિત, (૭) વિખંભક, (૮) અપરાજિત, (૯) વિષ્કમ્પાપમૃત. (૧૦) મત્તાક્રીડ, (૧૧) સ્વસ્તિક-રચિત, (૧૨) પાર્થ સ્વસ્તિક, (૧૩) વૃશ્ચિક, (૧૪) ભ્રમર, (૧૫) મત્ત-મ્મલિત, (૧૬) મદવિલસિત, (૧૭) ગતિમંડલ, (૧૮) પરિચ્છિન્ન, (૧૯) પરિવૃત્ત-રચિત, (૨૦) વૈશાખ, (૨૧) પરાવૃત્ત, (૨૨) અલાતક, (૨૩) પાર્શ્વચ્છેદ, (૨૪) વિદ્યુબ્રાન્ત, (૨૫) ઉદ્ધતક, (૨૬) આલીઢ, (ર૭) રચિત, (૨૮) આચ્છરિત, (૨૯)આક્ષિપ્ત-રચિત (૩૦) સંભ્રાન્ત, (૩૧) અપસર્પ અને (૩૨) અર્ધ-નિકુટ્ટક. આ અંગહારોની ઉત્પત્તિ ૧૦૮ કરણ અથવા નૃત્ય-માતૃકાના વિવિધ સંયોજનથી થાય છે જેનો વિસ્તાર ભરત-નાટ્યશાસ્ત્ર વગેરે ગ્રંથોમાં આપેલો છે. સંગીતરત્નાકરમાં લાસ્યનાં દસ અંગો નીચે પ્રમાણે દર્શાવેલાં છે. (૧) ચાલી (ચારી ?), (૨) આલિવડ, (૩) લટિ, (૪) સૂક, (૫) ઉરોગણ, (૬) ધસક, (૭) અંગહાર (૮) ઓયરક, (૯) વિહસી અને (૧૦) મનસ. તેમાં તાલ અને લયની સાથે અનુક્રમે બંને સ્તનોને ધનુષની પેઠે નમાવવા તે અંગહાર છે. વંતિ-[વન્દ્રિત]-વંદાયેલા. ચ-[]-અને. કહ્યું છે, શૃંગાર અને વીરરસપ્રધાન નર્તનને છલિક કહ્યું છે, એકદમ ઝડપી નર્તનને સંપા” કહ્યું છે. ઘણી સ્ત્રીઓના વર્તનમાં એક જ નેતા (નાયક) હોય, તેને “હલ્લીસક” કહ્યું છે અને તાલ, લય આદિથી સંયુક્ત હલ્લીસકને “રાસ' કહેલ છે. દશરૂપકમાં નૃત્યના સાત ભેદો જુદી જ રીતે ગણાવ્યા છે : ડોન્ડ્રી શ્રી હિત માળો-મળી-પ્રસ્થાન-રાસ: . काव्यं च सप्त नृत्यस्य, भेदाः स्युस्तेऽपि भाणवत् ।।' (૧) ડોમ્બી, (૨) શ્રીગદિત, (૩) ભાણ, (૪) ભાણિકા, (૫) પ્રસ્થાન, (૬) રાસક અને (૭) કાવ્ય એ સાત નૃત્યના ભેદ છે અને તે ભાણ જેવા જ છે. Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ નક્ષ-[યસ્ય]-જેના. રોષ. તે-[ૌ]-તે (બે). સુવિધમા મા-[સુવિમો મૌ]-ઉત્તમ પરાક્રમશાળી ચરણો. તયં-(તમ્)-તે. અહીં જ પ્રત્યય અલંકારાર્થે લાગેલો છે. તિલોય-મ સત્ત]-મતિારયં-(ત્રિતો-સર્વ-(સત્ત્વ)-શાન્તિ[]-ત્રણ લોકનાં સમગ્ર પ્રાણીઓને શાંતિ કરનારા. ત્રિોના સર્વ એવા સત્ત્વ તે ત્રિતો-સર્વે-(સત્ત્વ)-શન્તિજાર. ત્રિલો-ત્રણ લોક. સર્વ-સમગ્ર, [સત્ત્વ] પ્રાણી, શાન્તિજાર-શાંતિ કરનારા. પસંત-સ-પાવ-દ્રોમં-[પ્રશાન્ત સર્વ-પાપ દ્દોષ]-જેનાં સર્વ પાપો અને દોષો-રોગો નષ્ટ થઈ ગયાં છે જે સર્વ પાપો અને દોષો-રોગોથી રહિત છે. પ્રશાન્ત થયા છે સર્વ એવા પાપ અને દ્વેષ જેનાં તે પ્રશાન્ત-સર્વ પાપ સ હૂઁ-[ષ અ]-આ હું. નમામિ-[નમામિ]-નમું છું. સંતિ-[શાન્તિમ્]-શ્રીશાંતિનાથને. ઉત્તમ-[ઉત્તમમ્]-ઉત્તમ. બિળ-[નિનમ્]-જિનને. (૨૯-૩૦-૩૧-૩૨-૪) આ કલાપકમાં દેવનર્તિકાઓ દ્વારા શ્રીશાંતિનાથ ભગવાનની જે સંગીતમય વંદના-પૂજા થઈ રહી છે, તેનો સુંદર ચિતાર આપવામાં આવ્યો છે. પ્રથમ દેવનર્તિકાઓ કેવી છે. તે જણાવે છે : સુર-વર-ર૬-મુળ-પંડિયઞાěિ-દેવોને ઉત્તમ પ્રકારની પ્રીતિ ઉત્પન્ન કરવામાં કુશલ છે. દેવ-વર∞સા-વહુબર્હિ-સ્વર્ગલોકની અત્યુત્તમ સુંદરીઓ છે અને મત્તિવસાય-પિડિયાદિ-ભક્તિને આધીન એકત્ર થયેલી છે. આવી Page #333 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૧૫ ઘણી દેવ-સુંદરીઓ વડે અદ્દભુત સંગીત થાય છે. તેનો પ્રકાર વર્ણવતાં જણાવ્યું છે કે વંસ-અદ્-તિ-તન-મેનિ-વાંસળી [પાવા, મુરલી] વગેરે શુષિર વાદ્યોના અવાજને વણા [વિપચી, વલ્લિકા, કાચબી વીણા, ચિત્રવીણા] વગેરે વિવિધ તતવાદ્યોના સ્વરમાં મેળવી રહી છે અને એ સંયુક્ત સ્વરોને કાંસ્યતાલ વગેરેના અવાજ સાથે મેળવી રહી છે. તથા તિરુવલ્લમરામ મીસ, ઈ-મૃદંગ પણવ અને દર્દરિકાદિ અવનદ્ધ વાદ્યના ત્રિવિધ મૃદંગના નાદ સાથે મિશ્ર કરી રહી છે. તથા સુરૃ-સમાજ-સ્વરા શ્રુતિઓને સમ કરી રહી છે. તથા સુદ્ધ-સ–ીય-પાયનાન–ટિહિં-શુદ્ધ અને પ્રગુણ ગીત ગાઈ રહી છે અને તેની સાથે પાદજાલની ઘૂઘરીઓના ઘમકારને ભેળવી રહી છે; એટલું જ નહિ પણ તેમાં વયમેહત્તા-નવ ને મન-દ-નીલા ૧૫ ૪-કંકણ, મેખલા-કલાપ અને નપુર (ઝાંઝર)ના મનોહર શબ્દોનું મિશ્રણ કરી રહી છે. આવા સંગીતમય વાતાવરણમાં પ્રભુના નસ્સ–ગરમ-સાસણગક્ષા સુવિક્રમ –મુક્તિ આપવાને યોગ્ય જગતમાં ઉત્તમ શાસન કરનારા તથા સુંદર પરાક્રમશાળી બે ચરણોને વંદના કરવાનું શરૂ થાય છે : તેમાં પ્રથમ સિ-રેવાળોહિં થય વંચિસ્તાઋષિઓ અને મહર્ષિઓના સમુદાય વડે તથા દેવોના સમૂહ વડે સ્તવના અને વંદના થાય છે. તો પછી તેdવર્દિ પયગો પળમમસા-દેવીઓ વડે પ્રણિધાન-પૂર્વક પ્રણામ કરાય છે. તત્પશ્ચાત્ સેવનટ્ટિસર્દિ-દેવનર્તિકાઓ વડે હીવ-માવ-વિમH-HIRUર્દિ મંદીરહિં નર્વ વંતિયા-વિવિધ પ્રકારના હાવ, ભાવ, વિભ્રમ અને અંગહાર વડે નૃત્ય કરવા-પૂર્વક વંદના થાય છે. આમ છતાં તિનોય-સદ્ગ-(સર)–અંતિર-ત્રિલોકના સર્વ સત્ત્વોને] શાંતિ કરનારા તેમ જ સંત-સબ-વ-દ્રો-સર્વ પાપો અને દોષોનો-રોગોનો નાશ કરનારા એવા સંર્તિ-શ્રી શાંતિનાથ ભગવાન લવલેશ પણ ક્ષોભ પામતા નથી અને ઉત્તમ વિનં-રાગ અને દ્વેષને જીતનારા ઉત્તમ-સર્વોત્તમ પુરુષ સિદ્ધ થાય છે. તયં-તેમને. ઇસ મહેં–આ હું (સ્તવકર્તા મહર્ષિ નંદિષણ) નમામિનમસ્કાર કરું છું. (૨૯-૩૦-૩૧-૩૨-૫) દેવોને ઉત્તમ પ્રકારની પ્રીતિ ઉત્પન્ન કરવામાં કુશલ એવી સ્વર્ગની અનેક સુંદરીઓ ભક્તિવશાત્ એકત્ર થાય છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩ તેમાંની કેટલીક વાંસળી વગેરે સુષિર વાદ્યો વગાડે છે; કેટલીક તાલ વગેરે ઘન વાદ્યો વગાડે છે અને કેટલીક નૃત્ય કરતી જાય છે અને પગમાં પહેરેલા જાલબંધ ઘૂઘરાના અવાજને કંકણ, મેખલા-કલાપ અને નૂપુરના અવાજમાં મેળવતી જાય છે. તે વખતે જેનાં મુક્તિ આપવાને યોગ્ય, જગતમાં ઉત્તમ શાસન કરનારા તથા સુંદર પરાક્રમશાળી ચરણો પ્રથમ ઋષિઓ અને દેવતાઓના સમૂહ વડે સ્તવાય છે તથા વંદાય છે. પછી દેવીઓ વડે પ્રણિધાન-પૂર્વક પ્રણમાય છે અને તત્પશ્ચાત્ તાવ, ભાવ, વિભ્રમ અને અંગહાર કરતી દેવનર્તિકાઓ વડે વંદાય છે, ત્રિલોકના સર્વ જીવોને શાંતિ કરનારા, સર્વ પાપો અને દોષથી રહિત ઉત્તમ જિન ભગવદ્ શ્રી શાંતિનાથને હું પણ નમસ્કાર કરું છું. (૩૩-૩૪-૩૫-૩) છત્ત-વાર-પલા-ગૂગ-નવ-મંદિ-[છત્રવાર–પતા-ધૂપ-વ-ષ્ટિતા:]-છત્ર, ચામર, પતાકા, તંભ અને જવ વડે શોભતા. છત્ર અને વાનર અને પતા અને પૂપ અને યવથી મfreત તે છત્રવારિ–પતા-પૂ૫-યવ-મતિ . આ પદ ચોત્રીસમી ગાથામાં આવેલા નિય–સંતિ–પાયા પદનું વિશેષણ હોવાથી પ્રથમાના બહુવચનમાં છે. છત્રમાથા પર રાખવાનું છત્ર. વાર–ચામર, પતાકા ધજા, વાવટો. ધૂપ-સ્તંભવિશેષ. યુવ-જવ નામનું ધાન્ય. મણ્ડિત-શોભિત. झयवर-मगर-तुरय-सिरिवच्छ-सुलंछणा-(ध्वजवर-मकरतुरग શ્રીવત્સ-સુતીચ્છન:]-શ્રેષ્ઠ ધ્વજ, મગર, અશ્વ, અને શ્રીવત્સરૂપ સુંદર લાંછનવાળા. áનવર અને મર અને તુરી અને શ્રીવત્સરૂપ સુનાજીન-વાળા તે ધ્વજ્ઞવર– ર–તુર-શ્રીવત્સ-સુનીજીન. áનવર–શ્રેષ્ઠ ધ્વજ. મચ્છર-મગર. જલચર-પ્રાણિ-વિશેષ. તુર-અશ્વ. શ્રીવત્સ-ચિન-વિશેષ. दीव-समुद्द-मंदर-दिसागय-सोहिआ-[द्वीप-समुद्र-मन्दर-दिग्गज શોપિતા:]-દીપ, સમુદ્ર, મંદરપર્વત અને ઐરાવત હાથીનાં લંછન (લક્ષણ) વડે શોભતા. Page #335 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ द्वीप ने समुद्र जने मन्दर भने दिग्गज वडे शोभितद्वीप - समुद्रમ વિજ્ઞ-શોભિત. મંવર-પર્વત-વિશેષ. વિઘ્ન-ઐરાવતાદિ હાથી. વિષ્ણુ સ્થિતા નના: વિશના:-દિશામાં રહેલા હાથી તે દિગ્ગજ. તેના પ્રકારો વિશે અભિધાન ચિન્તામણિના બીજા કાંડમાં કહ્યું છે કે ૩૧૭ ‘પેરાવત: પુત્તુરીજો, વામન, મુદ્દોલન: । પુષ્પત્ત: સાર્વભૌમ:, સુપ્રતીશ્ચે વિાના ||૪||'' ઐરાવત, પુંડરીક વામન, કુમુદ અંજન, પુષ્પદન્ત સાર્વભૌમ અને સુપ્રતીક એ દિગ્ગજો છે. શોભિત-શોભતા. સથિંગ વસહ-સી-ર૬-પદ્મવયિા-[સ્વસ્તિ-વૃષમ-સિંહ-રથરવાાિ:]-સ્વસ્તિક, બળદ, સિંહ, રથ અને શ્રેષ્ઠ ચક્રના ચિહ્નવાળા, સ્વસ્તિ અને વૃષમ અને સિંહ અને રથ અને નવરથી અગ્નિત તે સ્વસ્તિજ-વૃષમ-સિંહ-રથ-ચવાકૃિત સ્વસ્તિન-સાથીઓ. વૃષમ-બળદ. સિંદ્દ-પ્રાણિવિશેષ. રથ-રથ. વજ્રવર-શ્રેષ્ઠ ચક્ર. અદ્ભુત-ચિહ્નવાળા. અષ્ટ મહાનિમિત્તોમાં લક્ષણની ગણના થાય છે. જેમ કે ‘અદૃવિષે महनिमित्ते पण्णत्ते, तं जहा - भोमे उप्पाते सुविगे अंत- लिक्खे अंगे सरे लक्खणे બંનળે' (સ્થા સૂ. સ્થા. ૮, ઉ. ૩). મહાનિમિત્તો આઠ પ્રકારનાં કહેલાં છે. તે આ પ્રમાણે-‘ભૌમ, ઉત્પાત, સ્વપ્ન, અંતરિક્ષ, અંગ, સ્વર, લક્ષણ અને વ્યંજન.’ તેમાં ભૂકંપાદિ ભૂમિ-વિકારનાં ફળો બતાવનારું શાસ્ત્ર ભૌમાનિમિત્ત કહેવાય છે. સહજ રુધિરની વૃષ્ટિ વગેરેનાં ફળ બતાવનારું શાસ્ત્ર ઉત્પાત-નિમિત્ત કહેવાય છે. સ્વપ્રોનાં સારાં-માઠાં ફળોનું વર્ણન કરનારું શાસ્ત્ર સ્વપ્નનિમિત્ત કહેવાય છે. આકાશમાં થતાં ગાન્ધર્વનગર વગેરેનાં ફળોનું વર્ણન કરનારું શાસ્ત્ર અંતરિક્ષ-નિમિત્ત કહેવાય છે, શરીરનાં અંગસ્ફુરણ વગેરેનું ફળ બતાવનારું શાસ્ત્ર અંગનિમિત્ત કહેવાય છે. સ્વરોદયનું જ્ઞાન સૂચવનારું શાસ્ત્ર સ્વરનિમિત્ત કહેવાય છે. સ્ત્રી-પુરુષનાં લક્ષણોનું ફળ બતાવનારું શાસ્ત્ર લક્ષણ-નિમિત્ત કહેવાય છે અને વ્યંજન એટલે શરીર પર થતા મસા તલ વગેરેનાં ફળને બતાવનારું શાસ્ત્ર વ્યંજન-નિમિત્ત કહેવાય છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ લક્ષણ-શાસ્ત્ર અનુસાર જે પુરુષ (૧) છત્ર, (૨) કમલ, (૩) ધનુષ્ય, (૪) રથ, (૫) વજ, (૬) કાચબો, (૭) અંકુશ, (૮) વાવ, (૯) સાથીઓ, (૧૦) પતાકા, (૧૧) બાણ (૧૨) સિંહ (૧૩) વૃક્ષ, (૧૪) ચક્ર, (૧૫) શંખ, (૧૬) હાથી, (૧૭) સમુદ્ર, (૧૮) કલશ, (૧૯) મહેલ, (૨૦) મત્સ્ય, (૨૧) યવ, (૨૨) ધૂપ, (૨૩) સ્તૂપ, (૨૪) કમંડલુ, (૨૫) પર્વત, (૨૬) ચામર, (૨૭) દર્પણ, (૨૮) વૃષભ, (૨૯) ધ્વજા, (૩૦) લક્ષ્મીનો અભિષેક (૩૧) પુષ્પમાલા અને (૩૨) મોર એ બત્રીસ લક્ષણવાળો હોય છે, તે ઘણો લક્ષ્મીવાન કે પુણ્યના પ્રકર્ષવાળો ગણાય છે.* તેમાંનાં ઘણાંખરાં લક્ષણો અહીં દર્શાવેલાં છે, છત્ર (૧), ચામર (૧૧), પતાકા-વાવટો (૧૦), યુપ સ્તંભ-વિશેષ (૨૨), જવ (૨૧), ધ્વજ (૨૯), સમુદ્ર (૧૭), મંદરપર્વત (૨૫), દિગ્ગજ-હાથી (૧૬), સ્વસ્તિક (૯), વૃષભ (૨૮), સિંહ (૧૨), રથ (૪) અને ચંદ્ર (૧૪). મગર માટે કહ્યું છે કે“શરો પર: શકું, પá [?પsi]પાળો વસમુ: | તઃ સર્વર્તવીર્ઘ%ાતે પુનરસમુર: ઉ૭દ્દાઓ -હસ્તસંજીવની. મત્સ્ય, મગર, શંખ પત્ર (? પદ્મ) વગેરે જો હાથમાં ઊર્ધ્વ મુખવાળાં હોય તો તેમનું શુભ ફળ સદાકાળ મળે છે અને જો સંમુખ ન હોય તો અંત્યાવસ્થામાં શુભ ફળ મળે છે. તાત્પર્ય કે મગર એ શુભ લક્ષણ છે. * “છત્ર તારાં ધનૂ થવો ખોતિ શા: वापी-स्वस्तिक-तोरणानि च शरः पञ्चाननः पादपः । चक्रं शङ्कगजौ समुद्र कलशौ प्रासाद-मत्स्यौ यवाः, यूप स्तूप-कमण्डलून्यवनिभृत्सच्चामरो दर्पण: ॥१५६।। वृषभः पताका कमलाभिषेकः, सुदाम-केकी धनपुण्यभाषाम् ।" હસ્તસંજીવની. Page #337 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૧૯ તુરગ (અશ્વ) માટે કહ્યું છે કે વર૫૩મ-સંવ-સલ્વિય-પદાસબ-સુમ-મચ્છગનji I વસ૬૩-છત્ત–વામર-દામ-દય-વનમારું વ 838 तोमर-विमाण-केऊ जस्सेए हुंति करतले पयडा । તસ્ય ધન-ધન્ન-નાદો, હોરી વિરેખ I૨૨પા'' -હસ્તસંજીવનીમાં “કરરેહા'ની ઉદ્ભત ગાથાઓ. જેના હાથમાં શ્રેષ્ઠ પદ્મ, શંખ, સ્વસ્તિક, ભદ્રાસન, પુષ્પ, મત્સ્ય, કુંભ, વૃષભ, ગજ, છત્ર, ચામર, પુષ્પમાળા, અશ્વ, વજ, તોમર (બાણવિશેષ), વિમાન અને ધ્વજા પ્રકટરૂપે હોય છે, તેને ધન, ધાન્યાદિનો લાભ શીધ્ર થાય છે. શ્રીવત્સ માટે કહ્યું છે કે “સિવિછે પછી મો" | શ્રીવત્સના ચિહ્નવાળો ઇચ્છિત ભોગો પામે છે. શ્રીતીર્થંકરદેવ કેવાં કેવાં શુભ લક્ષણોથી યુક્ત હોય છે તેનો આ ઇશારો માત્ર છે, બાકી તેઓ ૧૦૦૮ શુભ લક્ષણોથી યુક્ત હોય છે. કહ્યું છે કે : 'तत्र लक्षणानि छत्र-चामरादीनि चक्रि-तीर्थकृताम् अष्टोत्तरसहस्रं, बलदेव-वासुदेवानाम् अष्टोत्तरशतम्, अन्येषां तु भाग्यवतां द्वात्रिंशत् ।' તેમાં લક્ષણોથી છત્ર, ચામર વગેરે સમજવાં. તે ચક્રવર્તી અને તીર્થકરોને ૧૦૦૮ હોય છે, બલદેવ તથા વાસુદેવોને ૧૦૮ હોય છે અને અન્ય ભાગ્યશાળીઓને ૩૨ હોય છે. -કલ્પસૂત્રબોધિકા સૂત્ર ૮. સદીવ-નડ્ડા-(સ્વભાવ-નષ્ઠ:)-સ્વરૂપથી સુંદર. સ્વભાવથી નષ્ટ તે સ્વભાવ-તષ્ટ સ્વભાવ-સ્વરૂપ. Rષ્ટ-શોભનીય, સુંદર. સમ-પટ્ટ-(સમ-પ્રતિષ્ઠા:)-સમભાવમાં સ્થિર થયેલા. સમમાં પ્રતિષ્ઠા તે સમ-પ્રતિષ્ઠા. સમ-સમભાવ. પ્રતિષ્ઠા-સ્થિર થયેલા. સમનો સંસ્કાર પમ પણ થાય છે, એટલે શમરસમાં સ્થિર એવો અર્થ પણ સંગત છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ કોર-ટુ-(ગોપ-:)-દોષ-રહિત. તોષથી કુછ તે ટોપ-તુ9. ન તોષ-તે મોષ-દુષ્ટ. ટોપ-ટુ-દોષથી દૂષિત થયેલા. અોપ-તુષ્ટ-દોષથી દુષ્ટ નહિ થયેલા, દોષ-રહિત. મુહિં નિ-(Tળઃ વેક:)-ગુણો વડે અત્યંત મહાન. પાય-સિટ્ટ-(પ્રસાદ્ર-શ્રેષ્ઠ:)-કૃપા કરવામાં ઉત્તમ. પ્રસામાં શ્રેષ્ઠ તે પ્રસાર-. પ્રસાર-પ્રસાદ કરવામાં, કૃપા કરવામાં. શ્રેષ્ઠ-ઉત્તમ. તીર્થંકરો કેવી રીતે પ્રસાદ કરે છે, તે માટે જુઓ સૂત્ર ૯-૬. તવે | પુ-(તપસી પુષ્ટ:)-તપ વડે પુષ્ટ. ઘણાં તપ કરનારા. સિરીëિ -(શ્રીમદ રૂછ:)-લક્ષ્મીથી પૂજાયેલા. રિકીર્દિ ગુ-(ઋષિપ: ગુણ:)-ઋષિઓથી લેવાયેલા. તે-(તે)-તેઓ. તor-(તપસી)-તપ વડે. યુથ-સત્ર-પવિયા-(ધૂત-સર્વ-પાપhl:)-સર્વ પાપોને દૂર કરી ચૂકેલા, સર્વ પાપોનો નાશ કરી ચૂકેલા. ધૂત-દૂર કર્યા છે, સર્વ એવાં પાપ જેણે તે ધૃત-સર્વપાપ. તે અહીં સ્વાર્થમાં છે. સવ--દિય-મૂત્ર-પાવા-[સર્વ-તો-હિત-મૂત-પ્રાપા:]સમગ્ર લોકોને હિતનું મૂળ પમાડનારા, સર્વ પ્રાણીઓને હિતનો માર્ગ દર્શાવનારા. સર્વ એવો નો તે સર્વતો, તેનું હિત તે સર્વ-તોકહિત, તેનું મૂન તે સર્વ-સ્તો-હિત-મૂત્ર, તેના પ્રાપતે સર્વ-નો-હિત-મૂત-પ્રાપ. સર્વસમસ્ત, સમગ્ર. નો-પ્રાણીસમૂહ. હિત-કલ્યાણ. મૂ-મૂળ. પ્રાપ-- પમાડનાર. તાત્પર્ય કે સમગ્ર પ્રાણીઓને હિતનો માર્ગ દર્શાવનારા. સંથથા-[સંરતુતા:]-સારી રીતે સ્તવાયેલા. નિય-પતિ-પાયથા-[ગિત-શક્તિ-પાવ: ] -પૂજ્ય શ્રી અજિતનાથ Page #339 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૨૧ અને શ્રી શાંતિનાથ. નિત-પાદ્રિ અને શાન્તિ-પાદ્રિ તે નિતશાન્તિ-પાક. * અહીં સ્વાર્થમાં છે. અંતમાં રહેલો પદ્રિ-શબ્દ પૂજ્યતાનો સૂચક છે અને માનાર્થે બહુવચનમાં આવે છે.” પાવા મટ્ટારશે તેવા પ્રયોઃ પૂષ્યનામત: ભરા ' [અ. ચિ. દેવકાંડ] રંતુ-[અવન્તી-હો. જે-[]-મને. શિવ-સુદ્ધા-[શિવ-સુહાના-મોક્ષ-સુખોના. ઢાયથા-[વાયl:]-દેનારા. (૩૩-૩૪-૩૫-૪) સરલ છે. આ વિશે ષકમાં જિનેશ્વરના પરમપુરુષત્વનું વર્ણન કરવામાં આવ્યું છે. (૩૩-૩૪-૩૫-૫) જેઓ છત્ર, ચામર, પતાકા, તંભ, જવ, શ્રેષ્ઠ ધ્વજ, મગર, અશ્વ, શ્રીવત્સ, દીપ, સમુદ્ર, મંદર પર્વત અને ઐરાવત હાથી વગેરેનાં શુભ લક્ષણો વડે શોભી રહ્યાં છે, જે સ્વરૂપથી સુંદર, સમભાવથી સ્થિર, દોષથી રહિત, ગુણ-શ્રેષ્ઠ, ઘણું તપ કરનારા, લક્ષ્મીથી પૂજાયેલા, ઋષિઓથી લેવાયેલા, તપ વડે સર્વ પાપોને દૂર કરનારા અને સમગ્ર પ્રાણી સમૂહને હિતનો માર્ગ દર્શાવનારા છે, તે સારી રીતે સ્તવાયેલા પૂજય શ્રીઅજિતનાથ અને શ્રી શાંતિનાથ મને મોક્ષ-સુખના દાયક હો. (૩૬-૩૭-૩૮-૩) પર્વ-(વ)-આ પ્રકારે. તેવ-વ-વિનં-(તપો-વત-વિપુલમ)-તપોબળથી મહાન. તપોવત્તથી વધુ તે તપવત-વિપુત. તપોવનં-દસ પ્રકારનાં બળોમાંનું એક બળ. “રવિદે વત્તે પUરે -સતિંતિ-વને ગાવ फासिदिय-बले दंसण-बले णाण-बले चरित्त-बले तव-बले वीरिय-बले ।' (સ્થા. સૂ. સ્થા. ૧૦) બળો દસ પ્રકારનાં કહેલાં છે. તે આ રીતે : શ્રોત્રેન્દ્રિય-બળથી લઈને સ્પર્શનેન્દ્રિય-બળ સુધી (પાંચ પ્રકાર), જ્ઞાન-બળ, પ્ર.-૩-૨૧ Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ૨ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ દર્શન-બળ, ચારિત્ર-બળ, તપો-બળ અને વીર્ય-બળ.’ તેમાં તપોબળ વડે અનેક ભવમાં ઉપાર્જન કરેલી અનેક દુઃખના કારણરૂપ નિકાચિત કર્મગ્રંથિનો છેદ થાય છે. તોતં યત્ને નવનિતમને દુ:વનારન નિાપિતર્મગ્રંથિક્ષપયતિ' (સ્થા. ટી. સ્થા, ૧૦મું. સૂ.-૭૪૦), વિપુત્ત મોટું. થં-(સ્તુતમ્)-સ્તવાયું. મ-(મા)-મારા વડે. અનિય-મંતિ-બિ-અનં-(અનિત-શાન્તિ-બિન-યુાતમ્) અજિત અને શાંતિનાથનું યુગલ. ગખિત અને શાન્તિ તે અનિત-શાન્તિ, તે જ બિન તે અનિત-શાન્તિનિન, તેનું યુતિ તે અનિત-શાન્તિ-બિન-યુ.ત. યુાત-જોડકું. વવાય-જમ્મુ ય-માં-(વ્યપાત-ર્મ-નો-મલમ્)--કર્મરૂપી રજ અને મલથી રહિત. વ્યપાત-દૂર થયો છે, ર્મરૂપી રનમ્ ને મત્ત જેમનો તે વ્યપાતર્મ-રનો-મત. અહીં રહ્નસ્-શબ્દથી બધ્યમાન કર્મ અને મત્ત-શબ્દથી બદ્ધ કર્મો સમજવાં. જાડું થયું-(તિ જગતમ્)-ગતિને પ્રાપ્ત થયેલું. સામયં-(શાશ્વતીમ્)-શાશ્વત. આ પદ ગતિનું વિશેષણ છે. વિડનં-(વિદ્યુતમ્)-વિશાળ, વં મણ્ થુગં-આ રીતે મારા વડે સ્તવાયું. શું ? અનિય-મંતિ-બિનનુઅŕ-અજિત અને શાંતિજિનનું યુગલ. કેવું છે તે યુગલ ? તવ વલવિŕ-તપોબળથી મહાનુ, તથા વવાય-મ્મ-ય-માં-કર્મરૂપી રજ અને મલથી રહિત, તથા સાસયં વિત શરૂં યં-શાશ્વત અને વિપુલ ગતિને-સિદ્ધિ ગતિને પ્રાપ્ત થયેલું. )-તે. i-(તમ્) આ પદ અનિય-સંતિ-નિળ-નુઅનંનું વિશેષણ છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૨૩ વદુ--પ્રસાર્થ-(વઘુ-ગુણ-પ્રHિ )-ઘણા ગુણોના પ્રસાદવાળું, ઘણા ગુણોથી યુક્ત. વહુ એવા ગુણ તે વહુ-ગુજ, તેના પ્રસદ્વિવાળું તે વહું-ગુણ-પ્રસાત્, વહુ" -ઘણા ગુણો-જ્ઞાનાદિ. પ્રસાદનો એક અર્થ પ્રસક્તિ પણ થાય છે, એટલે વહુ જુન-સાયંનો અર્થ ઘણા ગુણોથી યુક્ત સમજવો ઘટે છે. મુવ-સુદ્દે-(મોક્ષ-સુન)-મોક્ષ-સુખ વડે. પરમે-(પરમે)–પરમ. વિસાયં-(વિષ) ક્લેશ-રહિત ન વિષાત્ તે વિષાદ્ર. વિષાદ્ર-ખેદ, શોક, દિલગીરી, ક્લેશ. નાક-(નાયતું)-નાશ પમાડો. -()-મારા. વિસાયં-(વા)-ખેદ. |૩-(રોત)-કરો. પરિસવિઝ-(મપરિસાવિ)-પરિસ્ત્રાવ-આસ્રવ. પરસ્ત્રાવ-અનાગ્નવ. પરિવ-અનાગ્નવી, કર્મનો આસ્રવ દૂર કરનારો. પસાથં-(પ્રસા૫)-પ્રસાદ, કૃપા. તં-()-તે (યુગલ). મો૩-(વયા)-હર્ષ પમાડો. મ-(૨)-અને. નહિં (ન )-નંદિને, સંગીત-વિશારદને, સંગીતથી સ્તવ ભણનારને. પ્રાચીનકાળમાં સંગીત એટલે ગાયન, વાદન, અને નૃત્યકલામાં વિશારદ પુરુષને નંદિ કહેવામાં આવતો. જેમકે “સાતશય નન્દ્રિમરતીપુતY(:)' નંદિ ભરતનું આ સંગીત-પુસ્તક સમાપ્ત થયું. અહીં નંદિ-શબ્દથી સંગીતપૂર્વક સ્તવ ભણનાર અભિપ્રેત છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પાવે૩-(પ્રાપયતુ)-પમાડો. નંતિમેળં-(નન્દ્રિયેળમ્)-નંદિષણને. નંદિષણ એ સ્તવ કર્તાનું નામ છે. અભિનંતિ-(અમિનન્તિમ્)-અતિ આનંદ. પરિતા વિ-(પર્વવ: અત્તિ)-પરિષદ્ધે પણ. પરિષથી અહીં સ્તવ સાંભળનારો શ્રોતૃ-ગણ સમજવાનો છે. અ-(૬)-અને. સુહ-નતિ-(સુલ-રન્તિમ્)-સુખ અને સમૃદ્ધિ. સુર્વે અને નન્દ્રિ. નન્દિ-સમૃદ્ધિ. મમ-(મમ)-મને. ય-(૬)-અને. વિશઃ-(વિશતુ)-આપો. સંનમે-(સંયમે)-સંયમમાં. નંદિ-(નન્દ્રિમ્)-વૃદ્ધિ. (૩૬-૩૭-૩૮-૪) સરલ છે. (૩૬-૩૭-૩૮-૫) તપોબળથી મહાન, કર્મરૂપી રજ અને મળથી રહિત, શાશ્વત અને પવિત્ર ગતિને પ્રાપ્ત થયેલું શ્રીઅજિતનાથ અને શ્રીશાન્તિનાથનું યુગલ મેં આ રીતે સ્તવ્યું; તે ઘણા ગુણોથી યુક્ત અને પરમ મોક્ષ-સુખને લીધે સકલ ક્લેશથી રહિત (શ્રીઅજિતનાથ અને શ્રીશાંતિનાથનું યુગલ) મારા વિષાદનો નાશ કરો અને કર્મોને દૂર કરનારો પ્રસાદ-કૃપા કરો, અને તે યુગલ આ સ્તવને સુંદર રીતે ભણનારને હર્ષ પમાડો, તેના કર્તા નંદિષણને અતિ આનંદ આપો અને તેના સાંભળનારા સર્વેને પણ સુખ તથા સમૃદ્ધિ આપો; અને અંતિમ અભિલાષા એ જ છે કે મારા (નંદિષેણના) સંયમમાં વૃદ્ધિ કરો. [૩૯-૩] વિશ્વઝ-ઘાડમ્માસિઞ-સંવ-[પાક્ષિ ચાતુર્માસિ Page #343 -------------------------------------------------------------------------- ________________ એજિત-શાંતિ-સ્તવ૦ ૩૨૫ સાંવત્સરિઝ]-પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં. ___पाक्षिक मने चातुर्मासिक अने सांवत्सरिक ते पाक्षिक-चातुर्मासिकસાંવત્સર. પાક્ષિ-પંદર દિવસના અંતે કરવામાં આવતું ખાસ પ્રતિક્રમણ. વાતiffસ-ચાર મહિનાના અંતે કરવામાં આવતું ખાસ પ્રતિક્રમણ. સાંવરિ-વર્ષના અંતે કરવામાં આવતું ખાસ પ્રતિક્રમણ. અવસ-[અવશ્ય-અવશ્ય, જરૂર. મયિળ્યો-[ગતવ્ય:]-ભણવો, બોલવો. સોમવ્યો-[ોતવ્ય:-સાંભળવો. સલ્વેર્દિ [સર્વે:]-સર્વેએ. ૩વસ-નિવાર -[૩પ-નિવારણ:]-ઉપસર્ગનું નિવારણ કરનારો. સો-[ષ:]-આ [સ્તવ]. (૩૯-૪) સરલ છે. (૩૯-૫) ઉપસર્ગનું નિવારણ કરનારો આ [અજિતશાંતિ-સ્તવ] પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં અવશ્ય ભણવો અને સર્વેએ સાંભળવો. (૪૦-૩) નો [...]-જે. પર-[પતિ]-ભણે છે. ગો-[ય:]-જે. મ-[૨]-અને. નિસુખરૂ-દુનિવૃતિ] નિત્ય સાંભળે છે. ૩મો -ત્નિ પિ-[૩મય-લિમ્ f]-ઉભય-કાલ પણ સવાર અને સાંજ. નિયસંતિ-થર્થ [નિત-શનિ-તવ]-અજિત-શાંતિ સ્તવને. Page #344 -------------------------------------------------------------------------- ________________ સ્તવ. ૩૨૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ અનિત અને શાન્તિ તે અનિત-શાન્તિ, તેમનો સ્તવ તે અનિત શાન્તિ ન હૈં હુંતિ-ાન વસ્તુ મન્તિ]-નથી જ થતા. તસ્સ-[ત]-તેને. રો-[ો:]-રોગો. પુથ્થુપ્પન્ના-[પૂર્વોત્પન્ના:]-પૂર્વે ઉત્પન્ન થયેલા. વિ-[વિ]-પણ. નામંતિ-[નન્તિ]-નાશ પામે છે. (૪૧-૪) સરલ છે. (૪૦-૫) આ અજિત-શાંતિ-સ્તવ જે માણસ સવાર અને સાંજ ભણે છે કે બીજાની પાસેથી સાંભળે છે, તેને રોગો થતા નથી અને પૂર્વે ઉત્પન્ન થયા હોય, તે પણ નાશ પામે છે. (૪૦-૩) નફ-[યવિ]-જો, $-[ફથ]-તમે ઇચ્છતા હો. પરમવં-[પરમપદ્મ્]-પરમપદને, મોક્ષને. અહવા-[અથવા]-અથવા. વિત્તિ-[ત્તિસ્]-કીર્તિને. સુવિત્યનું-[સુવિસ્તૃતામ્]-સુવિસ્તૃત, અત્યંત વિશાળ. મુવળે-[ભુવને]-જગતમાં. તા-[તા]-તો. તેનુીન્દ્રો-(વૈતોયોદ્ધાળે)-ત્રણે લોકનો ઉદ્ધાર કરનાર. ત્રૈલોયનું ઉદ્ધરણ કરનાર તે ત્રૈલોક્યોદ્ધરળ. ચૈતોય-ત્રણ લોકોનો સમૂહ. ઉદ્ધરણ-ઉદ્ધાર. ત્રણે લોકોનો ઉદ્ધાર કરનારા. આ પદ બિળ વયળેનું વિશેષણ છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૨૭ UિT વયો-(fજન વવને)-જિન વચનમાં. ગાય-(માર)-આદર. કુદ-(ત)-કરો. (૪૧-૪) સરલ છે. (૪૧-૫) જો પરમપદને ઇચ્છતા હો અથવા આ જગતમાં અત્યંત વિશાલ કીર્તિ મેળવવા ઇચ્છતા હો તો ત્રણે લોકોનો ઉદ્ધાર કરનારાં જિન વચન પ્રત્યે આદર કરો. (૬) સૂત્ર-પરિચય બૃહ-કલ્પસૂત્રના લઘુભાષ્યમાં મંત્ર-સંતિ-નિમિત, દગો તો નિત-સંતી –એવા શબ્દો આવે છે અને સ્તવની ચાળીસમી ગાથામાં પણ ગો પઢ નો ન નિકુરૂ, ૩૫ગો ત્નિ પિ નિચે સતિ થએવો ઉલ્લેખ નજરે પડે છે. એટલે આ સૂત્ર કય-સંતિ-થો (ગિત–શાનિત-સ્તવ:) તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. સમ્યગ્દર્શનની વિશુદ્ધિ માટે ચોવીસ તીર્થકરોની સામાન્ય તથા વિશેષ સ્તુતિ-સ્તવના કરવામાં આવે છે, પરંતુ તેમાંના કોઈ પણ બે તીર્થકરોની યુગલરૂપે કરાયેલી સ્તુતિ ભાગ્યે જ જોવાય છે. તેથી આ સ્તવની ગણના એક વિરલ કૃતિ તરીકે કરી શકાય, કારણ કે તેમાં શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ એ બે તીર્થકરોની યુગલરૂપે સ્તુતિ કરવામાં આવી છે. પર્વ તવ-વન-વરત્ન, મU નિય-સંતિ નિH-gયત્ન' એ શબ્દોમાં સ્તવ-કર્તાનો મનોભાવ સ્પષ્ટતયા વ્યક્ત થાય છે. વળી આ સ્તવનું બંધારણ સંવાદી છે, ભાવ-નિરૂપણ અત્યંત ગૂઢ છે અને સમસ્ત દેહ વિવિધ છંદો તથા અલંકારોથી વિભૂષિત છે; તે સાથે તેમાં ચિત્ર-બંધોની ચમત્કૃતિ પણ છે. એટલે આ સ્તવને અહિંદુ-ભક્તિના એક અપૂર્વ કાવ્ય તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત થયેલી છે. સ્તવની આ વિશિષ્ટતાઓનો પરિચય * અન્ય દર્શનોમાં પણ યુગલરૂપે સ્તુતિ કરાયેલી નજરે પડે છે. વેદોમાં તથા અન્યત્ર મિત્ર અને વરુણ, અશ્વિનીકુમારો સૂર્ય અને ચંદ્ર વગેરેની યુગલરૂપે સ્તુતિ કરાયેલ છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ અહીં ક્રમશઃ આપવામાં આવે છે (૧) સ્તવનું બંધારણ સ્તુતિ-કમને ધ્યાનમાં લેતાં આ સ્તવ ૧૬ ખંડોમાં વહેંચાયેલો જણાય છે. તે આ રીતે :ખંડ વિષય ગાથાઓ | વિશિષ્ટ સંજ્ઞા ૧. મંગલાદિ ૧-૨-૩ મુક્તકો ૨. શ્રી અજિત-શાંતિ-સંયુક્ત-સ્તુતિ ૪-૫-૬ | વિશેષક ૩. શ્રી અજિતનાથની સ્તુતિ મુક્તક ૪. શ્રી શાંતિનાથની સ્તુતિ મુક્તક ૫. શ્રી અજિતનાથની સ્તુતિ ૯-૧૦ સંદાનિતક શ્રી શાંતિનાથ સ્તુતિ ૧૧-૧૨ સંદાનિતક ૭. શ્રી અજિતનાથની સ્તુતિ ૧૩ મુક્તક શ્રી શાંતિનાથની સ્તુતિ ૧૪ મુક્તક શ્રી અજિતનાથની સ્તુતિ ૧૫-૧૬ શ્રી શાંતિનાથની સ્તુતિ ૧૭-૧૮ | મંદાનિતક શ્રી અજિતનાથની સ્તુતિ ૧૯-૨૦-૨૧ | વિશેષક ૧૨. શ્રી શાંતિનાથની સ્તુતિ ૨૨-૨૩-૨૪-૨૫ | કલાક ૧૩.| શ્રીઅજિતનાથની સ્તુતિ ૨૬-૨૭-૨૮-૨૯] કલાપક ૧૪. શ્રી શાંતિનાથની સ્તુતિ ૩૦-૩૧ | | મંદાનિતા ૧૫. શ્રીઅજિત-શાંતિ-સંયુક્ત-સ્તુતિ - ૩૨-૩૩-૩૪ | વિશેષક ૧૬. ઉપસંહર (અંતિમ-મંગલ ૩૫-૩૬-૩૭ | મુક્તકો સ્તવ-મહિમા) ૩૮-૩૯-૪૦ | અન્ય-કહૂંક આ સ્તુતિ-ક્રમ સંપૂર્ણ સંવાદી છે, એટલે તેમાં ત્રણ ગાથાથી મંગલરૂપ ઉપક્રમ કરવામાં આવ્યો છે, તેમ ત્રણ ગાથાથી ઉપસંહાર કરવામાં આવ્યો છે; સ્તુતિનો પ્રારંભ શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથની સંયુક્ત સ્તુતિ વડે કરવામાં આવ્યો છે, તેમ અંત પણ બંનેની સંયુક્ત સ્તુતિ વડે જ (ગા-૩૨-૩૩-૩૪) કરવામાં આવ્યો છે; વળી વચ્ચેની સ્તુતિમાં પણ પ્રથમ શ્રી અજિતનાથની સ્તુતિ ઇ 9 - Page #347 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૨૯ અને પછી શ્રીશાન્તિનાથની સ્તુતિ એ ક્રમને બરાબર જાળવ્યો છે. આમ સ્તુતિના ક્રમને વ્યવસ્થિત અનુસરનાર સ્તવ-કર્તા ગાથાઓના સંબંધમાં પણ તે જ રીતે વર્યા હોય, એ સ્વાભાવિક છે; એટલે મુક્તકની પછી મુક્તક,* સંદાનિતકની પછી સંદાનિતક, વિશેષકની પછી વિશેષક અને કલાપકની પછી કલાપક આવવું ઘટે. આવો ક્રમ દસમા ખંડ સુધી બરાબર જળવાયેલો જણાય છે, પણ અગિયારમા ખંડમાં વિશેષક પછી બારમા ખંડમાં વિશેષક આવવાને બદલે કલાપક આવેલું જણાય છે અને તેરમા ખંડમાં કલાપક આવ્યા પછી ચૌદમા ખંડમાં કલાપક આવવાને બદલે અંદાનિતક આવેલું જણાય છે. અહીં એ પ્રશ્ન થવા સંભવ છે કે દસ ખંડો સુધી સંવાદ જળવાયા પછી અગિયાર-બારમાં અને તેરમા-ચૌદમા ખંડોમાં સંવાદ કેમ જળવાયો નહિ હોય? એનો ઉત્તર એ ભાસે છે કે સ્તવના પ્રારંભથી અંત સુધી બરાબર સંવાદ જળવાયેલો હોવો જોઈએ, પણ કાલ-દોષને લઈને ગાથાના ક્રમાંકમાં ભૂલ થતાં આમ બનવા પામ્યું હોય. તાત્પર્ય કે બારમા ખંડમાં ચાર ગાથાઓ જણાય છે, ત્યાં ત્રણ ગાથાઓ જોઈએ અને ચૌદમા ખંડમાં બે ગાથાઓ છે, ત્યાં ચાર ગાથાઓ જોઈએ. છંદનું બંધારણ અને પ્રાચીન પ્રતિઓ આપણને આ પ્રશ્નનો ઉકેલ કરવામાં મદદ કરે છે. તે આ રીતે : ચાલુ ક્રમમાં જેને ચોવીસમી અને પચીસમી ગાથા માનવામાં આવે છે તે વાસ્તવિક ચોવીસમી ગાથા સંભવે છે, અને તેનો છંદ ખિત્તયં છે. જેમ ત્રેવીસમી ગાથાને રયણમાલા નામની એક ગાથા માનવામાં આવી છે, તેમ આ ગાથાને ખિત્તયે નામની એક ગાથા માનવામાં કશી જ હરકત નથી. ચૌદમા ખંડમાં આવેલી ત્રીસમી અને એકત્રીસમી ગાથા તો સ્પષ્ટરૂપે બે ગાથાઓનું મિશ્રણ છે, જે આ વિભાગમાં કરેલી છંદોની ચર્ચા પરથી સ્પષ્ટતયા સમજી શકાશે.* આ પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે મૂળ સ્તવ સોળ ખંડોમાં વહેંચાયેલ છે. તેમાં આડત્રીસ ગાથાઓ આવેલી છે, જેમાં ચાર મુક્તકો છે, * શ્રી હેમચંદ્રાચાર્ય કાવ્યાનુશાસનના આઠમા અધ્યાયના અગિયારમાં સૂત્રમાં જણાવ્યું છે કે--દિ-ત્રિ-વતુરઇન્ફોકસાનિત-વિશેષ-નાપન ' એક છંદ(ગાથા)થી મુકતક, બે છંદોથી સદાનિતક, ત્રણ છંદોથી વિશેષક અને ચાર છંદોથી કલાપક બને છે. + આ સંબંધમાં પ્રાચીન પ્રતિઓનું પ્રમાણ ઉપલબ્ધ થાય છે. તે બાજુના પૃષ્ઠ પ્રમાણે : Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ચાર સન્દાનિતકો છે, ચાર વિશેષકો છે, બે કલાપકો છે અને છ પ્રકીર્ણ છે. પછીની ત્રણ ગાથાઓ અન્યકર્તક હોવામાં નીચેનાં પ્રમાણો ઉપલબ્ધ છે. તેમાં પ્રથમ પ્રમાણ એ છે કે પ્રાચીન પદ્ધતિ પ્રમાણે સ્તવ-કર્તાનું નામ સ્તવના છેડે આવતું કે જે પ્રમાણે શાંતિ-સ્તવમાં આવેલું છે. આ સ્તવની હાલનો ક્રમ વડોદરાની તાડ- પત્રીય પ્રતિ ડેલાના ભંડારની ડા. ૪૧. નં. ૧૨૭. વાળી પ્રતિ ૧ થી ૨૨ ૨૩-૨૪X ૨૫૪ ૨૬ હોવો જોઈતો ક્રમ કે જે અહીં દર્શાવવામાં આવ્યો છે. ૧ થી ૨૨ ૨૩ ૧ થી ૨૨ ૧ થી ૨૨ ૨૩ ૨૩ ૨૪X ૨૪X ૨ ૪ ૨૫ ૭ છે ર છે. ૨૮ ૨.૮ ૨૭ ૨૯ ૩૦ ૨૯ ૨૮ ૩૦ 30X ૨૯ ૩૧ ૩૨ ૩૦ ૩૨ ૩૩ ૩૧ ૩૪ ૩૫ ૩૨ ૩૩ જી ૩૩ ३४ ૩૬ જી ૩૫ ૩૭ ૩૫ ૩૭૩૮ જી ) ૩૬ ૩૭ ૩૮ OV ૩૭ ૩૯ ૪૦ ૪૧ ૪૧૪૨ ૩૯ ૪૦ ૪૨ નથી ૪૦ ૪૧ Page #349 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ ૦ ૩૩૧ આડત્રીસમી ગાથામાં નંજ્ઞેિળમિનાર્િં એ શબ્દો આવે છે. તેનું બીજું પ્રમાણ એ છે કે શ્રીગોવિંદાચાર્યે કરેલી ટીકામાં આટલી જ ગાથાઓ લેવાયેલી છે. તેનું ત્રીજું પ્રમાણ એ છે કે બોધદીપિકામાં શ્રીજિનપ્રભસૂરિએ આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે. તે આ પ્રમાણે : 'मूलवृत्तावेतावानेवाजित - शान्तिस्तवो व्याख्यातः । संप्रति पुनस्तस्यैव माहात्म्य-प्रख्यापकं गाथाद्वयमन्यदप्यधीयते तच्चान्यकर्तृकमप्यतिप्रसिद्धत्वाद् વ્યાપથ્યદે’-મૂલવૃત્તિમાં આટલા જ અજિત શાંતિસ્તવની વ્યાખ્યા કરેલી છે, પરંતુ વર્તમાન કાલમાં તેનું માહાત્મ્ય દર્શાવનારી બે ગાથાઓ' (‘પશ્વિઅન્નાઝમ્માસિંગ' તથા ‘નો પરૂ') બોલાય છે. તે અન્યની કરેલી હોવા છતાં અતિપ્રસિદ્ધ હોવાથી અમે તેનું વ્યાખ્યાન કરીએ છીએ. એટલે શ્રીજિનપ્રભસૂરિના સમયમાં (હાલના ક્રમ પ્રમાણે) ૩૯ ગાથાનો પ્રચાર હતો.* ચોથું પ્રમાણ એ છે કે શ્રીકુલમંડનસૂરિએ વિચારામૃતસંગ્રહમાં જણાવ્યું છે કે ‘યતોઽચત્રાપિ વહુશ્રુતતમાષ્ય-પૂર્વાિિમશ્રિતાનાં પન્ન વાવનું ચ अजित - शान्ति- स्तवान्ते पक्खिअ चाउम्मासे (-सिअ ) ' 'इत्यादि कियद्-गाथा મળનં ૬ ન વિરુદ્ધમુચ્યતે’–‘જેથી બીજા પણ બહુશ્રુતોએ કરેલા ભાષ્ય, ચૂર્ણિ આદિ મિશ્રિત પાઠોનું પઠન અને વાચન અને અજિત-શાંતિ-સ્તવના અંતે આવતી ‘પશ્ર્વિય નામ્માક્ષે(-સિત્ર)' ઇત્યાદિ કેટલીક ગાથા બોલવી એ શાસ્ત્રવિરુદ્ધ નથી.' તાત્પર્ય કે અજિત-શાંતિ-સ્તવના અંતે ‘પશ્ર્વિઝચારમ્ભાસે-(સિઞ)'થી શરૂ થતી ગાથા મૂળમાં નથી, પણ બીજા શ્રુતધરોએ બનાવેલી છે. ' , અજિત-શાંતિ-સ્તવ-વાર્તિક(ભાષા-ટબો) કે જેની રચના સં. ૧૬૦૧માં થયેલી છે, તેમાં જણાવ્યું છે કે-‘વિષેળીયા શ્રીશાંતિર अजित शांति-स्तव सम्पूर्ण थयउ ॥ इह आगली गाथा पाछलि आचार्यनी कीधी Ø }}'× ૪ ૮૩, ૯૧, ૯૨, ૯૩ ક્રમાંકની પોથીઓમાં ૩૯ ગાથાઓ છે. ઉપાધ્યાય શ્રીશાંતિચંદ્રે આ સ્તવનું અનુકરણ કરીને જે ઋષભવીર-સ્તવ બનાવ્યો છે, તેમાં પણ ૩૯ ગાથાઓ છે. × ડે. ભં. ડા. ૪૧, પ્રતિ ૧૨૭. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ આ સ્તવ પર કરેલા બીજા એક વાર્તિકમાં અથ ક્ષેપ'Tથા એવું જણાવીને “વિશ્વઝ-વીરમાસિગ' વગેરે ગાથાઓ આપી છે.* અજિત-શાંતિ-સ્તવની ગાથાઓ અને અક્ષરોનું પ્રમાણ દર્શાવતી ગાથાઓ કેટલીક પ્રતિઓમાં જોવામાં આવે છે, તેમાં પણ છેલ્લી ત્રણ ગાથાઓ અન્યકર્તૃક જણાવેલી છે. કેટલીક પ્રતિઓમાં ૪૨, ૪૪, ૪૫, ૪૬ કે ૪૮ ગાથાઓ પણ નજરે પડે છે, પણ અત્યારે તે પ્રચલિત નથી. (૨) ભાવ-નિરૂપણ સ્વ-સમય અને પર-સમયના જાણકાર, મંત્ર અને વિદ્યાનું પૂરેપૂરું રહસ્ય પિછાણનાર, અધ્યાત્મ-રસનું ઉત્કૃષ્ટ પાન કરનાર અને કાવ્ય-કલામાં અત્યંત કુશલ એવા ત્યાગી-વિરાગી-મહર્ષિ નંદિષેણ એક વાર ગરવા ગિરિરાજ શ્રી શત્રુંજયની યાત્રાએ પધારે છે અને ત્યાં ગગનચુંબી ભવ્ય જિન- પ્રાસાદોમાં રહેલી જિન-પ્રતિમાઓનાં દર્શન કરીને કૃતકૃત્યતા અનુભવતા એક રમણીય સ્થાનમાં આવે છે કે જ્યાં શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથનાં મનોહર ચૈત્યો આવેલાં છે. અહીં તેમને આ બંને તીર્થકરોની સાથે સ્તવના કરવાનો અભિલાષ જાગે છે અને તેમનું હૃદય ભક્તિનાં પ્રબળ સંવેદનો અનુભવવા લાગે છે, પરિણામે મુખમાંથી આ કાવ્યની પંક્તિઓ સરી પડે છે : તેમના મુખમાંથી નીકળેલો પહેલો શબ્દ નિર્યા છે, જે તીર્થંકરદેવનું વિશેષનામ હોઈ પરમ પવિત્ર છે અને મંગલતાનો પણ સૂચક છે. શ્રીઅજિતનાથમાં નામ તેવા જ ગુણ છે, એટલે કે તે કોઈથી જિતાતા નથી. પરંતુ અહીં એવો પ્રશ્ન ઊઠવાનો સંભવ છે કે “તેઓ કોઈથી જિતાતા નથી, એ વાત તો ઠીક, પણ તેઓ કોઈને જીતીને પોતાના પરાક્રમનો પરિચય આપે છે ખરા ?' એટલે તેના સમાધાનરૂપે તેમણે ‘fષય-સવ-મય' એ વિશેષણ મૂકીને તેમના પરાક્રમનો પરિચય આપ્યો છે. શાસ્ત્રકારોએ ઈહલોક-ભય, પરલોક-ભય, આદાન-ભય, અકસ્માત–ભય, વેદના-ભય, મરણ-ભય અને + ડે. ભં, ડા. ૪૧, પ્રતિ ૧૩૪. Page #351 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૩૩ અશ્લોક-ભય-એ સાત પ્રકારના ભયો માનેલા છે, તે સાતે ભયોને તેમણે જીતેલા છે. અધ્યાત્મ-માર્ગના અખંડ પ્રવાસીઓનો એવો અનુભવ છે કે હિંસાથી વૈરની વૃદ્ધિ થાય છે અને વૈરની વૃદ્ધિ થતાં ભયો આવીને ઊભા રહે છે; એટલે અહિંસાની અનન્ય ઉપાસના એ જ સર્વ ભયોને જીતવાનું અમોઘ શસ્ત્ર છે અને તેનો શ્રીઅજિતનાથ ભગવાને સફલ પ્રયોગ કર્યો હતો, એવો અર્થ અભિપ્રેત છે.* શ્રી અજિતનાથના સુખદ સ્મરણ પછી મહર્ષિ નંદિષેણે તરત જ સંર્તિ કહીને શ્રી શાંતિનાથ ભગવાનનું સ્મરણ કર્યું છે અને તેઓ પલંત--ય-પાંવ હતા એમ જણાવીને યોગ્ય ગુણોનું યથાર્થ અભિવાદન કર્યું છે. રોગો કેટલા છે? તેનો આખરી ઉત્તર પ્રાચીન કે આધુનિક શરીર-વિજ્ઞાન હજી સુધી આપી શક્યું નથી, પણ જ્ઞાનીઓ કહે છે કે “આ ઔદારિક શરીરમાં સાડા ત્રણ ક્રોડ રૂંવાડાં છે અને તે પ્રત્યેક રૂંવાડે પોણા બે રોગો રહેલા છે તે અશાતા-વેદનીય કર્મના ઉદય પ્રમાણે પ્રકટ થાય છે અને સત્ત્વશુદ્ધિ પ્રમાણે શાંત થઈ જાય છે. એટલે જેની સંપૂર્ણ સત્ત્વ-શુદ્ધિ થયેલી હોય તેના સર્વ રોગો પ્રશાંત થાય તેમાં કોઈ આશ્ચર્ય નથી. વળી પાપને પગ મૂકવાની જગા ત્યાં જ મળે છે કે જ્યાં મિથ્યાત્વછે, અવિરતિ છે, કષાય છે, પ્રમાદ છે કે અપ્રશસ્ત યોગોનું પ્રવર્તન છે; પરંતુ જ્યાં ક્ષાયિક સમ્યત્ત્વનું સામ્રાજ્ય હોય, વીતરાગતાનું વિમલ વાતાવરણ હોય, કષાયની કોઈ કાલિમાં રહેલી ન હોય, પ્રમાદનો પૂરેપૂરો પરાભવ થયેલો હોય અને મન, વચન અને કાયાના તમામ યોગો પ્રશસ્ત ભાવે જ પ્રવર્તતા હોય ત્યાં પાપને પ્રશાંત થયા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. * ‘હિંસા-પ્રતિષ્ઠાયાં તત્તિથી વૈરત્યા : ' -મહર્ષિ પતંજલિ. X “ોયા સોડીયો, હવંતિ પંવેવ મસી | नवनवइ-सहस्साइं, पंच सया तह य चुलसी अ ॥७॥" -રિષ્ટસમુચ્ચયમ-શાસ્ત્ર રોગો પાંચ ક્રોડ, અડસઠ લાખ, નવાણું હજાર, પાંચસો ચોરાશી પ્રકારના છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથનું પૃથક્ પૃથફ સ્મરણ કર્યા પછી મહર્ષિ નંદિષેણ પંચાંગ-પ્રણિપાત કરતાં જણાવે છે કે “ગય- સંતિ ગુણકારે તો વિ નિખરે પળવયમ'-જગતને તત્ત્વનો ઉપદેશ આપીને અજ્ઞાનનો નાશ કરનારા અને વિશિષ્ટ અતિશયો વડે વિપ્નોનું ઉપશમન કરનારા એવા બંને જિનવરોને હું પ્રણિપાત કરું છું. કહેવાનું તાત્પર્ય એ છે કે જેણે પોતાના સર્વભયોને ન જીત્યા હોય તે આપણા ભયોને કેવી રીતે દૂર કરે ? પોતે જ વિવિધ રોગોના ભોગ બનતા હોય, તે આપણને આરોગ્યનો લાભ કેવી રીતે આપે ? જે પોતે પાપ-પંકથી ખરડાયેલા હોય તે આપણને પાવન કેમ કરે ? અથવા બીજી રીતે વિચારીએ તો અહિંસાની આરાધના વડે અભય મેળવી શકાય છે, વિવિધ તપનાં અનુષ્ઠાન વડે નીરોગી પણ થઈ શકાય છે અને સંયમની સાધના વડે પાપને પ્રશાંત પણ કરી શકાય છે, પરંતુ જગતના તમામ જીવોનું હિત ઇચ્છી તેમને આત્મકલ્યાણનો સાચો રસ્તો બતાવવો અને વિશિષ્ટ અતિશયો વડે શાંતિનો ઉત્કર્ષ કરી વાતાવરણને ઉપદ્રવ-રહિત બનાવવું, એ કામ તો કોઈક વિરલ વિભૂતિઓ વડે જ-જગદ્ગુરુઓ વડે જ કરી શકાય છે; અને તેવા જગગુરુઓ તે અરિહંત પરમાત્માઓ છે-ચોવીસ તીર્થકરો છે-શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ ભગવાન છે, તેમને હું પંચાંગ પ્રણિપાત કરું છું. નિગ્રંથ-પ્રવચનમાં મુક્તિ-સાધક યોગો અનેક પ્રકારના વર્ણવેલા છે, તેમાંનો એક પ્રકાર તે ભક્તિ છે. “મરી-નિપાવર વિનંતિ પુત્ર-સંવિમા પ્પા'- જિનેશ્વરની ભક્તિ પૂર્વ-સંચિત કર્મોને ખપાવે છે' ઇત્યાદિ વચનો તેનું પ્રતિપાદન કરનારાં છે. (ગા. ૨) પંચાંગ-પ્રણિપાત કર્યા પછી મહર્ષિ નંદિષેણ ઉભય અહિતોની સ્તુતિ કરવાને તત્પર થાય છે. તેમાં જિનેશ્વરનું સ્વરૂપ યાદ કરતાં પહેલી વાત એ છે કે- વવય-મંગુત્તમ વે'-આ ઉભય તીર્થકરો “મંગુત્તમવિ'થી એટલે મોહજન્ય ભાવોથી સદંતર રહિત છે, માટે હું તેમની સ્તુતિ કરું છું. વાત સાચી છે, જે દેવોએ મોહરાજ સાથેના મહાયુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હોય તેઓ જ ખરેખર સ્તુતિને પાત્ર છે. વળી ઉભય તીર્થકરો “વિકતંતવ-નિમ્પત્ત-સદાવે'-વિપુલ તપ કરીને પોતાના નિર્મળ સ્વભાવને એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર Page #353 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૩૫ (વીતરાગતા) તથા અનંત વીર્યને પ્રાપ્ત થયેલ છે, તે પણ તેમની સ્તુતિ કરવાનું એક કારણ છે. અનંત જ્ઞાનીની સ્તુતિ કરતાં અનંત જ્ઞાન પ્રકટે છે, અનંત ચારિત્રની અથવા વીતરાગતાની સ્તુતિ કરતાં વીતરાગતા પ્રકટે છે, અને અનંત વિર્યશાલીની સ્તુતિ કરતાં અનંત વીર્ય પ્રકટે છે. વળી ઉભય તીર્થકરો “નિવમ મદMમાવે'-ચોત્રીસ અતિશયરૂપી અપૂર્વ માહાત્મવાળા છે-અપૂર્વ પ્રભાવવાળા છે તે પણ તેમની સ્તુતિ કરવાનું એક કારણ છે. અને “મુવિ સમાવે'-તેઓ સનું-તત્ત્વનું સ્વરૂપ સમ્યફ પ્રકારે જાણનારા છે, એ વાત સહુથી અધિક છે. જે તત્ત્વનું-સ્વરૂપ સમ્યફ પ્રકારે જાણતા નથી, તે વિશ્વ-વ્યવસ્થા કે તેની ઘટમાળનું સ્વરૂપ યથાર્થપણે પ્રકાશી શકતા નથી. એટલે સ્તુતિ તો એવાની જ કરવા યોગ્ય છે કે જે મોહ-જન્ય ભાવો દૂર થવાથી વીતરાગ થયેલા હોય, કર્મરૂપી મલ ટળવાથી પૂર્ણ પવિત્ર બનેલા હોય અને અપૂર્વ માહાભ્યની સાથે સર્વજ્ઞ તથા સર્વદર્શી પણ હોય. શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ આવા વીતરાગ, પૂર્ણ પવિત્ર, અપૂર્વ માહાસ્યવાળા અને સર્વજ્ઞ તથા સર્વદર્શી હોવાથી હું તેમની સ્તુતિ કરું છું. સ્તુતિ, સ્તવન કે ગુણાનુવાદ એ ભક્તિનું એક પરમ આવશ્યક અંગ છે. તેનો આશ્રય લેવાથી ઈષ્ટ દેવના ગુણો આપણામાં આવે છે અને એક કાળે આપણે પણ તેમના જેવા થઈ શકીએ છીએ. [ગા. ૩] પંચાંગ-પ્રણિપાત અને સ્તુતિ કર્યા પછી મહર્ષિ નંદિષેણના મુખમાંથી “સબૂકુઉ-પ્રસંતીvi, સવ્વપાવપૂસંતi | સયા નિય-સંતી, નમો નિય-સંતી' આદિ વાક્યો પ્રકટે છે, જે મંત્ર સ્વરૂપ છે અને યોગ્ય રીતે જપાય તો સર્વ દુઃખ, સર્વ પાપ અને સર્વ પ્રકારની અશાંતિ કે સર્વ પ્રકારના અંતરાયોને દૂર કરનારા છે. આ શબ્દોમાં ત્રણ ષોડશાક્ષરમંત્રો કેવી રીતે વ્યવસ્થિત થયેલા છે, તે આ ગાથાને અર્થ-નિર્ણય પ્રસંગે જણાવેલું છે. આમ તો કોઈ અક્ષર એવો નથી કે જે મંત્ર-સ્વરૂપ ન હોય, પણ મહર્ષિઓના મુખમાંથી જે વચનો પ્રકટે છે તે રહસ્યમય અને ચમત્કારિક હોય છે તથા તે ગમે તેવાં સાદાં કે સરલ દેખાતાં હોય, છતાં અપૂર્વ ફલને આપે Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ છે. પ્રાચીન કાળમાં નિગ્રંથ ગુરુઓ મુમુક્ષુઓને જે મંત્રો આપતા હતા, તે આવાજ પ્રકારના આપતા હતા અને તેનો જપ કરતાં મુમુક્ષુઓને સત્વર સિદ્ધિ પ્રાપ્ત થતી હતી. ગુરુએ આપેલા સાદા શબ્દ-સંયોજનવાળા મંત્રથી પણ કાર્યસિદ્ધિ થાય છે, એ વાત મંત્રવિદોમાં એટલી બધી જાણીતી છે કે તે વિશે કંઈ પણ વધારે કહેવું અનાવશ્યક છે. (ગા. ૪) પંચાંગ-પ્રણિપાત, સ્તુતિ અને મંત્ર-જપનો મહિમા ગાયા પછી મહર્ષિ નંદિષેણ ભગવાનનું નામસ્મરણ કેવું કલ્યાણકારી છે, તેનો વિચાર કરે છે અને ફળસ્વરૂપે નીચેનાં શબ્દ-ફૂલો ઝરી પડે છે. પરિણુત્તમ ! નિયન !'-હે પુરુષોત્તમ ! અજિતનાથ ! “તવ નામ-ત્તિ સુદપવિત્ત –તમારું નામ કીર્તન શુભને પ્રવર્તાવનારું છે. તાત્પર્ય કે તમારા નામમાત્રનું સ્મરણ કરતાં સઘળાં દુઃખો દૂર થાય છે અને સુખનાં સાધનો આપોઆપ મળી આવે છે. વળી તે ‘fધ-મ-પર્વ –વૃતિ અને મતિને કે ધૃતિયુક્ત મતિને પ્રવર્તાવનારું પણ છે. એટલે કોઈ આફત આવી પડી હોય, મૂંઝવણ ઊભી થઈ હોય કે વિડંબણાએ પીછો પકડ્યો હોય અને તેથી મન અત્યંત અસ્વસ્થતા અનુભવતું હોય ત્યારે તમારા નામનું સ્મરણ કર્યું હોય તો એ અસ્વસ્થતા દૂર થાય છે અને પ્રજ્ઞાનો પ્રકાશ સાંપડે છે, નપુત્તમ સંતિ !હે જિનોત્તમ ! શાંતિનાથ ભગવન્! “તવ ય વિત’ –તમારું સ્મરણ પણ આવું જ કલ્યાણકારી છે. સર્વ તીર્થકરોનાં નામમાં આ ગુણ રહેલા છે, તેથી જ નામ-સ્મરણને ભક્તિનું એક પ્રધાન અંગ ગણેલું છે. (ગા.૫) પંચાંગ-પ્રણિપાતથી કાયાની શુદ્ધિ કરી હોય, સ્તુતિ સ્તવનથી વાણીની શુદ્ધિ કરી હોય, મંત્ર-જપથી મનની શુદ્ધિ કરી હોય અને નામના અખંડ સ્મરણથી અંતરના તારને ભગવાનના ભવ્ય સ્વરૂપ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો હોય પણ તેમના પ્રત્યે નમસ્યા એટલે અત્યંત પૂજ્યભાવ પ્રકટ્યો ન હોય તો વિશેષ પ્રગતિ થતી નથી. તેથી જ જાણે મહર્ષિ નંદિષેણ ઉભય અહંતોનાં નમસ્યકને યાદ કરે છે અને તેનું માહાભ્ય ચિતવતા જણાવે છે કે “ અનિયર્સ ય સંતિમ મુળિો વિ ય નમસમય' શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ મહામુનિનું નમસ્યનક એટલે કે તેમનું કરવામાં આવેલું અર્ચન, બહુમાન કે પૂજન “વિશ્વરિયા-વિદિસંવિય-મ્ય છિન્નેસ-વિમુવમgયર’–સંસારની વિવિધ Page #355 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ ૦ ૩૩૭ પ્રવૃત્તિઓ કરવાથી કર્મનો જે સંચય થયો હોય તેમાંથી મુક્ત કરનારું છે. એક ભક્ત હૃદયને આથી વધારે આશ્વાસન શું જોઈએ ? જ્યાં સાંસારિક કે સાંપાયિક ક્રિયાઓ છે, ત્યાં કોઈ ને કોઈ રીતે બંધન તો થવાનું જ, પરંતુ તેમાંથી બચવાનો માર્ગ વિદ્યમાન છે અને તે અર્હતોનું નમસ્યન-અર્ચનબહુમાન-પૂજન છે. આ પ્રકારનાં નમસ્યન-અર્ચન-બહુમાન-પૂજનથી અધ્યવસાયોની અત્યંત વિશુદ્ધિ થાય છે. અને કર્મબંધનો ઝડપથી કપાઈ જાય છે તથા મુક્તિનાં નગારાં વાગવા લાગે છે. વળી રાજા, અધિકારીઓ કે શ્રીમંત વગેરેને કરવામાં આવેલું નમસ્યન ઘણી વાર નિષ્ફળ જાય છે, પરંતુ આ નમસ્યન કદી પણ નિષ્ફળ જવાનો સંભવ નથી અને આ નમસ્યન ‘મુનેહિં નિશ્વિયં’-ગુણોથી ભરેલું છે, એટલે તે આવ્યું કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર આદિ ગુણો આપોઆપ આવે છે. વળી મહર્ષિઓની સિદ્ધિ પણ આ જ નમસ્યન વડે પ્રાપ્ત થાય છે. આમ આ નમસ્યન સઘળી ઇચ્છાઓને પૂરી કરનારું છે, પણ મારા મનમાં તો નિવૃતિ-મોક્ષ સિવાય બીજી કોઈ ઇચ્છા નથી, તેથી એટલું જ માગું છું કે શ્રીઅજિતનાથ અને શ્રીશાંતિનાથને કરેલું આ નમસ્યન મને ‘સયં નિવ્વુફારળય'-સદા નિવૃતિ-મોક્ષનું કારણ થાઓ. આ શબ્દો બોલતી વખતે મહર્ષિ નંદિષેણ પુનઃ પંચાંગ-પ્રણિપાત કરતા જણાય છે અને પોતાનું મસ્તક કેટલાક વખત સુધી ભૂમિ સાથે અડાડી રાખતા જણાય છે. આમ કરવામાં તેમનો હેતુ ઉભય તીર્થંકરોને સદ્વિચારોરૂપી, માનસ-પુષ્પો ચડાવવાનો હશે, એમ કલ્પવું અનુચિત નથી, કારણ કે નમસ્યન કે નમસ્યાનો એ પ્રધાન હેતુ છે. (ગા. ૬) મહાત્મા નંદિષણનું હૃદય ભક્તિથી ભરપૂર છે. તેમ છતાં એ ભક્તિનો પ્રવાહ આગળ વધે છે અને શરણાગતિ કે શરણ-સ્વીકા૨ સુધી પહોંચે છે. તેનું મહત્ત્વ પ્રકાશતાં તેઓ જણાવે છે કે ‘ પુરિક્ષા !’-હે પુરુષો ! હે જગતના લોકો ! તમારી સર્વ પ્રવૃત્તિમાં બે જ હેતુઓ મુખ્ય હોય છે : (૧) દુઃખનું વારણ કેમ કરવું ? (૨) અને સુખનાં સાધનોની પ્રાપ્તિ કેમ કરવી ? આ હેતુઓની પૂર્તિ માટે તમે માર્યા માર્યા ફરો છો અને ન કરવાનાં કાર્યો પણ કરો છો, તેમ છતાં તમારા એ હેતુઓ પાર પડે છે ખરા ? જન્મ તમને સતાવે છે, જરા તમને પીડે છે, મરણ કેડો મૂકતું નથી; વળી અનેક પ્રકારની આધિ, પ્ર.-૩-૨૨ Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ વ્યાધિ અને ઉપાધિઓનું આક્રમણ ચાલુ જ હોય છે. તમે એક સાંધો છો ત્યાં તેર તૂટે છે. આ સ્થિતિમાં તમે તમારી ચાલુ પ્રવૃત્તિઓથી દુઃખનું વારણ કરી શકો એ સર્વથા અશક્ય છે. વળી તમે એમ માનો છો કે સારાં ખાનપાનથી, સુંદર વસ્ત્રાલંકારો વાપરવાથી, વિશાળ ઘરમાં રહેવાથી કે ઉત્તમ રાચરચીલું વાપરવાથી સુખ મળશે, પણ એ માન્યતા કેટલી ભ્રામક છે ? એ રીતે મળતું સુખ કેટલો વખત રહે છે ? અને માન-પાન તથા અધિકારનું સુખ પણ એવું જ પોકળ છે. એ માનેલાં માન-પાનમાં ક્યારે-ક્યાંથી ગાબડું પડશે ? અને અધિકાર ક્યારે ચાલ્યો જશે? તે જાણી શકાતું નથી. માટે દુઃખ નિવારવાના અને સુખ શોધવાના આવા પ્રકારના પ્રયાસો છોડીને ‘સમય’ –અભય આપનારા એવા “નયે સતિ સર’ – શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથનું શરણ “માવો પવન્ના'- ભાવથી અંગીકાર કરો, કારણ કે તેમનું શરણ સર્વ દુઃખોનો નાશ કરી અક્ષય, અવ્યાબાધ, અનંત સુખને આપનારું છે. શું તમે એ નથી સાંભળ્યું કે મહાનિર્ચથો પણ સંસાર-સાગરનો પાર પામવા માટે "जावज्जीवं मे भगवंतो, परमतिलोगनाहा, अणुत्तर-पुन्न-संभारा खीण-राग-दोसમોદી, અશ્વિત fધતામણી, મવ-ગ7-પોગ, viત-સરળ અરહંતા સરળ'- (પ. ૨૨.) “પરમ ત્રિલોકીનાથ, શ્રેષ્ઠ પુણ્યના ભંડાર, રાગ, દ્વેષ અને મોહથી સર્વથા રહિત, અચિંત્ય ચિંતામણિરૂપ, ભવસાગરમાં પોત(વહાણ)-સમાન અને એકાંત શરણ કરવા યોગ્ય એવા અરહંત ભગવંતોનું મને જીવનપર્યન્ત શરણ હો !' એવી ભાવના-પૂર્વક અરહંતોને શરણે જતા અને દુઃખથી ભરેલા આ સંસારનો પાર પામી જતા.” શરણ-ગમન પરમશ્રદ્ધા વિના થતું નથી, માટે તમે તમારા હૃદયમાં એવી દઢ શ્રદ્ધા રાખો કે દુઃખના દાવાનળ સમા આ સંસારમાં જો કોઈ પણ સાચું શરણ આપી શકે તેમ હોય, સર્વ ભયોથી રક્ષણ કરી શકે તેવા હોય તો તે તીર્થકરો છે, અહંતો છે. જગવત્સલ જિનેશ્વરો છે. એ કોઈ પણ વાર આપણને તરછોડે તેમ નથી, આપણો તિરસ્કાર કરે તેમ નથી. આપણાં હિતની વિરુદ્ધ વર્તે તેમ નથી. નિતાંત કરુણાવંત છે, દયાળુ છે, હિતસ્વી ને હિતકારક છે; માટે નિર્ભયપણે નિઃસંકોચપણે તેમનું શરણ સ્વીકારો અને સર્વ દુઃખોથી મુક્ત થાઓ. Page #357 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ ૦ ૩૩૯ (ગા. ૭) આ રીતે અભયકર અર્હતોનું શરણ સ્વીકાર્યા પછી તેમને ઉપનમન કરવું એટલે કે તેમનાં ચરણોની સતત સેવા કરવી-ઉપાસના કરવી, એ અર્હદ્ભક્તનું એક આવશ્યક કર્તવ્ય છે. તેથી જ મહર્ષિ નંદિષણ એ શબ્દો ઉચ્ચારતા જણાય છે કે ‘હે લોકો ! ‘અમવિ’-હું પણ ‘અનિયં સરળ વરિય સયં ૩વળમે’–શ્રીઅજિતનાથ ભગવાનનું શરણ સ્વીકારીને તેમની સતત ઉપાસના કરું છું.' તમે પૂછશો કે શ્રીઅજિતનાથ ભગવાનનું શરણ શા માટે સ્વીકારો છો ? અને તેમની સતત ઉપાસના શા માટે કરો છો ? તો હું જણાવું છું કે ‘તેઓનું શરણ સ્વીકારવા યોગ્ય છે અને તેમની ઉપાસના સતત કરવા જેવી છે, કારણ કે તેઓ ‘બરફ-રફ તિમિરવિરહિય'-એટલે વિષાદ અને હર્ષરૂપી અજ્ઞાન-ચેષ્ટાથી સર્વથા રહિત છે, અને ડવચ-નર-મરાં ‘ એટલે જરા અને મરણથી વિરામ પામેલા છે. બીજા શબ્દોમાં કહું તો તેઓ પરમ વીતરાગ અને અજરામર છે. વળી તેઓ દેવના પણ દેવ એટલે દેવાધિદેવ છે, કારણ કે ‘સુર-અસુર-TMારુલ–મુયન' વગેરેના પતિઓ પણ તેમને અત્યંત ભાવથી પ્રણામ કરે છે. વળી તેઓ સુનય કે અનેકાંતનું પ્રતિપાદન કરવામાં અત્યંત નિપુણ છે, એટલે સન્નીતિના સ્રષ્ટા છે; અને અભય આપનારા હોવાથી અભયકર પણ છે. તે ઉપરાંત ‘મુિિવિજ્ઞમદિય' એટલે મનુષ્યો દેવો વડે પૂજાયેલા હોવાથી પરમપૂજ્ય, પરમારાધ્ય તથા પરમ ઉપાસ્ય પણ છે. તેથી શ્રીઅજિતનાથ પ્રભુનું શરણ સ્વીકારવું અને તેમની સતત ઉપાસના કરવી એ સંસાર-સાગરને તરી જવાનો ઉત્તમ ઉપાય છે. ઉપનમન-સતત ઉપાસના એ ભક્તિનું એક પરમ અંગ છે. (ગા. ૮) મહર્ષિ નંદિષણનું હૃદય ભક્તિથી ભરપૂર બન્યું છે અને તેનો પુનિત પ્રભાવ વાણીમાં અનેરો વેગ આણી રહ્યો છે, તેથી જ તેઓ ‘ળિવયામિ’ પદ વડે સ્તુતિ સત્કાર કરીને, ‘નમો’-પદ વડે મંત્રોચ્ચાર કરીને, ‘નામ-ત્તિળ' પદ વડે નામ-સ્મરણનો મહિમા ગાઈને, ‘નમંસયં' પદ વડે નમસ્યાનું ગૌરવ ઉચ્ચારીને, ‘સરળ વરિય' પદો વડે શરણનો સ્વીકાર કરીને ‘સયં વમે' પદો વડે સતત સાન્નિધ્યની ભાવના પ્રકટ કરીને પ્રણામ અને પ્રાર્થના કરતાં જણાવે છે કે ‘તે જિનોત્તમ શાંતિનાથને હું પ્રણામ કરું છું કે જે ‘ઉત્તમ-નિત્તમ-સત્ત-ઘર' છે, એટલે કે ઉત્તમ કોટિનું પવિત્ર પરાક્રમ કરનારા છે; વળી ‘અન્નવ-મદ્દવ-હૂંતિવિમુત્તિ-સમાદિ-નિર્દિ' છે, Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ એટલે સરલતા, મૃદુતા, ક્ષમા અને નિર્લોભતા વડે સમાધિના સાગર બનેલા છે; ‘તિર' છે, એટલે સર્વત્ર શાંતિનું વાતાવરણ ફેલાવનારા છે, ‘મુત્તમ’ છે, એટલે ઇંદ્રિયોને દમવામાં ઉત્તમ છે અને ‘તિસ્થય’ છે; એટલે ધર્મરૂપી તીર્થની સ્થાપના કરનારા છે કે જેનો આશ્રય લઈને લાખો-ક્રોડો આત્માઓએ મંગલમય મુક્તિ મેળવી છે. આવા અદ્ભુત ગુણોવાળા શ્રીશાંતિનાથ ભગવાનને મારી એક જ પ્રાર્થના છે કે ‘તેઓ મને ઉત્તમ પ્રકારની શાંતિ અને સમાધિ આપો.' અહીં એટલું સ્પષ્ટીકરણ કરવું જરૂરી ગણાશે કે અરિહંતો વીતરાગ છે, એટલે અનુગ્રહ અને નિગ્રહ કરવાથી પર છે; પરંતુ એક ભક્તહૃદય પોતાને શું જોઈએ છે, તેની પોતાના ઇષ્ટદેવ આગળ અભિવ્યક્તિ કરે છે અને તેમાં હાથી, ઘોડા, રથ, પાલખી, દ્રવ્ય, દારા, સુત, સમૃદ્ધિ, અધિકાર કે અવનિનું આધિપત્ય ન માંગતાં માત્ર બે જ વસ્તુઓની માગણી કરે છે અને તે શાંતિની તથા સમાધિની અહીં શાંતિથી કષાયનું ઉપશમન અને સમાધિથી ચિત્તની સમાહિત અવસ્થા અભિપ્રેત છે, જે વીતરાગના પવિત્ર આલંબન વડે ભક્તને અવશ્ય પ્રાપ્ત થાય છે, (ગા. ૯-૧૦) મહર્ષિ નંદિષેણ અહીં ત્રીજો પ્રણિપાત કરતા જણાય છે અને તેમ કરીને ભાવનાના ભવ્ય પ્રદેશમાં દાખલ થતા હોય તેમ જણાય છે. ભાવનાનો આશ્રય લીધા વિના અંતરનાં આસન ઉપર ઇષ્ટદેવની મૂર્તિ યથાર્થપણે વિરાજિત થઈ શકતી નથી, એ એક સર્વાનુભૂત સત્ય છે અને તેથી જ મહર્ષિ નંદિષણ તેને અનુસરે છે. પ્રથમ પિંડસ્થ પછી પદસ્થ અને છેવટે રૂપ-રહિત અવસ્થાની ભાવના કરવાનો સંપ્રદાય અતિ પ્રાચીન છે.* તેથી મહર્ષિ નંદિષણ પ્રથમ પિંડસ્થ ભાવના ભાવતાં ઉભય ‘ભાવિઘ્ન અવસ્થ-તિયં, પિંડસ્થ-પયર્થ-વહિયાં । અસમત્વ વત્તિત્ત, સિદ્ધત્ત, વેવ તમ્મો ।।।।'' -શ્રીચૈત્યવંદનભાષ્ય. પિંડસ્થ, પદસ્થ અને રૂપ-રહિત એ ત્રણ અવસ્થાની ભાવના કરવી. તેનો પરમાર્થ છદ્મસ્થતા, કેવલજ્ઞાનદશા અને સિદ્ધદશા છે. તાત્પર્ય કે તીર્થંકર ભગવાન કેવળજ્ઞાન પામે તે પહેલાંની તેમની સઘળી અવસ્થાનું ચિંતન તે પિંડસ્થ ભાવના છે, સર્વજ્ઞસર્વદર્શી થયા પછીના સ્વરૂપનું ચિંતન એ પદસ્થ ભાવના છે અને સકલ કર્મ-રહિત થઈને સિદ્ધ-બુદ્ધ થયા, તેનું ચિંતન એ રૂપ-રહિત ભાવના છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ ૦ ૩૪૧ તીર્થંકરની રાજરાજેશ્વર-અવસ્થાનું ચિંતન કરે છે. શ્રીઅજિતનાથ ભગવાન્ ઊંચા ક્ષત્રિય-કુલમાં જન્મ્યા હતા અને સાવથી નગરીના રાજા હતા. તેમનું સંઘયણ શ્રેષ્ઠ હાથીના કુંભસ્થલ જેવું પ્રશસ્ત અને વિસ્તીર્ણ હતું, તેમની છાતી સ્થિર અને સમાન હતી અથવા શ્રીવત્સના લક્ષણથી સુશોભિત હતી અને જાણે મદગલ હસ્તી ચાલતો હોય તેવી ચાલે તેઓ ચાલતા હતા. તેમના હાથ હાથીની સૂંઢ જેવા લાંબા અને ઘાટીલા હતા તથા શરીરનો વર્ણ ધમેલા સોના જેવો સ્વચ્છ પીળો હતો. વળી તેઓ અનેક શુભ લક્ષણોથી યુક્ત હતા અને સૌમ્ય તથા ચારુ રૂપવાળા હતા. તેમની વાણી દેવ-દુંદુભિના જેવી અત્યંત મધુર અને સુખકારક હતી. આવા શ્રીઅજિતનાથ પ્રભુ નિબારિશ' એટલે અંતરના અરિગણને જીતનારા થયા, અને ‘નિય-સન્ન થય' એટલે સર્વ ભયોને જીતનારા થયા. વળી ભવોની પરંપરાને માટે પ્રબળ શત્રુ પુરવાર થયા. આમ રાજરાજેશ્વરનું પદ તેમણે ઉભય રીતે સાર્થક કર્યું. આવા રાજ-રાજેશ્વર શ્રીઅજિતનાથ ભગવાનને હું પ્રણિધાન-પૂર્વક પ્રણામ કરું છું અને તેઓ મારાં પાપોનું પ્રશમન કરે તેવું ઇચ્છું છું. (ગા. ૧૧-૧૨) શ્રીશાંતિનાથ ભગવાન્ પણ ઊંચા ક્ષત્રિયકુલમાં જન્મ્યા હતા અને તેઓ સંસારી અવસ્થામાં કુરુ નામના જનપદની રાજધાની હસ્તિનાપુરના નરેશ્વર હતા. પછી છ ખંડ જીતીને ચક્રવર્તીના રાજ્ય વિસ્તારવાળા થયા કે જેમાં બોતેર હજાર મુખ્ય શહેરો, હજારો સુંદર નગરો અને નિગમો હતાં, તથા બત્રીસ હજાર રાજાઓ તેમના માર્ગને અનુસરતા હતા. વળી ચૌદ મહારત્ન, નવ મહાનિધિ અને ચોસઠ હજાર સ્ત્રીઓના તેઓ સ્વામી હતા અને ચોરાશી લાખ હાથી, ચોરાસી લાખ ઘોડા, ચોરાશી લાખ રથ તથા છન્નુ ક્રોડ ગામોના અધિપતિ હતા. વળી અતુલ સમૃદ્ધિ છોડીને તેઓ શ્રમણ થયા, અણગાર થયા, પ્રવ્રુજિત થયા અને ‘સવ્વ-મય સંતિળ’-સર્વ ભય સંતીર્ણ થઈને ‘તિર’-શાંતિકર થયા. આવા રાજ-રાજેશ્વર શ્રીશાંતિનાથ પ્રભુનું હું સ્તવન કરું છું. તેઓ મને શાંતિ આપો. (ગા. ૧૩) આ પ્રમાણે રાજ-રાજેશ્વરની ભાવના કર્યા પછી મહર્ષિ નંદિષેણ શ્રીઅજિતનાથ અને શ્રીશાંતિનાથ ભગવાનની મહામુનિ તરીકે ભાવના Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ કરે છે, જે પિંડસ્થ-ભાવનાનો જ એક પ્રકાર છે. આ ભાવના કરતાં તેમની પ્રજ્ઞાનો પ્રકાશ અનેરી આભાથી ચમકી ઊઠે છે. અને ચૌદ સુંદર વિશેષણો વડે પ્રત્યેકની સ્તવના કરે છે. શ્રી અજિતનાથને ઉદ્દેશીને તેઓ કહે છે : gT '– ઇક્વાકુ કુલોત્પન્ન ! તમે વિશિષ્ટ દેહવાળા છો! એટલે ‘વિ છો ! અને હે “વિવે !' તમે નરીર છો કારણ કે સમસ્ત જનતાના હૃદય પર તમારું આધિપત્ય છે. વળી ! “નરીર !” તમે “નર વસર છો, કારણ કે ઋષભનારાચ-સંઘયણના ધણી છો, સમચતુરગ્ન સંસ્થાનના સ્વામી છો તથા અપાર રૂપ, અનુપમ કાંતિ, અદ્ભુત ગુણોને અપૂર્વ યશના સ્વામી છો. વળી હે નર-વસઈ !” તમે “મુળ-વસર પણ છો, કારણ કે તમે મુનિપણાનું ઉત્કૃષ્ટ પાલન કર્યું છે, અને તે “કુળ-વસઈ !” જયારે હું તમારા મુખ પર દૃષ્ટિપાત કરું. છું, ત્યારે એમ લાગે છે કે શરદઋતુની પૂર્ણિમાનો ચંદ્ર જ ઊગ્યો છે ! વળી હે નવસાર-સતિ !' તમારું મુખ પ્રકાશવંતું છે, તેમ તમારો આત્મા પણ પ્રકાશવંતો જ છે, એટલે કે તેમાંથી અજ્ઞાનરૂપી તમન્ મોહરૂપી રનમ્ નીકળી ગયેલ છે. અને તે “વિય ત” !” હે “વિ-ર !” તમે જેમ અજ્ઞાન અને મોહથી રહિત છો તેમ જ્ઞાનના ઉત્તમ તેજવાળા પણ છો અને તે ઉત્તમ-તે !' પુનરુક્તિનો દોષ વહોરીને પણ હું કહું છું કે તમે આ જગતના મહામુMિ°' છો, કારણ કે તમે અમિત આત્મ-બલનો પરિચય આપ્યો છે અને તે મિ-વત!' તમારું કુલ પણ વિશાળ છે. એટલે તમે “વિડત-' છો અને તે “વિપુઉત્ન'૧૨ !” તમે જ ભવનો ભય ભાંગો તેવા છો, એટલે “નવ-મ-મૂરખ' છો, અને હે “મવ-મય મૂરપ !” આ અશરણ જગતનાં પ્રાણીઓને તમે જ એક શરણભૂત હોવાથી કા–સર’ છો. અને તે “ન-સર?!” તમે જગતને શરણરૂપ છો તો મને શરણરૂપ કેમ નહિ થાઓ ? અવશ્ય થશો એવો આત્મવિશ્વાસ છે : માટે કહું છું કે “મને સર” (મવ) મને શરણરૂપ થાઓ. હે નાથ ! તમે મને શરણરૂપ છો, માટે જ તે પગમ'-તમને પ્રણામ કરું છું ! આટલા શબ્દો બોલીને જાણે મહર્ષિ નંદિષેણ ભવ-ભય-મૂરખ ! ના-સરખા ! મને સરળ’ એ પદોના ભાવની સાથે તન્મયતા અનુભવી રહ્યા હોય તેમ જણાય છે. (ગા. ૧૪) પછી તેઓ શ્રી શાંતિનાથની મહામુનિ તરીકે ભાવના કરતાં જણાવે છે કે “હે શાંતિનાથ !” તમે મહામુનિ છો, દેવ, દાનવ, ચંદ્ર અને Page #361 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૪૩ સૂર્ય તમને વાંદે-પૂજે છે. અને તે “સેવ-દ્રાવિદ્ર-ચંદ્ર-સૂર-વં' !” બીજા દેવો જ્યારે ક્રોધની કાલિમાને ધારણ કરે છે, કેષથી દાઝેલા હોય છે કે માન-માયાલોભથી ખરડાયેલા હોય છે, ત્યારે તમે સદા -તુષ્ટ-આનંદી અને સંતોષી છો. વળી હે ‘દૃ-તુ !'* ગુણની જયેષ્ઠતામાં કોઈ તમારી બરાબરી કરી શકતું નથી, એટલે તમે સાચા અર્થમાં જ્યેષ્ઠ છો. વળી હે “નિટ્ટ !” તમારું રૂપ પરમસુંદર છે, એટલે તમે “પરમ-ત-વ' છો. અને તે “પર-વ !” વધારે વર્ણન શું કરું? એક તમારી દંત-પંકિતનું જ વર્ણન કરવા ઇચ્છે તો પણ કરી શકું તેમ નથી, છતાં મારી ભૂલ વાણીમાં કહું તો તમારી દંત-પંક્તિ ધમેલા રૂપાની પાટ જેવી ઉત્તમ, નિર્મળ, ચકચકિત અને શ્વેત છે. આ પ્રમાણે તમારા શરીરના સર્વ અવયવો અત્યંત મનોહર અને પ્રમાણોપેત છે. હે “દંત-Mપટ્ટ-સે-સુદ્ધ-નિદ્ધ-ધવન-ત-ખંતિ ! તમે જેમ શરીરમાં પ્રવર છો, તેમ બીજી પણ અનેક બાબતોમાં પ્રવર છો. જેમ કે તમારી શક્તિને સીમા નથી; એટલે તમે શક્તિ-પ્રવર છો. તમારી કીર્તિને કોઈ પ્રતિબંધ નથી; એટલે તમે કીર્તિ-પ્રવર છો; તમારી દીપ્તિને કોઈ હદ નથી, એટલે દીપ્તિ-પ્રવર છો; તમારી મુક્તિ-માર્ગ બતાવવાની શૈલી અનોખી અને અદ્ભુત છે, એટલે તમે મુક્તિ-પ્રવર છો; વળી તમારી પ્રતિપાદન-શૈલી અનેકાંતવાળી કે સ્યાદ્વાદમુદ્રાથી અંકિત હોઈને તમે યુક્તિ-પ્રવર છો અને મન-વચન-કાયાના નિગ્રહમાં અજોડ છો એટલે ગુપ્તિ-પ્રવર પણ છો. હે “સત્ત-ઝિત્તિ –વિત્તિ-મુત્તિ-ગત્તિ° કુત્તિ –પવર !' તમે દીપ્તતેજ એવા દેવોનાં વૃંદને પણ ધ્યાન કરવાને યોગ્ય છે, એટલે “-તે-વંદ્ર-ધેય' છો. અને તે “દ્વિત્ત-તે--ધેયર !' તમારું કયા શબ્દોમાં વર્ણન કરું ? આ લોકનો કોઈ પણ ભાગ એવો નથી કે જ્યાં તમારો પ્રભાવ પડતો ન હોય ! એટલે તમે “સબૂ-નો-માવિન પીવ’ છો. * નિગ્રંથ-પ્રવચનમાં ગુરુને દહૃ-તુદ્ર વગેરે વિશેષણો અપાય છે. તે પાક્ષિક ક્ષમાપના વખતે બોલાતા સૂત્ર પરથી જાણી શકાય છે. તેમાંનું પહેલું ક્ષમાપન-સૂત્ર આ પ્રમાણે છે “રૂછામિ મસમો पियं च भे जं भे, हट्ठाणं तुट्ठाणं अप्पायंकाणं अभग्ग-जोगाणं, सुसीलाणं, सुव्वयाणं, सायरिय उवज्झायाणं नाणेणं, दसणेणं, चरित्तेणं तवसा, अप्पाणं भावेमाणेणं बहुसुभेण भे दिवसो पक्खो वइक्कतो अन्नो य जं भे कल्लाणेणं पज्जुवट्ठिओ सिरसा मणसा मत्थएण वंदामि ॥" Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ અને તે “સદ્ગ-નો-ભાવિગ-પાવર !” દાર્શનિકો શેય પદાર્થોની ગણના ગમે તે રીતે કરતા હોય, પણ હું તો મારા અનુભવથી કહું છું કે તમે એક જ આ વિશ્વમાં “૪' છો, જાણવા યોગ્ય છો. “, તે સબં નાણ' એ આગમ-વચનથી પણ હું કહું છું કે જે તમને એકને બરાબર જાણે છે, તે સમસ્ત વિશ્વને બરાબર જાણે છે; અથવા તો તમને બરાબર જાણ્યા પછી બીજું જાણવાની જરૂર પણ શું છે ? આટલું કહીને મહર્ષિ નંદિષેણ બંને હાથની અંજલિ રચી કપાલે અડાડે છે અને અત્યંત વિનમ્ર સ્વરે કહે છેનંતિ પડ્ડસ મે સર્દિ- “હે શાંતિનાથ ! તમે મને સમાધિ આપો.” પિંડસ્થ ભાવના કર્યા પછી મહર્ષિ નંદિષેણ ઉભય અરિહંતોની પદસ્થભાવના ભાવે છે અને તેમાં તેમના અલૌકિક રૂપનો ચિતાર ખડો કરે છે. (ગા. ૧૫-૧૬) ચંદ્ર સૌમ્ય છે, શીતલ છે; પણ શ્રી અજિતનાથની સૌમ્યતા, વિમલતા, શીતલતા આગળ તેની કોઈ ગણના નથી!સૂર્ય ઘણો તેજસ્વી છે, દીપ્તિમાન છે અને પ્રકાશવંત છે, છતાં તેનું એ તેજ, તેની એ દીપ્તિ, તેનો એ પ્રકાશ શ્રીઅજિતનાથનાં તેજ-દીપ્તિ-પ્રકાશ આગળ સંપૂર્ણ પરાભવ પામે છે. ઇંદ્રો અધિક રૂપવંત હોય છે અને દિવ્ય વસ્ત્રાલંકારોથી વિભૂષિત થતાં તેમનું રૂપ આંખોને આંજી નાખે છે, પણ શ્રી અજિતનાથનાં રૂપ આગળ તેમની કોઈ વિસાત નથી.મેરુ પર્વત નિશ્ચલ અને નિષ્કપ જણાય છે, પણ શ્રી અજિતનાથ તેના કરતાં અનેકગણા નિશ્ચલ અને નિષ્કપ છે ! વળી આશ્ચર્યની વાત તો એ છે કે આત્મબળમાં જે અજિત હોય તે શારીરિક બળમાં અજિત હોય તેવો નિયમ નથી અને શારીરિક બળમાં અજિત હોય તે આત્મ-બળમાં અજિત હોય તેવો નિયમ નથી: છતાં શ્રી અજિતનાથ બંને બાબતમાં અજિત છે! વળી તીક્ષ્ણતા અને કોમળતા કદી સાથે વસે ખરી? તે પણ શ્રી અજિતનાથમાં એક સાથે વસેલી છે. તેમનાં તપમાં તીક્ષ્ણતા છે, તેમના સંયમમાં કોમળતા છે! (સંયમ એટલે દયા-કરુણાચતના.) આમ દરેક રીતે શ્રીઅજિતનાથ અલૌકિક હોવાથી મહર્ષિ નંદિષેણ તેમની તીર્થકર તરીકે સ્તુતિ કરી કૃતાર્થતા અનુભવે છે. (ગા. ૧૭-૧૮) પછી તેઓ શ્રી શાંતિનાથ પ્રભુ પ્રત્યે ભક્તિપૂર્ણ દૃષ્ટિ કરે છે, અને તેમના તીર્થકરત્વને યાદ લાવીને પોતાની કલ્પનાને ઠપકો આપતા હોય તેમ કહેતા જણાય છે કે “અરે કલ્પના! તેં હમણાં રાજ-રાજેશ્વર મહામુનિની ચંદ્રની Page #363 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૪૫ સાથે સરખામણી શા માટે કરી ? ચંદ્ર ગમે તેવો સૌમ્ય હોય અને શરઋતુમાં ઊગેલો હોય તો પણ સૌમ્યતાના ગુણમાં શું એમની બરાબરી કરી શકે ખરો? વળી તારે સૂર્યને શા માટે યાદ કરવો પડ્યો? શરઋતુનો સૂર્ય ઘણો તેજવાળો હોય છે, છતાં તે જિનપ્રભુના તેજની સરખામણીમાં ઊભો રહી શકે ખરો ? અને ઓ કલ્પના ! તું ઇંદ્રનું રૂપ અધિક માને છે અને તેનો એક ઉપમાન તરીકે ઉપયોગ કરવા ઈચ્છે છે, પણ એ વાત કેમ ભૂલી જાય છે કે આ તો અનુપમ રૂપના સ્વામી છે, એટલે કોઈ પણ ઉપમા તેમને લાગુ પડે જ નહિ! વળી આ કલ્પના! તને હમણાં મેરુ પર્વતની સ્મૃતિ થઈ આવી અને તેની દઢતા સાથે જિનપ્રભુની દઢતાને સરખાવવાનું મન થયું તો હું જણાવું છું કે મેરુ પર્વત ગમે તેવો દઢ, સ્થિર કે ધીર હોય તો પણ તે તીર્થંકર પ્રભુને પહોંચી શકે નહિ ! કયાં એ મહાકાય જડ અને ક્યાં આ આત્મશક્તિનો ભંડાર ! ! અહો! આ તો તે મહામુનિ શ્રી શાંતિનાથ છે કે જેમણે ઉત્તમ તીર્થનું પ્રવર્તન કરેલું છે, જે અજ્ઞાન અને મલ-રહિત છે, ધીર-જનો વડે સ્તવાયેલા અને અર્ચાયેલા છે, વળી કલિના કાલુષ્યથી સર્વથા મુક્ત છે અને શાંતિ તથા સુખના પ્રવર્તક છે; તેથી ત્રિકરણશુદ્ધિ-પૂર્વક હું તેમના શરણે જાઉં છું. તેમના શરણ વિના મારો ઉદ્ધાર નથી.” (ગાથા ૧૯-૨૦-૨૧) આ શબ્દો સાંભળીને કલ્પનાને જાણે માઠું લાગ્યું હોય અને તેણે પોતાનો પ્રભાવ દર્શાવવાનો નિશ્ચય કર્યો હોય તેમ તે વધારે વેગવંત થાય છે અને રાજ-રાજેશ્વર તથા મહામુનિ એવા તીર્થકરનું દેવાધિદેવત્વસંબંધી અભિનવ દશ્ય ખડું કરે છે. પ્રભુને કેવલજ્ઞાન થયું છે અને તેઓ તીર્થનું પ્રવર્તન કરી રહ્યા છે. એ સમાચારો લાતાં જ ઋષિઓનો સમૂહ ત્યાં આવે છે અને વિનયાવનત થઈને નિશ્ચલતાપૂર્વક અંજલિબદ્ધ પ્રણામ કરે છે. પછી ઇંદ્ર, કુબેરાદિ દેવો અને નરેન્દ્રો વગેરે આવે છે તથા તેમની સ્તુતિ, પૂજા અને ચર્ચા કરીને કૃતકૃત્યતા અનુભવે છે. આ વખતે પ્રભુ અલૌકિક તેજ વડે તત્કાલ ઉદય પામેલા સૂર્યથી પણ ઘણી વધારે કાંતિવાળા દેખાય છે, પછી ગગનાંગણમાં વિચરતાં વિચરતાં એકત્ર થઈ ગયેલા ચારણ-મુનિઓનો સમુદાય આવે છે અને તેઓ મસ્તક નમાવીને વંદના કરે છે. પછી અસુરકુમારો આવે છે, સુપર્ણકુમારો આવે છે, કિન્નરો અને નાગકુમારો આવે છે તથા બીજા પણ અનેક પ્રકારના ભવનપતિદેવો Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ આવે છે અને તીર્થંકર પ્રભુને નમસ્કાર કરી પરમ આહ્લાદ અનુભવે છે. પછી દેવો આવે છે, જેમની સંખ્યા ગણી શકાય તેવી હોતી નથી, એટલે શત-કોટિ કહીને સંતોષ માનવો પડે છે; અને છેલ્લે આવે છે શ્રમણસંઘ, તે વિધિ-પૂર્વક વંદન કરીને તેમનો પરમ ગુરુ તરીકે સ્વીકાર કરે છે અને પોતાનાં સમસ્ત જીવન તેમનાં ચરણે ધરે છે. આ અભિનવ દશ્ય જોઈને મહર્ષિ નંદિષેણ ‘અક્ષય’-ભય-રહિત, ‘અળદ’-પાપ રહિત, ‘ગણ્ય'-કર્મરહિત, ‘અય’-રોગ-રહિત, ‘અનિત'-રાગ અને દ્વેષ-રહિત એવા શ્રીઅજિતનાથ પ્રભુને પ્રણિધાન-પૂર્વક પ્રણામ કરે છે. (ગા. ૨૨-૨૩-૨૪) આ રીતે મહર્ષિ નંદિષેણ શ્રીશાંતિનાથ ભગવાનની પદસ્થ ભાવના ભાવે છે અને જાણે સર્વ બનાવ નજર સમક્ષ જ બનતો હોય તેવી રીતે તેનું ચિત્ર ખડું કરે છે. આકાશમાં દેવો ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થયા છે. તેમાંના કોઈ ઉત્તમ વિમાનોમાં બેઠેલા છે, કોઈ દિવ્ય રથમાં આરૂઢ થયેલા છે, તો કોઈએ ઉત્તમ જાતિના અશ્વો પર આરોહણ કરેલું છે. સહુને દેવાધિદેવનાં દર્શન કરવાના કોડ છે. સર્વેને અલૌકિક અર્હત્નાં અર્ચન કરવાની અભિલાષા છે; તેથી ઉત્તમ કંચન અને રત્નનાં આભૂષણો પહેરેલાં છે કે જે તેમની સ્વાભાવિક દ્યુતિમાં અનેરો ઉમેરો કરે છે. વળી તેઓ ભક્તિના પૂર્ણ રંગમાં છે, એટલે પરસ્પરના વૈરભાવને ભૂલી ગયા છે અને જલદી નીચે ઊતરવાના એકમાત્ર વિચારથી ઝડપી પ્રયાણ કરે છે. આકાશનો માર્ગ સાંકડો થતો જણાય છે, પણ તેની તેઓ પરવા કરતા નથી. ગમે તે પ્રકારે માર્ગ કાઢીને તેઓ સત્વર અવનિ પર ઊતરે છે. તે વખતે તેમનું દૃશ્ય જોવા જેવું હોય છે. કાનનાં કુંડલ, બાહુ પરના બાજુબંધ અને માથા પરના મુગટો ઘુમિય-સ્તુતિય-ચત્ત-એટલે ક્ષુભિત, લોલિત અને ચલ બને છે. આવા દેવો ભક્તિવશાત્ અર્ધવનત બનીને તથા બે હાથની અંજલિ મસ્તકે જોડીને અર્હત્પ્રભુની સમીપે આવે છે અને તેમને મસ્તક નમાવીને પ્રણામ કરે છે. પ્રણામનું-નમસ્કારનું આવું અનેરું દશ્ય જોઈને કોને નમસ્કાર કરવાનું દિલ ન થાય ? મહર્ષિ નંદિષણનું દિલ આ જ વખતે નમસ્કાર કરવા તત્પર બને છે અને તેઓ રાગ, દ્વેષ, ભય અને મોહથી વર્જિત, દેવ, દાનવ અને નરેંદ્રોથી વંદિત, શ્રેષ્ઠ તપસ્વી તથા મહામુનિ Page #365 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૪૭ એવા શ્રી શાંતિનાથ ભગવાનને ભાવપૂર્વક નમસ્કાર કરે છે. (ગા. ૨૫-૨૬-૨૭-૨૮) જેમ દેવોએ વિશિષ્ટતાપૂર્વક નમસ્કાર કર્યો, તેમ દેવીઓ પણ પ્રભુને વિશિષ્ટ વંદન કરવાને આવે છે. એ વખતનું દશ્ય કેવું અપૂર્વ હોય છે ? આકાશમાં વિચરનારી, પુખ નિતંબો અને ભરાવદાર સ્તનો વડે શોભતી, કલા-યુક્ત-સકલ-કમલ-પત્રનાં જેવાં નયનોવાળી, દેવાંગનાઓ રૂમઝૂમ કરતી અવનિ પર ઊતરે છે ! તેમના દેહ દેદીપ્યમાન છે અને તેઓ મનોહર વસ્ત્રાભરણોથી અલંકૃત છે. કપાલમાં તિલક છે, આંખમાં કાજલ છે, કપોલ અને સ્તન-પ્રદેશ પર પત્રલેખાઓ ચીતરેલી છે, હાથમાં ટીપકીવાળાં કંકણ છે, કમ્મર પર કટિ-મેખલા તથા કલાપ છે અને પગમાં ઘૂઘરીવાળાં નૂપુર છે. તેમની ચાલમાં મનોહર હંસલીની ગતિ છે. એ હંસ-ગતિએ ચાલતી તેઓ અહલ્સમીપે આવે છે અને અત્યંત ભક્તિભાવથી પોતાના લલાટને ભૂમિએ લગાડીને વંદન કરે છે. આ અતિ મોહક દશ્ય છે, પરંતુ શ્રી અજિતનાથ ભગવાને મોહને જીતેલો હોવાથી તથા કર્મના સર્વ ક્લેશોનો નાશ કરેલો હોવાથી તેઓ સ્વ-ભાવમાં જ મગ્ન રહે છે. આવા અચલ, અકંપ, સ્વભાવ-મગ્ન ભગવાનને નમવાનું દિલ કોને ન થાય ? એટલે મહર્ષિ નંદિષેણ તેમને મન, વચન અને કાયાના પ્રણિધાન-પૂર્વક નમસ્કાર કરે છે અને ધન્ય દેવાધિદેવ ! ધન્ય વિતરાગપ્રભુ !' એવી અવ્યક્ત વાણી ઉચ્ચારે છે. (ગા. ર૯-૩૦-૩૧-૩૨) આ શબ્દો ઉચ્ચારતાં જ તેમના અતઃપ્રદેશમાં પ્રકાશ થાય છે અને તે પ્રકાશમાં તેઓ વીતરાગતાનું અપૂર્વ અને અનુપમ દૃશ્ય જોવા લાગે છે : સ્વર્ગલોકની શ્રેષ્ઠ સુંદરીઓ–અપ્સરાઓ રંભા, રામા, તારા, તિલોત્તમા, મેનકા, મહાચિત્તા, સુરસા, સુવાતા, સહજન્યા, સુવપુ, અદ્રિકા, ઊર્વશી જે હમણાં સુધી દેવતાઓને ઉત્તમ પ્રકારની પ્રીતિ ઉપજાવવા માટે શુંગાર-ભાવનાથી ભરપૂર હતી, તેમનાં હૃદયમાં પણ વીતરાગ મહાપ્રભુ પ્રત્યે ભક્તિભાવ જાગ્રત થાય છે અને તે એટલા જોરથી જાગ્રત થાય છે કે સ્વર્ગ-લોકના સર્વ સુખ-ભોગોને બાજુએ મૂકીને સપાટાબંધ અવનિ પર ઊતરી આવે છે અને પોતાને અત્યંત પ્રિય એવા સંગીત વડે સ્તવનાની શરૂઆત કરે છે. સંગીતમાં વાદન હોય, ગાયન હોય, નૃત્ય હોય; Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ એટલે કેટલીક અપ્સરાઓ વાદન કરે છે. તેમાં વંશ, પાવ, પાવિકા, મુરલી વગેરે શુષિર-વાદ્યો છે; નકુલા, ત્રિતંત્રી, રાજધાની, શાર્વરી વગેરે તત-વાદ્યો છે. તાલ, કાંસ્યતાલ, ઘંટા, ક્ષુદ્રઘંટિકા વગેરે ઘનવાદ્યો છે અને ત્રિપુષ્કરપટહ, મદલ, મૃદંગ વગેરે અવનદ્ધ કે વિતત વાદ્યો છે. * કેટલીક અપ્સરાઓ અત્યંત મધુર સ્વરે શ્રુતિ, ગ્રામ, મૂછના, લય, તાન, રાગ આદિના નિયમોને સાચવી શુદ્ધ ગીત ગાય છે અને વાગી રહેલાં વાજિંત્રોના સૂર સાથે બરાબર મેળ સાધે છે. કેટલીક અપ્સરાઓ કે જેમણે પગે જાલબંધ ઘૂઘરાઓ પહેરેલા છે, હાથમાં કંકણ, કટિ પર કટિ-મેખલા અને પગમાં નૂપુર પહેરેલાં છે તથા વસ્ત્ર-વિભૂષા પણ તે જ અનુસાર કરેલી છે, તે નૃત્ય કરવા લાગે છે. તેમાં હાવા હોય છે, ભાવ હોય છે, વળી વિભ્રમ અને વિવિધ પ્રકારના અંગહારો પણ હોય છે. તેઓ પ્રથમ સ્વસ્તિકાભિનય, શ્રીવત્સાભિનય, નન્દાવભિનય વગેરે આઠ મંગળ આકારોવાળા અભિનય કરે છે અને પછી વિવિધ પ્રકારનાં નૃત્ય કરે છે. આવું સંગીતમય વાતાવરણ ભોગીઓનાં મનમાં ભોગની ભાવના જાગ્રત કરે, પરંતુ જેઓ વીતરાગ છે તેમને એવી કોઈ પણ અસર થતી નથી. બ્રહ્માજી રૂપ જોઈને પોતાની પુત્રી સરસ્વતી પર મોહી પડ્યા, વિષ્ણ રાધા નામની ગોપીના હાવ-ભાવ પર લટ્ટ બની ગયા અને શંકર ભીલડીના નૃત્યથી ચલી ગયા, પણ આ વીતરાગ મહામુનિને રૂપ, તાવ, ભાવ, કે નૃત્યના મનોહર અભિનયો-અંગહારો કંઈ પણ અસર ઉપજાવી * આ નામો ભરતાદિ-નાટ્યશાસ્ત્રો વગેરેમાં આપેલાં છે. આધુનિક સમયમાં નીચેનાં વાજિંત્રોનો પ્રચાર છે. ૧. તત-વાદ્ય-વીણા, બીન, સિતાર, સારંગી, તાઉસ, દિલરુબા દિલપસંદ, અસરબીન, રૂઆબ (કચ્છપી વીણા), સરોદ (સ્વરોદય), તંબૂરો (નારદી વણા), કાનૂન અથવા શ્રીમંડળ (બ્રાહ્મી વીણા), સુરબીન, કડાયચા, ચિકારા, સુરસોટા, તરસબાજ, શિડલ, ગીટાર વગેરે. ૨. આનદ્ધ અથવા વિતત-વાદ્ય - મુરજ, મૃદંગ, ડમરુ, પખાજ, ઢોલક, ખંજરી, દફ, દાયરો, નોબત, તાંસા વગેરે. ૩. શુષિર-વાદ્ય - વાંસળી, પાવો, શરણાઈ, પુંગી, મુખચંગ, તુરઈ, ભેરી, કરના, શંખ, સિંગી, હારમોનિયમ વગેરે. ૪. ઘન-વાદ્ય - કાંસ્ય, તાલ, મંજીરા, કરતાલ, ઝાલર, ઘંટા, ઘંટિકા વગેરે. Page #367 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ ૦૩૪૯ શકતા નથી ! આવા વીતરાગ મહાપ્રભુને ફરી ફરીને મસ્તક નમાવવાનું મન કોને ન થાય ? એ વખતે હાજર થયેલા ઋષિઓ, દેવો, દેવીઓ, સહુ કોઈ અત્યંત ભક્તિથી વીતરાગ પ્રભુને નમે છે, પછી પ્રણિધાન-પૂર્વક સ્તુતિસ્તવના કરે છે અને છેવટે ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન-વિધિ સમાપ્ત કરે છે. સ્વર્ગલોકની શ્રેષ્ઠ સુંદરીઓ કે જે અપ્સરાઓ અથવા દેવર્તિકાઓ કહેવાય છે, તે પણ એ જ રીતે વીતરાગ મહાપ્રભુને વંદન કરે છે, તેમની સ્તવના કરે છે અને ત્રણ પ્રદક્ષિણા દઈ સ્વ-સ્થાને જાય છે. અને આ અપૂર્વ દશ્યથી ચમત્કાર પામેલા મહર્ષિ નંદિષણના મુખમાંથી કેટલાંક શબ્દ-ફૂલો ઝરી પડે છે : “તિતોય-સલ્વ-સત્ત-વંતિક્ષાર' – ત્રિલોકના સર્વ સત્ત્વોને શાંતિ કરનાર, “ સંત-સત્ર-પવિ-તો'–સર્વ પાપ અને દોષો-રોગોને પ્રશાંત કરનાર, સંતિકુત્તમાં નિપ' –ઉત્તમ જિન એવા શાંતિનાથને “સ મટું નમામિ-આ હું વંદન કરું છું. (ગા. ૩૩-૩૪-૩૫) પછી પરમપુરુષની ભાવના કરતાં મહર્ષિ નંદિષેણ વીતરાગ મહાપ્રભુના દેહ પર નજર કરે છે, ત્યાં અનેક ઉત્તમ લક્ષણો જોવામાં આવે છે. જેમ કે છત્ર, ચામર, પતાકા, યૂપ, યવ, ધ્વજ, મકર, તુરગ, શ્રીવત્સ, દ્વીપ, સમુદ્ર, મંદર, દિગ્ગજ, સ્વસ્તિક, વૃષભ, સિંહ, રથ, ચક્ર વગેરે. પછી તેમનું આંતરિક સ્વરૂપ ચિંતવતાં છેલ્લી ભાવના ભાવે છે. તેઓ “સહી-ના' –સ્વભાવથી સુંદર જણાય છે. “સમ-પટ્ટા' –સમભાવમાં સ્થિર થયેલા જણાય છે. ‘મોસવુ' –કોઈ પણ દોષથી દુષ્ટ થયેલા જણાતા નથી, “ગુર્દ ગિ–ગુણોમાં શ્રેષ્ઠ જણાય છે. અને “પસાથ-સિટ્ટા' –પ્રસાદમાં પણ શ્રેષ્ઠ જણાય છે. એટલે કે અત્યંત પ્રસન્નાવસ્થામાં રહેલા છે. આ પરમપુરુષ ‘તા પુટ્ટા'-તપથી પુષ્ટ છે, “સિપીર્દિ ઠ્ઠા'-શ્રીઓને ઈષ્ટ છે એટલે કે-દર્શનશ્રી, જ્ઞાનશ્રી, ચારિત્રથી વગેરે જુદી જુદી અનેક શ્રીઓ તેમનામાં રહેલી છે. અને આ જ કારણે તેઓ જગતના સર્વે ઋષિ-મહર્ષિઓમાં શ્રેષ્ઠ છે. પૂજ્ય શ્રી અજિતનાથ અને પૂજ્ય શ્રી શાંતિનાથ આવા પરમપુરુષો છે, સિદ્ધો છે, બુદ્ધો છે. તેમણે બાહ્ય અને આત્યંતર તપશ્ચર્યા વડે પોતાનાં સર્વ પાપો ધોઈ નાખેલાં છે અને તેઓ સર્વ લોકોને હિતનું મૂલ બતાવનાર છે.' આ રીતે બંને તીર્થકરોની પરમપુરુષ તથા સિદ્ધ તરીકેની ભાવના કર્યા પછી Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ તેઓ જણાવે છે કે આ રીતે મેં શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથની અનેકવિધ ભક્તિ અને ભાવના વડે સ્તવના કરી છે અને તેનાં ફલરૂપે એક જ વસ્તુ ઇચ્છું છું કે તે બંને તીર્થકરો મને શિવ-સુખ આપનારા થાઓ. ભક્તિનો વેગ હોય છે, ત્યાં ભાષા પણ આવે છે અને તે અનેક પ્રકારની સુંદરતાને પોતાની સાથે લેતી આવે છે; તેથી જ મહર્ષિ નંદિષણની ભાષામાં યમકો અને અનુપ્રાસો સ્થળે સ્થળે ગોઠવાઈ ગયેલા છે અને છંદોએ પણ પોતાને યોગ્ય સ્થાન લઈ લીધેલું છે. રસની ધારા પહેલેથી જ વહેવા લાગી છે અને તે અખંડપણે ચાલી આવી છે. તે વખતે નિગ્રંથ મહામુનિઓ અદ્ભક્તિનું સ્વરૂપ જે રીતે સમજયા હતા અને તેનું આચરણ કરતા હતા, તેનો કેટલોક ખ્યાલ મહર્ષિ નંદિષેણના આ કાવ્ય દ્વારા આપણને મળી રહે છે. (ગા. ૩૬-૩૭-૩૮) તેમણે સ્તવની પ્રતિજ્ઞા કરતાં જણાવ્યું હતું કે હું વવાય-માન-માવે' –અશોભન-ભાવથી રહિત-મંગલમય વિત્ત તવ નિમત્ત-સહાવે'-વિપુલ તપથી નિર્મલ સ્વભાવને પ્રાપ્ત થયેલા અને નિર્વમહUમાવે'–નિરુપમ માહાસ્યવાળા “સુવિઠ્ઠ-સન્માવે' -સર્વજ્ઞોનું સ્તવ કરીશ. આ પ્રતિજ્ઞા તેમણે બરાબર પાળી છે. તેમણે “સબૂકુવરquસંતી,' “સબૂ-પાવપરંતi,“મમાં,’ ૩Mé' “મ' વગેરે પદો વડે તેમના મંગલ સ્વરૂપને દર્શાવ્યું છે. “મહામુળી,' “ગિજુત્તમ ઉત્તમ-નિત્તમ-સરં-ઘર,' “મુત્તમ વગેરે વિશેષણો વડે તેમનાં વિપુલ તપને દર્શાવ્યું છે. વમદ્દવ વંતિ-વિમુત્તસમાહિ-નિર્દ' “fa -તા, “વિદુય-યા' વગેરે પદો વડે તેમના નિર્મલ સ્વભાવને દર્શાવ્યો છે, તથા “સેવ-ટ્રાઈવિ-ચંદ્ર-સૂર-વંદ્ર' આદિ અનેક વિશેષણો વડે તેમના નિરુપમ પ્રભાવનું વર્ણન કર્યું છે. આ રીતે તેમણે પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરેલી હોવાથી જણાવે છે કે તપો-લક્ષણથી વિપુલ, કર્મના રજ-મલથી રહિત અને વિપુલ એટલે મોક્ષ ગતિને પામેલા શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથનું યુગલનું મેં આ રીતે સ્તવન કર્યું છે, તે યુગલ બહુ-ગુણવાળું છે અને પરમ મોક્ષ-સુખ આપીને સર્વ વિષાદને દૂર કરનારું છે, તેથી હું ઇચ્છું છું કે તે મારો સર્વ વિષાદ દૂર કરો અને મને પરિવિઝ-અપરિગ્નાવિક એટલે કર્મ-બંધનથી રહિત કરનારો પ્રસાદ આપો, Page #369 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૫૧ જેથી હું શિવ-સુખનો અનુભવ કરી શકું. છેવટે તેઓ જણાવે છે કે શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથનું તે યુગલ આ સ્તવનને સુંદર રીતે ભણનારા ભક્તોને હર્ષ પમાડો, તેના રચયિતા નંદિષેણને (મને) અત્યંત આનંદ આપો ને તેના સાંભળનારા શ્રોતાગણને સુખ અને સમૃદ્ધિ આપો અને અંતિમ અભિલાષા એ છે કે આ સ્તવ મારા (નંદિષણના) સંયમમાં વૃદ્ધિ કરનારો થાઓ.” આમ છેલ્લી ગાથામાં સ્તવ-કર્તાએ આ સ્તવને સુંદર રીતે ગાઈ શકાય તેવો, અત્યંત આનંદ આપે તેવો અને સુખ-સમૃદ્ધિમાં વધારો કરનારો જણાવ્યો છે, તથા પરમાર્થથી સંયમની વૃદ્ધિ કરનારો જણાવી તેનો છેલ્લો શબ્દ નંતિ લાવી અંત્ય મંગલ પણ કર્યું છે. આ અભુત સ્તવની પૂર્ણાહુતિ કરી મહર્ષિ નંદિષેણ ધીર, ગંભીર ભાવે ગરવા ગિરિરાજની સોપાનમાળા ઊતરે છે અને તેના પાઠકોને અદ્ભુત ભાવ-સાગરમાં તરતા મૂકી દે છે. (ગા. ૩૯-૪૦-૪૧) અંતમાં બોલાતી અન્યકર્તૃક ગાથાઓ સ્તવનો મહિમા દર્શાવનારી છે. ચાળીસમી ગાથામાં જણાવ્યું છે કે જે કોઈ આ અજિતશાંતિ સ્તવ પ્રતિદિન સવાર અને સાંજ ભણે છે કે સાંભળે છે તેને રોગો થતા નથી અને પૂર્વે થયા હોય તે પણ નાશ પામે છે. આ સ્તવ પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ-પ્રસંગે બોલાય છે. પણ દૈવસિક અને રાત્રિક પ્રતિક્રમણ વખતે બોલાતું નથી, એટલે અહીં સવાર-સાંજ ભણવાનું સાંભળવાનું કહ્યું છે, તે એની મંત્રમયતાને કારણે સ્મરણરૂપે કહ્યું છે, તે સ્પષ્ટ છે. મંગલાચરણની ગાથામાં જિનેશ્વરોને જે વિશેષણો લગાડેલાં છે, તે બધાં ફળને પણ દર્શાવનારાં છે. એટલે જિનેશ્વર જેમ સર્વભયનો નાશ કરનારા છે, સર્વ રોગ અને પાપને શાંતિ કરનારા છે, તેમ આ સ્તવ પણ સર્વ ભય, સર્વ રોગ અને સર્વ પાપોનો નાશ કરનારો છે. વળી જિનેશ્વર જેમ જગગુરુ અથવા જયવંત ગુરુ છે અને અમોઘ શાંતિ કરનારા છે, તેમ આ સ્તવ પણ અભીષ્ટ જય અને શાંતિને કરનારો છે. ટૂંકમાં આ સ્તવ ઉપસર્ગ-હર, રોગ-હર, પાપ-હર, જય-કર અને શાંતિ-કર પણ છે. Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ એકતાળીસમી ગાથામાં જિનવચનનો મહિમા દર્શાવતાં કહ્યું છે કે “હે લોકો ! જો તમે પરમપદ એટલે મુક્તિને ઇચ્છતા હો અથવા વિશાલ કીર્તિને ઇચ્છતા હો, તો રૈલોકયનો ઉદ્ધાર કરનારા જિન-વચનનો આદર કરો.” (3) छहो. આ સ્તવમાં નીચે મુજબ ૨૮ છંદો વપરાયેલા છે. નામ કાવ્ય-ક્રમાંક १. गाहा [गाथा-आर्या] १, २, 36, 3७, 3८, 3८, ४०, ४१. २. सिलोगो [श्लोकः] 3. 3. मागहिआ [मागधिका] ४, ६. . ४. आलिंगणयं [आलिङ्गनकम्] ५. ५. संगययं [सङ्गतकम्] ७. ६. सोवाणयं [सोपानकम्] ८. ७. वेड्डओ-वेढो [वेष्टकः] ८, ११, २२. ८. रासालद्धओ [रासालुब्धकः] १०. ८. रासाणंदिययं [रासानन्दितकम्] १२. १०. चित्तलेहा [चित्रलेखा] १3. ११. नारायओ १-२-३-४ [नाराचकः] १४, २७, ३१, ३२.. १२. कुसुमलया [कुसुमलता] १५. १३. भुअगपरिरिंगियं [भुजगपरिरिङ्गितम्] १६. १४. खिज्जिययं [खिद्यतकम्] १७. १५. ललिययं (१) [ललितकम्] १८. १६. किसलयमाला [किसलयमाला] १८. १७. सुमुहं [सुमुखम्] २०. १८. विज्जुविलसियं [विद्युद्विलसितम्] २१. १८. रयणमाला [रत्नमाला] २3. Page #371 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૫૩ ૨૦. રિવર્થ [ક્ષિણમ્] ૨૪. ૨૧. વિવયં [લીપ] ૨૫. ૨૨. વિત્તવમવર [વિત્રાક્ષરી] ૨૬. ૨૩. વંદિત્યર્થ [ન્દ્રિત] ૨૮. ૨૪. [માનિવા] ૨૯, ૨૫. માસુરવું [માસુરમ્ ૩૦. ૨૬. નનિય (૨) [તિત) ૩૩. ૨૭. વાવાસિમ [વાનવાસિ] ૩૪. ૨૮. ગપરાંતિ [મપત્તિ] ૩૫. આ છંદો નામ પરથી મોટા ભાગે અપરિચિત હોય તેવા જણાય છે, પણ છંદ શાસ્ત્રના વિવિધ ગ્રંથોને સન્મુખ રાખતાં તેનું સ્વરૂપ નક્કી કરી શકાય તેવું છે અને તે દૃષ્ટિએ જ અહીં તેની વિચારણા કરવામાં આવી છે. સંસ્કૃતપ્રાકૃત સાહિત્યમાં એક જ છંદને વિવિધ નામોથી ઓળખવાનો સંપ્રદાય એટલો બધો પ્રચલિત છે કે તે સંબંધી ખાસ પ્રમાણો આપવાની કોઈ આવશ્યકતા નથી. છંદોની વિચારણા કરવામાં કેટલાક પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેનો અર્થ નીચે મુજબ સમજવો ઘટે :માત્રા - છંદોને માપવાનો એક પ્રકારનો ઘટક, હૃસ્વની માત્રા એક ગણાય છે. અને દીર્ઘની માત્રા બે ગણાય છે. ગણ - અક્ષર કે માત્રાના સમુદાયને ગણ કહે છે. આવા ગણો બે પ્રકારના છે : અક્ષર-ગણ અને માત્રા-ગણ. તેમાં અક્ષર-ગણ ત્રણ અક્ષરનો હોય છે અને લઘુ-ગુરુના સંયોજનથી આઠ પ્રકારનો બને છે. તે માટે નીચેનું સૂત્ર યાદ રાખવું ઘટે : ય-મ-તા-ર-ગ-ન-ન-મ-7–L | યગણ - યમાતા - લઘુ, ગુરુ, ગુરુ iss મગણ-માતારા - ગુરુ, ગુરુ, ગુરુ SSS પ્ર.-૩-૨૩ Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ તગણ- તારવ – ગુરુ, ગુરુ, લઘુ ડ ડ | ૨ગણ – રાનમાં - ગુર, લઘુ, ગુરુ, sis જગણ- ગમન - લધુ, ગુરુ, લઘુ | ડ | ભગણ-મનસ - ગુરુ, લઘુ, લઘુ ડ | | નગણ-સત – લઘુ, લઘુ લઘુ સગણ- સતII – લઘુ, લઘુ, ગુરુ _| | ડા લઘુ રન || એક માત્રા ગુરુ ની 5 બે માત્રા માત્રા-ગણ પાંચ પ્રકારનો છે. ક-ગણ, ચ-ગણ, ટ-ગણ, ત-ગણ, અને પ-ગણ, જે અનુક્રમે બે, ત્રણ, ચાર, પાંચ અને છ માત્રા બતાવે છે. તેના વિકલ્પો નીચે પ્રમાણે થાય છે : ક-ગણ ચ-ગણ ટ-ગણ ત-ગણ પ-ગણ (બે માત્રા (ત્રણ માત્રા (ચાર માત્રા (પાંચ માત્રા (છ માત્રા બે વિકલ્પ) ત્રણ વિકલ્પ) પાંચ વિકલ્પ) આઠ વિકલ્પ) તેર વિકલ્પ) | | | | | | | | | | | | | | | || ડ | | ડ | | ડ | | | | ડ ડ | | | ડ | ડ | | ડ | | ડ ડ ISS | | ડ ડ ડ ડ |. ડ | ડ ડ ! ડા | ડ | | | ડ | | | _| ડ ડ | ડ | | | ડ / ડા. ડ | | ડા ડ ડ | | SSS Page #373 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૫૫ લ. ત્રિકલ - ત્રણ માત્રા. ચતુષ્કલ - ચાર માત્રા. પંચકલ - પાંચ માત્રા. પકલ - છ માત્રા. સપ્ટકલ - સાત માત્રા. અષ્ટકલ - આઠ માત્રા. દલ - અર્ધો ભાગ. પાદ - ચરણ, પદ્યનો ચોથો ભાગ. પૂર્વાદ્ધ - ઉપરનો અર્ધો ભાગ. ઉત્તરાદ્ધ - નીચેનો અર્ધો ભાગ. વિપ્રગણ - ચાર લઘુ. ઉત્થાપનિકા - છંદ જાણવા માટે અક્ષર-ગણ કે માત્રાગણનો મેળ કેવી રીતે બેસે છે, તે દર્શાવનારી રીતિ. જયાં અક્ષર ઉપર આવું અર્ધચંદ્રાકાર ચિહ્ન કર્યું હોય ત્યાં તેને ગુરુને બદલે લઘુ ગણવો. - જ્યાં હ્રસ્વ છે કે જે ઉપર-આવી રેખા કરી હોય, ત્યાં તે લઘુને ગુરુ ગણવો. गाहा [ગાથાંક ૧, ૨, ૩૬, ૩૭, ૩૮, ૩૦, ૪૦ અને ૪૧] ગાહા એ પ્રાકૃત ભાષાનો અતિપ્રાચીન છંદ છે અને જૈનાગમોમાં તથા અન્ય સૂત્રાદિમાં મહર્ષિઓ દ્વારા વિપુલ પ્રમાણમાં વપરાયેલો હોવાથી પવિત્ર મનાય છે. સંસ્કૃત સાહિત્યમાં તેણે આર્યાનું નામ ધારણ કરેલું છે, જેનો આશય–આર્ય મહર્ષિઓ દ્વારા બોલાતી એક પ્રકારની ગાથા-એમ સમજવો સમુચિત છે. આ છંદનું લક્ષણ મહર્ષિ નંદિતાત્રે ગાહા-લખણ” નામના ગ્રંથમાં નીચે પ્રમાણે દર્શાવ્યું છે : Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ "सव्वाए गाहाए, सत्तावन्ना हवंति मत्ताओ । अग्गद्धमि य तीसा, सत्तावीसा य पच्छद्धे ॥६॥ सव्वाए गाहाए, सोलस अंसा अवस्स कायव्वा । तेरस चउरो मत्ता, दो य दुमत्तेगमत्तो य ॥७॥ सत्त सरा कमलंता, नहगण छट्ठा विमेहया विसमे । तह बीयद्धे गाहा, छट्ठसो एगमत्तो य ॥८॥" સર્વ પ્રકારની ગાતા-ગાથાઓની માત્રા સત્તાવન હોય છે (તે આ રીતે : ) અગ્રાર્ધ એટલે પૂર્વાર્ધમાં ત્રીસ અને પશ્ચાદ્ધ એટલે ઉત્તરાર્ધમાં સત્તાવીસ. સર્વ ગાતા-ગાથાઓના સોળ અંશ (ભાગ) અવશ્ય કરવા. તેમાં તેરા અંશ ચતુર્માત્રાવાળા, બે અંશ બેમાત્રાવાળા અને એક અંશ એક માત્રાવાળો કરવો. સાત શરો (ચતુર્માત્રાવાળા અંશો કે ગણો) કમલાત એટલે દીર્ધાન્ત કરવા. છઠ્ઠો શર નભગણ એટલે જગણ ( | ડ | ) અથવા સર્વ લઘુઅક્ષરવાળો કરવો અને વિષમ એટલે પહેલો, ત્રીજો પાંચમો તથા સાતમો ગણ-જગણ રહિત કરવો. ગાહાના બીજા અદ્ધમાં અંશ લઘુ હોવો જોઈએ. ગાહાનાં આ લક્ષણને ધ્યાનમાં લેતાં તેમાં પૂર્વાર્ધ અને ઉત્તરાદ્ધ એવા * સર્વશ: Jથાય:, સીશલ્ ભવન્તિ માત્રા: | अग्रार्धे च त्रिंशत् सप्तविंशतिश्च पश्चार्धे ॥६॥ सर्वस्याः गाथायाः, षोडशांशा अवश्यं कर्त्तव्याः । त्रयोदश चतुर्मात्राः, द्वौ च द्विमात्रावेकमात्रश्च ।।७।। सप्तशराः कमलान्ताः, नभोगण-षष्ठाः विमेधा विषमे । तथा द्वितीयार्धे गाथा-षष्ठांश एकमात्रश्च ।।८।। પિંગલ તથા વિરહાક પાંચ માત્રાવાળા ગણોને શરની સંજ્ઞા આપે છે. X આગળના સમયમાં આ નિયમ વૈકલ્પિક હતો તેમ જણાય છે, અન્ય છંદશાસ્ત્રીઓએ પણ આ નિયમને અનિવાર્ય જણાવેલો નથી. ક સરખાવો પ્રાકૃતપિગલસૂત્રની નીચેની ગાથા : Page #375 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ ૩૫૭ બે વિભાગો જણાય છે, પરંતુ પાછળના છંદ શાસ્ત્રીઓએ તેનાં ચાર ચરણો કલ્પીને તેનું લક્ષણ આ પ્રમાણે આપ્યું છે : “પઢમં(ને) વીર મત્તા, વી કાર રોહી સંગુત્તા | નંદ પઢમં ત૬ તીર્ગ, દ્રહ-૫ગ્ન વિલિન હિ ' પ્રા. પિં સૂ૪૯. પહેલા ચરણમાં બાર માત્રા, બીજી ચરણમાં અઢાર માત્રા, ત્રીજા ચરણમાં પહેલા જેટલી જ એટલે બાર માત્રા અને ચોથા ચરણમાં પંદર માત્રા એ ગાથાનું લક્ષણ છે. ગાહા-છંદનું આ લક્ષણ ઉપર જણાવેલી તમામ ગાથાઓને કેવી રીતે લાગુ પડે છે તે જોઈએ : (૧) ય સ ષ્ય મ ાં ! લ લ ગા લ લ ગા લ લ ગા - . ચતુષ્કલ ૧ ચતુ ૨ ચતુ૩ सं - ગા ति - ગા च - લ प - લ सं - ગા त - લ स - ગા व्व - લ ग - લ य - લ पा - ગા वं। - ગા ચતુ ૪ ચતુ ૫ ચતુ ૬ ચતુ ૭ ગુરુ "सत्त गणा दीहन्ता, जो ण-लह छट्ठ णेह जो विसमे । तह गाहे बिअअद्धे, छठे लहुअं विआणेहु(ह) ॥५०॥" પિંગલાચાર્ય પણ છંદશાસ્ત્રમાં ‘ષો ન્ ક! ૨૬ / નૈ વા Iઝાણા' એ બે સૂત્રો વડે આ નિયમને માન્ય રાખેલો છે. + પિંગલાચાર્યું પણ આયના પૂર્વદલ અને ઉત્તરદલ એમ બે ભાગો માનેલા છે પણ પાદ ઠરાવેલા નથી. Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ज - લ य - લ गु - વ रु - લ सं - ગા ति - લ गु - લ ण - વ क - લ रे, - ગા ચતુઃ ૮ ચતુ૯ ચતુ. ૧૦ दो - ગા वि - લ जि - લ ण - બ व - લ रे - ગા प णि - - લ લ व - લ या मि - - ગા ગા ચતુ. ૧૧ ચતુ ૧૨ લઘુ ચતુo ૧૩ ગુરુ આ ગાથામાં તેર ચતુષ્કલો છે, બે ગુરુ છે (અંતે આવેલો લઘુ ગુરુ ગણાય છે.*) અને એક લઘુ છે, એટલે સોળ અંશો બરાબર સચવાયેલા છે. તેમાંના ૯ ચતુષ્કલો દીર્ધાન્ત છે. છઠ્ઠો અંશ લગાલ એટલે જમણ (મધ્યગુરુવાળો) છે. ઉત્તરાદ્ધનો છઠ્ઠો અંશ લઘુ છે. આ ગાથામાં ર૭ લઘુ અને ૧૫ ગુરુ છે, એટલે તે “શુદ્ધા' નામની ગાહા છે.* (२) व व ग य मं गु ल भा वे * “તીરં સાધુસ્સાઈ, સંગોપ–પરં અંતિમે પયા ના -મવા બેસાડું તદુયાડું It' -ગાહા લકખણ. દીર્ઘ, સાનુસ્વાર, સંયોગ-પદ (જોડાક્ષરની પહેલાંનો) અને અંતિમ એ સર્વે ગુરુ અક્ષરો જાણવા અને બાકીના લઘુ જાણવા. પિંગલાચાર્ય-કૃત છંદ શાસ્ત્ર પર હલાયુધે રચેલી મૃતસંજીવની ટીકામાં કહ્યું છે કે"दीर्घं संयोगपरं, तथा प्लुत व्यञ्जनान्तमूष्मान्तम् । सानुस्वारं च गुरुं, चिदवसानेऽपि लघ्वन्त्यम् ॥" + આ નામ ગાહાના છવ્વીસ પ્રકારોમાંનું એક છે. જેની વિગત આગળ આપેલી છે. બીજી ગાહાઓમાં પણ તેમ જ સમજવું. Page #377 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૫૯ લ ગા લ લ લ લ વ ગા ગા ચતુઓ ૧ ચતુળ ૨ ચતુo ૩ । ते हं - - ગા ગા वि - લ उ - લ ल - લ त - સ व - લ नि - ગા म्म - લ ल - લ स - લ हा वे - - ગા ગા ચતુ૪ ચતુરુ ૫ ચતુ ૬ ચતુ૭ ગુરુ नि रु व म - - - - લ લ વ લ म - લ ह प्प - - ગા લ भा - ગા वे - ગા ચતુરા ૮ ચતુ ૯ ચતુ. ૧૦ थो सा मि सु दि 8 स ब्भा ગા ગા લ લ ગા લ ગા ગાગા ચતુ૦ ૧૧ ચતુ ૧૨ લઘુ ચતુળ ૧૩ ગુરુ આ ગાથામાં પણ ૧૩ ચતુષ્કલો, ૨ ગુરુ અને એક લઘુ એ પ્રમાણે ૧૬ અંશો સચવાયેલા છે. તેમાંના ૭ ચતુષ્કલો દીર્ધાન્ત છે, પૂર્વાદ્ધનો છઠ્ઠો અંશ જગણ અને ઉત્તરાદ્ધનો છઠ્ઠો અંશ લઘુ છે. આ ગાથામાં ૨૩ લઘુ છે અને ૧૭ ગુરુ છે, એટલે તે “શશિલેખા' નામની ગાહા છે. (३६) ए वं त व ब ल वि उ लं ગા ગા લા લા લા લા લા લ ગા ચતુળ ૧ ચતુ ૨ ચતુ. ૩ Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ थु यं म - - - લ ગા લ ए अ जि य सं - - - - - ગા લ લ લ ગા ति जि ण जु अ लं । - - - - - - લ લ બ લ લ ગા ચતુ. ૪ ચતુ૫ ચતુ, ૬ ચતુર ૭ ગુરુ व - લ व - લ ग - સ य - લ क - ગા म्म - લ र - લ य - વ म - લ लं - ગા ચતુ. ૮ ચતુ. ૯ ચતુ. ૧૦ ग इं ग यं सा स यं वि उ लं ॥ લ ગા લ ગા ગા લ ગા લ લ ગા ચતુ. ૧૧ ચતુ. ૧૨ લઘુ ચતુ ૧૩ ગુરુ આ ગાથામાં ૧૩ ચતુષ્કલો ૨ ગુરુ અને એક લઘુ છે, એટલે ૧૬ અંશો સચવાયેલા છે. તેમાંનાં ૪ ચતુષ્કલો જ દીર્ધાન્ત છે. પૂર્વાદ્ધનો છઠ્ઠો અંશ જ ગણ છે અને ઉત્તરાનો છઠ્ઠો અંશ લઘુ છે. આ ગાથામાં ૨૯ લઘુ અને ૧૪ ગુરુ છે, એટલે તે “કાલી' નામની ગાહા છે. (38) तं ब - - ગા લ हु - લ गु - લ ण - ગા प्प - લ सा - ગા यं - ગા ચતુ૧ ચતુ. ૨ ચતુ. ૩ मु - क्ख सु हे - - - ण - प - र - मे - ण - अ - वि - सा - यं - । | Page #379 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦ ૩૬૧ ગા લ લ ગા લ લ લ ગા લ લ લ ગા ગા ચતુ. ૪ ચતુ. ૫ ચતુ૬ ચતુર ૭ ગુરુ ना से उ मे वि - - - - - ગા ગા લ ગા લ सा यं - - ગા ગા ચતુ. ૮ ચતુo ૯ ચતુ. ૧૦ कु - લ ण - લ उ - વ अ - લ प रि - - સ લ सा वि - - ગા લ अ - લ प - લ सा - ગા यं । - ગા -- ગુરુ ચતુર ૧૧ ચતુ. ૧૨ લધુ ચતુ, ૧૩ આ ગાથામાં ૧૩ ચતુષ્કલો છે, જે ગુરુ છે અને એક લઘુ છે, એ પ્રમાણે ૧૬ અંશો સચવાયેલા છે. તેમાંના ૬ ચતુષ્કલો દીર્ધાન્ત છે. પૂર્વાદ્ધનો છઠ્ઠો અંશ જ ગણ છે અને ઉત્તરાદ્ધનો છઠ્ઠો અંશ લઘુ છે. આ ગાથામાં ૨૩ લઘુ અને ૧૭ ગુરુ છે, એટલે તે “શશિલેખા” નામની ગાહા છે. (3८) तं मो ए उ अ नं दि - - - - - - - ગા ગા ગા લ લ ગા ગા ચતુ, ૧ ચતુ, ૨ ચતુ. ૩ पा वे उ अ नं दि से ण - - - - - - - - ગા ગા લ લ ગા લ ગા લ म भि - - વ લ नं दि । - - ગા ગા ચતુ. ૪ ચતુ. ૫ ચતુ. ૬ ચતુ. ૭ ગુરુ Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ प रि सा वि अ सु ह नं दि - - - - - - - - - લ લ ગા લ લ સ લ ગા ગા ચતુ. ૮ ચતુ. ૯ ચતુ. ૧૦ ॥ म - લ म - લ य दि - - લ બ स - લ उ - લ सं - ગા ज - લ मे - ગા नं - ગા दि - ગા ચતુ. ૧૧ ચતુ. ૧૨ લઘુ ચતુ૧૩ ગુરુ આ ગાથામાં ૧૩ ચતુષ્કલો છે, ૨ ગુરુ છે અને ૧ લઘુ છે, એટલે ૧૬ અંશો સચવાયેલા છે. તેમાંના ૯ ચતુષ્કલો દીર્ધાન્ત છે, પૂર્વાદ્ધનો છઠ્ઠો અંશ જગણ છે અને ઉત્તરાદ્ધનો છઠ્ઠો અંશ લઘુ છે. આ ગાથામાં ૨૧ લઘુ અને ૧૮ ગુરુ છે, એટલે તે હંસી' નામની ગાહા છે. (૩૯) પ વિરલ - - ગા લ મ - લ વા ૩ - - ગા ગા HI સિ - - ગા લ મ - લ ચતુ, ૧ ચતુ, ૨ ચતુ. ૩ सं व च्छ रि ए अ व स्स - - - - - - - - ગા ગા લ લ ગા લ ગા લ भ णि य व्वो । - - - - લ લ ગા ગા ચતુ. ૪ ચતુ. ૫ ચતુ. ૬ ચતુ. ૭ ગુરુ सो अ व्वो स व्वे हिं Page #381 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૬૩ ગા ગા ગા ગા ગા ગા ચતુર ૮ ચતુ. ૯ ચતુ. ૧૦ ॥ उ - લ व स ग्ग नि वा र - - - - - - લ ગા લ લ ગા લ णो - ગા ए - ગા सो - ગા ચતુ. ૧૧ ચતુ ૧૨ લઘુ ચતુ. ૧૩ ગુર આ ગાથામાં ૧૩ ચતુષ્કલો, ૨ ગુરુ અને ૧ લઘુ છે. તેમાંના ૧૦ ચતુષ્કલો દીર્ધાન્ત છે. પૂર્વાદ્ધનો છઠ્ઠો અંશ જગણ છે અને ઉત્તરાદ્ધનો છઠ્ઠો અંશ લઘુ છે. આ ગાથામાં ૧૫ લઘુ અને ૨૧ ગુરુ છે, એટલે તે લક્ષ્મી નામની ગાહા છે. (४०) जो प ढ इ जो अ नि सु ण इ - - - - - - - - - - ગા લ લ લ ગા લ લ લ લ લ ચતું૧ ચતુ, ૨ ચતુ. ૩ उ भ ओ का लं पि अ जि य सं ति थ यं | લ લ ગા ગા ગા લ લ સ લ ગા લ લ ગા ચતુ. ૪ ચતુ. ૫ ચતુ. ૬ ચતુ. ૭ ગુરુ न हु हुं ति त स्स रो गा, લ લ ગા લ ગા લ ગા ગા ચતુ. ૮ ચતુ. ૯ ચતુ. ૧૦ Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ॥ पु व्वु प्प ना वि ना सं ति - - - - - - - - ગા ગા ગા ગા લ ગા ગા ગા ચતુ૧૧ ચતુ.૧૨ લઘુ ચતુ.૧૩ ગુર આ ગાથામાં ૧૩ ચતુષ્કલો, ૨ ગુરુ અને ૧ લઘુ છે. તેર ચતુષ્કલોમાંના ૬ દીર્ધાન્ત છે. પૂર્વાદ્ધના છઠ્ઠા અંશમાં લલલલ એટલે વિપ્રગણ છે અને ઉત્તરાદ્ધના છઠ્ઠા અંશમાં લઘુ છે. તિ પાદાન્ત હોવાથી ગુરુ ગણાય છે. આ ગાથામાં ૨૧ લઘુ અને ૧૮ ગુરુ છે, એટલે તે બહંસી' નામની ગાહા છે. (૪૧) - લ ? - લ રૂ - ગા છ - લ - લ 1 - વ 1 - લ - બ 1 - લ ચું - ગા ચતુ. ૧ ચતુ, ૨ ચતુ. ૩ । अ ह वा कि तिं सु वि त्थ - - - - - - - - લ લ ગા ગા ગા લ ગા લ डं भु व णे - - - - ગા લ લ ગા ચતુ. ૪ ચતુ. ૫ ચતુ. ૬ ચતુ. ૭ ગુરુ ता ते लु कु - - - - ગા ગા ગા ગા द्ध - લ र - લ णे - ગા ચતુ. ૮ ચતુo ૯ ચતુર ૧૦ Page #383 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૬૫ जि ण व य णे आ य रं कु ण ह ॥ લ લ લ લ ગા ગા લ ગા લ લ ગા ચતુ૧૧ ચતુ ૧૨ લઘુ ચતુ, ૧૩ ગુરુ આ ગાથામાં ૧૩ ચતુષ્કલો, ૨ ગુરુ અને ૧ લઘુ છે. તેમાંના ૮ ચતુષ્કલો દીર્ધાન્ત છે. પૂર્વાદ્ધનો છઠ્ઠો અંશ જગાણ છે અને ઉત્તરાદ્ધનો છઠ્ઠો અંશ લઘુ છે. આ ગાથામાં ૨૩ લઘુ અને ૧૪ ગુરુ છે, એટલે તે શશિલેખા” નામની ગાહા છે. - કવિ ઉન્નડ-કૃત ભગવતુ-પિંગલમાં કહ્યું છે કે જે ગાહા (આર્યા) અનુસ્વાર વગરની હોય તેને આંધળી સમજવી, એક અનુસ્વારવાળી હોય, તેને કાણી સમજવી, બે અનુસ્વારવાળી હોય, તેને બે આંખવાળી એટલે સુનયના' સમજવી અને વધારે અનુસ્વારવાળી હોય, તેને બહુ આંખવાળી કે “મનોહરા સમજવી. આ દૃષ્ટિએ જોઈએ તો પહેલી, આડત્રીસમી, ઓગણચાળીસમી, ચાળીસમી, બેંતાળીસમી અને તેતાળીસમી ગાહા “મનોહરા છે અને બીજી તથા એકતાળીસમી ગાથા “સુનયના' છે. લઘુ-ગુરુના ઓછા-વત્તાપણા ઉપરથી ગાવાના ૨૬ ભેદો પડે છે. જેમ કે-(૧) કમલા, (૨) લલિતા, (૩) લીલા, (૪) જ્યોસ્ના, (૫) રંભા, (૬) માગધી, (૭) લક્ષ્મી, (૮) વિધુત, (૯) માલા, (૧૦) હંસી, (૧૧) શશિલેખા, (૧૨) જાહ્નવી, (૧૩) શુદ્ધા, (૧૪) કાલી, (૧૫) કુમારી, (૧૬) મેધા, (૧૭) સિદ્ધિ, (૧૮) ઋદ્ધિ, (૧૯) કુમુદિની, (૨૦) ધરણી, (૨૧) યક્ષિણી, (૨૨) વીણા, (૨૩) બ્રાહ્મી, (૨૪) ગાન્ધર્વ, (૨૫) મંજરી અને (૨૬) ગૌરી.* આમાં ૩ લઘુ અને ૨૭ ગુરુવાળી “કમલા” ગણાય છે. * ગાહા-લખણ ૪૦-૪૧. નાગપિંગળમાં ગાહાના ૨૬ ભેદો આ પ્રમાણે જ આપેલા છે. બીજાં છંદ શાસ્ત્રોમાં તે નામોમાં થોડો ફેરફાર જોવામાં આવે છે. સ્વયંભુએ Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ૫ લઘુ અને ૨૬ ગુરુવાળી “લલિતા’ ગણાય છે. એમ બબ્બે લઘુના ચડતા ક્રમે અને એક એક ગુરુના ઊતરતા ક્રમે ૫૫ લઘુ અને ૧ ગુરુવાળી ગૌરી’ ગણાય છે. છંદશાસ્ત્રીઓએ આર્યોનાં નામો દેશ, જાતિ, અવસ્થા વગેરેથી ઠરાવેલાં છે, તે છંદ શાસ્ત્રના અન્ય ગ્રંથોથી જાણી લેવાં. ગાહા બોલવા અંગે છંદ શાસ્ત્રીઓનું સૂચન એવું છે કે"पढमं वी(मि) हंसपअं, बीए सिंहस्स विक्कम जाआ । તી(ત)ગવર-સુ()નિબં, દિવ-કુતિયં વડW Tહીં !' -પ્રા. પિ. સૂપ પહેલું પાદ હંસની પેઠે ધીમેથી બોલવું, બીજું પાદ સિંહની ગર્જનાની પેઠે ઊંચેથી બોલવું, ત્રીજું પાદ ગજગતિની પેઠે લલિતપણે ઉચ્ચારવું અને ચોથું પાદ સર્પની ગતિની પેઠે ડોલીને ગાવું.* सिलोगो [ગાથાંક ૩] સિલોગો પણ પ્રાકૃત ભાષાનો અતિપ્રાચીન છંદ છે, કારણ કે જૈનાગમોમાં તે ઘણે સ્થળે વપરાયેલો છે. પ્રથમ તેનાં ત્રણ ચરણો આઠ અક્ષરનાં અને ચોથું ચરણ આઠ કે નવ અક્ષરનું રહેતું. શ્રીઉત્તરાધ્યયનસૂત્ર દશવૈકાલિકસૂત્ર વગેરેમાં નવ અક્ષરવાળા ઘણા શ્લોકો નજરે પડે છે. નમસ્કાર-મહામંત્રની ચૂલિકામાં પણ ચોથે ચરણ નવ અક્ષરનું છે. પછીના કાલમાં તેનાં ચારે ચરણો આઠ અક્ષરનાં જ હોવાં જોઈએ તેવો ક્રમ સ્થિર થયેલો જણાય છે. ત્યાર પછી તેમાંનો પાંચમો અક્ષર લઘુ તથા છઠ્ઠો ગુરુ હોવો જોઈએ, તેવું ધોરણ સ્થાપિત થયેલું જણાય છે. ચઉવીસન્થય અથવા લોગસ્સસૂત્રની પહેલી ગાથાનાં ચારે ચરણો આઠ અક્ષરોવાળાં છે, પણ તેમાં ૨૬ નામો જુદાં જ આપ્યાં છે. શ્રી હેમચંદ્રાચાર્યે આર્યાના ૧૬ ભેદો માનેલા છે. પિંગલાચાર્યે પ્રકારાન્તરે આર્યાના ૮૦ પ્રકારો બતાવેલા છે. * વૃત્તરનાકર નારાયણભટ્ટી ટીકામાં પણ આવો જ અભિપ્રાય દર્શાવેલો છે. Page #385 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૬૭ પાંચમો લઘુ નથી અને છઠ્ઠો ગુરુ નથી, એટલે આ સુધારો પાછળથી થયો છે તેમ માનવાને કારણ મળે છે. પરંતુ આ ધોરણમાં પણ કાલક્રમે સુધારો થયો છે અને તેના બીજા તથા ચોથા પાદનો સાતમો અક્ષર લઘુ રાખવો તેવું ધોરણ સ્વીકારાયેલું છે, જેનું પ્રમાણ આપણને મહર્ષિ નંદિતાત્યના ગાહાલક્ષ્મણમાંથી પ્રાપ્ત થાય છે : पंचम लहुयं सव्वं, सत्तमं दु-चउत्थए । छटुं पुण गुरुं सव्वं, सिलोयं बिंति पंडिया ॥१५॥ ચારે પાદમાં પાંચમો અક્ષર લઘુ હોય, છઠ્ઠો અક્ષર સર્વત્ર ગુરુ હોય અને દ્વિતીય તથા ચતુર્થ પાદમાં સાતમો અક્ષર લઘુ હોય, તેને પંડિતો શ્લોક' કહે છે. આવું જ લક્ષણ સંસ્કૃત સાહિત્યમાં સહજ વિશેષતા સાથે મળે છે. "श्लोके षष्ठं गुरु ज्ञेयं, सर्वत्र लघु पञ्चमम् । द्वि-चतुष्पादयोईस्वं, सप्तमं दीर्घमन्ययोः ।। -શ્રુતબોધ. ૧૦. શ્લોકમાં સર્વત્ર છઠ્ઠો અક્ષર ગુરુ અને પાંચમો અક્ષર લઘુ જાણવો, બીજા અને ચોથા પાદનો સાતમો અક્ષર લઘુ જાણવો અને પહેલા તથા ત્રીજા પાદનો સાતમો અક્ષર ગુરુ જાણવો. કવિ ક્ષેમેન્દ્ર સુવૃત્તતિલકમાં કહ્યું છે કે : "पञ्चमं लघु सर्वेषु, सप्तमं द्वि-चतुर्थयोः । गुरु षष्ठं च सर्वेषामेतत् श्लोकस्य लक्षणम् ॥ असंख्यो भेदसंसर्गादनुष्टुप् छन्दसां गणः । તત્ર નક્ષ્યાનુસારેખ, શ્રવ્યતાથી પ્રધાનતા છે'' -પ્રથમ વિશ્વાસ, શ્લોક ૧૪-૧૫. સર્વત્ર પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો ગુરુ તથા બીજા અને ચોથા ચરણનો સાતમો અક્ષર લઘુ એ શ્લોકનું લક્ષણ છે. ભેદ-વિશેષથી અનુપુછંદોનો સમુદાય અસંખ્ય છે. તેમાં લક્ષ્ય અનુસાર શ્રવ્યતાની પ્રધાનતા જાણવી. તાત્પર્ય કે સાંભળવામાં મધુર લાગે તે પ્રમાણે અક્ષર-યોજના કરવી. Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ સુવૃત્તતિલકમાં બીજા વિન્યાસમાં તેણે કહ્યું છે કે : अनुष्टुप् छन्दसां भेदे, कैश्चित् सामान्यलक्षणम् । यदुक्तं पञ्चमं कुर्याल्लघु षष्ठं तथा गुरु ||४|| તત્રાઘ્યનિયમો દૃષ્ટ:, પ્રબન્ધે મહતાપિ 1 तस्मादव्यभिचारेण श्रव्यतैव गरीयसी ॥५॥ यथा कालिदासस्य तदन्वते शुद्धिमति, प्रसूतः शुद्धिमत्तरः । दिलीप इति राजेन्दुरिन्दुः क्षीरनिधाविव ॥ અનુષ્ટુપુ-છંદોના ભેદનું સામાન્ય લક્ષણ એમ કહેવાયું છે કે પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો અક્ષર ગુરુ જોઈએ; પરંતુ મહાકવિઓની રચનામાં પણ આ નિયમનું યથાર્થ પાલન થયેલું જોવામાં આવતું નથી. તેથી નિઃશંકપણે શ્રવ્યતા એ જ પ્રધાન છે. તે માટે મહાકવિ કાલિદાસનું ઉદાહરણ આપીને જણાવ્યું છે કે તેના પ્રથમ પાદમાં પાંચમો અક્ષર લઘુ નથી અને છઠ્ઠો ગુરુ નથી. આ પ્રમાણે સિલોગો અથવા શ્લોકનું કાલક્રમે પરિવર્તન પામતું સ્વરૂપ ચાર પ્રકારનું જણાય છે : (૧) ત્રણ ચરણ આઠ અક્ષરનાં, ચોથું ચરણ આઠ કે નવ અક્ષરનું. (૨) ચારે ચરણ આઠ અક્ષરનાં. (૩) ચારે ચરણ આઠ અક્ષરનાં, તેમાં પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો ગુરુ. (૪) ચારે ચરણ આઠ અક્ષરનાં, તેમાં પાંચમો અક્ષર લઘુ, છઠ્ઠો અક્ષર ગુરુ, બીજા તથા ચોથા પાદનો સાતમો અક્ષર લઘુ અને પહેલા તથા ત્રીજા પાદનો સાતમો અક્ષર દીર્ઘ. પ્રમાણે : આ સ્વરૂપમાંથી ત્રીજું સ્વરૂપ ત્રીજી ગાથાને લાગુ પડે છે. તે આ सव्व दुक्ख प्प सं ती णं ગા લ ગા ગા લ ગા ગા ગા ૧ ૨ ૩ ૪ ૫ n = ૐ ) . Page #387 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૬૯ 1 8 8 स व्व पा व प्प सं ती णं - - - - - - - - - ગા લ ગા ગા લ ગા ગા ૨ ૩ ૪ ૫ ૬ अ जि य सं ती - - - - - - - લ ગા લ વ લ ગા. ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ न मो अ जि य सं ती णं છે ! E ! 8 છે ! દ . લ ૧ ગા ૨ લ ૩ લ ૪ લ ૫ ગા ૬ ગા ૭ ગા ૮ બીજા તથા ચોથા ચરણમાં સંતી પદને સંતિ કરીએ તો ચોથું સ્વરૂપ પણ લાગુ પડી શકે, પરંતુ તેમ કરતાં પાદાન્ત યમકનો તથા ચિત્ર- બંધનો ભંગ થાય છે, એટલે તેને ત્રીજા સ્વરૂપવાળો શ્લોક માનવો એ જ સમુચિત છે. સંસ્કૃત સાહિત્યમાં અષ્ટાક્ષરી વૃત્તને અનુરુપુની જાતિ ગણવામાં આવે છે અને તેના રપદ ભેદો મનાય છે. આ ભેદો પૈકી વિન્માલા, અનિર્ભર, ઈદ્રફલા, ગોપાવેદી, ભૂમધારી, મૌલિમાલિકા, યુગધારી, વિરાજિકરા, વગેરે અનેક છંદો અંત્યમાં બે ગુરુવાળા હોય છે, તેમ આ શ્લોક પણ અંત્યમાં બે ગુરુવાળો છે. [ ગાથાંક ૪, ૬] સમવાયાંગસૂત્રના ૭૨મા સૂત્રમાં પુરુષની ૭૨ કલાઓનાં નામ આવે છે. તેમાં ૧૯મીથી ૨૩મી કલાનાં નામ આ પ્રમાણે આપેલાં છે : “અન્ન ૨૨, પત્રિમં ૨૦, મા-દિગં ૨૧, ૨૨, સિત્નો ૨૩.' તાત્પર્ય કે બોતેર કલા જાણનારા પુરુષને આર્યા, પ્રહેલિકા, માગધિકા, ગાથા અને શ્લોક આવડવા જોઈએ. ઔપપાતિકસૂત્રના ૪૦મા સૂત્રમાં પણ ૭૨ કલાનાં નામો આવે છે. તેમાં આ ક્રમ નીચે પ્રમાણે જણાય છે : “મનં ૨૨, નિયં ૨૨, મા-૨૩, પ્ર-૩-૨૪ Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ સાદું ર૪, નીયં ર૬, સિલ્તોય ર૬.” એટલે તેમાં ગીતિકા અથવા ગીત વધારે છે. જબૂદ્વીપ-પ્રજ્ઞપ્તિના બીજા વક્ષસ્કારના ત્રીસમા સૂત્રમાં ૭૨ કલાનાં નામોમાં આ જ ક્રમ સચવાયેલો છે એટલે પ્રાચીન કાળમાં ગાહા અને સિલોગની જેમ માગહિઆ પણ ખૂબ જ લોકપ્રિય છંદ હતો એવો નિશ્ચય થાય છે. ભોજદેવે સરસ્વતીકંઠાભરણમાં માગધિકાનું ઉદાહરણ આપેલું છે.* શ્રીજિનપ્રભસૂરિએ બોધદીપિકામાં આ છંદનું લક્ષણ નીચે પ્રમાણે જણાવ્યું છે : विसमेसु दोन्नि टगणा, समेसु पो टो तओ दुसु वि जत्थ । लहुओ कगणो लहुओ, कगणो तं मुणह मागहिअं ॥ વિષમ પાદમાં એટલે પહેલા અને ત્રીજા પાદમાં પ્રથમ બે ટગણ (ચતુષ્કલ) હોય અને સમપાદમાં એટલે બીજા અને ચોથા પાદમાં પ્રથમ પગણ (ષકલ) હોય. ત્યારબાદ વિષમ અને સમ બંનેમાં અનુક્રમે લઘુ, કગણ (ગુરુ), લઘુ અને કગણ (ગુરુ) આવે તેને માગધિકા છંદ કહે છે. આ લક્ષણ કવિદર્પણના પાંચમા ઉલ્લાસમાં વેયાલિયનું જે લક્ષણ આપ્યું છે, તેને બરાબર મળતું આવે છે. જેમ કે विसमे छ कला समे, वसु वेयालियं रो-ल-गा तओ । अट्ठसु छलहू निरन्तरा, दुसु वि कला न समा पराणुगा ॥ વિષમ પાદમાં છ કલા અને સમપાદમાં આઠ કલા પછી રગણ તથા લઘુ-ગુરુ આવે. આઠ કલામાં છ કલાઓ નિરંતર લઘુ આવે અને બીજી, ચોથી, છઠ્ઠી કલા તેની પછીની કલામાં ભેગી ન આવે. અર્થાતુ બીજી અને ત્રીજી, ચોથી અને પાંચમી, છઠ્ઠી અને સાતમી એમ કલાઓ ભેગી ન થાય, અન્ય છંદ-શાસ્ત્રોમાં વેયાલિય (વૈતાલિક) અથવા અપરવકત્રનું લક્ષણ નીચે પ્રમાણે આપ્યું છે : પ્રથમ પાદ ૬ + 1 ગણ (ડ , હ) + + = ૧૪ માત્રા * “શ-માન-મંશ-પાન, ૫-દિશ-વશદિ વિહે ! ળ વ fપમ શોfકે, વનિ-શદ્દે શયને ફુવી રૂાપૃ. ૧૪૪. Page #389 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૭૧ બીજું પાદ ૮ + ૪ ગણ (ડ . ડ) + 7+ = ૧૬ માત્રા ત્રીજું પાદ ૬ + ર ગણ (ડ | ડ) + 7 = ૧૪ માત્રા ચોથે પાદ ૮ + ગણ (ડ / ડ) + 7 = ૧૬ માત્રા એટલે માગધિકા એ વૈતાલિકનું જ એક પ્રકારનું સ્વરૂપ છે એ નિશ્ચિત છે. સ્તવની ચોથી અને છઠ્ઠી ગાથાને વૈતાલિકનું આ લક્ષણ બરાબર લાગુ પડે છે, નીચેની ઉત્થાપનિકા પરથી જોઈ શકાશે. (४) अ जि - - લ લ य जि - - બ લ ण - લ सु - લ ह - ગા प्प - લ व - ગા - त्त णं - - લ ગા - - લઘુ ગુરુ ષટ્રકલ ૨ણ त व पु रि - - - - લ લ બ લ सु त - - ગા લ म ना - - લ ગા म - લ कि - ગા त - લ णं - ગા અષ્ટકલ ગણ त य धि इ म इ प्प व त्त णं holu લ લ લ લ લ ગા લ ગા લ ગા - ષટ્રકલ રગણ લઘુ ગુરુ त - - व - ॥ य जि - - णु - त - म - सं - ति कि - - त णं - - Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ બ લ ગા લ લ ગા લ ગા લ લ લ ગા અષ્ટકલ રગણ લઘુ ગુરુ (૬) ૫ રિ - - લ લ સા - ગા ક - લ ર્ - લ ૩ વર્ષ વી - - - ગા લ ગા ? - લ " - ગા ૫ર્કલ રગણ લઘુ ગુરુ ज इ य वि म ग्ग ह सु - - - - - - - - લ લ સ લ ગા લ લ ગા क्ख का - - લ ગા र णं । - લ ગા. અષ્ટકલ રગણ લઘુ ગુરુ अ जि यं सं तिं च भा व ओ લ લ ગા ગા ગા લ ગા લ ગાન વર્કલ રગણ લઘુ ગુરુ हा ॥ अ भ य क रे स र – – – – – – – લ લ વ લ ગા લ લ णं प व – – – ગા લ ગા ज्ज – લ અષ્ટકલ રગણ લઘુ Page #391 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૭૩ आलिंगणय [ગાથાંક ] ક્રિીડાચંદ્ર, વારણાવૃત્ત, ક્રિીડગા, ચંદ્રિકા, ક્રિડાચક્ર, કિલાનંદ, ચંદ્રક્રીડા, મહામોદકારી," મહામોદ, ક્રીડચક્ર કે શ્રી છંદ જેમ છે યગણનો બને છે; સિધુસૌવીર જેમ રગણનો બને છે, તેમ આલિંગણય (આલિંગનક) છંદ છ સગણનો બને છે. તેનું લક્ષણ બોધદીપિકામાં આ પ્રમાણે આપેલું છે : लहु दु गुरु टगण-छक्कं, सव्वेसु पएसु पढम तइयम्मि । दुचउत्थे जमियमिणं, आलिंगणयम्मि छंदम्मि ॥ આલિંગનક-છંદમાં પ્રથમ બે લઘુ અને તૃતીયાક્ષર ગુરુ એવા છ ટગણ (ચતુષ્કલ) ચારે પાદમાં આવે છે અને પ્રથમ પાદ તૃતીય પાદ સાથે અને દ્વિતીય પાદ ચતુર્થ પાદ સાથે અનુપ્રાસવાળું હોય છે. છંદનું આ લક્ષણ પાંચમી ગાથાને કેવી રીતે લાગુ પડે છે તે જોઈએ : कि रि आ वि हि सं चि य क म्म कि ले स वि मुक्ख य रं - - - - - - - - - - - - - - - - - લ લ ગા લ લ ગા લ લ ગા લ લ ગા લ લ ગા લ લ ગા સગણ ૧ સગણ ૨ સગણ ૩ સગણ ૪ સગણ ૫ સગણ ૬ अ जि यं नि चि यं – – – – – – च गु णे हिं म हा मु णि सि द्धि ग यं। ટ ૧. વાગવલ્લભમાં આ નામ આપેલું છે. ૨. પિંગલાદર્શમાં આ નામ આપેલું છે. ૩-૪ ભગવ-પિંગળમાં આ નામ આપેલું છે. ૫. છંદપ્રભાકરમાં આ નામ આપેલું છે. ૬. છંદોમંજરીમાં આ નામ આપેલું છે. ૭. શબ્દકકલ્પદ્રુમમાં આ નામ આપેલું છે. ૮. વૃત્તજાતિ-સમુચ્ચયમાં આ નામ આપેલું છે. Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ લ લ ગા લ લ ગા લ લ ગા લ લ ગા લ લ ગા લ લ ગાન સગણ ૧ સગણ ૨ સગણ ૩ સગણ ૪ સગણ ૫ સગણ ૬ अ जि य स्स य सं ति - - - - - - - લ લ ગા લ લ ગા લ म - લ हा - ગા मु णि णो वि य - - - - - લ લ ગા લ લ सं ति क - - - ગા લ લ रं - ગા સગણ ૧ સગણ ૨ સગણ ૩ સગણ ૪ સગણ ૫ સગણ ૬ स य यं - - - લ લ ગા म म नि - - - લ લ ગા व्बु - લ इ - લ का - ગા र - લ ण - લ यं - ગા च न - - લ લ मं - ગા स ण यं।। - - - લ લ ગા - સગણ ૧ સગણ ૨ સગણ ૩ સગણ ૪ સગણ ૫ સગણ ૬ આ ગાથાનાં પ્રત્યેક પાદમાં છ સગણ છે અને પહેલું તથા ત્રીજું ચરણ તેમજ બીજું અને ચોથું ચરણ અંતમાં અનુપ્રાસવાળું છે. આ છંદને એક રીતે સાહેંકતોટક પણ કહી શકાય, કારણ કે તોટકમાં ચાર સગણ હોય છે અને આ છંદમાં છ સગણ છે. સંગગયું | [ગાથાંક ૭] આ ગાથાનાં પહેલાં ત્રણ ચરણમાં પાંચ (વિપ્રગણ) ચતુષ્કલ અને ગુરુ છે તથા ચોથા ચરણમાં પાંચ (વિપ્રગણ) ચતુષ્કલ અને છેલ્લું અંત્ય ગુરુવાળું ચતુષ્કલ છે, તે આ રીતે : (७) अ र इ र इ ति मि र वि र हि य मु व र अ य र म र णं – – – – – – – – – – – – – – – – – – – – લ લ લ વ લ લ લ વ લ લ લ લ લ વ લ સ લ ગા ચતુ. ૧ ચતુ. ૨ ચતુ. ૩ ચતુ. ૪ ચતુ. ગુરુ Page #393 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ ૦ ૩૭૫ सु र अ सु र गरुल भु य ग व इ प य य पणि व इ यं ચતુ ૧ ચતુ૦ ૨ ચતુ ૩ अजय मह म वि य सु न य न લ લ લ લ લ લ લ લ લ લ લ લ લ લ લ લ લ લ લ લ ગા લ લ લ લ લ લ લ લ ચતુ ૧ - ૧ 1 I ચતુ ૪ ચતુ પ ગુરુ यनि उ ण म भ य क रं, ચતુ ૧ ચતુર તુ ૩ ચતુ ૪ ચતુ ૫ सर यमुवसरिय भुवि दिवि ज म हि यं स य य मु व ण मे ॥ લ લ લ લ લ લાલ લલલ લાલ લલલ લ લ લ લ લ લ લ ગા ચતુર ચતુ ૩ ચતુ ૪ ચતુ૰ ૫ ચતુ ૬ ૨ ચલધૃતિ, ધવલ, કલા અને લહરિકા વગેરે છંદોમાં પણ બધા અક્ષરો લઘુ અને અંત્ય અક્ષર ગુરુ હોય છે.* सोवाणयं લ લ લ લ લ લ લ લ લ લ લ લ ગા ૧. ૧૫ લઘુ+૧ ગુરુ=ચલશ્રૃતિ (હૈમ. છંદોનુશાસન ૨, ૨૬૮) ૨. ૧૮ લઘુ+૧ ગુરુ=ધવલ (પ્રા. પૈં. ૨. ૧૯૨) ૩. ૨૮ લઘુ+૧ ગુરુ=કલા (જયકીર્તિ છંદોનુશાસન ૨, ૨૭૦) ૪. ૩૦ લઘુ+૧ ગુરુ=લહરિકા (જયકીર્તિ છંદોનુશાસન ૨, ૨૬૨) । [ગાથા ૮] સોવાણયું અથવા સોપાનકનું લક્ષણ બોધદીપિકામાં આ રીતે આપવામાં આવ્યું છે : ‘ગુરુ-લઘુ-ટાળ--પળાં ગુરુ ય ોવાળયં સમપĚ ।' ગુરુ Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ પ્રથમ એક ગુરુ અને પછી બે લઘુ એવા પાંચ ટગણ અને અંતિમ એક ગુરુ. આ પ્રમાણે ચાર સમપાદવાળો છંદ સોપાનક સમજવો. અર્થાત્ પાંચ ભગણ અને અંત્ય ગુરુ એ આ છંદનું મુખ્ય લક્ષણ છે. આવાં લક્ષણવાળા છંદને આચાર્ય શ્રી હેમચંદ્ર છંદોનુશાસનમાં સંગત કહ્યો છે (૨, ૨૬૫), શ્રીજયકીર્તિએ (છંદોનુશાસનમાં) પામુખી કહ્યો છે, કવિ દર્પણ-કારે અશ્વગતિ કહ્યો છે (૪, ૭૬), વૃત્તરત્નાકર-કારે ખગતિ કે સ્વગતિ કહ્યો છે (૩, ૮૬, ૪), વૃત્તજાતિ સમુચ્ચય-કારે અશ્વકાન્તા કહ્યો છે (૩, ૩૨), છંદ કામદુધાવત્સ-કારે નીલસ્વરૂપ કહ્યો છે, છંદ:પ્રભાકરકારે વિશેષક કહ્યો છે, માગધી છંદ શતક-કારે લીલા કહ્યો છે, પ્રવીણસાગરકારે પદનીલ કહ્યો છે, પ્રાકૃત-પંગલ-કારે નીલ કહ્યો છે ૨, ૧૭૦ અને પ્રાકૃત પિંગલસૂત્રમાં પણ તેને નીલ કહ્યો છે. પ્રાકૃત ઈંગલ અને પ્રાકૃત પિંગલસૂત્રમાં આ છંદનું ઉદાહરણ સમાન પદ્ય વડે આપવામાં આવ્યું છે. તે આ પ્રમાણે : “ન્નગ નાદે વિડ્રિમ-વોદ રતાડ पक्खरु वाह चमू-णरणाह' फुलन्त-तणू' । पत्ति चलन्त करे धरि कुन्त सुखग्गकरा, कण्णणरेन्द सुसज्जिअ विद चलंत धरा ॥" છંદનું આ લક્ષણ આઠમી ગાથાને કેવી રીતે લાગુ પડે છે, તે જોઈએ ? (८) तं च जि णु त म मु त म नि त म स त ध रं - - - - - - - - - - - - - - - - ગા લ લ ગા લ લ ગા લ લ ગા લ લ ગા લ લ ગા —– ભગણ ૧ ભગણ ૨ ભગણ ૩ ભગણ ૪ ભગણ ૫ ગુરુ अ ज्ज व म द्द व खं ति वि मु त्ति स. मा हि नि हिं । - - - - - - - - - - - - - - - - + “મુવીદ માર્ચ સુષનાવસથP" ! ૨, ૨૨૬ ૧-૨ પ્રા. શૈ.માં રજૂ સાદિ તથા સંત-તપૂ એવો પાઠ છે. ૩. પિંગલસૂત્રમાં સુન્ન વનના વત્તિ ઘર એવો પાઠ છે. Page #395 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૭૭ લ ગા લ લ ગા લ ગા લ લ ગા લ લ ગા લ લ ગા ભગણ ૧ ભગણ ૨ ભગણ ૩ ભગણ ૪ ભગણ ૫ ગુરુ सं ति क रं प ण मा मि द मु त म ति त्थ य रं, ગા લ લ ગા લ લ ગા લ લ ગા લ લ ગા લ લ ગા ભગણ ૧ ભગણ ર ભગણ ૩ ભગણ ૪ ભગણ ૫ ગુરુ उ॥ सं ति मु - - - ગા લ લ णी म म - - - ગા લ લ सं ति स - - - ગા લ લ मा हि व रं दि स - - - - - - ગા લ લ ગા લ લ ગા ભગણ ૧ ભગણ ૨ ભગણ ૩ ભગણ ૪ ભગણ ૫ ગુરુ વેઢો (વેટ્ટ) [ગાથા ૯, ૧૧, ૧૨] શ્રીસમવાયાંગસૂત્રના ૧૩૬મા સૂરમાં નીચેનો પાઠ આવે છે : "आयारस्स णं परित्ता वायणा, सखेज्जा अणुओगदारा, संखेज्जाओ पडिवत्तीओ, સંજ્ઞા વેઢા, સંવેળા સિત્ત, સામો નિggીમો''-આચારાંગની પર્યાપ્ત વાચના છે, સંખ્યાતા અનુયોગદ્વારો છે, સંખ્યાતી પ્રતિપત્તિ (પ્રતિપાદ્ય વિષયો) છે, સંખ્યાતા વેષ્ટકો છે, સંખ્યાતા શ્લોકો છે અને સંખ્યાની નિયુક્તિઓ છે.” નંદિસૂત્રમાં પણ આવો જ પાઠ આવે છે. જ્યારે અનુયોગદ્વારસૂત્રમાં “તે સદા पज्जव-संखा अक्खर-संखा संघाय-संखा पय-संखा पाय-संखा गाहा-संखा સિત્ની-સંસ્થા વે લા નિષ્ણુત્તિ-સંસવા ૩ પુત્રો દ્વાર–સંરવા''-પર્યાય-સંખ્યા, અક્ષર-સંખ્યા, સંઘાત-સંખ્યા, પદ-સંખ્યા, પાદ-સંખ્યા, ગાથા-સંખ્યા, શ્લોકસંખ્યા, વેષ્ટક-સંખ્યા, નિર્યુક્તિ સંખ્યા, અનુયોગદ્વાર-સંખ્યા આવો પાઠ આવે છે. એટલે વેઢો એ પ્રાચીન શબ્દ છે, તે નિશ્ચિત છે. અહીં વેઢો શબ્દથી શું સમજવું ? એ પ્રશ્ન છે. તે માટે પ્રથમ ટીકાકારો નો મત જોઈએ. Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ સમવાયાંગસૂત્રના પાઠની વૃત્તિમાં શ્રીઅભયદેવ સૂરિએ જણાવ્યું છે કે-સંજ્ઞા વેઢ ત્તિ વૈષ્ટ-ઇનોવિશેષા:, –પ્રતિબંદ્ધ-વન સંનિચજો ' –એટલે વેષ્ટક એ છંદો-વિશેષ છે, પરંતુ કેટલાક આચાર્યો તેનો અર્થ “એકાર્ય-પ્રતિબદ્ધ વચન-સંકલના” એવો કરે છે. એ જ ટીકાકાર શ્રી અભયદેવસૂરિએ અન્યત્ર જ્ઞાતધર્મકથાની વૃત્તિમાં “વેઢો’ ત્તિ વેષ્ટ વસ્તુવિષય પદ્ધતિઃ સ વેદ એમ કહીને જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિમાંથી ઇંદ્રધનુષ્યને લગતો એક વેષ્ટક આપ્યો છે. તેમાં છંદનાં સામાન્ય લક્ષણો જણાતાં નથી, પણ ગેયતાનો ધ્વનિ જરૂર છે. નંદિસૂત્રના ઉપર્યુક્ત પાઠની ટીકામાં આચાર્ય શ્રીમલયગિરિએ “વેઢો નામ છન્નોવિશેષઃ' એમ જણાવ્યું છે, પણ તેનું લક્ષણ ત્યાં જણાવેલું નથી. અનુયોગદ્વારસૂત્રના ઉપયુક્ત પાઠની મલધારીય ટીકામાં પણ “ છન્ડ્રોવિશેષરૂપ સક્સેયા વેષ્ટા:' એમ જણાવ્યું છે, પરંતુ તેનાં લક્ષણો વગેરે ત્યાં આપ્યાં નથી. એટલે વેષ્ટકનો અર્થ અમુક આચાર્યો છંદોવિશેષ કરતા હતા અને અમુક આચાર્યો “એકાર્થ પ્રતિબદ્ધ વચન-સંકલના” એવો કરતા હતા-એમ જણાય છે. અહીં તે છંદો-વિશેષ તરીકે વપરાયેલો છે. વેઢ-વેષ્ટક એ એક પ્રકારનો વિષમ છંદ છે, એટલે તેનાં પાદો નિયમિત નથી, પણ તે મુખ્યત્વે ચતુષ્કલ પર ચાલે છે. તેમાં ક્વચિત અષ્ટકલ પણ આવે છે કેટલીક વાર તેનો પ્રારંભ અનિયમિત હોય છે, જે નીચેની ઉત્થાપનિકાઓ પરથી સમજી શકાશે :(८) सा व त्थि पु व्व प त्थि वं च व र ह थि म त्थ य – – – – – – – – – – – – – – – – ગા ગા લ ગા લ ગા લ લ વ લ લ ગા લ ગા લ લ અનિયમિત ચતુ. ચતુ. ચતુ प सत्थ वि त्थि न सं थि यं थि र स रि च्छ व च्छं । – – – – – – – – – – – – – – – – લ ગા લ ગા ગા લ ગા લ ગા લ લ લ ગા લ ગા ગા ચતુ. ચતુ. ચતુ. ચતુ. ચતુ. ચતુ. Page #397 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૭૯ म य ग ल ली ला य मा ण व र गं ध ह त्थि प त्था લ લ બ લ ગા ગા લ ગા લ લ લ ગા લ ગા લ ગા ગા અનિયમિત ચતુ. ચતુ. ચતુ. ચતુ. । ण – લ प त्थि – – ગા લ यं सं – – ગા ગા थ वा रि हं – – – – લ ગા લ ગા ચતુ. ચતુ. ચતુ. ગુ. ह त्थि ह त्थ बा हुं – – – – – – ગા લ ગા લ ગા ગા धं त क प ग रु अ ग नि रु व – – – – – – – – –– – ગા લ લ લ બ લ લ બ લ વ લ ह य पिं – – – બ લ ગા અનિયમિત ચતુ ચતુ. ચતુ. ज रं प – – – લ ગા લ व र – – લ લ ल – ગા क्ख णो व – – – લ ગા લ चि य सो – – – વ લ ગા म चा रु – – – લ ગા લ रू – ગા वं । – ગા ચતુ. ચતુ. ચતુ. ચતુ. ચતુ ચતુ. सु इ सु ह म णा –– – – – – લ લ લ લ भि रा म – – – લ ગા લ प र म र – – – – લ લ લ વ म णि ज्ज व र दे – – – – – – લ ગા લ લ લ ગા અનિયમિત ચતુ. ચતુo ચતુ. ચતુ ना र य ૬ य र $ Page #398 -------------------------------------------------------------------------- ________________ ચતુ ચતુ ચતુ (૧૧) હ્રન ળ વ ય ૪ સ્થિ ના ૩ ૨ ન રી ૩૮૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ લ ગા લ લ લ ગા લ લ લ લ લ લ લ લ ગા ગા ચતુ जो बा ગા ગા |p | ચતુ त ओ म લ ગા લ ચતુ ચતુ ચતુ ૧ લ લ લ લ લ ગા લ ગા લ લ લ ગા લ ગા લ લ લ ગા च उद स ચતુ ચતુ हा च લ લ લ લ ચતુ ગા ગા લ ગા લ व त्तरि पु र व र स ह स्स ચતુ ગા લ લ લ લ લ લ લ ગા લ ચતુ ચતુ वर र य क्क व ट्टि भो ए ચતુ - લ લ લ લ ચતુ S ચતુ । ચતુ ચતુ ण न व म ચતુ ગા ગા લ ગા લ લ લ લ લ લ લ ગા ગા ગા ગા લ લ લ લ ગા ગા લ ગા લ ચતુ લ લ લ લ ચતુ स रो य ― ચતુ ચતુ ચતુ ચતુ ચતુ वय व ईब ती सा रा य व रसह स्सा णु या य मग्गो । म ह प्प æ ! व र न ग ચતુ૰ ચતુ લ લ લ લ हा नि हि ચતુ ગા લ લ અષ્ટલ पढमं । ૐ મા વો, ગા ગા ચતુ र निगम ચતુ લ લ લ લ - ગા ગા ચતુ च उ स લ લ ગા ચતુ Page #399 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૮૧ ट्ठि स ह स्स प व र जु व ई ण सुं द र व ई, લ લ ગા લ લ બ લ બ લ ગા લ ગા લ લ લ ગા ચતુ. ચતુ. ચતુ. ચતુર ચતુ. चु ल सी ह य ग य र ह स य स ह स्स सा मी લ લ ગા લ લ લ લ લ લ ગા લ ગા ગા ચ૦ ચતુ. ચતુ. ચતુ छ न व इ गा म को डि सा मी य आ सी ગા લ લ લ ગા લ ગા લ ગા ગા લ ગા ગા ચતુo ચતુર અષ્ટકલ ચતુ ॥ जो भा – – ગા ગા र हं मि – – – લ ગા લ भ य वं – – – લ લ ગા ચતુ. ચતુ. ચતુ. (૨૨)માં એ ય વ ર વ માં " દ્િ વ પ મ ર હું તું ૨ ૧ ૫ – – – – – – – – – – – – – – –– – – ગા લ ગા લ લ લ ગા લ ગા લ લ વ લ લ લ લ લ અનિયટ ચતુ ચતુ. ચતુ. ચતુર ચતુ. ह क र स ए हिं हु लि यं । Page #400 -------------------------------------------------------------------------- ________________ स सं લ લ લ લ ચતુ भ मो य લ ગા લ ગા લ અનિય ति री ड ચતુ | V લ ગા લ ચતુ ૩૮૨ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ ગા ગા લ લગા ચતુ ચતુ ચતુ रण खुभि य लुलिय चल कुंड सोहं त લ લ લ લ ગા લ લ ચતુ I | F म उलि मा ला ચતુ લ લ લ લ ચતુ લ ગા લ ગા ગા I | F લ લ લ લ || ચતુ लं ग य ચતુ रासालुद्धओ (ગાથાંક ૧૦) છંદઃશાસ્ત્રોમાં ઉપગીતિ છંદનું લક્ષણ આ પ્રમાણે માનવામાં આવ્યું છે : પ્રથમ પાદ ૪ + ૪ + ૪ = ૧૨ માત્રા દ્વિતીય પાદ તૃતીય પાદ ચતુર્થ પાદ ગા લ લ ચતુ ૪ + ૪ + લ + ૪ + ગુ ૪ + ૪ + ૪ = ૧૨ માત્રા ૪ + ૪ + લ + ૪ + ગુ = ૧૫ માત્રા આથી સમજી શકાય તેમ છે કે ગાહાનું ઉત્તર દલ બેવડાય તો પગીતિ-છંદ બને છે. આ લક્ષણ દશમી ગાથાને કેવી રીતે લાગુ પડે છે, તે જોઈએ ઃ (૧૦) નિયં નિયા રિગ નં - ૧૫ માત્રા Page #401 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૮૩ લ લ ગા ગા ગા લ લ ગા ચતુષ્કલ ચતુષ્કલ ચતુષ્કલ जि य स व्व भ यं भ वो ह रि ॥ e | બે. લ લ ગા લ લ ગા લ ગા લ લ ચતુષ્કલ ચતુષ્કલ લઘુ ચતુષ્કલ ગુરુ प ण मा – – – લ લ ગા मि अ हं – – – લ લ ગા प य ओ – – – લ લગા ચતુષ્કલ ચતુષ્કલ ચતુષ્કલ पा वं – – ગા ગા प स मे – – – લ લ ગા उ मे भय वं ॥ – – – – – લ ગા લ લ ગા ચતુષ્કલ ચતુષ્કલ ૧ ૨ લઘુ ચતુષ્કલ ગુરુ ૪ ૫ ૬ આ રીતે રાસાલુબ્ધક છંદ ઉપગીતિનો એક પ્રકાર હોય તેમ જણાય છે. “પરમ૩િમાં સ્વયંભુ એ રાસાલુબ્ધક છંદનો ઉલ્લેખ કરેલો છે.* ★ चक्कलएहिँ कुलएहिँ खन्धएहिँ पवणुद्धअ-रासालुद्धएहिँ। मञ्जरिय-विलासिणि-णकुडेहि सुह-छन्देहि सद्देहिँ खडहडेहिँ ।। -સંધિ ૨૩, કડવક ૧, પંક્તિ ૬-૭. રાસાનુદ્ધહિં પરના ટિપ્પણમાં રીસાનુકૈક એમ સંસ્કૃત છાયા આપી છે. Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ रासानंदिययं [ગાથા ૧૨ ] અને नंदिययं [ગાથા ૨૮] રાસાનંદિયય અથવા રાસાનંદિતક અને નંદિયય અથવા નંદિતક એ બંને છંદો સાત સાત અક્ષરોના ચરણવાળા છે, છતાં તેમાંનો પહેલો જાતિ (માત્રા) છંદ છે, કારણ કે તેનું બંધારણ ચતુષ્કલ ઉપર થયેલું છે અને બીજો સમ(વર્ણ)વૃત છે, કારણ કે તેનું બંધારણ સમાન-ગણ ઉપર થયેલું છે. રાસાનંદિતકની દરેક પંક્તિમાં આર્યાના પ્રથમ ચરણની જેમ “દાદા દાદા દાદા’ એવાં ત્રણ ચતુષ્કલો આવે છે, એટલે પ્રત્યેક ચરણ બાર-માત્રાનું બને છે. તે લક્ષણ બારમી ગાથાને કેવી રીતે લાગુ પડે છે, તે જોઈએ : (૧૨) સં સં તે શું વિ # ૨ ગા ગા ગા ગા લ લ ગા દાદા ૧ દાદા ૨ દાદા ૩ सं ति ण्णं स व्व भ या । ગા ગા ગા ગા લ લ ગા દાદા ૧ દાદા ૨ દાદા ૩ सं ति - - ગા ગા थु णा - - ગા ગા मि जि णं - - - લ લ ગા દાદા ૧ દાદા ૨ દાદા ૩ Page #403 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૮૫ સં કિં () વિ ટે ૩ (જી રે || ગા ગા લ લ ગા ગા લ ગાન દાદા ૧ દાદા ૨ દાદા ૩ આ છંદની વિશિષ્ટતા એ છે કે તેનું દરેક ચતુષ્કલ દીર્ધાન્ત છે, એટલે તેમાં ભગણ કે જગણનો પ્રયોગ નથી. યતિ સિવાય તેની ચાલ તુરગ નામના દ્વાદશમાત્રી છંદને મળતી આવે છે. નંદિતક એ સંસ્કૃત ભાષાનો કરભિતું કે રેરંગ નામનો છંદ છે,* જેનું પ્રત્યેક પાદ સ સ મ થી બનેલું હોય છે. આ લક્ષણ અઠ્ઠાવીસમી ગાથાને કેવી રીતે લાગુ પડે છે, તે જોઈએ : (૨૮) ત મ હું નિ ાં હું || ') | 8 | લ લ ગા લ લ ૨ | છ | R. આ | સ 2 | જ अ जि यं – जि – સ य – લ F | 3 | 9 / 9 / 1. ગા हं । – ગા જ | S | w घु य स व्व कि જ | લ ગા લ લ ગા ગા સગા છે ! 9 | ન. ૨ * વાગવલ્લભ-સપ્ત ક્ષરા વૃત્તિ સૂ ૨૮, પૃ. ૧૧૬. પ્ર.-૩-૨૫ Page #404 -------------------------------------------------------------------------- ________________ प य – – લ લ ओ – ગા ૩૮૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ प ण मा मि ॥ – – – લ લ ગા ગા चित्तलेहा [ગાથા ૧૩] મહાભાગવત, વિષ્ણુપદ, લઘુઝૂલણા, ગીતા, કામરૂપ વગેરે છંદો ૨૬ માત્રાના બને છે, તેમ આ ચિત્તલેહા કે ચિત્રલેખા પણ ૨૬ માત્રાનો બનેલો છે; પરંતુ તેની રચના ક્રમશઃ આવેલા છ ચતુષ્કલો અને અંત્ય ગુરુથી થયેલી છે. તે આ રીતે : इ खा ग वि दे ह न री स र न र व स हा मु णि व स # | ગા ગા લ લ ગા લ લ ગા લ લ સ લ લ લ ગા લ લ a | લ દર | હ | જી. ચતુ. ૧ ચતુ, ૨ ચતુ. ૩ ચતુ. ૪ ચતુ. ૫ ચતુ. ૬ न व सा र य स सि स क ला ण ण वि ग - - - - - - - - - - - - - - લ લ ગા લ લ વ લ બ લ ગા લ લ લ લ ચતુ. ૧ ચતુ, ૨ ચતુ. ૩ ચતુ. ૪ पा वि य त – – લ લ 5 | – ગા hળ ! આ – – – – લ લ લ લ = – ગા – ગુરુ - ચતુ. ૫ ચતુ. ૬ Page #405 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૮૭ अ जिउ त म ते अ म हा मु णि अ मि – – – – – – – – – – – – – લ લ ગા લ લ ગા લ લ ગા લ લ લ લ ચતુ. ૧ ચતુ, ૨ ચતુ. ૩ ચતુ. ૪ य ब ला वि उ ल (૪)ના – – – લ લ ગા લ લ સ લ ગા ચતુ. ૫ ચતુ. ૬ ગુરુ ण ज ग स र णा म म स | લ લ ગા લ લ લ વ લ લ ગા લા લા લા લા લા લ ગા લ લ સ લ ગા ચતુ૧ ચતુ, ૨ ચતુ. ૩ ચતુ. ૪ ચતુ. ૫ ચતુ. ૬ ગુર नारायओ [ગાથા ૧૪, ૨૭, ૩૧, ૩૨] સંસ્કૃત સાહિત્યમાં બે નગણ અને ચાર રગણથી નારાચછંદ માનેલો છે* અને પ્રાકૃત બેંગલસૂત્રમાં લઘુ-ગુરુ ( ડ)-ના બનેલા આઠ સરખા ત્રિકલને નારીસ કે પાર/વ છંદ કહેલો છે,* જ્યારે અહીં રજૂ થયેલા નારાયઓ કે નારાચક છંદ ચામર, સમાનિકા, સમાના, વાણી” કે “ગંડકા' છંદની જેમ * “દ નનરવતુરૂપું તુ નારામાવક્ષતે II” – ઇન્દોરી ૨, ૩ + રત્નશેખરસૂરિના છંદ-કોષ (વલણકર-સંપાદિત, જર્નલ ઓફ બોબે, નવેંબર ૧૯૩૩. પૃ. ૫૬)માં ૧૪મા શ્લોકમાં લઘુ-ગુરુનાં આઠ આવર્તનવાળા છંદને સોમન્ત નારીય કહ્યો છે. જ્યારે ૧પમા શ્લોકમાં લઘુ-ગુરુનાં દસ આવર્તનવાળા પંચવામર નરાયનું લક્ષણ આપેલું છે. “છંદડકોષ'ના ૧૪મા શ્લોકની ટીકામાં કહ્યું છે કે નારીચ વદવો પેલાણંતિ એટલે નારાચ એ માત્ર છંદનું નામ નથી પણ છંદ-સમૂહનું નામ છે. Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ગુરુ-લઘુના ત્રિકલથી યોજાયેલા છે* કેટલાક સ્થળે ત્રણ લઘુનું ત્રિકલ પણ વાપરેલું છે. ચૌદમી ગાથામાં વપરાયેલો નારાચક મુખ્યત્વે ગુરુ-લઘુવાળા ત્રિકલથી બનેલો છે. તેના વિષમપાદમાં બાર ત્રિકલો છે અને સમપાદમાં નવ ત્રિકલો છે. તે આ રીતે : (૧૪) તે વ વા ળ વિદ્વંદ્વ યૂ ર્વં ટ્ ગા લ ગા લ ગા લ ગા લ ગા લ ગાલ ત્રિ. ૧ ત્રિ. ૨ત્રિ.૩ ત્રિ.૪ ત્રિ. ત્રિ.૬ हट्ठ तु ट्ठ जिट्ठ प र म लट्ठ रू व ગા લ ગા લ ગા લ લ લ લ ગા લ ગા લ ध तरुप्प पट्ट से य सु द्ध नि | ૪ ત્રિ.૭ ત્રિ.૮ ત્રિ.૯ ત્રિ.૧૦ ત્રિ.૧૧ ત્રિ.૧૨ ध व ल दंत पं ति ગા લ ગા લ ગા લ ગા લ ગા લ ગા લ ગા લ લ લ લ લ ગા ત્રિ.૧ ત્રિ.૨ ત્રિ,૩ ત્રિ.૪ ત્રિ.૫ ત્રિ.૬ ત્રિ. ૭ ત્રિ,૯ ત્રિ.૮ * રગણ જગણ અને ગુરુ એટલે ગાલ ગાલ લાલગાથી ‘ચામર’, ‘સમાનિકા’,‘સમાના’ કે ‘વાણી’ છંદ બને છે અને રગણ જગણ રંગણ જગણ રગણ જગણ તથા ગુરુ લઘુથી ‘ગંડકા’ છંદ બને છે. પ્રાકૃત પૈંગલમાં તેનું ઉદાહરણ આ રીતે આપવામાં આવ્યું છે. "ताव बुद्धि ताव सुद्धि, ताव दाण ताव माण ताव गव्व, जाव जाव हत्थ णच्च विज्जु-रेह रंगणाइ एक्क दव्व । एत्थ अंत अप्प दोस देव होस, होइ णट्ठ सोइ सव्व, कोइ बुद्धि कोइ सुद्धि, कोइ दाण कोइ माण कोइ गव्व ॥ १९९॥" Page #407 -------------------------------------------------------------------------- ________________ અજિતશાંતિ-સ્તવ૦૩૮૯ सं ति स त्ति कि त्ति (दि त्ति) मु त्ति जु त्ति गु त्ति प व र, ગા લ ગા લ ગા લ ગા લ ગા લ ગાલ ગા લ લ લ લ ત્રિ.૧ ત્રિ. ૨ કિ.૩ ત્રિ.૪ ત્રિ. ૫ ત્રિ.૬ ત્રિ.૭ ત્રિ.૮ दि त ते अ – – – – ગા લ ગા લ वं द – – ગા લ धे य – – ગા લ ત્રિ.૯ ત્રિ. ૧૦ ત્રિ.૧૧ ત્રિ.૧૨ स व्व लो अ भा वि अ प्प भा व | | णे य ગા લ ગા લ ગા લ ગા લ ગા લ ગા લ | ત્રિ.૧ ત્રિ.ર ત્રિ.૩ ત્રિ.૪ ત્રિ.૫ ત્રિ.૬ प इ स मे स मा हिँ – – – – – – લ લ લ ગા લ ગા લ ત્રિ.૭ ત્રિ.૮ ત્રિ.૯ ૨૭મી ગાથામાં વપરાયેલો નારાચક બીજો ગુરુલઘુના ત્રિકલથી બનેલો છે. તેના પ્રથમ પાદમાં ૧૨ ત્રિકલ અને ગુરુ, બીજા પાદમાં ૧૧ ત્રિકલ ને ગુર, ત્રીજા પાદમાં ૧૦ ત્રિકલ ને ગુરુ તથા ચોથા પાદમાં ૧૨ ત્રિકલ ને ગુરુ છે. એ આ રીતે : (૨૭) સે વ શું ટુ રી હિં પ ર વં કિ યા દિં વં હિ થાય Page #408 -------------------------------------------------------------------------- ________________ ગા લ –– ત્રિ.૧ ૩૯૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ગા લ ગા લ ગા લ ગા લ ગા લ ગા લ ગા લ –– ––– – –– – – –– –– ત્રિ.૨ ત્રિ.૩ ત્રિ.૪ ત્રિ.૫ ત્રિ.૬ ત્રિ.૭ ત્રિ. ૮ ज स्स ते सु वि क मा क मा, – – – ગા લ ગા લ ગા લ ગા લ ગા –– –– –– –– – . ત્રિ.૯ ત્રિ.૧૦ ત્રિ.૧૧ ત્રિ.૧૨ ગુરુ अ प्प णो नि डा ल ए हिं मं ड णो ड्ड – – – – – – – – – – – – ગા લ ગા લ ગા લ ગા લ ગા લ ગા લ –– ––– ––– ––– –– ત્રિ.૧ ત્રિ.૨ ત્રિ.૩ ત્રિ.૪ ત્રિ.૫ ત્રિ.૬ ण प्प – – ગા લ ––– ત્રિ.૭ E | गा र – – ગા લ –– ત્રિ.૮ 8 | ए हिं – – ગા લ के हिं – – ગા લ के हिं वि। – – – ગા લ ગા 2 1 2 ત્રિ.૯ ત્રિ.૧૦ ત્રિ.૧૧ ગુરુ | 4 चिल्ल – – अ व ग ति ल य – – – – લ લ લ લ લ લ – ત્રિ.૧ ત્રિ.૨ प त ले ह ना म – – – – – – ગા લ ગા લ ગા લ ––– ––– –– ત્રિ.૩ ત્રિ.૪ ત્રિ.પ ए हिं – – ગા લ – – ત્રિ.૬ U | ગા લ ––– ત્રિ. ૭ ए हि सं ग यं ग या हिं (हिं) ગા લ ગા લ ગા લ ગા લ ગા ––– – ત્રિ.૧૦ ત્રિ.૧૧ ગુરુ ત્રિ.૮ ત્રિ.૯ Page #409 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૯૧ भ त्ति स नि विट्ठ वं द णा ग या हिं हुं ति ते य – – – – – – – – – – – – – – – – ગા લ ગા લ ગા લ ગા લ ગા લ ગા લ ગા લ ગા લ 8 | ત્રિ.૧ ત્રિ.૨ ત્રિ.૩ ત્રિ.૪ ત્રિ.૫ ત્રિ.૬ ત્રિ.૭ ત્રિ.૮ णो वं दि या पु णो पु – – – – – – ગા લ ગા લ ગા લ i mlad ગા - - - ત્રિ.૯ ત્રિ.૧૦ ત્રિ.૧૧ ગુરુ ચોથા ચરણમાં તે પછી ય હોવો જરૂરી છે. તે ન હોય તો ત્રિકલ તૂટે છે અને છંદોભંગ થાય છે. એકત્રીસમી ગાથામાં વપરાયેલો નારાચક ત્રીજો મુખ્યત્વે ગુરુલઘુના દશ ત્રિકલ અને ચતુષ્કલથી બનેલો છે તથા છેવટે બે ત્રિકલ અને એક ચતુષ્કલના બનેલા પદવાળો છે. તે આ પ્રમાણે : (૩૧) વં સ સ ટૂ તૂ તિ તા ન મે તિ તિ ૩ વશ્વ – – – – – – – – – ગા લ ગા લ ગા લ ગા લ ગા લ ગા લ ગા લ –– –– –– –– –– –– –– ત્રિ.૧ ત્રિ.ર ત્રિ.૩ ત્રિ. ૪ ત્રિ.૫ ત્રિ.૬ ત્રિ.૭ स भि रा म स द्द मी स ए, - - - - - - - - - ગા લ ગા લ ગા લ લ લ ગા ત્રિ.૮ ત્રિ.૯ ત્રિ.૧૦ ચતુષ્કલ क ए सु इ स मा ण णे असु द्ध स ज्ज गी य ય Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ લ ગા ––– ત્રિ.૧ લ લ લ – – ત્રિ. ૨ ગા લ ગા લ ગા લ ગા લ ગા લ –– –– –– –– –– ત્રિ.૩ ત્રિ.૪ ત્રિ.૫ ત્રિ.૬ ત્રિ. ૭ जा ल घं टि आ हिं – – – – – – – – ગા લ ગા લ ગા લ ગા લ ત્રિ.૮ ત્રિ.૯ ત્રિ. ૧૦ ચતુષ્કલ व ल य मे ह ला क ला व ने उ रा भि रा म લ લ ગા લ ગા લ ત્રિ.૧ ત્રિ.૨ ત્રિ.૩ ગા લ ગા લ ગા લ ગા લ ત્રિ.૪ ત્રિ.૫ ત્રિ.૬ ત્રિ.૭ स द्द – – ગા લ मी स – – ગા લ ए क – – ગા લ ए अ – – ગા લ ત્રિ.૮ ત્રિ.૯ ત્રિ.૧૦ ચતુષ્કલ दे व न ट्टि – – – – ગા લ ગા લ आ हिं' हा व भा व वि ब्भ म प्प – – – – – – – – – – ગા લ ગા લ ગા લ ગા લ ગા લ ત્રિ.૧ ત્રિ.૨ ત્રિ.૩ ત્રિ.૪ ત્રિ.૫ ત્રિ.૬ ત્રિ. ૭ गा र ए हिं न च्चि ऊ ण ગા લ ગા લ ગા લ ગા લ ત્રિ.૮ ત્રિ.૯ ત્રિ.૧૦ ચતુષ્કલ Page #411 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૯૩ ૨ ëિ છે. E | | ગા લ ગા લ ગા ગા ત્રિ.૧ ત્રિ. ૨ ચતુષ્કલ બીજા ચરણમાં વ પ પછી ક બોલાય છે, પણ ઘણી પ્રતિઓમાં તે લખેલો નથી અને છંદની દૃષ્ટિએ જરૂરનો પણ નથી. બત્રીસમી ગાથામાં વપરાયેલો નારાચક એ વાસ્તવિક રીતે અર્ધનારાચક છે અને લઘુ-ગુરુના ત્રિકલથી બનેલો છે. તે આ પ્રમાણે : (३२) वं दि या य ज स्स ते सु वि क मा क मा, – – – – – – – – – – – – – લા લ ગા લ ગા લ ગા લ ગા લ ગા લ ગા ત્રિ.૧ ત્રિ.૨ ત્રિ.૩ ત્રિ.૪ ત્રિ.૫ ત્રિ. ૬ त यं ति लो य स व्व(त्तसं –– –– –– – – લ ગા લ ગા લ ગા લ ગા ति – લ का र यं । – – – ગા લ ગા ત્રિ.૧ ત્રિ.૨ ત્રિ.૩ ત્રિ.૪ ત્રિ.પ ત્રિપદ प सं त स व्व पा व दो स मे स हं, –– –– – – – – – – – – લ ગા લ ગા લ ગા લ ગા લ ગા લ ગા ત્રિ.૧ ત્રિ.૨ ત્રિ.૩ ત્રિ.૪ ત્રિ.૫ ત્રિ.૬ न मा मि सं ति मु त्त मं जिणं ।। Page #412 -------------------------------------------------------------------------- ________________ લ ગા લ ગા લ ગા લ ગા લ ગા ૩૯૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ ત્રિ.૧ ત્રિ.૨ ત્રિ.૩ ત્રિ.૪ ત્રિપ આ ગાથાના પ્રારંભમાં એક ગુરુ વધારે છે, અને ચોથા ચરણમાં એક ત્રિકલ ઓછું છે, એટલે તે વિષમ પ્રકારનો અર્ધ-નારાચક નામનો જાતિછંદ છે. कुसुमलया [ગાથા ૧૫] બોધદીપિકામાં કુસુમલયા કે કુસુમલતા છંદનું લક્ષણ આ પ્રમાણે આપવામાં આવ્યું છે ઃ विसमे कलाण छकं, समेसु अडगं निरंतरं न हु तं । અંતે રાખો યાળો, સુમાયા-નામ-છેમ્નિ ॥ વિષમ પાદમાં છ કલા અને સમપાદમાં આઠ કલા પ્રથમ હોય અને પછી રગણ તથા યગણ હોય, એને કુસુમલતા નામનો છંદ જાણવો. છંદઃશાસ્ત્રોમાં કહ્યું છે કે જેનું વિષમ પાદ જ્ઞ-7--ય એટલે નગણ નગણ રગણ અને યગણનું બનેલું હોય તથા સમપાદ ૧-૪-ન-૨- એટલે નગણ. જગણ જગણ રગણ અને ગુરુનું બનેલું હોય તે છંદ પુષ્પિતાગ્રા જાણવો. કેટલાક તેને કામમત્તા, સુવત્રા કે ઔપચ્છંદસિક છંદ પણ કહે છે. આ બંને લક્ષણો પંદરમી ગાથાને કેવી રીતે લાગુ પડે છે, તે જોઈએ ઃ (૧૫) વિક્રમ ત સ સિ ---- લ લ લ લ લ લ ષટ્કલ પ્રથમ લક્ષણ - लाइ रे असो मं ―― ગા લ ગા લ ગા ગા રગણ યગણ Page #413 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૯૫ मि र सू र क र इरे – – – – – – – – – – લ લ સ લ ગા લ લ ગા લ ગા अ ते – – લ ગા अं – ગા અષ્ટકલ રગણ યગણ ति अस व इ ग – – – – લ લ લ લ લ णा इ रे – – – ગા લ ગા अरू वं –– – લ ગા ગા પકલ રગણ યગણ ॥ જ | ध र णि ध र प्प व रा इरे – – – – –– લ લ બ લ ગા લ લ ગા લ ગા असा रं –– – લ ગા ગા જ અષ્ટકલ રગણ યુગણ वि म ल स सि क – – – – – – લ લ લ લ લ બીજું લક્ષણ ला इ रे असो मं – – – –– – ગા લ ગા લ ગા ગા નગણ નગણ રગણ વગણ । वि ति मि – – – લ લ વ र सू र – – – લ ગા લ क ए इ – – – લ ગા લ रे अ ते – – – ગા લ ગા अं – ગા નગણ જગણ જગણ ૨ગણ ગુરુ Page #414 -------------------------------------------------------------------------- ________________ ति अस ૧ ૧ લ નગણ ૩૯૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ व इ ग णा इ रे अ रू. वं નગણ ૧ લ લ ध र णि ध र प्प નગણ લ લ લ લ ગા લ જગણ ગા લ ગા લ ગા ગા ગણ (૧૬) સ તે ગ સ યા व रा इ લ ગા લ જગણ ગણ रे असा रं ॥ ગાલ ગા ગા भुअगपरिरिगियं [ગાથા ૧૬] આ ગાથાના વિષમ પાદોમાં ૧૨ માત્રા છે અને સમપાદોમાં ચૌદ માત્રા છે, એટલે તે અવદોહક નામનો છંદ છે. શ્રીહેમચંદ્રાચાર્યે છંદોનુશાસનના છઠ્ઠા અધ્યાયમાં તેનું ઉદાહરણ આ પ્રમાણે આપેલું છે : રગણ ગુરુ एत्थु करिमि भणि कांइ, प्रिउ न गणइ लग्गी पाइ । छड्डेविणु हउं मुक्की, अवदोहय जिम्व किर गावि ॥ ४६ ॥ દરેક વિષમ પાદોમાં ૧૪ તથા સમપાદોમાં ૧૨ માત્રા હોય છે. તેથી બરાબર ઊલટો ક્રમ આમાં જણાય છે. એટલે તેને અવદોહકની સંજ્ઞા અપાયેલી છે.* આ ગાથાની ઉત્થાપનિકા નીચે પ્રમાણે થાય છે : अजि यं, ગુજરાતી છંદોમાં દોહકના પ્રથમ અને ત્રીજા ચરણમાં ૧૩ માત્રા હોય છે અને બીજા તથા ચોથા ચરણમાં ૧૧ માત્રા હોય છે. આમ બધાં ચરણોમાં એક એક માત્રા ઓછી હોય છે. Page #415 -------------------------------------------------------------------------- ________________ ગા ગા લ લ ગા લ લ ગા ચતુ ૧ ચતુર ચતુ ૩ सारी रे अब ले अजि यं । ! æ { e ગા ગા ગા લ લ ગા લ લ ગા ♠ । લ લ ગા અજિત-શાંતિ-સ્તવ ૦ ૩૯૭ । ચતુ૰ ૧ ચતુ ૨ ચતુ૦ ૩ ગુરુ तव सं जमे अ अ जि यं, લ ગા લ ચતુ ૧ ચતુ ૨ ગા લ લ ગા લ લ | ચતુ ૧ ચતુ ૨ ચતુ ૩ ए सथु णा मि जि णं अजि यं ॥ લ લ ગા ગા લ લ ચતુ૰ ૩ *F | ગા ગુરુ खिज्जिययं [ગાથા ૧૭] શ્રીહેમચંદ્રાચાર્યે છન્દોનુશાસનના દ્વિતીય અધ્યાયમાં ‘વંશપત્રપતિત’ નામના સમવૃત્તનું લક્ષણ ‘દ્રૌ સ્મૌ તૌ નો વંશપત્રપતિતં નૈઃ' એ પ્રમાણે આપ્યું છે, એટલે જેનો પ્રત્યેક પાદ ભગણ, રંગણ, નગણ, ભગણ, નગણ અને લઘુ ગુરુ એમ સત્તર અક્ષરોનો બનેલો હોય અને દશમે યતિ હોય, તે ‘વંશપત્રપતિત’ નામનો છંદ જાણવો જયકીર્તિએ પણ આ છંદને ‘વંશપત્રપતિત’ કહ્યો છે, જ્યારે સ્વયંભુએ તેને ‘વંશપત્રપતિત’ કહ્યો છે. કોઈ તેને ‘વંશદલ’ પણ કહે છે. આ છંદનું લક્ષણ સત્તરમી ગાથાને કેવી રીતે લાગુ પડે છે, તે જોઈએ : Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૧૭) સોમ – – – ગા લ લ હિંપ – – – ગા લ ગા 4 રૂ ન – – – લ વ લ તું, ન વ સ ર ય સ – – – -- -- -- - ગા લ લ વ લ લ સી - ગા ભગણ. ૨ગ્રણ નગણ ભગણ નગણ ते अगु णे हिं पा व इ न तं, न व स र य र वी ગા લ લ ગા લ ગા લ ક લ ગા લ લ લ લ સ લ ગા | ભગણ રગણ નગણ ભગણ નગણ લઘુ ગુરુ रू व गु – – – ગા લ લ णे हिँ पा – – – ગા લ ગા व इ न तं ति अ स ग ण व – – – – – – – – – – લ લ લ ગા લ લ બ લ વ લ ई, – ગા ભગણ રગણ નગણ ભગણ નગણ લઘુ ગુરુ सा र गु – –– ગા લ લ णे हिं पा – –– ગા લ ગા व इ न तं, ध र णि ध र व ई ॥ –– – – ––– –– – – લ લ લ ગા લ લ બ લ સ લ ગા ભગણ ૨ગણ નગણ ભગણ નગણ લઘુ ગુરુ ललिययं (ગાથા ૧૮) . માલિની, ચંદ્રકાન્તા, સિંહપુચ્છ, મદનમાલિકા, નિશિપાલ વગેરે જેમ પંદર અક્ષરનાં સમવૃત્તો છે, તેમ લલિઅય કે લલિતક પણ પંદર અક્ષરનું સમવૃત્ત છે. તેનું લક્ષમ ના ત , ન ન ા એટલે ગુરુ લઘુ નગણ, રગણ, નગણ, નગણ અને ગુરુ છે. અઢારમી ગાથાને તે આ રીતે લાગુ પડે છે : Page #417 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૩૯૯ (૧૮) ति त्थ य र प व त्त यं, त म र य र हि यं, ગા લ લ બ લ ગા લ ગા લ લ વ લ સ લ ગા ગુરુ લઘુ નગણ રગણ નગણ નગણ ગુરુ धी र ज ण थु य च्चि यं, चु य क लि क लु सं । ગા લ લ બ લ ગા લ ગા લ લ વ લ લ લ ગા ગુરુ લઘુ નગણ ૨ગણ નગણ નગણ सं ओ, ति – લ सु ह प – – – લ બ લ व त्त यं, ति ग र – – – – – – ગા લ ગા લ લ વ ण प य – – – લ સ લ ગા ગા ગુરુ લઘુ નગણ રગણ નગણ નગણ ગુરુ ॥ सं ति म हँ म – –– – ગા લ લ લ લ – ગુરુ લઘુ નગણ हा मु णि, स र ण – –– –– – ગા લ ગા લ લ લ मु व ण – – – લ બ લ मे – ગા રંગણ નગણ, નગણ ગુરુ किसलययमाला (ગાથા ૧૯) આત્રેય, શુભગીતા, અતિગીતા, સરસી વગેરે છંદોની જેમ આ કિસલયમાલા છંદ પણ ૨૭ માત્રાનો બનેલો છે. બોધદીપિકામાં તેનું લક્ષણ આ પ્રમાણે આપેલું છે : “ર–પાં 1-7૬-, પત્તેયં સત્તાવીસ મત્તામો | સિયાના ઇંદ્ર, નાર છમર્દિ ' Page #418 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦૦થી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પાંચ રગણ એટલે પાંચ ચતુષ્કલ અને એક જગણ એટલે એક મધ્યગુરુવાળો ચતુષ્કલ. એમ ચતુષ્કલો, લઘુ અને ગુરુ એ રીતે પ્રત્યેક પાદમાં સત્તાવીસ માત્રા એ કિસલયમાલા છંદનું લક્ષણ જોવામાં આવે છે. આ લક્ષણ ઓગણીસમી ગાથાને કેવી રીતે લાગુ પડે છે, તે જોઈએ: (१८) वि ण ओ ण य सिर र इ अं – – – – – – – – – – લ લ ગા લ લા લા લા લા લ ગા ज लि रि सि – – – – લા લા લા લા ચતુ૧ ચતુ, ૨ ચતુ. ૩ ચતુ. ૪ यं, ग ण सं – –– લ લ ગા थु यं थि –– – લ ગા લ मि – લ ચતુ. ૫ જગણ લઘુ ગુરુ luy ન – –– લ લ ગા –– –– લ લ વ લ –– –– લ લ વ – લ ––– સ લ લ ચતુ. ૧ ચતુ, ૨ ચતુ. ૩ ચતુ. ૪ " म हि य च्चि यं ब हु सो । | લ લ ગા લ ગા લ લઘુ ગુરુ ચતુ. ૫ જગણ લઘુ ગુરુ अइ रु ग्गय स र य दिवा य र स म हि य स प्प भं त व सा, Page #419 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૪૦૧ લ લ ગા લ લ બ લ લ લ ગા લ લલ લ બ લ ગા લ ગા લ લ ગા ચતુ. ૧ ચતુર ચતુ. ૩ ચતુ. ૪ ચતુ. ૫ જગણ લઘુ ગુરુ : ग य णं गण वि य र ण स मु इ य चा र ण वं दियं सि र – –– ––– – –– –– ––– ––– –– – – લ લ ગા લલલ લ લલલ લ લલગા લ લ ગા લ ગા લ લ सा।। – ગા - ચતુ. ૧ ચતુ, ૨ ચતુ. ૩ ચતુ. ૪ ચતુ. ૫ જગણ લઘુ ગુરુ सुमुहं [ગાથા ૨૦] શ્રી હેમચંદ્રાચાર્યે છંદોનુશાસનના ચોથા અધ્યાયમાં ખંજક-જાતિના છંદોનું વર્ણન કરતાં જણાવ્યું છે કે “પ-વ-તા ૩પ' એટલે ષટ્કલ, ચતુષ્કલ અને ત્રિકલથી “ઉપખંડક' નામનો છંદ બને છે. અને ત્રયોડર્ણવતન્વ: સૂત્રથી તે “અવલમ્બક'નો જ એક પ્રકાર હોવાનું સૂચન કર્યું છે. તેના ઉદાહરણમાં નીચેની કાવ્ય-પંક્તિઓ આપી છે. साहीणो चित्तण्णुओ पणओ खण्डिअ-मन्नुओ । माए । पवरण-दुल्लहो, कत्तो लब्भई वल्लहो ? આ લક્ષણ વીસમી ગાથાને બરાબર લાગુ પડે છે, તે આ રીતે ? (૨૦) મ ૨ જ હ ત પ રિ વં ઃિ યં, – –– ––– –– – – – લ લ લ લ લ લ લ લ ગા લ ગા પકલ ચતુષ્કલ ત્રિકલ कित्र रो र ग न (ण) मं सि यं । પ્ર.-૩-૨૬ Page #420 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ગા લ ગા લ લ સ લ ગા લ ગા પકલ ચતુષ્કલ ત્રિકલ दे व को डि स य सं थु यं, ગા લ ગા લ લ લ ગા લ ગા ૫ર્કલ ચતુષ્કલ ત્રિકલ स म ण सं घ प रि वं दियं ।। – – – – – – – – – – લ લ લ ગા લ લ લ ગા લ ગા પકલ ચતુષ્કલ ત્રિકલ એટલે “સુમુહ' કે “સુમુખ' એ અવલંબકનો જ એક પ્રકાર હોય તેમ જણાય છે. विज्जुविलसियं [ગાથા ૨૧] ભરતનાટ્યશાસ્ત્રમાં જેને “નલિની કહેવામાં આવ્યો છે, જયકીર્તિએ જેને “કુમુદ કહ્યો છે, હેમચંદ્રાચાર્યે જેને “રમણી' કહ્યો છે અને વાગ્વલ્લભ તથા પ્રાકૃત ઈંગલમાં જેને “તિલક' કહ્યો છે, તેને જ અહીં વિક્રુવિલસિય” કે “વિધ્રુવિલસિત” કહેવામાં આવ્યો છે. તેનું મુખ્ય લક્ષણ ૪ સ સ એટલે સગણ સગણ છે. તે અહીં નીચે પ્રમાણે લાગુ પડે છે : (૨૧) મ મ મ ણ ચં ગ ર ાં | લ લ ગા લ લ ગા લ લ ગા લ લ ગા સગણ સગણ સગણ સગણ Page #421 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૪૦૩ ॥ अ जि यं – – – લ લ ગા अ जि यं – – – લ લ ગા प य ओ – –– લ લ ગા प ण मे –– – લ લ ગા સગણ સગણ સગણ સગુણ रयणमाला [ગાથા ૨૩] પ્રાકૃત છંદશતકમાં જેને “બીયકખરી' કહ્યો છે અને છંદ શાસ્ત્રીઓએ જેને “ચોપાઈ કુલક' કહ્યો છે, તેના જેવો જ આ સમ-જાતિ છંદ છે. એના પ્રત્યેક ચરણમાં સોળ માત્રા છે અને આઠે યતિ છે. તે આ પ્રમાણે (૨૩) ; ર ાં ધા ના સુર વા, – – – – – – – – ગા લ લ ગા ગા ગા લ લ ગા ગા ચતુ૧ ચતુ, ૨ ચતુ. ૩ ચતુ. ૪=૧૬ वे र वि उ त्ता – – – – – ગા લ લ ગા ગા भ त्ति सु – – – ગા લ લ जु त्ता । – – ગા ગા ચતુ. ૧ ચતુ. ૨ ચતુ. ૩ ચતુ. ૪ आ य र भू सि य सं भ म पि डिय ગા લ લ ગા લ લ ગા લ લ ગા લ લ ચતુ. ૧ ચતુ૨ ચતુ. ૩ ચતુ. ૪ सु ठु सु वि म्हि य स व्वब लो घा॥ Page #422 -------------------------------------------------------------------------- ________________ ગાલ લ ગાલ લ ચતુ ૧ ચતુ૰ ૨ उत्तम कं चण | જી ગા લ લ ગા લ લ ચતુ ૧ भा सु र ૪૦૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ગા ગા ચતુ ૪ ગા લ લ ગા લ લ ચતુ૰૧ ચતુ ૨ गाय स मो ण य ચતુ ૨ भू सण ગા લ લ ગા લ લ Van Fooden ગા લ લ ગા લ લ ચતુ ૧ ગા લ લ ચતુ ૩ ચતુ ૨ र य ण प લ લ લ લ ચતુ૦ ૧ ચતુ ૨ ચતુ ૩ पं जलि पे सिय सीस प ચતુ ૩ भासु रि यं गा । ચતુ ૩ भत्ति व रू वि य ગા લ લ ગા ગા ગાલ લ ચતુ ૪ F I ચતુ ૩ ચતુ૰ ૪ ગા લ લ ગા લ લ साग य ચતુ૦ ૪ ા મા ગા લ લ ગા ગા ચતુ૦ ૪ खित्तयं [ગાથા ૨૪] શ્રીહેમચંદ્રાચાર્યે છંદોનુશાસનના ચોથા અધ્યાયમાં ‘ભૂષણા’ નામના ગલિતક-છંદનું લક્ષણ ‘પૌ તૌ મૂષળા” એ પ્રમાણે આપેલું છે, એટલે ૫ + Page #423 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૪૦૫ ૫ + ૩ + ૩ એમ સોળ માત્રાથી “ભૂષણા' નામનો ગલિતક-છંદ બને છે. એના ઉદાહરણમાં નીચેની પંક્તિઓ આપી છે : 'पिच्छ पीवर-महापओहरा, कस्स कस्स न वयंस ! मणहरा ? । चिप्फुरन्त-सुरचाव-कण्ठिआ, ‘પૂત' નહ-સિરી સમિા " ચોવીસમી ગાથાને આ લક્ષણ બરાબર લાગુ પડે છે, તે આ રીતે : (૨૪) वं दि ऊ ण थो ऊ ण तो जि णं, – – – – – – – – – – ગા લ ગા લ ગા ગા લ ગા લ ગા પંચકલ પંચકલ ત્રિકલ ત્રિકલ ति गु ण मे – – –– લ લ લ ગા व य पु णो –– –– લ લ લ ગા प या –– લ ગા हि णं । –– – લ ગા પંચકલ પંચકલ ત્રિકલ ત્રિકલ प ण मि ऊ – ––– લ લ લ ગા ण य जिणं सुरा - सुरा, –––– - - - - લ લ લ ગા લ ગા લ ગા પંચકલ પંચકલ ત્રિકલ ત્રિકલ प मु इ या स भ व णा इं तो ग या ॥ લ સ લ ગા લ લ લ ગા લ ગા લ ગા પંચકલ પંચકલ ત્રિકલ ત્રિકલ Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૨૫) હા 5 ળ મ હૃ હતી, ગા લ ગા લ લ લ ગા લ ગા લ ગા પંચકલ પંચકલ ત્રિકલ ત્રિકલ रा ग दो – – – ગા લ ગા स भ य मो – – – – લ લ લ ગા ह व – – લ ગા ज्जि यं । – – લ ગા પંચકલ પંચાલ ત્રિકલ ત્રિકલ दे व दा – – – ગા લ ગા ण व न – – – લ લ લ रि द वं – – – ગા લ ગા दि यं, – – લ ગા પંચકલ પંચકલ ત્રિકલ ત્રિકલ ॥ सं ति मु – –– ગા લ ગા त्त मं म हा तवं न –– –– –– – લ લ લ ગા લ ગા લ मे – ગા પંચકલ પંચકલ ત્રિકલ ત્રિકલ છંદ શાસ્ત્રીઓનાં મંતવ્ય મુજબ આ છંદ “રથોદ્ધતા' નામના સમવૃત્તની એક વિકૃતિ છે, કારણ કે રથોદ્ધતામાં રન ર ત ન આવે છે, એટલે તેની ઉત્થાપનિકા આ રીતે થાય છે : ગા લ ગા લ લ લ ગા લ ગા લ ગા. જે પંચકલ, પંચકલ, ત્રિકલ અને ત્રિકલ જ છે. વિરહાકે વૃત્ત જાતિસમુચ્ચયમાં વિલાસિની-છંદનું બંધારણ નીચે પ્રમાણે આપ્યું છે : પંચકલ (ગર્વન્ત) + પંચકલ (ગર્વન્ત) + ચતુષ્કલ (મધ્યગુરુ) + ગા. Page #425 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ ૪૦૭ તે પણ આ ગાથાઓને બરાબર લાગુ પડે છે. જેમ કે : वं दिऊ ण थो ऊ ण तो નિ નં, ગા લ ગા લ ગા ગા પંચકલ પંચકલ (ગુર્વન્ત) (ગુર્વન્ત) બીજી પંક્તિઓમાં પણ આ પ્રમાણે સમજવાનું છે ઃ दीवय થાય છે, તેને બદલે લગા લ ગા [ગાથા ૨૫] સંસ્કૃત સાહિત્યમાં ‘સ્વાગતા’-છંદનું લક્ષણ રંગણ, નગણ, ભગણ, ગુરુ અને ગુરુ માનવામાં આવ્યું છે.* એટલે તેની ઉત્થાપનિકા ગા લ ગા લ લ લ ગા લ લ ગા ગા ચતુષ્કલ ગુરુ (મધ્યગુર) દા લ દા લ લ લ ગા લ લ ગા ગા કરીએ, તો એ લક્ષણ પચીસમી ગાથાને બરાબર લાગુ પડે છે. જેમકે :(૨૫) × ૧ ૨ તર્કવિ આ ર્ નિ આ હીં, દા લ દાલ લ લ ગા લ લ ગા ગા ल लिय हं सव हु गा मिणि आ हिं । | ૪ દા લ દા લ લ લ લ ગા લ લ ગા ગા - છંદઃશાસ્રમ્. “સ્વાગતા ઔ ૌ [ IIદ્દા' “સ્વાગતા રનમૌનુંહા = રાજ્બા” - છંદોમંજરી, “નમા નૌ સ્વાગતા ।।૨,૬૪રા' -શ્રીહેમચંદ્રાચાર્યછંદો. Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ सो णि थ ण सा लि णि आ हिं, – – – – – – – – – લ દા લ લ લ ગા લ લ ગા ગા ल क म ल द ल लो अणि आ हिं દા ॥ દા લ દા લ લા લા લા લ ગા લ લ ગા ગા એટલે “દીવય” અથવા “દીપક' એ “સ્વાગતાનું જ એક પ્રકારનું સ્વરૂપ છે. चित्तक्खरा [ ગાથા ૨૬ ] “રોલા' કે “રોડા' જેમ છે ચતુષ્કલની રચના છે, તેમ આ ચિત્તમ્બરા’ કે ‘ચિત્રાક્ષરા' છંદ પણ છ ચતુષ્કલની રચના છે. તેમાં ફેર એટલો જ છે કે “રોલા'માં અગિયાર ને તેર માત્રાએ યતિ આવે છે, ત્યારે આમાં સોળ અને ચોવીસમી માત્રાએ યતિ છે. પ્રસ્તુત ગાથાને છંદનું આ લક્ષણ કેવી રીતે લાગુ પડે છે, તે જોઈએ : (૨૬) પી નિ ત ર થ ન મ ર વિ જ ય ય ને યા હિં, ગા લ લ ગા લ લ વ લ લ લ લ લ ગા લ લ ગા ગા ચતુ. ૧ ચતુ, ૨ ચતુ. ૩ ચતુ. ૪ ચતુ. પચતુ. ૬ मणि] कं च ण प सि ढि ल मे ह ल सो हि य सो णि त डा हिं । ગા લ લ વ લ બ લ ગાલ લ ગા લ લ ગા લ લ ગા ગા ચતુ. ૧ ચતુ, ૨ ચતુ. ૩ ચતુ. ૪ ચતુ. ૫ ચતુ. ૬ वर] खि खि णि णे उ र स ति ल य व ल य वि . भू स णि आ हिं, Page #427 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૪૦૯ ગા લ લ ગા લ લ લ લ વ લ લ લ વ લ ગા લ લ ગા ગા ચતુ. ૧ ચતુ, ૨ ચતુ. ૩ ચતુ. ૪ ચતુ. ૫ र इ क र च उ र म णो ह र सुंदर दं स णि ચતુ. ૬ आ हिं । જ | લ લ લ વ લ લ વ લ ગા લ લ ગા લ લ ગા લ લ ગા ગા ઝ | ચતુ૧ ચતુ, ૨ ચતુ. ૩ ચતુ. ૪ ચતુ. ૫ ચતુ. ૬ બીજી અને ત્રીજી પંક્તિમાં પ્રારંભના બે લઘુ સ્વર પૂરક છે. દરેક પંક્તિમાં પાંચમું ચતુષ્કલ આદ્ય-ગુરુવાળું એટલે ભગણ અને છઠ્ઠ ચતુષ્કલ બે ગુરુવાળું છે. माङ्गलिका [ગાથા ૨૯] જેના પ્રથમ અને તૃતીય ચરણમાં ૯ માત્રા હોય અને દ્વિતીય તથા ચતુર્થ ચરણમાં ૧૨ માત્રા હોય, તેને શ્રી હેમચંદ્રાચાર્યે માંગલિકા ચતુષ્પદી કહી છે : આ લક્ષણ ઓગણત્રીસમી ગાથાને બરાબર લાગુ પડે છે, તે આ રીત : (૨૯) ૬ ય વં દ્વિ ય સ્મા, લ લ ગા લ ण ગા दे ગા=૯ व ग णे हिं । E I E ! ગા ગા=૧૨ લ લ લ ગા લ લ तो दे व व हु हिं, ગા ગા લ લ લ ગા =૯ Page #428 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ प य ओ प ण मि य अ स्सा ।। * લ લ ગા લ લ સ લ ગા ગા=૧૨ भासुरयं (ગાથા ૩૦) ભાસુર” અથવા “ભાસુરક” એ સંસ્કૃત ભાષાનો “દોધક છંદ છે, કારણ કે તેની રચના ત્રણ ભગણ અને બે ગુરુથી થાય છે.* તે આ પ્રમાણે : (30) ज स्स ज गु त्त म सा सण अ स्सा, – – – – – – – – ગા લ લ ગા લ લ ગા લ લ ગા ગા ભગણ ૧ ભગણ ૨ ભગણ ૩ ગુર ગુરુ भ त्ति व - - - ગા લ લ सा ग य पिडिय आ हिं । - - - - - - - - ગા લ લ ગા લ લ ગા ગા ---- ભગણ ૨ ભગણ ૩ ભગણ ૧ hળ ! र च्छर साब – – ગા લ લ ગા લ લ ગા લ લ આ ગા ભગણ ૧ ભગણ ૨ ભગણ ૩ ગુરુ ગુરુ, * ‘રોધમિતિ મિત્રતયાત્ ભૌ' -છોકરી ! "आद्यचतुर्थमहीननितम्बे !, सप्तमकं दशकं च तथाऽन्त्यम् વત્ર ગુરુવારે અરસરે !, તત્ થતું ન હોયવૃત્તિમ્ -શ્રુતબોધ. Page #429 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૪૧૧ ॥ सु र व र र इ – – – – – લ લ વ લ વ લ ૧ गु ण पं – – – બ લ ગા डि य आ हिं – – – – લ લ ગા ગા ગાગા ચોથી પંક્તિમાં પ્રથમ અને દ્વિતીય ભગણમાં આદ્ય ગુરુને બે લઘુ લેવામાં આવ્યા છે, એટલે તે સમવૃત્તને બદલે જાતિ-છંદની કોટિમાં આવે છે. ललिययं (ગાથા ૩૩) શ્રી હેમચંદ્રાચાર્યે છંદોનુશાસનના ચોથા અધ્યાયમાં “ખંજક છંદોનું વર્ણન કરતાં જણાવ્યું છે કે “તૌ વિતી મંજરી” એટલે “ઢી ત્રિમાત્ર ત્રયચતુર્માત્રા પુસ્ત્રિમાટો મરી-બે ત્રિકલ, ત્રણ ચતુષ્કલ અને ફરી એક ત્રિકલ આવે તો “મંજરી'નામનું ખંજક બને છે. આ લક્ષણ તેત્રીસમી ગાથાને બરાબર લાગુ પડે છે, તે આ રીતે : 33) छ त्त चा म र प डा ग जू अ ज व मं डि आ ગા લ ગા લ લ લ ગા લ ગા લ લ લ ગા લ ગા ત્રિકલ ત્રિકલ ચતુષ્કલ ચતુષ્કલ ચતુષ્કલ ત્રિકલ झ य व – – – લ લ લ र म ग – – – લ લ બ र तु र य – – – – લ વ લ બ सि रि व. च्छ सु लं छ णा । – – – – – – – – લ લ ગા લ લ ગા લ ગા ત્રિકલ ત્રિકલ ચતુષ્કલ ચતુષ્કલ ચતુષ્કળ ત્રિકલ दी व स मुद्द मं – – – – – – द र दिसा ग य सो हि या, –– –– – – – – – Page #430 -------------------------------------------------------------------------- ________________ ગા લ ત્રિકલ ૪૧૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ લ ગા લ ગા લ લ લ ગા લ લ ગા ત્રિકલ ત્રિકલ ગા લ લ લ લ લ ચતુષ્કલ ચતુષ્કલ ચતુષ્કલ स त्थि अ व स ह सी ह र ह च क्क व रं कि या ॥ ત્રિકલ ચતુષ્કલ अ दो स ગા લ લ લ ગા લ ચતુષ્કલ લગા લ ગા ગા લ ગા લ ગા ગા ચતુષ્કલ ચતુષ્કલ दुट्ठा ખંજક એ ગલિતકની જ એક જાતિ છે એટલે અહીં 'લલિયય’ કરતાં ‘ગલિયય’ નામ હોવાનો સંભવ છે. वाणवासिआ [ ગાથા ૩૪] ‘વાણવાસિઆ' કે ‘વાનવાસિકા' એ માત્રસમક છંદનો એક પ્રકાર છે કે જેનું પ્રત્યેક ચરણ સોળ માત્રાનું હોય છે અને તે ચાર ચતુષ્કલોથી બનેલું હોય છે. આમાંની કોઈ સમમાત્રા પછીની માત્રા સાથે મળતી નથી. આઠ માત્રા પછી જમણ અથવા વિપ્રગણ (બધા લધુ) એ ‘વાનવાસિકા’નું વિશિષ્ટ લક્ષણ છે. તે ચોત્રીસમી ગાથાને આ રીતે લાગુ પડે છે : (૩૪) સ હા ન लट्ठा सम प्प इट्ठा, જગણ લ ગા લ ગા ત્રિલ हँ जट्ठा । ચતુષ્કલ=૧૬ માત્રા લ ગા ચતુષ્કલ ત્રિકલ Page #431 -------------------------------------------------------------------------- ________________ લ ગા લ ગા ગા ચતુષ્કલ पसाय લ ગા લ ચતુષ્કલ सि ट्ठा ગા ગા ચતુષ્કલ सिरी हिँ इट्ठा ચતુષ્કલ લ ગા લ ગા ગા અજિત-શાંતિ-સ્તવ ૦ ૪૧૩ લ ગા લ ગા ગા જગણ त वेण લ ગા લ જગણ - લ ગા લ ચતુષ્કલ પુ દ્વા, જગણ ગા ગા रिसी हिँ जुट्ठा ॥ ચતુષ્કલ ચતુષ્કલ ચતુષ્કલ પિંગલાચાર્યે આ છંદમાં નવમી અને બારમી માત્રા લઘુ આવે તેમ કહ્યું છે. એનો અર્થ પણ એ જ થાય છે, કારણ કે ત્રીજું ચતુષ્કલ જગણ હોય, તો જ નવમી અને બારમી માત્રા લઘુ આવે. अपरांतिआ [ ગાથા ૩૫] ઔપચ્છંદસિક, આપાતલિકા, દક્ષિણાંતિકા ઉદીચ્યવૃત્તિ, પ્રાચ્યવૃત્તિ, પ્રવૃત્તક, ચારુહાસિની એ જેમ વેયાલિય(વૈતાલિક)ના પ્રકારો છે, તેમ અપરાંતિઆ' કે ‘અપરાન્તિકા’ પણ તેનો જ એક પ્રકાર છે. પ્રવૃત્તક’ના સમપાદ પ્રમાણે ચારે પાદ આવતાં તેની રચના થાય છે, એટલે ૮ માત્રા (ચોથી તથા પાંચમી ભેગી) ૨ગણ + લઘુ + ગુરુ એ તેનું લક્ષણ છે. તે પાંત્રીસમી ગાથાને આ રીતે લાગુ પડે છે : (૩૫) તે તે વેન ધુ ય स व्व पा व या, ગા ગા ચતુષ્કલ Page #432 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ગા લ ગા લ લ લ આઠ માત્ર सव्व लो अ हि य ગા લ ગા લ લ લ આઠ માત્ર सं थु या अ जि य ગા લ ગા લ લ લ આઠ માત્ર ગા લ ગા લ લ લ આઠ માત્ર ગા લ ગા રગણ मूल पा ગા લ ગા રગણ सं ति पा हं तु मे सिव सु हा ण दा ગા લ ગા । રગણ ગા લ ગા લ લઘુ व લ યા य ગા લઘુ ગુરુ | જી યા, ૪ ! ૪ | | લઘુ ગુરુ ગા ગા ગુરુ ગા રગણ લઘુ ગુરુ યા ગા આઠ માત્રાઓમાં ચોથી અને પાંચમી માત્રા ભેગી છે, કારણ કે ત્યાં વે, તો, યા, મે એવા ગુરુ અક્ષરો આવેલા છે. (૪) અલંકાર દોષ-રહિત તથા ગુણ-યુક્ત હોવા છતાં જેમ વિનતાનું મુખ અલંકાર વિના શોભતું નથી, તેમ દોષ-રહિત અને ગુણયુક્ત હોવા છતાં કાવ્યનો દેહ અલંકાર વિના શોભતો નથી. તાત્પર્ય કે કાવ્યનું સૌંદર્ય જાણવું હોય તો તેમાં કયા અલંકારો કેવી રીતે વપરાયેલા છે, તે જાણવું જોઈએ. અલંકારો મુખ્યત્વે બે પ્રકારના છે : શબ્દાલંકાર અને અર્થાલંકાર. કેટલાક તેમાં ઉભયાલંકારનો ઉમેરો કરીને તેના ત્રણ પ્રકારો પણ માને છે. Page #433 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૪૧૫ કલિકાલ-સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે કાવ્યાનુશાસનમાં શબ્દાલંકારના છ પ્રકારો તથા અર્થાલંકારના ૨૯ પ્રકારો માનેલા છે, તે આ પ્રમાણે : શબ્દાલંકાર (૧) અનુપ્રાસ, (૨) યમક, (૩) ચિત્ર, (૪) શ્લેષ, (૫) વક્રોક્તિ અને (૬) પુનરુક્તવદાભાસ. ' અર્થાલંકાર (૧) ઉપમા, (૨) ઉત્પા , (૩) રૂપક, (૪) નિદર્શન, (૫) દીપક, (૬) અન્યોક્તિ, (૭) પર્યાયોક્ત, (૮) અતિશયોક્તિ, (૯) આક્ષેપ, (૧૦) વિરોધ, (૧૧) સહોક્તિ, (૧૨) સમાસોક્તિ, (૧૩) જાતિ, (૧૪) વ્યાજસ્તુતિ, (૧૫) શ્લેષ, (૧૬) વ્યતિરેક, (૧૭) અર્થાન્તરવાસ, (૧૮) સસન્ટેહ, (૧૯) અપહુતિ, (૨૦) પરાવૃત્તિ, (૨૧) અનુમાન, (૨૨) મૃતિ, (૨૩) ભ્રાન્તિ, (૨૪) વિષમ, (૨૫) સમ (૨૬) સમુચ્ચય,(૨૭) પરિસંખ્યા, (૨૮) કારણ-માલા અને (૨૯) સંકર. અન્ય આચાર્યોએ અલંકારોની સંખ્યા ન્યૂનાધિક માનેલી છે. કુવલયાનંદમાં અપ્પય દીક્ષિતે ‘રૂલ્ય તમતક્રા?' કહીને તેની સંખ્યા સોની માનેલી છે. અનુપ્રાસ વ્યંજનની આવૃત્તિ “અનુપ્રાસ' કહેવાય છે. તેના મુખ્ય ભેદો ચાર છે. (૧) છે કાનુપ્રાસ, (૨) વૃજ્યનુપ્રાસ, (૩) શ્રુત્યનુપ્રાસ અને (૪) લાટાનુપ્રાસ. જેમાં સમાન વર્ણોની આવૃત્તિ થાય, તે છેકાનુપ્રાસ” કહેવાય છે, એક વર્ણની અનેક વાર આવૃત્તિ થાય, તે “વૃજ્યનુપ્રાસ' કહેવાય છે. કાનને મધુર લાગે તે રીતે તાલવ્ય અને દત્યાદિ વર્ણોની આવૃત્તિ થાય, તે શ્રુત્યનુપ્રાસ” કહેવાય છે અને શબ્દની પુનઃ પુનઃ આવૃત્તિ થાય, તે “લાટાનુપ્રાસ' કહેવાય છે. કેટલાકના મતથી અંતમાં સમાન વર્ણ આવતાં અંત્યાનુપ્રાસ બને છે. પ્રસ્તુત કાવ્યમાં આ પાંચે અનુપ્રાસો જોવામાં આવે છે. પહેલી ગાથામાં ય મ પની આવૃત્તિ થવાને લીધે “છેકાનુપ્રાસ' છે. બીજી ગાથામાં વની આવૃત્તિ થવાને લીધે છેકાનુપ્રાસ' છે; તથા પાંચમી ગાથામાં અને ની આવત્તિ થવાને લીધે છેકાનુપ્રાસ છે. આ રીતે ૬, ૯, ૧૦, ૧૧, ૧૫, ૨૧, ૨૨, ૨૩, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ૩૨, ૩૫, ૩૬ અને ૩૭મી ગાથામાં જુદા જુદા વર્ગોની આવૃત્તિ થવાને લીધે ‘છેકાનુપ્રાસ’ છે. ચોથી ગાથામાં અને તની અનેક વાર આવૃત્તિ થવાથી ‘વૃત્ત્વનુપ્રાસ’ છે; સાતમી ગાથામાં ર્ અને ય ની અધિક આવૃત્તિ થવાથી નૃત્યનુપ્રાસ છે અને નવમી ગાથામાં થ, વ અને મની અધિક આવૃત્તિ થવાથી ‘વૃત્ત્વનુપ્રાસ’ છે. આ જ રીતે ગાથા ૧૪, ૧૯, ૨૧, ૨૬, ૩૪માં જુદા જુદા વર્ણોની અનેક વાર આવૃત્તિ થવાને લીધે ‘વૃત્ત્વનુપ્રાસ’ છે. ત્રીજી ગાથામાં ન (તાલવ્ય), ય (તાલવ્ય), અને સ(દંત્ય)ની આવૃત્તિ થવાથી ‘શ્રુત્યનુપ્રાસ’ છે. ચોવીસમી ગાથામાં । (તાલવ્ય), ण (મૂર્ધન્ય), પ, મેં અને (ઔષ્ટ્ય)ની આવૃત્તિ થવાથી ‘શ્રુત્યનુપ્રાસ' છે ચોવીસમી ગાથામાં મેં (ઔષ્ચ). અને (મૂર્ધન્ય) તથા ય(તાલવ્ય)ની આવૃત્તિ થવાથી ‘શ્રુત્યનુપ્રાસ’ છે. આઠમી ગાથામાં ઉત્તમ અને સંતિ શબ્દોની આવૃત્તિ થવાથી ‘લાટાનુપ્રાસ’ છે. સત્તરમી ગાથામાં ગુળેહિ પાવણ્ ન ત તથા નવ-સરય એ શબ્દોની આવૃત્તિ થવાથી ‘લાટાનુપ્રાસ’ છે. ગાથા ૨, ૪, ૨૦, ૨૫, ૨૬, ૩૦ તથા ૩૧માં અંત્યાનુપ્રાસ છે. મક સમાન છતાં ભિન્ન અર્થોવાળા શબ્દોની આવૃત્તિ થવાથી ‘ધમક’ નામનો અલંકાર ઉત્પન્ન થાય છે. (તેના અનેક ભેદ-પ્રભેદો આચાર્યોએ માનેલા છે.) ત્રીજી ગાથામાં ‘અનિય-સંતીનું' એ પદ ત્રીંજા અને ચોથા પાદમાં ભિન્નાર્થક હોવાથી યમક અલંકાર છે. બારમી ગાથામાં ‘તિ' પદ ચારે ચરણમાં ભિન્નાર્થક હોવાથી યમક અલંકાર છે. સોળમી ગાથામાં ‘અનિય’ પદ ચારે ચરણમાં ભિન્નાર્થક હોવાથી ‘યમક' અલંકાર છે. આ પ્રમાણે ૨૦, ૨૧, ૩૨, ૩૫, ૩૭ તથા ૩૮મી ગાથામાં પણ જુદા જુદા ‘યમક' અલંકારો છે. ચિત્ર જ્યાં વર્ષોની વિશિષ્ટ રચનાથી ખડ્ગાદિ ચિત્રનો બંધ થતો હોય, ત્યાં ‘ચિત્ર' અલંકાર ઉત્પન્ન થાય છે. Page #435 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૪૧૭ ત્રીજી ગાથામાં “ચતુષ્પટ-બંધ હોવાથી ચિત્ર અલંકાર છે; ચોથી ગાથામાં દીપિકા-બંધ,' “વાપિકાબંધ” અને “મંગલકલશ બંધ હોવાથી ‘ચિત્ર' અલંકાર છે; સોળમી ગાથામાં “ગુચ્છ-બંધ હોવાથી “ચિત્ર' અલંકાર છે; સત્તરમી ગાથામાં “વૃક્ષ-બંધ હોવાથી “ચિત્ર' અલંકાર છે; એકવીસમી ગાથામાં ‘ષદલ કમલ-બંધ' હોવાથી ‘ચિત્ર” અલંકાર છે; અને ચોત્રીસમી ગાથામાં “અષ્ટદલ કમલ-બંધ હોવાથી ‘ચિત્ર” અલંકાર છે. (ચિત્ર-બંધો અલંકારના છેડે આપવામાં આવ્યા છે.) પુનરુક્તવદાભાસ જે શબ્દોમાં વાસ્તવિક એકાર્થતા ન હોય પણ એકાર્થ જેવો ભાસ હોય, ત્યાં “પુનરુક્તવદાભાસ” અલંકાર ઉત્પન્ન થાય છે. પાંચમી ગાથામાં “જિરિયા-વિદિ' પદો વડે, ચૌદમી ગાથામાં ‘ય, સુદ્ધ, ઘવત' પદો વડે. ઓગણીસમી ગાથામાં “દિગ્વિય' પદો વડે અને ચાળીસમી ગાથામાં “Úમય, કુતિય, વન’ પદો વડે ‘પુનરુક્તવદાભાસ” અલંકાર છે. (અર્થાલંકાર) ઉપમા કાવ્યાનુશાસનમાં ઉપમાલંકારનું લક્ષણ ‘ાં સાથyપના'ઉપમાન અને ઉપમેયનું આહલાદકારી સામ્ય તે ઉપમા” એવું દર્શાવવામાં આવ્યું છે. નવમી ગાથામાં શ્રી અજિતનાથ ભગવાનના દેહનું વર્ણન કરતાં જણાવ્યું છે કે-“વસ્થિ-પત્થ-વસ્થિત્ર-સંચય'-ઉત્તમ હાથીના કુંભસ્થળસમાન પ્રશસ્ત અને વિસ્તીર્ણ સંસ્થાનવાળા. અહીં ઉત્તમ હાથીનું કુંભસ્થળ એ ઉપમાન છે અને સંસ્થાન એ ઉપમેય છે. “મતિ-નીતીયાળવરાંધલ્થિપત્થાપ-પસ્થિ’ –મદ ગળતા અને લીલાએ ચાલતા શ્રેષ્ઠ ગંધહસ્તિના જેવી ગતિએ ચાલતા. અહીં મદ ગળતા અને લીલાએ ચાલતા શ્રેષ્ઠ ગંધહસ્તિની ગતિ એ ઉપમાન છે અને ભગવાનની ચાલ ઉપમેય છે. “સ્થિ-હલ્થ-બીદું-હાથીની સૂંઢ જેવા હાથવાળા. અહીં હાથીની સૂંઢ એ ઉપમાન છે અને ભગવાનના બાહુહાથ એ ઉપમેય છે. “વંત [T-ય-નિવ-પિંગ-તપાવેલા સોનાની કાંતિ જેવા સ્વચ્છ પીતવર્ણવાળા. અહીં તપાવેલા સોનાની કાંતિનો સ્વચ્છ અને પીતવર્ણ ઉપમાન છે અને ભગવાનના દેહની કાંતિ ઉપમેય છે. તેરમી ગાથામાં પ્ર.-૩-૨૭ Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ નવસાર-સિસ નાના-' શરદઋતુના નવીન ચંદ્ર જેવા કલાપૂર્ણ મુખવાળા એ પદમાં શરદઋતુનો નવીન કલાપૂર્ણ ચંદ્ર ઉપમાન છે અને ભગવાનનું મુખ ઉપમેય છે. ચૌદમી ગાથામાં “વંત-M-પટ્ટ-સેવા-સુદ્ધ નિદ્ધથવસ્ત–વંત પંતિ “–ધમેલા રૂપાની પાટ જેવી ઉત્તમ, નિર્મલ, ચકચકિત અને ધવલ દંત-પંક્તિવાળા-એ પદમાં ધમેલા રૂપાની પાટની ઉત્તમતા, નિર્મલતા, ચકચકિતતા અને ધવલતા ઉપમાન છે અને ભગવાનના દાંતની પંક્તિ ઉપમેય છે. પચીસમી ગાથામાં “સતિય-હૃક્ષ-વહુ-TITUT- HTTહું' તથા સ મન્ન-નોખિહિં પદો પણ “ઉપમા અલંકારથી અલંકૃત છે. રૂપક એક પદાર્થને બીજા પદાર્થની સાથે સમાન ન કહેતાં એકરૂપ કહેવાથી રૂપક અલંકાર થાય છે. જેમ કે “મુવમેવ ચન્દ્રઃ'-“મુખ એ જ ચંદ્ર છે.” સાતમી ગાથાના ‘ર--તિમિર' પદમાં અઢારમી ગાથાનાં “તમર-' પદમાં, ઓગણીસમી ગાથાનાં “યTM' પદમાં, છવ્વીસમી ગાથાનાં “Tય-નાટિં' પદમાં તથા છત્રીસમી ગાથાનાં “--મન્ન પદમાં “રૂપક અલંકાર છે. વ્યતિરેક ઉપમાન કરતાં ઉપમેયની ઉત્કૃષ્ટતા દર્શાવવી તે “વ્યતિરેક” અલંકાર છે. જેમ કે “અહો ! વિડન્વયત્વેષ, વન રોહમ્'-અહો ! તે વદન વડે કમલને પણ તિરસ્કૃત કરે છે.' પંદરમી ગાથામાં ‘વિમત-સતામ-સોનું' વગેરે ચારે ચરણોમાં વ્યતિરેક' અલંકાર છે. તે જ રીતે ઓગણીસમી ગાથામાં “અરૂ૫ય-સવિવાર-સમદિર-સન્વયં તવસા' –એ પંક્તિમાં પણ વ્યતિરેક' અલંકાર છે. કાવ્યલિંગ કારણ દર્શાવીને વાચ્યાર્થનું સમર્થન કરવાથી કાવ્યલિંગ' અલંકાર થાય છે. જેમ કે રિતોરિ મન્દ્ર ન્દ્ર ! મવડતિ ત્રિોનઃ ” “હે નીચ કામદેવ ! તું જિતાયેલો છે, કારણ કે મારા ચિત્તમાં ત્રિલોચન છે.' પહેલી ગાથામાં “ગંતિ ૨ પરંત-સન્ન-વ-પાર્વ' એ પંક્તિમાં Page #437 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૪૧૯ “કાવ્યલિંગ' અલંકાર છે, કારણ કે તેમાં વંતિ પદના અર્થનું “સંત-સત્ર-ય પાવ’ એ પદ વડે સમર્થન કરવામાં આવ્યું છે. દશમી ગાથામાં ‘નિય' અને નિયારિયાં' પદના હેતુપોષક ‘નિયં--મર્ય’ અને ‘પવોદ-રિવું' હોવાથી “કાવ્યલિંગ” અલંકાર છે. વિશેષોક્તિ કારણ હોવા છતાં કાર્ય ન થાય, ત્યાં “વિશેષોક્તિ' અલંકાર મનાય છે. જેમકે "अनुरागवती सन्ध्या, दिवसस्तत्पुरस्सरः । અહો ! વૈવાતિચિત્રા તથાપિ ને સમાનમ: ” -કુવલયાનંદ પૃ. ૧૦૧ સંધ્યા અનુરાગવાળી છે, દિવસ તેની સમીપે છે; છતાં દેવગતિ વિચિત્ર છે કે સમાગમ થતો નથી. પચીસમી અને ઓગણત્રીસમી ગાથાથી શરૂ થતાં કુલકોમાં મોહજન્ય સામગ્રીનો અભાવ છતાં ભગવાનને “નિયં-મોટું –મોહને જીતનાર અને સંત-સત્ર-પાવ-ઢોસ’ –સર્વ પાપ અને દોષને શાન્ત કરનાર વર્ણવ્યા છે. તેથી વિશેષોક્તિ અલંકાર છે. જયાં વિશેષણો અભિપ્રાય-પૂર્વક હોય, ત્યાં પરિકર' અલંકાર મનાય છે. જેમકે “સુધાંશુ-ઋતિતોરંસસ્તાવું રંતુ વ: શિવઃ | “ચંદ્રથી શોભાયમાન મસ્તકવાળા શિવ તમારા તાપને દૂર કરો.” છઠ્ઠી ગાથામાં ‘સમય’ વિશેષણ સાભિપ્રાય હોવાથી “પરિકર” અલંકાર છે; તથા આઠમી ગાથામાં કવિએ “સંતિ’ અને ‘સમાદિ માગ્યા છે અને તે દેવામાં સામર્થ્યસૂચક “સમાહિ-નિર્દિ અને “વંતિ-ર' એ બે વિશેષણો યોજેલાં છે; એટલે ત્યાં પણ “પરિકર' અલંકાર છે. ઉદાત્ત સમૃદ્ધિનું વર્ણન હોય, ત્યાં “ઉદાત્ત' અલંકાર ઉત્પન્ન થાય છે. અગિયારમી ગાથામાં પુર, નગર, નિગમ, જનપદ ચૌદ રત્ન, નવા Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦૦શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ મહાનિધિ, સ્ત્રીઓ, અશ્વ, ગજ, રથ, ગામ વગેરે સમૃદ્ધિનું વર્ણન હોવાથી ઉદાત્ત” અલંકાર છે. કારક-દીપક એક વસ્તુસંબંધી અનેક ક્રિયાઓનું વર્ણન હોય, ત્યાં કારક-દીપક' અલંકાર ઉત્પન્ન થાય છે, જેમ કે “છત્યા/એંતિ પુન: પન્થઃ પથ્થતિ પૃતિ’ – “પ્રવાસી જાય છે, પુનઃ આવે છે, તથા જુએ છે અને પૂછે છે.” ઓગણીસમી ગાથામાં “વિણોય-સિર-ગંગતિ-રિસિTણ સંઘુઘં fથમિથ' તથા “વિવુહિવ-ધવ-નરવેડું-થયદન્વયે વહુ' એ પદોમાં પૂજય-ભાવ દર્શાવનારી અનેક ક્રિયાઓનું વર્ણન હોવાથી “કારક-દીપક અલંકાર છે. રત્નાવલી પ્રકૃત કે પ્રાસ્તાવિક અર્થોનો પ્રસિદ્ધ ક્રમ અનુસાર વાસ થાય, ત્યાં “રત્નાવલી' અલંકાર થાય છે. એકવીસમી ગાથામાં સંગીતશાસ્ત્ર-પ્રસિદ્ધ વાદન, ગાયન અને નૃત્યનું ક્રમિક વર્ણન હોવાથી “રત્નાવલી અલંકાર છે. હેતુ જ્યાં હનુમાન્ વસ્તુઓની સાથે હેતુનું વર્ણન કરવામાં આવે છે, ત્યાં હેતુ’ અલંકાર મનાય છે. પાંચમી ગાથામાં ‘ક્રિરિયા-વિહિ-સંવિય-શ્ન-ફિત્તેસ-વિમુક્યgય' આદિ વિશેષણો હેતુરૂપ છે તેથી ‘હેતુ’ અલંકાર છે. ઓગણીસમી ગાથામાં ‘મરૂ સરય-વિવારસહિય-સUએ તવસા' એ પદોમાં “હેતુ’ અલંકાર છે. પાંત્રીસમી ગાથામાં ‘તે તવેગ પુય-સવ-પથિયા' એ પદોમાં “હેતુ અલંકાર છે. પરિણામ જ્યાં કથનીય વસ્તુની સ્વાભાવિક ઉપયોગિતા દર્શાવવામાં આવે, ત્યાં “પરિણામ” અલંકાર ઉત્પન્ન થાય છે. Page #439 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૪૨૧ ચોથી ગાથામાં નામ-કીર્તનની ઉપયોગિતા શુભ (સુખ)-પ્રવર્તન તથા ધૃતિ-મતિ-પ્રવર્તન વડે દર્શાવેલી હોવાથી “પરિણામ” અલંકાર છે. સ્વભાવોક્તિ જાતિ, ક્રિયા આદિમાં રહેલા સ્વભાવનું વર્ણન કરવામાં આવે ત્યાં સ્વભાવોક્તિ' અલંકાર મનાય છે. બાવીસમી તથા ત્રેવીસમી ગાથામાં દેવાગમનનું સ્વાભાવિક વર્ણન હોવાથી “સ્વભાવોક્તિ” અલંકાર છે. ક્રમ શબ્દ, અર્થ કે શબ્દાર્થનું પરિપાટી–પૂર્વક વર્ણન હોય, ત્યાં “ક્રમઅલંકાર મનાય છે. બીજી ગાથામાં “વવાથ-મંત્રમાવે' આદિ પદોમાં શ્રી અજિતનાથ તથા શ્રીશાન્તિનાથ ભગવાનના આધ્યાત્મિક વિકાસનું પરિપાટી-પૂર્વક વર્ણન હોવાથી “ક્રમ” અલંકાર છે. આઠમી ગાથામાં ‘એવ-દિવ-વંતિ-વિત્તિ સહિ-નિર્દિ એ પદમાં શ્રી શાંતિનાથ ભગવાનના આધ્યાત્મિક-વિકાસનું પરિપાટી-પૂર્વક વર્ણન હોવાથી “ક્રમ” અલંકાર છે. ઓગણીસમી ગાથામાં ઋષિગણ, દેવગણ અને દેવ-વધૂઓના વંદનનો ક્રમ દર્શાવેલો હોવાથી ક્રમ” અલંકાર છે. મુદ્રા પ્રસ્તુત અર્થની સાથે વિષયની સૂચના થાય, ત્યાં “મુદ્રા” અલંકાર ઉત્પન્ન થાય છે. પહેલી ગાથામાં ‘નિ’ અને ‘વંતિ' પદો વડે ‘અનિયસંતિ-થો'નું સૂચન થતું હોવાથી “મુદ્રા' અલંકાર છે. ગુણ-રીતિ વગેરે આ કાવ્યમાં મુખ્યત્વે “પ્રસાદ અને “માધુર્ય ગુણ છે. રીતિમાં વૈદર્ભી”, “ગૌડી” અને “પાંચાલી’નો પ્રયોગ ઘણે સ્થળે થયેલો છે. આખાયે કાવ્યમાં “ભક્તિરસ શાન્તરસ'ની પ્રધાનતા છે. કોઈક સ્થળે “અભુત” “શૃંગાર' અને “વીર રસની છાંટ છે, પણ તે “શાંતિરસ'ની પોષક છે. Page #440 -------------------------------------------------------------------------- ________________ ४२२.श्रीश्राद्ध-प्रतिभा -सूत्रप्रपोपटी1-3 ચતુષ્પટ-બંધ nhai |UTalasal astrol MAAMANASAMITarun काळCHI सव्व-दुक्खप्प-संतीणं, सव्व-पावप्प-संतीणं । सया अजिय संतीणं, नमो अजिय-संतीणं ॥३|| Page #441 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૪૨૩ (ગાથા ૪) વાપિકા-બંધ દીપિકા-બંધ - HIT બી RTI ન - - - - प्प व तत व 4 == = == = = Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ મંગલકલશ-બંધ । नाम RA VRAPAYAN - अजियजिण ! सुहप्पवत्तणं, तव पुरिसुत्तम ! नाम-कित्तणं । तह य धिइ- मइ-प्पवत्तणं, तव य जिणुत्तम ! संति ! कित्तणं ॥४॥ Page #443 -------------------------------------------------------------------------- ________________ तब संज मे अ અજિત-શાંતિ-સ્તવ ૦ ૪૨૫ एसथुणा मजि ગુચ્છ-બંધ Ja अजियं सारी रे अब ले सत्ते अ सया अजियं, सारीरे अ बले अजियं । तव संजमे अ अजियं, एस थुणामि जिणं अजियं ॥१६॥ Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ વૃક્ષ-બંધ नवस र य र वी गुणेहिं पाइन ते अ ति अ घरोघर व ई 2 सोम-गुणेहिँ पावइ न तं नव सरय-ससी तेअ-गुणेहिं पावइ न तं नव सरय-रवी । - गुणेहिं पावइ न तं तिअस-गण-वई, सार-गुणेहिं पावइ न तं धरणि-धर-वई ||१७|| रूव Page #445 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૪ ૨૭ ષદલ-કમલ-બંધ RRBHemaswwwamine monalisa and ganmaina allowers mamminibanayee अभयं अणहं, अरयं अरुयं । अजियं अजियं, पयओ पणमे ॥२१॥ For Private & Personal use only Page #446 -------------------------------------------------------------------------- ________________ ४२८. श्री श्राद्ध-प्रतिमा -सूत्रप्रपोपटी-3 अष्ट-६८-भ-बंध 441 टा NA सहाव-लट्ठा सम-प्पइट्ठा, अदोस-दुट्ठा गुणहिं जिट्ठा । पसाय-सिट्ठा तवेण पुट्ठा, सिरीहिँ इट्ठा रिसीहिँ जुट्ठा ॥३४|| Page #447 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૪૨૯ (૫) મહર્ષિ નંદિષણનો સત્તા-સમય આ સ્તવના રચયિતા મહર્ષિ નંદિષેણ છે, એ તો સ્તવના છેડે આવતા “પાવે મ નંદ્રિામમિનહિં' એ શબ્દો પરથી સ્પષ્ટ છે, પણ તે ક્યારે થયા ? તે જાણવાનું બાકી રહે છે. વિક્રમની ચૌદમી સદીના પૂર્વાર્ધમાં વિદ્યમાન શ્રીધર્મઘોષસૂરિએ રચેલા શત્રુંજયકલ્પમાં કહ્યું છે કે નેમિ-વાળા ગત્તા-IIM, નહિં સંવિલેણ-[ff] ITE | विहिओ अजिअ-संति-थओ, जयउ तयं पुंडरीयं तित्थं ॥ શ્રીનેમિનાથનાં વચનથી યાત્રાએ ગયેલા શ્રીનંદિષેણ ગણધરે જ્યાં અજિત-શાંતિ-સ્તવની રચના કરી, તે પુંડરીકતીર્થ જય પામો.” ઉપર્યુક્ત સૂરિએ (લઘુ) અજિત-શાંતિ-સ્તવ નામનું સત્તર ગાથાનું મહામંત્ર-ગર્ભિત એક સ્તવન બતાવ્યું છે. તેમાં જણાવ્યું છે કે વાસાસુ વિદિ-વાસા સુવિદિમ-સિ(૫)સુંગર આ સિ(૫)તુંને !' तहिं रिटुनेमिणो, रिढुनेमिणो वयणओ जे उ ॥३॥ देविंद थुआ थुणिआ, वरविज्जा नंदिसेण-गणिवइणा । समय-वरमंत-धम्मकित्तिणा, अजिय-संति-जिणा ॥४॥ વર્ષાઋતુમાં પ્રબળ શત્રુઓને જીતવા માટે શત્રુંજય પર્વત પર જેમણે વાસ કર્યો છે, તથા જેઓ દેવેન્દ્ર-સ્તુત અને શ્રેષ્ઠ વૈદ્ય છે, તેમ જ જેઓ અરિષ્ટોને નાશ કરનાર શ્રી અરિષ્ટનેમિ ભગવાનનાં વચનથી આગમના ઉત્તમ જ્ઞાતા, મંત્ર, ધર્મ અને કીર્તિયુક્ત નંદિષેણ ગણધર વડે સ્તવાયા છે તે અજિતશાન્તિ જિનો. આનો અર્થ એ છે કે શ્રીનેમિનાથ ભગવાનનાં કથનથી તેમના નંદિષેણ નામના ગણધર શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરવા ગયા અને તેમણે ત્યાં વર્ષાકાલ રહીને આ સ્તવ બનાવ્યો. શ્રીધર્મઘોષસૂરિ પછી થોડા જ વખતે થયેલા વિક્રમની ચૌદમી સદીના Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ઉત્તરાર્ધમાં વિદ્યમાન શ્રીજિનપ્રભસૂરિએ શ્રી શત્રુંજય તીર્થ-કલ્પમાં જણાવ્યું છે કે श्रीनेमिवचनात् यात्रागतः सर्वरुजापहम् । नंदिषेणगणेशोऽत्राजित-शान्तिस्तवं व्यधात् ।। શ્રીનેમિનાથનાં વચનથી યાત્રાએ ગયેલા શ્રીનંદિષેણ ગણધરે સર્વ રોગોને હરનાર અજિત-શાંતિ-સ્તવ અહીં (શત્રુંજયમાં) રહીને બનાવ્યો. વળી તેમણે આ સ્તવ પર રચેલી “બોધ-દીપિકા' નામની ટીકામાં જણાવ્યું છે કે “ળિશેદ શ્રેણિપુત્રો નેમિકાથરો વા, ળિપુત્રોચો વી कश्चिन्महर्षिर्न सम्यगवगम्यते, केचित् त्वाहुः श्रीशत्रुञ्जयान्तर्गुहायामजित-शान्तिनाथौ वर्षारात्रमवस्थितौ, तयोश्चैत्यद्वयं पूर्वाभिमुखं जातमनुपमसर: समीपेऽजितचैत्यं च मरुदव्यन्तिके शान्तिचैत्यं, श्रीनेमिनाथ-गणधरेण नन्दिषेणाख्येन नेमिवचनात् તીર્થયાત્રોજેન તત્રાતિશાન્તિસ્તવવના કૃતિ || નંદિષેણ તે શ્રેણિક-પુત્ર નંદિષેણ કે શ્રી નેમિનાથના ગણધર નંદિષણ અથવા શ્રેણિકપુત્ર નંદિષેણ કે બીજા કોઈ નંદિષેણ મહર્ષિ તે બરાબર સમજી શકાતું નથી. કેટલાક તો કહે છે કે શ્રી શત્રુંજય પર્વતની ગુફામાં શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ ભગવાન વર્ષારાત્ર (ચોમાસું) રહ્યા હતા, ત્યાં તે બંનેનાં પૂર્વાભિમુખ ચૈત્યો થયાં. તેમાં “અનુપમ' સરોવરની નજીક શ્રી અજિતનાથનું ચૈત્ય હતું અને મરુદેવી-માતાના સ્થાનની નજીક શ્રી શાંતિનાથનું ચૈત્ય હતું, ત્યાં શ્રીનેમિનાથભગવાનનાં વચનથી તીર્થયાત્રાએ આવેલા શ્રીનંદિષેણ નામના ગણધરે અજિત-શાંતિ-સ્તવની રચના કરી છે પરંતુ આ સ્તવમાં આવતા શબ્દોને બરાબર મળતા પાઠો ભગવતીસૂત્ર, પ્રશ્નવ્યાકરણ સૂત્ર, રાયપૂસેણઈય સૂત્ર, જીવાભિગમ સૂત્ર, આવશ્યક સૂત્ર વગેરેમાં આવે છે, તેથી એમ માનવાને કારણ મળે છે કે આ સ્તવના રચયિતા મહર્ષિ નંદિષેણ પ્રભુ મહાવીરના શાસનમાં રચાયેલા આગમોના પરમજ્ઞાતા હતા અને તેથી તેમના શાસનમાં થયેલા હોવા જોઈએ. શ્રીભગવતીસૂત્રના બારમા શતકના પાંચમા ઉદેશમાં કહ્યું છે કે “સે केणतुणं भंते ! एवं वुच्चइ नरदेवा नरदेवा ?' Page #449 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ૦૪૩૧ [उ०] गोयमा ! जे इमे रायाणो चाउरंत-चक्कवट्टी उप्पन्न समत्त चक्करयणपहाणा नवनिहि-पइणो समिद्ध कोसा बत्तीसं रायवर-सहस्साणुयाय-मग्गा सागरवरमेहलाहिवइणो मणुस्सिदा, से तेण अटेणं जाव नरदेवा नरदेवा ।" પ્રશ્નવ્યાકરણ સૂત્રના ચોથા દ્વારકામાં ચક્રવર્તીઓનું વર્ણન કરતાં જણાવ્યું છે કે–“વત્તીસ વરીય-સહસાબુયાય-મા II વડસટ્ટિસહ-પૂવરનુવતી નયન-વંતા ” તેવી જ પંક્તિઓ આ સ્તવમાં પણ જણાય છે : વળી પ્રશ્નવ્યાકરણમાં ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ વગેરેનાં વર્ણનોમાં નીચેની પંક્તિઓ આવે છે, બધી જ આમાં તેવી ને તેવી કે થોડા ફેરફાર સાથે જોવામાં આવે છે. જેમકે– ય વિ--સદસ-સામી' (પૃ. ૭૨) ‘વિકત-મસિ-ર-પિત્તદોય-નિતાર્દિ' (પૃ.૭૨) “નિરિવચ્છ-સુનંછUT” (પૃ. ૭૨) ‘પવર-ત્તિ-તેયા' (પૃ. ૭૨) અરે હુય-શ્ન-વ-નિમ્મત-સુઝાય- નિદર્ય-દેહધારી' (પૃ. ૭ર તથા ૭૭). મર૮-પ- ર-for-નવિય-નરવ (પૃ. ૨૨) શ્રીરાયપાસેણઈય-સૂત્રમાં સૂર્યાભદેવના નાટકનું જે વર્ણન આવે છે. તેમાં જણાવેલું છે કે સદર-સુંગંત વંસ-તંતી-તન્નતાન-વ-દિ-સુસંપત્ત' [સર-ગુ-વંશ-તત્રી-તત્ત-તાલન-પ્રદ-સુસંપ્રયુમૂ-ગુંજતા વાંસની વાંસળી અને વીણાના સ્વર સાથે ભળતું, એકબીજાની વાગતી તાળીના અવાજને અનુસરતું, મુરજ અને કાંસીઓના ઝણઝણાટના તથા નાચનારાઓના પગના ઠમકાના તાલને બરાબર મળતું, વીણાના લયને બરાબર બંધબેસતું અને શરૂઆતથી વાંસળી વગેરે વાગતાં હતાં. તેનાથી યુક્ત હતું.” બરાબર આ જ વર્ણન વંસ-અદ્-તંતી-તીન-mતિ, તિરૂવરગિરમ-સદ્ગીસ ગ'માં ઊતરેલું જણાય છે. વંશ, તંતી, તાત્ર વગેરે શબ્દો એના એ જ છે અને ક્રમ પણ એ જ સાચવેલો છે. સૂત્રમાં જયાં સદા-વંત છે, ત્યાં આ સ્તવમાં Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ શબ્દ મૂકેલો છે અને કુસંપત્તના સ્થાને તિઅને છે. શ્રીજીવાભિગમ-સૂત્રમાં “શિક્રસ્તવનો પાઠ છે, તેમાં “નમો નાં નિયમવાળએ પદો જોવામાં આવે છે. તેના સ્થળે અહીં ‘નિયં નિય સMમયે પખવામિ !” એવો પાઠ આવે છે. વળી વિજયદેવના અભિષેક પ્રસંગે છત્તા વીમા વપડીIT'નો જે ક્રમ દર્શાવેલો છે, તે અહીં ‘છત્ત વીરપડી' વગેરે પદોમાં બરાબર જળવાયેલો છે. શ્રી આવશ્યક-સૂત્રનું બીજું અધ્યયન “ચતુર્વિશતિસ્તવ” નામનું છે, તે આ સ્તવની રચના વખતે તેમની નજર સામે બરાબર રહ્યું હશે, તેમ જણાય છે. એ સ્તવના ઉપક્રમમાં જેમ તીર્થંકરદેવને (૧) તો રસ ૩જ્ઞો રે, (૨) ધષ્પતિત્થરે (૩) ગિને, (૪) અરિહંત અને (૫) વતી એ વિશેષણો લગાડેલાં છે, તેમ આ સ્તવના ઉપક્રમમાં પણ નિય-સત્ર-મય’ ‘પસંત સબ-વ-પાર્વ' આદિ વિશેષણો લગાડેલાં છે. વળી જિનેશ્વરની સ્તુતિ કર્યા પછી જેમ તેમાં ત્રણ ગાથાઓ આવે છે, તેમ આમાં પણ ઉપસંહારરૂપે ત્રણ ગાથાઓ આવે છે અને તેમાં શબ્દો પણ લગભગ તેવા જ આવે છે. જેમ કે ચતુર્વિશતિ-સ્તવમાં “વું મU મિથુરાએ પદો આવે છે, તો અહીં પણ ‘ાવું ત-વ-વિકમણ -સંતિ-ઉના-ગુમ' એવાં પદો આવે છે. ચતુર્વિશતિ-સ્તવમાં ‘ગી -વોટિં-નામ દિ-વરકુત્તમં વિત’ એ પંક્તિ આવે છે, તો અહીં ‘અંતિમુખી મમ અંતિસમાદિ-વરં દ્વિસ૩' એ પંકિત આવે છે અને તેવો જ ભાવ વંતિં વિદેય ' પડ્ડસ મે સમાદિ વગેરે પદોમાં પુનઃ પુનઃ વ્યક્ત થયેલો છે. ‘વંદે, નિશ્મીરી, કાવેલું અદિયું પથાસરા' એ પંક્તિને બદલે “વિમત્ત-સત્તાફ-સોમ,’ ‘વિતિમિર-ટૂ-રાફેરેમ-તેગ અને “સોમ-મુદિ પાવ ન નવ-સરય-સતી' તથા તેમ-હિં પાવડું ર તે નવ-થરવી' એ પંક્તિઓ જોવામાં આવે છે. વળી ચતુર્વિશતિસ્તવમાં “સિદ્ધા સિદ્ધિ મન રીસંતુ' શબ્દથી સ્તવની પૂર્ણાહુતિ કરવામાં આવી છે, તો અહીં હુંતુ મે લિવ-સુદળ યયા'થી પૂર્ણાહુતિ કરવામાં આવી છે. આ જ રીતે દેવ-દેવીઓનાં વર્ણનો વખતે જે શબ્દો આવે છે, તે પણ આગમોના પાઠો સાથે ઘણા મળતા આવે છે. એટલે એ વાત સ્પષ્ટ Page #451 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાંતિ-સ્તવ ૦ ૪૩૩ થાય છે કે મહર્ષિ નંદિષેણ પ્રભુ મહાવીરના શાસનમાં થયેલા આગમધર મહર્ષિ જણાય છે, પછી તે શ્રેણિક-પુત્ર નંદિષેણ હોય કે અન્ય નંદિષેણ હોય. વળી આ સ્તવનો સ્પષ્ટ ઉલ્લેખ શ્રીસંઘદાસગણિ ક્ષમાશ્રમણે બૃહત્કલ્પસૂત્રના લઘુભાષ્યમાં આ પ્રમાણે કરેલો છે : अविधि-परिटुवणाए, काउस्सग्गो गुरु समीवम्मि | માત-સંતિ-નિમિત્તે, થયો તો અનિત-સંતીમાં ૬૪૬'' શ્રમણના દેહને પરિઠવતાં કંઈ અવિધિ થયો હોય, તો ગુરુ-સમીપે કાયોત્સર્ગ કરવો અને મંગલ તથા શાન્તિ નિમિત્તે ‘અજિત-શાંતિ-સ્તવ’ બોલવો. શ્રીસંઘદાસગણિ ક્ષમાશ્રમણ, વિશેષાવશ્યક-ભાષ્ય અને વિશેષણવતી વગેરે રચનાર શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પહેલાં થઈ ગયા જણાય છે, એટલે આ સ્તવના રચયિતા મહર્ષિ નંદિષેણ તે બંને ક્ષમાશ્રમણો પહેલાં થઈ ગયા છે-એ સુનિશ્ચિત છે. (૬) સ્તવનું સાહિત્ય અને અનુકરણ આ સ્તવ ૫૨ શ્રીગોવિંદાચાર્યે (૧), શ્રીજિનપ્રભસૂરિએ (૨) વિ. સં. ૧૩૬૫ના પોષ વિદ ૨], નાગપુરીય તપાગચ્છના શ્રીહર્ષકીર્તિસૂરિએ (૩), તથા ઉપાધ્યાય શ્રીસમયસુંદરગણિએ (૪) ટીકાઓ રચેલી છે. શ્રી જિનપ્રભસૂરિની ટીકા બોધદીપિકા નામથી પ્રસિદ્ધ છે અને બીજી ટીકાઓ કરતાં વધારે વિસ્તારવાળી છે. શ્રીગુણધરસૂરિએ (૫) આ સ્તવ પર અવસૂરિ રચેલી છે અને અન્ય મુનિ પુંગવોએ તેના પર વાર્તિકો રચેલાં છે. આ સ્તવનાં અનુકરણરૂપે શ્રીવીરગણિએ (૧) આઠ અપભ્રંશ ગાથામાં લઘુ અજિત-શાંતિ-સ્તવની રચના કરી છે. શ્રીજિનવલ્લભગણિએ (૨) લઘુ અજિત-શાન્તિ-સ્તવના નામથી ઓળખાતા ૧૭ પ્રાકૃતગાથાવાળા ‘જ્ઞાતિપ્રથૅત્ત'ની રચના કરી છે. શ્રીધર્મઘોષગણિએ (૩)૧૭ પ્રાકૃતગાથાવાળા મંત્ર-ગર્ભિત અજિત-શાંતિ-સ્તવની રચના કરી છે અને ઉ. પ્ર.-૩-૨૮ Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ મેરુનંદનકવિએ તથા શ્રીજયશેખરસૂરિએ પણ (૪-૫) અજિત શાંતિ-સ્તવની રચના કરી છે તથા શ્રીસકલચંદ્ર વાચકના શિષ્ય શ્રીશાન્તિચંદ્ર ૩૯ ગાથાનું (૬) “ઋષભવીર-સ્તવન' સંસ્કૃત ભાષામાં રચ્યું છે અને તેના પ્રત્યેક છંદો આ સ્તવ પ્રમાણે જ લીધા છે, તે આ સ્તવન કેટલું લોકપ્રિય અને માનનીય હતું, તેનું પ્રમાણ પૂરું પાડે છે. (૭) પ્રકીર્ણક આ સ્તવ મહર્ષિ નંદિષણની સંઘ-માન્ય કૃતિ છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ ६०. बृहच्छान्तिः । બૃહચ્છાન્તિ (१) भूख (१. मङ्गलाचरणम्) (मन्हासन्ता) भो भो भव्याः ! शृणुत वचनं प्रस्तुतं सर्वमेतद्, ये यात्रायां त्रिभुवनगुरोराहता भक्तिभाजः । तेषां शान्तिर्भवतु भवतामर्हदादिप्रभावाद्, आरोग्यश्री-धृति-मति-करी क्लेश-विध्वंसहेतुः ॥१॥ [२. पीठिका] भो भो भव्यालोकाः । इह हि भरतैरावत-विदेह-सम्भवानां समस्त-तीर्थकृतां जन्मन्यासन-प्रकम्पानन्तरमवधिना विज्ञाय, सौधर्माधिपतिः, सुघोषा-घण्टा-चालना-नन्तरं, सकल-सुरासुरेन्द्रैः सह समागत्य, सविनयमहद्भट्टारकं गृहीत्वा, गत्वा कनकाद्रि-शृङ्गे, विहितजन्माभिषेकः शान्तिमुद्घोषयति यथा, *ततोऽहं कृतानुकारमिति कृत्वा "महाजनो येन गतः स पन्थाः" इति भव्यजनैः सह समेत्य, * આ સૂત્રમાં ઘણાં પાઠાંતરો મળે છે, તેમાંથી ખાસ અગત્યનાં જ લેવામાં આવ્યાં છે. १ भव्या ! ५i. x “यथाथी शान्तिमुद्घोषयामि' सुधीनो 416 32615 प्रतिमोमय नथी. Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ स्नात्रपीठे स्नात्रं विधाय' शान्तिमुद्घोषयामि, तत्पूजा-यात्रा-स्नात्रादिमहोत्सवानन्तरमिति' कृत्वा कर्णं दत्वा निशम्यतां निशम्यतां स्वाहा ॥(२)॥ [३. शान्तिपाठः] (१) ॐ पुण्याहं पुण्याहं प्रीयन्तां प्रीयन्तां, भगवन्तोऽर्हन्तः सर्वज्ञाः सर्वदर्शिनस्त्रिलोकनाथास्त्रिलोकमहितास्त्रिलोकपूज्यास्त्रिलोकेश्वरास्त्रिलोकोद्योतकराः ॥ [३] ॥ ॐ ऋषभ-अजित-सम्भव-अभिनन्दन-सुमति-पद्मप्रभसुपार्श्व-चन्द्रप्रभ-सुविधि-शीतल-श्रेयांस-वासुपूज्य-विमल-अनन्तधर्म-शान्ति-कुन्थु-अर-मल्लि-मुनिसुव्रत-नमि-नेमि-पार्श्व-वर्द्धमानान्ता जिनाः शान्ताः शान्तिकरा' भवन्तु स्वाहा ॥ (४) (२) ॐ मुनयो मुनिप्रवरा रिपुप्रवरा रिपुविजय दुर्भिक्षकान्तारेषु दुर्गमार्गेषु रक्षन्तु वो नित्यं स्वाहा ॥५॥ (३) ॐ श्री-ही-धृति-मति-कीर्ति-कान्ति-बुद्धि-लक्ष्मी १. मी अधुना मेवो क्यानो पा ५९ भणे छे. २. 'हत्पूजा.....थी कृत्वा' सुधानी 418 32615 प्रतिमोभा वामां आवतो नथी. त्यां मात्र ‘इति' मेवो ४ ५४ छे. 3. 3260.5 प्रतिमामा 'निशम्यतां' मे पार ४ सयुं छे. ૪. શાન્તિ પાઠના આ ત્રીજા પરિચ્છેદમાં ૐ પુષ્પા હું પુષ્પા હું સ્તોત્રરૂપ અને ૐ ઋષમ अजित मित्र३५ छे. ५. 3260.प्रतियोमा मा 'स्वाहा' ५६ नथी.. ६. 32005 प्रतियोमा 'मुनयो' ५६ नथी. ૭. કેટલીક પ્રતિઓમાં આ પદ નથી. ८. 3260.प्रतिमोम ॥ ५६ नथी. ८. मी 'ही श्री' वो म ५ वाय छे. Page #455 -------------------------------------------------------------------------- ________________ બૃહચ્છાન્તિ ૪૩૭ मेधा- विद्या साधनप्रवेश-निवेशनेषु' सुगृहीत-नामानो जयन्तु ते जिनेन्द्राः ॥ [६] (४) ॐ रोहिणी-प्रज्ञप्ति-वजशृङ्खला-वजा-ङ्कशीअप्रतिचक्रा'-पुरुषदत्ता' काली-महाकाली-गौरी-गान्धारीसर्वास्त्रमहाज्वाला-मानवी-वैरोट्या-अच्छुप्ता-मानसी-महामानसी षोडश विद्यादेव्यो' रक्षन्तु वो नित्यं स्वाहा ॥ [७] (५) ॐ आचार्योपाध्याय प्रभृति-चातुर्वर्णस्य श्री श्रमणसङ्घस्य शान्तिर्भवतु तुष्टिर्भवतु पुष्टिर्भवतु ॥ (८) (६) ॐ ग्रहाश्चन्द्र-सूर्याङ्गारक बुध-बृहस्पति-शुक्रशनैश्चरराहु-केतु सहिताः सलोकपालाः सोम-यम वरण-कुबेर-वासवादित्य १. 3260.5 प्रतिमाम 'धृति-कीर्ति-लक्ष्मी-मेधा-विद्यासाधन-प्रवेश-निवेशनेषु' मेवो ५६ જોવામાં આવે છે. २. 'जयन्ति ते जिनवरेन्द्राः' मेवो पाठ भणे छे. 3. तथा च 'ॐ श्रीरोहिणी' अवो ५8 ५। भणे छे. ४. 'चक्रेश्वरी' ५i. ५. 'नरदत्ता' ५i. ६. सर्वास्त्रामहाज्वाला ५४i. ७. 'एताः षोडशविद्याऽधिष्ठायिका देव्यो' ५i. ૮. કોઈક પ્રતિમાં આ આંખો મંત્ર નથી. શ્રીસકલચંદ્ર-કૃત પ્રતિષ્ઠાકલ્પમાં જણાવ્યું છે કે "रोहिणी प्रथमा तासु, प्रज्ञप्तिर्वज्रशृंखला । वज्रांकुशाऽप्रतिचका, समं पुरुषदत्तया ॥१॥ काली तथा महाकाली, गौरी गांधायथापरा । ज्वालामालिनी मानवी, वैरोट्या चाच्युता मता ॥२॥ मानसी च महामानस्येता देवता मताः । अभिषेकोत्सवे जैने, यथास्थानमनिंदिताः ॥३॥" ९-१० -वर्ण्यस्य' ५५., 326.5 प्रतिमोभा 'तुष्टिर्भवतु पुष्टिर्भवतु' से पहो नथी. Page #456 -------------------------------------------------------------------------- ________________ ४३८. श्री श्राद्ध-प्रतिम-सूत्र प्रणोपटी-3 स्कन्द-विनायकोपेता ये चान्येऽपि ग्राम-नगर-क्षेत्र'-देवताऽऽदयस्ते सर्वे प्रीयन्तां प्रीयन्ताम् अक्षीण-कोश-कोष्ठागारा नरपतयश्च भवन्तु स्वाहा ॥(९) (७) ॐ पुत्र-मित्र-भ्रातृ-कलत्र-सुहृत-स्वजन-सम्बन्धिबन्धुवर्ग-सहिता नित्यं चामोद-प्रमोद -कारिणः [ भवन्तु स्वाहा ॥ (१०) (८) अस्मिश्च भूमण्डलाय, तन-निवासि-साधु-साध्वीश्रावक-श्राविकाणां रोगोपसर्ग-व्याधि-दुःख-दुभिक्ष५दौर्मनस्योपशमनाय शान्तिर्भवतु ॥ (११) (९) ॐ तुष्टि-पुष्टि-ऋद्धि-वृद्धि-माङ्गल्योत्सवाः सदा [भवन्तु ], प्रादुर्भूतानि पापानि शाम्यन्तु २ दुरितानि, शत्रवः पराङ्मुखा भवन्तु स्वाहा ॥ (१२) [४. श्रीशान्तिनाथ-स्तुतिः] [अनुष्टुम्] श्रीमते शान्तिनाथाय, नमः शान्तिविधायिने । त्रैलोक्यस्यामराधीश-मुकुटाभ्यर्चिताङ्घये ॥१॥ [१३] १. ओ5 प्रतिभा 'क्षेत्र' श०६ नथी.. ૨. કોઈક પ્રતિઓમાં આ પાઠ નથી. 3. सहा 'भ्रातृ-पुत्र-मित्र-कलत्र' मेवो भ वाम मावे छे. ४. ओ प्रतिभा ॥ ५६ नथी. ५. ओ प्रतिमा मा ५६ नथी. ૬. કોઈક પ્રતિમાં નીચેનો પાઠ વધારે જોવામાં આવે છે : "क्षेमं भवतु सुमिक्षं सस्यं निष्पद्यतां जयतु धर्मः । शाम्यन्तु सर्वे रोगो ये केचिदुपद्रवा लोके ॥ ग्रहाः प्रणश्यन्ति भयानि यान्ति, न दुष्ट-देवाः परिलधयन्ति । सर्वाणि कार्याणि प्रयान्ति सिद्धि, जिनेश्वराणां पद-पूजनेन ॥" Page #457 -------------------------------------------------------------------------- ________________ બૃહચ્છાન્તિ ૦૪૩૯ शान्तिः शान्तिकरः श्रीमान्, शांतिं दिशतु मे गुरुः । शान्तिरेव सदा तेषां येषां शान्तिगृहे गृहे ॥२॥ [१४] " (गाथा) उन्मृष्ट- रिष्ट-दुष्ट-ग्रह- गति - दुःस्वप्न- दुर्निमित्तादि । सम्पादित-हित-सम्पन्नाम-ग्रहणं जयति शान्तेः ॥३॥ [१५] [५. शान्ति-व्याहरणम् ] (गाथा) श्रीसङ्घ- जगज्जनपद- राज्याधिप - राज्य - सन्निवेशानाम् । गोष्ठी - पुरमुख्याना, व्याहरणैर्व्याहरेच्छान्तिम् ॥१॥ (१६) श्री श्रमणसङ्घस्य शान्तिर्भवतु । श्रीजनपदानां शान्तिर्भवतु । श्रीराज्याधिपानां शान्तिर्भवतु । श्रीराज्यसन्निवेशानां शान्तिर्भवतु । श्रीगोष्ठिकानां शान्तिर्भवतु । श्री पुरमुख्याणां शान्तिर्भवतु । श्रीपुरजनस्य शान्तिर्भवतु । श्रीब्रह्मलोकस्य शान्तिर्भवतु ।" ॥२॥ [ १७ ] १. ग्रहे पाठां. २. पाहा. 3. श्री सङ्घ - जगज्जनपद- राज्याधिराज्यं सन्निवेशानाम् । गोष्ठी-पुर-मुख्यानां व्याहरणैर्व्याहरेच्छान्तिम् ॥ ४. राजाधिप - राज - सन्निवेशानाम् - अर्हदभिषेकविधिः पृ० १११. ૫. અહીં બીજાં પણ ઘણાં વધારાનાં પદો જોવામાં આવે છે, પણ તે ઉપરના વિધિસૂત્રને જોતાં સંગત નથી. Page #458 -------------------------------------------------------------------------- ________________ ४४०. श्री श्राद्ध-प्रतिमा -सूत्रप्रपोपटी-3 [६. आहुति-त्रयम्] ॐ स्वाहा ॐ स्वाहा ॐश्रीपार्श्वनाथाय स्वाहा ॥ [१८] [७. विधि-पाठः] ___एषा शान्तिः प्रतिष्ठा-यात्रा-स्नात्राद्यवसानेषु शान्तिकलशं गृहीत्वा कुङ्कुम-चन्दन-कर्पूरागुरु-धूप-वास-कुसुमाञ्जलि-समेतः स्नात्र-चतुष्किकायां श्रीसङ्घसमेतः शुचि-शुचि-वपुः पुष्प-वस्त्रचन्दनाभरणालङ्कृतः पुष्पमालां कण्ठे कृत्वा, शान्तिमुद्घोषयित्वा, शान्तिपानीयं मस्तके दातव्यमिति ॥ (१९) [८. प्रास्ताविक-पद्यानि] (Guald) नृत्यन्ति 'नृत्यं मणि-पुष्प-वर्ष, सृजन्ति गायन्ति च मङ्गलानि । स्तोत्राणि गोत्राणि पठन्ति मन्त्रान्, कल्याणभाजो हि जिनाभिषेके ॥१॥ [२०] (ul) शिवमस्तु सर्वजगतः, पर-हित-निरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवतु लोकः ॥२॥ [२१] अहं गोबालय-माया, सिवादेवी तुम्ह नयर-निवासिनी (णी) अम्ह सिवं तुम्ह सिवं, असिवोवसमं सिवं भवतु ॥३॥ स्वाहा (२२) १. 32सी प्रतियोमा 'स्नात्र' ५६ नथी.. २. 32603 प्रतिमोभा 'पुष्प' श६ नथ.. . 3. 'नित्यं' ५i. ૪. આ પછીનાં પડ્યો જૂની પ્રતિઓમાં જોવામાં આવતાં નથી. ५. 'गोवालय-माया' ५iत२. Page #459 -------------------------------------------------------------------------- ________________ બૃહચ્છાત્તિ ૪૪૧ (અનુષ્ટપુ) उपसर्गाः क्षयं यान्ति, छिद्यन्ते विघ्न-वल्लयः । મનઃ પ્રસન્નતાતિ, પૂજ્યમાને વિનેશ્વરે ઝા [૨૩] સર્વ-મ-માર્ચ, સર્વ-વ્યાપારમ્ | प्रधानं सर्व-धर्माणां, जैन जयति शासनम् ॥५॥ [२४] (૨) સંસ્કૃત છાયા મૂલ પાઠ સંસ્કૃતમાં જ છે. પ્રાસ્તાવિક પદ્યોમાં ત્રીજું પદ્ય પ્રાકૃત છે, તેની છાયા અહીં આપી છે. (૨૨) કરું તીર્થ-માતા, શિવાજેવી યુwદ્ર-ન-નિવાસિની अस्माकं शिवं युष्माकं शिवम्, अशिवोपशमं शिवं भवतु ॥ (૩-૪-૫) સામાન્ય અને વિશેષ અર્થ, તાત્પર્યાર્થ તથા અર્થ-સંકલના [અર્થના પ્રારંભમાં અપાયેલા ક્રમાંક શ્લોક તથા પરિચ્છેદોને અપાયેલો સામાન્ય ક્રમાંક સૂચવે છે.] (૧-૩) મોઃ મો: !-હે ! હે ! સંબોધન અને પ્રશ્ન-વિધાનમાં વપરાતું અવ્યય. મળ્યા: !-ભવ્યજનો ! મહાનુભાવો ! ભવ્ય એટલે પરમપદ કે સિદ્ધિ-ગમનની યોગ્યતાવાળો આત્મા. તે માટે શ્રાવક-પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે : भव्वा जिणेहिँ भणिया, इह खलु जे सिद्धिगमण-जोग्गा उ । ते पुण अणाइ-परिणाम-भावओ हुंति नायव्वा ॥६६॥ અહીં જે સિદ્ધિ-ગમનને યોગ્ય (આત્માઓ) છે, તેમને જિનોએ ભવ્ય કહેલા છે અને તે અનાદિ-પારિણામિક ભાવથી એવા છે-એમ જાણવા. મહાનુભાવો કે માનનીય પુરુષોને માટે પણ આવું વિશેષણ વપરાય છે. Page #460 -------------------------------------------------------------------------- ________________ શુભુત-સાંભળો. વચનં-વચન, વાણી, કથન, પાઠ. પ્રસ્તુતં-પ્રકરણ-પ્રાપ્ત, પ્રાસંગિક. ‘પ્રસ્તૂયતે સ્મ કૃતિ પ્રસ્તુતમ્’-જે રજૂ કરાય તે પ્રસ્તુત. અર્થાત્ પ્રકરણપ્રાપ્ત, પ્રાસંગિક. ૪૪૨ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધર્ટીકા-૩ જિનેશ્વરની યાત્રા અને સ્નાત્ર શાંતિકર્મ માટે યોજાય છે, એટલે તેના અંતે શાંતિપાઠ બોલવો એ પ્રસ્તુત છે-પ્રાસંગિક છે. સર્વમ્ સર્વ, બધું. તત્-આ. યે-જેઓ. આ પદ ‘આર્દ્રતા:’નું વિશેષણ છે. યાત્રાયામ્-યાત્રાને વિશે, રથયાત્રાને વિશે. ઉત્સવ કે ગમનરૂપ યાત્રા ત્રણ પ્રકારની છે : (૧) અષ્ટાનિકા, (૨) રથયાત્રા અને (૩) તીર્થ-યાત્રા. તેમાંથી અહીં રથ-યાત્રા અભિપ્રેત છે. રથ યાત્રા એટલે શ્રીજિનેશ્વર ભગવાનની પ્રતિમાને રથમાં સ્થાપન કરી વાજિંત્રાદિ પૂર્વક તે રથ શ્રાવકોનાં ઘરે ઘરે (નગરમાં સર્વત્ર) ફેરવવો તે. આ પ્રકારની રથ-યાત્રાથી અનેક ભવ્ય પ્રાણીઓ શ્રીજિનેશ્વર ભગવાનનાં દર્શન કરે છે તથા તેમની પ્રશંસા કરીને પુણ્યનાં ભાજન થાય છે. જ્યાં શ્રાવકો વડે આવી રથયાત્રા વારંવાર કરવામાં આવતી હોય તે દેશ, તે ગામ અને તે નગ૨ દર્શનીય મનાય છે. ઉજ્જિયનીમાં નીકળેલી રથયાત્રામાં શ્રીઆર્યસુહસ્તી મહારાજને જોઈ સંપ્રતિ રાજાને જાતિ-સ્મરણ-જ્ઞાન થયું હતું, તેથી તેણે પોતાનો પૂર્વભવ જાણ્યો હતો અને પછીના જીવનમાં શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કર્યાં હતાં. ત્રિભુવન-પુો: -ત્રિભુવન-ગુરુની, જિનેશ્વરની. જિનેશ્વર સ્વર્ગ, મર્ત્ય અને પાતાલ એ ત્રણ ભુવનના અધિપતિઓના ગુરુ હોવાથી ત્રિભુવન-ગુરુ કહેવાય છે. Page #461 -------------------------------------------------------------------------- ________________ બૃહચ્છાન્તિ ૪૪૩ આર્હતા: -અર્ધદ્-ઉપાસકો, શ્રાવકો. અર્હત્તા ઉપાસકોને આર્હત્ કહેવામાં આવે છે. શ્રાવક એ તેનો પર્યાય-શબ્દ છે. વિતમાનઃ-ભક્તિને ભજનારા, ભક્તિવંત, અનુષ્ઠાનમાં ભાગ ‘ભક્તિ ભગતીતિ મહિમામ્'-જે ભક્તિને ભજે-સેવે તે ભક્તિભાગ, ત્તિ-ભક્તિ અથવા તે માટેનું અનુષ્ઠાન. તેષાં તેઓને. લેનારા. આ પદ ‘ભવામ્’નું વિશેષણ છે. ufa:-uila. શાન્તિ-શબ્દ ઉપશમાર્થક ‘શમ્’ ધાતુથી ‘ન્નિયાં ત્િ’ એ સૂત્રથી સિદ્ધ થાય છે. કામ-ક્રોધાદિનું શમન, વિષય-વાસના-દ્વારા પ્રવૃત્ત ઇંદ્રિયોનો વિરામ, તૃષ્ણા-ક્ષય તથા ઉપસ્થિત ભયો, રોગો અને ઉપદ્રવોનું નિવારણ એ તેના પ્રસિદ્ધ અર્થો છે. ગોચર, વિલગ્ન આદિ ગ્રહ-દોષ તથા દુષ્ટ-સ્વપ્ન વગેરેની નિવૃત્તિને પણ ‘શાંતિ' કહેવામાં આવે છે. આ સૂત્રમાં તે નીચેના અર્થોમાં વપરાયો છે ઃ (૧) શાંતિનાથ, (૨) શાંતિપાઠ, (૩) ઉપદ્રવોની શાંતિ, (૪) આરોગ્ય, શ્રી, ધૃતિ અને મતિને કરનારો ક્લેશ વિધ્વંસક ગુણ. : મવતુ-થાઓ. મન્તાક્-આપને, શ્રીમાનોને. અર્ધવાનિ-પ્રભાવાત્-અર્હત્ વગેરેના પ્રભાવથી. અર્હત્ છે જેની ગતિમાં તે અર્ધવાવિ, તેમનો પ્રભાવ તે અર્ધતિ પ્રમાવ. આરોગ્ય-શ્રી-કૃતિ-મતિ-રી-નીરોગિતા, લક્ષ્મી, ચિત્ત-સ્વાસ્થ્ય અને બુદ્ધિને આપનારી, આરોગ્ય અને શ્રી અને ધૃતિ અને મતિને કરનારી તે આરોગ્ય-શ્રી-વૃતિ-મતિ-રી. આરોગ્ય-નીરોગિતા. શ્રી-લક્ષ્મી. વૃત્તિ-ચિત્તની સ્વસ્થતા. મતિ-સ્થિર બુદ્ધિ. વિગત માટે જુઓ સૂત્ર ૫૫, ગાથા ૪. રી-કરનારી, Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ વગ્નેશ-વિધ્વંસ-હેતુઃ -પીડાનો નાશ કરવામાં કારણભૂત. વન્ટેશનો વિધ્વંસ તે ફ્લેશ-વિધ્વંસ તેનો હેતુ તે ક્લેશ-વિધ્વંસ-હેતુ. વર્તેશ પીડા. વિધ્વંસ-વિનાશ, પરિક્ષય. દેતુ-કારણ. હેતુ-શબ્દ નિત્ય પુંલ્લિગ હોવાથી સ્ત્રીલિંગ વિશેષણમાં પણ પુંલ્લિગ રહેલો છે. (૧-૪) મો મો મળ્યાઃ ! કૃપુત-હે ભવ્યો ! સાંભળો. શું! પતનું સર્વ પ્રસ્તુત વવનં-આ સર્વ પ્રાસંગિક પાઠ, તે આ પ્રમાણે : યે માતા: ત્રિભુવનપુરઃ यात्रायां भक्तिभाजः, तेषां भवताम् अर्हदादिप्रभावात् आरोग्य-श्री-धृति-मति-करीવન્સેશ-વિધ્વંસ-હેતુઃ શાંતિઃ ભવતુ ! જે અહંદુપાસકો-શ્રાવકો જિનેશ્વરની [રથી યાત્રામાં ભક્તિવંત છે, તે આપ શ્રીમાનોને અર્હત્ આદિ(દવો)ના પ્રભાવથી આરોગ્ય, લક્ષ્મી, ચિત્તની સ્વસ્થતા અને બુદ્ધિ આપનારી તથા સર્વ ક્લેશપીડાઓનો નાશ કરવામાં કારણભૂત એવી શાંતિ થાઓ. (૧-૫) હે ભવ્યો ! તમે આ સર્વ મારું પ્રાસંગિક વચન સાંભળો. “જે શ્રાવકો જિનેશ્વરની રિથ યાત્રામાં ભક્તિવંત છે, તે આપ શ્રીમાનોને અહંદાદિ દેવોના પ્રભાવથી આરોગ્ય, લક્ષ્મી, ચિત્તની સ્વસ્થતા અને બુદ્ધિને આપનારી તથા સર્વ ક્લેશ-પીડાનો નાશ કરવામાં કારણભૂત એવી શાંતિ પ્રાપ્ત થાઓ.” (૨-૩) ( પીIિ -પ્રાક્કથન, આમુખ) મો: મો: ભવ્યત્નો: !-હે ભવ્યજનો ! રૂદ દિ-આ જ જગતમાં. આ અઢીદ્વીપમાં. મરતૈરવત-દિ-સન્મવાનાં સમત-તીર્થના-ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા સર્વ તીર્થકરોનાં. મરત અને શેરાવત અને વિશ્લેટ તે મરતૈરાવત વિદ, તેમાં છે સમગ્ર જેનો તે પરતૈરાવત-વિવેદ-સવ. સમૂર્વ-જન્મ. સમસ્ત એવા તીર્થન તે સમસ્ત-તીર્થ. સમસ્ત-સમગ્ર, સર્વ તીર્થ-તીર્થ કરનાર, તીર્થકર. બન્મનિ-જન્મને વિશે, જન્મ-પ્રસંગે. માસન-પ્રપાનન્તર-આસનનો પ્રકંપ થયા પછી, સિંહાસન કંપ્યા પછી. Page #463 -------------------------------------------------------------------------- ________________ બૃહચ્છાન્તિ૭૪૪૫ આસનનો પ્રશ્નપૂ તે આસન-પ્રશ્નપૂ, તેના અનન્તરમ્ તે માન પ્રમ્પાન્તરમ્, માસન-સિંહાસન. પ્રમ્પ-ધ્રુજારો. અનન્તરમ્-પછી. સિંહાસન કંપ્યાં પછી. અવધિના વિજ્ઞાચ-અવધિજ્ઞાન વડે જાણીને. દેવોને અવધિજ્ઞાન ભવ-પ્રત્યય એટલે જન્મથી જ હોય છે. તેમાં પહેલા-બીજા દેવલોકવાળાનાં અવધિજ્ઞાન કરતાં ત્રીજા-ચોથા દેવલોકવાળાનું અધિક અને ત્રીજા-ચોથા દેવલોકવાળા કરતાં પાંચમા-છઠ્ઠા દેવલોકવાળાનું અધિક એમ ઉત્તરોત્તર અધિક અવધિજ્ઞાન હોય છે. પહેલા અને બીજા દેવલોકવાળા દેવો અવધિજ્ઞાનથી નીચે રત્નપ્રભા સુધી, તીરછા લોકમાં અસંખ્યાત યોજન સુધી અને ઉપરના ભાગમાં પોતાના વિમાનની ધ્વજા સુધી જાણી શકે છે. સૌથffધપતિઃ -સૌધર્મ દેવલોકના અધિપતિ, સૌધર્મેન્દ્ર. સૌધર્મનો મધપતિ તે સૌધર્માધપતિ, સૌથ-બાર દેવલોકમાંનો પહેલો દેવલોક. પતિ-સ્વામી, ઇંદ્ર. સુયોષા-પાટા વીનાનત્તરમ્-સુઘોષા ઘંટા વગડાવ્યા પછી. સુઘોષ નામક ધષ્ય તે કુપોષા-પષ્ટ, તેનું વર્તન તે સુપોષા-પષ્યવતન, તેના માતરમ્ તે સુઘોષા-ગ્ય-વાસનાનત્તરમ્. સુપોષા-પષ્ય-એક યોજનના વિસ્તારવાળી ને અભુત ધ્વનિ કરનારી હોય છે. તેનો અવાજ થતાં બીજાં વિમાનોની ઘંટા પણ અવાજ કરવા લાગે છે. તે કુલ ત્રણ વાર વગાડવામાં આવે છે. વાસન-વગડાવવું તે. સંત-સુરાસુર દસમા ત્યિ-બધા સુર-અસુરેન્દ્રો સાથે આવીને. सकल सेवा सुर भने असुर ते सकल-सुरासुर, तेन इन्द्र ते सकलસુરસુરેન્દ્ર, સન્ન-બધા. સુર-વૈમાનિક તથા જ્યોતિષ્ક દેવો. અસુર-ભવનપતિ તથા વ્યંતર દેવો. રૂદ્ર-સ્વામી. સદ-સાથે. સમીત્ય-આવીને, જન્મસ્થાને આવીને. વૈમાનિક તથા ભવનપતિ દેવોમાં દસ જાતિ હોય છે. તે આ પ્રમાણે : Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૧) ઈદ્ર-બધા દેવોનો સ્વામી. (ર) સામાનિક-આયુષ્ય વગેરેમાં ઇંદ્રના જેવા. (૩) ત્રાયસ્ત્રિશ-ગુરુ-સ્થાનીય, મંત્રી અથવા પુરોહિતનું કામ કરનારા. (૪) પારિષદ્ય-મિત્રનું કામ કરનારા સભ્ય દેવો. (૫) આત્મરક્ષક-શસ્ત્ર લઈને આત્મરક્ષકરૂપે ઇંદ્રની પીઠ પાછળ ઊભા રહેનારા. (૬) લોકપાલ-સરહદની રક્ષા કરનારા. (૭) અનીક-સૈનિક તથા સેનાધિપતિનું કામ કરનારા. (૮) પ્રકીર્ણક-ખાસ ફરજ વિનાના-સામાન્ય. (૯) આભિયોગ્ય-સેવા કરનારા. (૧૦) કિલ્બિષિક-અંત્યજ જેવા. વ્યંતર અને જ્યોતિષ્ક દેવોમાં ત્રાયસિંશ અને લોકપાલ સિવાયની આઠ જાતિઓ હોય છે. સુરેન્દ્રો અને અસુરેન્દ્રોની સંખ્યા ચોસઠની છે, તે આ રીતે - વૈમાનિકના ૧૦ ઈદ્રો સૌધર્મ-સૌધર્મેન્દ્ર. ઐશાન-ઈશાનેદ્ર. સનકુમાર-સનસ્કુમારેન્દ્ર. માહેંદ્ર-માહેંદ્ર. બ્રહ્મલોક-બ્રહ્મદ્ર. લાન્તક-લાન્તકેન્દ્ર. મહાશુક્ર-મહાશુક્રેન્દ્ર. સહસ્ત્રાર-સહસ્ત્રારેંદ્ર. Page #465 -------------------------------------------------------------------------- ________________ બૃહચ્છાત્તિ ૦૪૪૭ આનત } પ્રાણાઁદ્ર. પ્રાણત આરણ છે અય્યદ્ર. અય્યત છે બાર દેવલોક સુધીના દેવો કલ્પોપપન્ન હોય છે અને પછીના દેવો કલ્પાતીત હોય છે, એટલે ત્યાં ઈંદ્ર હોતા નથી. ભવનપતિના ૨૦ ઈદ્રો (ભવનપતિ અને વ્યંતર નિકાયમાં બબ્બે ઈંદ્રો હોય છે.) અસુરકુમાર-ચમર અને બલિ. નાગકુમાર-ધરણ અને ભૂતાનંદ. વિદ્યુતકુમાર-હરિકાંત અને હરિષહ. સુવર્ણકુમાર-વેણુદેવ અને વેણદારી. અગ્નિકુમાર-અગ્નિશિખ અને અગ્નિમાણવ. વાતકુમાર-વેલમ્બ અને પ્રભંજન. સ્વનિતકુમાર-ઘોષ અને મહાઘોષ. ઉદધિકુમાર-જલકાન્ત અને જલપ્રભ. દ્વિીપકુમાર-પૂર્ણ અને વિશિષ્ટ (અવશિષ્ટ). દિષુમાર-અમિતગતિ અને અમિતવાહન. વ્યંતરોના ૩૨ ધો. કિન્નર-કિન્નર અને કિંપુરુષ. કિંપુરુષ-સપુરુષ અને મહાપુરુષ. મહોરગ-અતિકાય અને મહાકાય ગાંધર્વ-ગીતરતિ અને ગીતયશ. યક્ષ-પૂર્ણભદ્ર અને માણિભદ્ર. Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ રાક્ષસ-ભીમ અને મહાભીમ. ભૂત-સુરૂપ અને પ્રતિરૂપ. પિશાચ-કાલ અને મહાકાલ. બીજા આઠ નિકાય જે વાણવ્યંતર કહેવાય છે, તેના ઈંદ્રો નીચે મુજબ : અણપત્ની-સંનિહિત અને સામાન. પણપત્ની-ધાતા અને વિધાતા. ઋષિવાદી-ઋષિ અને ઋષિપાલ. ભૂતવાદી-ઈશ્વર અને મહેશ્વર. ક્રેદિત-સુવર્સ અને વિશાલ. મહાક્રુદિત-હાસ્ય અને હાસ્યરતિ. કોદંડ (કૃષ્માંડ)-શ્વેત અને મહાશ્વેત, પાવક-પતંગ અને પતંગપતિ. જ્યોતિના ૨ ઈંદ્રો ચંદ્ર ચંદ્ર. સૂર્ય-સૂર્ય. અઢીદ્વીપમાં ચંદ્ર અને સૂર્યની સંખ્યા ૬૬-૬૬ હોય છે, એટલે તેના ઇંદ્રો ૧૩૨ થાય, પણ અહીં જાતિથી ૨ ઈંદ્રો ગણાવામાં આવ્યા છે. આ બધા ઈંદ્રો સાથે સૌધર્મેદ્ર આવે છે. સવિનયમ્-વિનય-પૂર્વક, વિનયથી. અદ્-મારા વૃદ્દીવા-પૂજ્ય અરિહંત દેવને હાથમાં લઈને. અર્હત્ એ જ મટ્ટાર તે અર્હદ્-મટ્ટાર. અર્હ-અરિહંત. ભટ્ટા-દેવ. ભટ્ટાર શબ્દને સ્વાર્થમાં પ્રત્યય આવવાથી મટ્ટાર શબ્દ બનેલો છે. ‘ભટ્ટ સ્વામિત્વ મૃચ્છતીતિ ભટ્ટાર:-ભટ્ટ એટલે સ્વામીપણું, તેને પ્રાપ્ત કરે તે ભટ્ટાર’ અર્થાત્ પૂજ્ય કે દેવ. પૂજ્યનામની આગળ ભટ્ટારક, દેવ એવા શબ્દો વપરાય છે : ‘પાવા ભટ્ટારો લેવઃ, પ્રયોજ્યાઃ પૂન્યનામતઃ ।'-અભિધાનચિંતામણિ (કાંડ ૨, Page #467 -------------------------------------------------------------------------- ________________ બૃચ્છાન્તિ ૦૪૪૯ શ્લો. ૨૫૦). ગૃહીત્વા-ગ્રહણ કરીને, હાથમાં લઈને. રાત્વા નાવિÌ-મેરુપર્વતના શિખર ઉપર જઈને. રાત્વા-જઈને. નમય અત્રિ તે નાત્રિ. તેનું શું, તે નાદ્રિશું. નાદ્રિ- મેરુપર્વત. શું-શિખર. વિહિત ખન્માભિષે: -કર્યો છે જેણે જન્માભિષેક. વિદિત-કર્યો છે, નન્મનો મહોત્સવ જેણે તે વિહિત-નમામિષે. અભિષેઝ-સ્નાત્ર-મહોત્સવ. ‘વિહિતનમામિષે:ષ્કૃત-બિન-નન્મ-સાત્ર મહોત્સવ: ।' (હ. કી.) શાન્તિમુદ્દોષયતિ-શાંતિની ઉદ્ઘોષણા કરે છે. શાન્તિ-શાંતિનો પાઠ. વષવૃતિ-ઊંચા સ્વરે બોલે છે, ઉદ્ઘોષણા કરે છે. માનીને. - યથા-જેવી રીતે, જેથી, જે કારણથી. તત: -તેથી. ‘તત: તસ્માત્ ારાત્' । (હ. કી.) -હું. તાનુજામિતિ વૃત્તા-કરેલાનું અનુકરણ કરવું એમ માનીને. નૃતનું અનુર તે નૃતાનુાર. ત-કરાયેલું. અનુાર-અનુકરણ. કૃતિ-એમ. ા કરીને, માનીને. ‘કરેલાનું અનુકરણ કરવું,' એમ ૫.૩-૨૯ -- ‘મહાનનો ચેન ગત: સ પન્થાઃ' કૃતિ-‘જે માર્ગથી શ્રેષ્ઠ પુરુષ ગયા, તે માર્ગ' એમ જાણીને. – આ સૂક્ત અર્હદ્-અભિષેકવિધિના પ્રથમ પર્વના નીચેના શ્લોકમાં આ પ્રમાણે આવે છે : “યો. નન્નાને નાદ્રિ-શૃઙે, यश्चादिदेवस्य नृपाधिराज्ये । भूमण्डले भक्तिभरावनम्रैः, सुरासुरेन्द्रैर्विहितोऽभिषेकः ||८|| Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ततः प्रभृत्येव कृतानुकारं, प्रत्यादृतैः पुण्यफल-प्रयुक्तैः । श्रितो मनुष्यैरपि बुद्धिमद्भिः, महाजनो येन गतः स पन्थाः ॥९॥" જે અભિષેક આદિદેવ-ઋષભદેવના જન્મકાલે મેરુપર્વતના શિખર પર અને જે તેમના રાજાધિરાજય-પ્રસંગે ભૂમંડલ પર, ભક્તિના ભારથી અત્યંત નમ્ર બનેલા સુરેન્દ્રોએ અને અસુરેન્દ્રોએ કર્યો હતો, તે અભિષેક ત્યારથી શરૂ કરીને કરેલાનું અનુકરણ કરવામાં આદરવાળા, પુણ્યફલ વડે પ્રેરાયેલા, સબુદ્ધિશાળી મનુષ્યોને પણ સેવેલો છે, કારણ કે “મહાજન જે માર્ગે ગયા, તે માર્ગ છે.” તાત્પર્ય કે આ સ્નાત્ર-વિધિ દેવતાઓએ કરેલા જન્માભિષેકના અનુકરણરૂપ છે. ભવ્યનનૈઃ સદ સત્ય-ભવ્યજનો સાથે આવીને. અહીં ભવ્યજનોથી અહંતની ઉપાસનામાં ભાગ લેનારા શ્રાવકો અભિપ્રેત છે. સ્ત્રીત્ર- પન્નાત્ર વિદાય-સ્નાત્ર-પીઠ ઉપર સ્નાત્રની ક્રિયા કરીને. ત્રાર્થ થતું પીતમ્ માસ સ્ત્રાત્રીઠું-સ્નાત્ર માટે જે પીઠ કે આસન તે સ્નાત્રપીઠ. તેને મજ્જન-પીઠ પણ કહે છે. સ્ત્રીત્રનો સામાન્ય અર્થ સ્નાન થાય છે, પણ અહીં તે જિનાભિષેક સૂચવે છે. પીઠ-આસન કે સિહાસન. હજુપવિશન્ચેમ્મિન્નિતિ વીરમ્'—જેના પર બેસી શકાય તે પીઠ.” સ્નાત્ર-પીઠ કાષ્ઠનું, પાષાણનું કે ધાતુનું બનાવાય છે. વર્તમાન સામાચારી પ્રમાણે ત્રણ સુંદર બાજોઠ મૂકીને તે ઉપર સિંહાસન મૂકવું, તે સ્નાત્રપીઠ કહેવાય છે. મહોત્સવ -પ્રસંગે તેની રચના વિશિષ્ટ પ્રકારે થાય છે. શાન્તિમુયોપથમિ-શાંતિની ઉદ્ઘોષણા કરું છું, શાંતિનો પાઠ પ્રકટ રીતે બોલું છું. ત-તેથી, તો. પૂના-યાત્રા-ત્રીત્રાદ્વિ-મહોત્સવીનન્તરમિતિ -પૂજા-મહોત્સવ, [રથ યાત્રા મહોત્સવ, સ્નાત્ર યાત્રા-મહોત્સવ વગેરેની પૂર્ણાહુતિ કરીને. Page #469 -------------------------------------------------------------------------- ________________ બૃહચ્છાન્તિ ૪૫૧ पूजा भने यात्रा भने स्नात्र आदिनो महोत्सव ते पूजा-यात्रा-स्नात्रादि દોત્સવ તેના અનન્તરમ્ તે પૂના-યાત્રા-સ્ત્રીત્રાદ્રિ-મહોત્સવીનાર. અહીં મહોત્સવ-શબ્દ પૂજા, યાત્રા અને સ્નાત્ર એ ત્રણે પદોની સાથે સંબંધવાળો છે, એટલે પૂજા-મહોત્સવ, [રથયાત્રા-મહોત્સવ અને સ્નાત્ર-મહોત્સવ વગેરેની પછી એમ સમજવાનું છે. રૂતિ વી-એ પ્રમાણે કરીને. વે રત્ના-કાન દઈને. નિશીત નિશ્ચિત-સાંભળો, સાંભળો. સ્વાહા-સ્વાહા. આ પદ શાંતિકર્મ માટેનું પલ્લવ છે. “સુકું અદ્િયન્ત રેવ અનેતિ વહી” – “જેના વડે દેવો સારી રીતે બોલાવાય છે, તે સ્વાહા.” અથવા “સુકું મહીં સ્વીહિ' –જે વાણી વડે સારી રીતે પરિત્યાગ કરવામાં આવે છે તે સ્વાહા.”* અહીં હીં-ત્યાગ કરવો-ધાતુનું જિ-પ્રત્યયથી “ફા' રૂપ બનેલું છે અને મા ઉપસર્ગના યોગથી “માફી' બનેલું છે. (૨-૪) સરલ છે. (૨૫) હે ભવ્યજનો ! આ જ અઢીદ્વીપમાં ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મેલા સર્વ તીર્થકરોનાં જન્મ-સમયે પોતાનું આસન કંપતાં સૌધર્મેદ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે અને તેનાથી જિનેશ્વરનો જન્મ થયેલો જાણીને સુઘોષા-ઘંટા વગડાવીને (ખબર આપે છે, પછી) બધા સુરેદ્રો અને અસુરેદ્રો (જવાને તૈયાર થાય છે, તેમ)ની સાથે અહિતના (જન્મ-સ્થાને) આવીને વિનય-પૂર્વક શ્રી અરિહંત ભગવંતને હાથમાં ગ્રહણ કરીને મેરુપર્વતનાં શૃંગ પર લઈ જાય છે. ત્યાં જન્માભિષેક કર્યા પછી શાન્તિની ઉદ્ઘોષણા કરે છે, તેમ હું (પણ) કરેલાનું અનુકરણ કરવું એમ માનીને “મહાજનો જે માર્ગે જાય, શતપથબ્રાહ્મણમાં વાધેનુના ચાર સ્તનો માનવામાં આવ્યા છે : સ્વાદા, વૌષટું સ્વધા અને ઈંન્ત. આ ચારે શબ્દ પરિત્યાગનો અર્થ સૂચવનારા છે, પરંતુ તેમાંના પહેલા બે શબ્દો દેવતાઓને ઉદ્દેશીને પરિત્યાગ કરવો હોય ત્યારે વપરાય છે. ત્રીજો શબ્દ પિતૃઓને ઉદેશીને ત્યાગ કરવો હોય ત્યારે વપરાય છે અને ચોથો શબ્દ મનુષ્યોને ઉદ્દેશીને ત્યાગ કરવો હોય ત્યારે વપરાય છે. Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩ તે જ માર્ગ' એમ જાણીને ભવ્યજનો સાથે આવીને, સ્નાત્ર-પીઠે સ્નાત્ર કરીને, શાંતિની ઉદ્ઘોષણા કરું છું, તો તમે બધા પૂજા-મહોત્સવ, [રથયાત્રામહોત્સવ, સ્નાત્ર-મહોત્સવ વગેરેની પૂર્ણાહુતિ કરીને કાન દઈને સાંભળો ! સાંભળો ! સ્વાહા. (૩-૩) ૐ-પ્રણવ-બીજ. શ્રીમેરૂતુંગસૂરિ-વિરચિત સૂરિ મુખ્યમંત્રકલ્પમાં કહ્યું છે કેસર્વત્ર સ્તુત્ય પ્રણવી: -પરેષુ શાન્તિ-તુષ્ટિને In” સર્વત્ર સ્તુતિની આદિમાં સ્વ-પરના કલ્યાણ નિમિત્તે થતાં શાંતિકર્મ અને તુષ્ટિકર્મમાં પ્રણવો હોય છે. બીજા સૂરિમંત્રમાં કહ્યું છે કે-“પર્વ જ્ઞાત્વિા સર્વસ્તુતિ પ્રારશે વિદ્યાવિમા I-પ્રારખે મોમિતિ સર્વતોભનશ્ચ શાન્તિ-પુષ્ટિ–દ્ધિ-વૃદ્ધિ પૂર્તિ-શિવાયોર્જેરળીયા !” “એમ જાણીને સર્વ સ્તુતિપદના પ્રારંભમાં તથા વિદ્યાવિભાગના પ્રારંભમાં સર્વલોકની તથા પોતાની શાંતિ, પુષ્ટિ, ઋદ્ધિ, વૃદ્ધિ, ટૂર્તિ (મંત્ર દ્વારા પ્રાપ્ત થતી એક વિશિષ્ટ શક્તિ) અને શિવ (કલ્યાણ) માટે ૐનો ઉચ્ચાર કરવો. પુર્દ પુર્દિ-આ દિવસ અતિ પવિત્ર છે, આ અવસર માંગલિક છે. પુષ્ય વ તત્ : કૃતિ પુષ્યામ્ “પવિત્ર જે દિવસ તે પુણ્યાહ.” આ અવસર માંગલિક છે, એવી જાહેરાત કરવી હોય ત્યારે ૩ઝ પુષ્પાઉં પુષ્યા' એવો શબ્દ-પ્રયોગ કરવામાં આવે છે. પ્રીવત્તા પ્રયન્તા-પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. પ્રયતામ્ તિશયેન પ્રતા પવતુ' – “પ્રીયજ્ઞામ્ એટલે અતિશય પ્રસન્ન થાઓ.' ભવન્તઃ -ભગવંતો. મર્દન્તઃ -અહંન્તો, અરિહંતો. સર્વજ્ઞા: સર્વજ્ઞો. Page #471 -------------------------------------------------------------------------- ________________ બૃહચ્છાન્તિ ૦૪૫૩ સર્વના -સર્વદર્શીઓ. ત્રિોવી-નાથ: -ત્રિલોક-નાથો. ત્રિો-હિત. -ત્રિલોકથી અર્ચાયેલા. ત્રિસ્નો-પૂળ્યા: -ત્રિલોકના પૂજ્ય. રિનોવેશ્વરી –ત્રિલોકના ઈશ્વરો. ત્રિોદ્યોતરી -ત્રિલોકમાં ઉદ્યોત કરનારા. (૩-૫) સરલ છે. આ મંત્રમાં સર્વ તીર્થકરોનું સામાન્ય સંબોધન છે. (૩-૬) ૐ પુણ્યાતું, પુણ્યાહ-આજનો દિવસ પવિત્ર છે, આ અવસર માંગલિક છે. સર્વજ્ઞ, સર્વદર્શી, ત્રિલોકના નાથ, ત્રિલોકથી અર્ચિત. ત્રણે લોકોના પૂજ્ય-ત્રિલોકથી પૂજાયેલ, ત્રિલોકના ઈશ્વર, ત્રિલોકમાં ઉદ્યોત કરનાર અરિહંત ભગવંતો પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. (૪-૪) % ષમ-ગિત-સન્મ-મનન-સુમતિ-પપ્રમ सुपार्श्व-चन्द्रप्रभ-सुविधि-शीतल-श्रेयांस-वासुपूज्य-विमल-अनन्त-धर्मशान्ति कुन्थु-अर-मल्लि-मुनिसुव्रत नमि-नेमि-पार्श्व-वर्द्धमानान्ता जिनाः - ૐ ઋષભદેવ અજિતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ, પદ્મપ્રભ, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભ, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજયસ્વામી, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને વર્ધમાનસ્વામી જેમાં છેલ્લા છે. એ (ચોવીસ) જિનો. શાન્ત: શાંત. શાન્ત-કષાયથી રહિત. શાન્તિારા: –શાંતિ કરનારા. અહીં શાંતિ-શબ્દથી પ્રશમ-સુખ અભિપ્રેત છે. આવતું-થાઓ. સ્વાહા-સ્વાહા. Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૪-૫) સરલ છે. આ મંત્રમાં તીર્થંકરોનું નામ-પૂર્વક સંબોધન છે. (૪-૬) ૐ શ્રીઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદનસ્વામી, સુમતિનાથ, પદ્મપ્રભ, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભ, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્યસ્વામી, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, મિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને વર્ધમાનસ્વામી એ ચોવીસે જિનો શાંત છે, એ અમને શાંતિ કરનારા થાઓ.* (૫-૩) ૐ મુનયો મુનિપ્રવાઃ ૐ મુનિઓમાં શ્રેષ્ઠ એવા મુનિઓ. મુનિમાં પ્રવર-શ્રેષ્ઠ તે મુનિ-પ્રવર. રિપુ-વિનય-તુમિક્ષ-ાન્તરેણુ-શત્રુ વડે કરવામાં આવતા વિજયમાં, દુષ્કાળમાં ગહન અટવીમાં. रिपु - विजय ने दुर्भिक्ष अने कान्तार ते रिपुविजय - दुर्भिक्षकान्तार. રિપુવિનય-શત્રુ વડે કરવામાં આવતો વિજય, પરાભવ. ટુર્મિક્ષ-દુષ્કાલ. ‘મિક્ષાયા અમાન: સુમિક્ષમ્’-જ્યારે ભિક્ષાનો અભાવ થાય અર્થાત્ માગી ભિક્ષા ન મળે ત્યારે દુર્ભિક્ષ પડ્યો ગણાય, જન્તાર-ગહન વન. તુર્તમત્ત્વğ-વિકટ રસ્તાઓમાં, વિકટ માર્ગોને ઓળંગતાં. તુ એવો માર્ગ તે દુર્ઘમાર્ગ. ટુર્ના-વિકટ. માર્ગ-રસ્તો. રક્ષન્તુ-રક્ષણ કરો. અહીં રક્ષણ-શબ્દથી ભય-નિવારક શાંતિ અભિપ્રેત છે. વ: -તમારું. અર્હદુ-અભિષેકવિધિના પ્રથમ પર્વના ત્રીજા શ્લોકની પંજિકામાં ‘સંસ્તોત્ર-મન્ત્રધ્વનિ:’ પદની વ્યાખ્યા કરતાં શ્રીશીલાચાર્યે જણાવ્યું છે કે સન્⟨ત્) સ્તોત્રાયેવ મન્ત્રાઃ । અથવા सन् (त्) स्तोत्राणि च ॐ पुण्याहं पुण्याहमिति, ॐ ऋषभं पुराणमित्यादिमन्त्राश्च तेषां ધ્વનિઃ । સ્તોત્રવાળા મન્ત્રો અથવા સ્તોત્ર તે ‘૩ પુછ્યાન્ન પુછ્યારૂં' વગેરે પદો અને ‘ૐ ૠષમ પુરાણં' ઇત્યાદિ મંત્રો, તેનો ધ્વનિ. તાત્પર્ય કે ‘ૐ પુણ્યાહં પુણ્યાહં’ વાળો ત્રીજો પરિચ્છેદ સ્તોત્રરૂપ છે અને ‘ૐ ઋષભં પુરાણ’ વગેરે પદો મંત્રરૂપ છે. વર્તમાન પાઠમાં ‘ૐ ૠષમ પુરાŕ'ના સ્થળે ૐ ૠષમ-નિત' આદિ શબ્દો છે. Page #473 -------------------------------------------------------------------------- ________________ બૃહચ્છાત્તિ ૦૪૫૫ નિત્યં-પ્રતિદિન. સ્વાહ-સ્વાહા. (પ-૪) પુનયો મુનિ-પ્રવ: મહામુનિઓ લબ્ધિવંત મહર્ષિઓ. પ્રાચીન સૂત્રોમાં તત્તે તપૂરે', યે સુયપૂરે વગેરે પ્રયોગો આવે છે, તે “તાડમાંના શ્રેષ્ઠ તાડ', ધ્વજમાંના શ્રેષ્ઠ ધ્વજ એવો અર્થ બતાવે છે. તે પ્રમાણે અહીં મુનિઓમાં શ્રેષ્ઠ એવા મુનિઓથી સિદ્ધ પુરુષો કે લબ્ધિવંત મહર્ષિઓ સમજવાના છે. રિપુ-વિનય-પક્ષ શાન્તાપુ દુfમાપુ-શત્રુથી પરાભવ પામવાના પ્રસંગે, દુષ્કાલમાં પ્રાણ-ધારણ કરવાના પ્રસંગે, ગહન વનમાં પ્રવાસ કરવાના પ્રસંગે તથા વિષમ વાટ ઓળંગવાના પ્રસંગે. અહીં રિપુ-વિનય-શબ્દથી શત્રુ વડે કરવામાં આવતો વિજય એટલે શત્રુઓ વડે થતો પોતાનો પરાભવ સમજવાનો છે-કારણ કે તેવા પ્રસંગે રક્ષણની ખાસ જરૂર પડે છે. “તત્ર રિપુર્વિષયઃ શત્રુત્ત: પરમવ:' | (હ. કી.) પક્ષ-શબ્દથી દુષ્કાલમાં પ્રાણ-ધારણ કરવાનો પ્રસંગ સમજવાનો છે, કારણ કે ત્યારે પણ રક્ષણની ખાસ જરૂર પડે છે. જાન્તાર-શબ્દથી ગહન અટવીમાં પ્રવાસ કરવાનો પ્રસંગ સમજવાનો છે, કારણ કે ત્યાં વાઘ, સિંહ વગેરે હિંસક પશુઓના તથા ચોર લૂંટારુઓના હુમલા સામે રક્ષણની જરૂર પડે છે. અને તુમાથી પહાડો, ખીણો, કોતરો, કરાડો તથા વગડાની વિષમ વાટો સમજવાની છે, કારણ કે ત્યાં પણ રક્ષણની ખાસ જરૂર પડે છે. (૫-૫) ૩ૐ શત્રુ વડે કરવામાં આવતા વિજય-પ્રસંગે, દુષ્કાળમાં પ્રાણધારણ કરવાના પ્રસંગે, ગહન અટવીમાં પ્રવાસ કરવાના પ્રસંગે તથા વિકટ વાટો ઓળંગવાના પ્રસંગે મહામુનિઓ તમારું નિત્ય રક્ષણ કરો, સ્વાહા. (૬-૩) ૐ શ્રી--કૃતિ-પતિ-વર્તિ-ઋત્તિ-બુદ્ધિ-ન-થીવિદ્યાસાધન-પ્રવેશ-નિવેશનેષ-શ્રી, હી, ધૃતિ, મતિ, કીર્તિ, કાંતિ, બુદ્ધિ, લક્ષ્મી અને મેધા એ નવ સ્વરૂપવાળી સરસ્વતીની સાધનામાં, યોગના પ્રવેશમાં તથા મંત્રજપના નિવેશનમાં. શ્રી અને દૂધ અને ધૃતિ અને પતિ અને ક્રાંતિ Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ અને હ્રાન્તિ અને વૃદ્ધિ અને લક્ષ્મી અને મેથા સ્વરૂપવાળી વિદ્યાનું સાધન તથા પ્રવેશ અને નિવેશન તે શ્રી-ટ્રી-વૃત્તિ મતિ-ીર્તિ-વ્ઝાન્તિ-બુદ્ધિ-લક્ષ્મી મેથા-વિદ્યાસાધન-પ્રવેશ-નિવેશન. શ્રી-શોભા, સૌન્દર્ય. હ્રી-લજ્જા, મર્યાદા.ધૃતિ-ધીરજ, દૃઢતા. મતિવિચાર કરવાની શક્તિ, સંપ્રધારણ સંજ્ઞા, નીર્તિ-કીર્તિ, ખ્યાતિ. ત્તિ-પ્રભા, ઘુતિ. વુદ્ધિ-બોધનશકિત, હિતા-હિતનો વિચાર કરવાની શક્તિ. લક્ષ્મીલક્ષ્મી, સંપત્તિ. મેધા-પ્રજ્ઞા, પ્રતિભા. વિદ્યા-સરસ્વતી, જ્ઞાનરૂપા વિદ્યા. શ્રી, શ્રી, ધૃતિ, મતિ, કીર્તિ, કાંતિ, બુદ્ધિ, લક્ષ્મી અને મેધા એ સરસ્વતીની નવ શક્તિઓ છે. સાધન-મંત્રોપાસના; કોઈ પણ દેવની સાધના કરવાનો સાંગોપાંગ વિધિ. છે. . પ્રવેશ-પ્રવેશ. અહીં પ્રવેશ-શબ્દથી યોગ-સાધનાનો પ્રવેશ અભિપ્રેત નિવેશન-સ્થિર થવું તે, મંત્ર-જપમાં બેસવું તે. તાત્પર્ય કે અહીં નિવેશન-શબ્દ મંત્ર-જપમાં બેસવાનો અર્થ દર્શાવે છે. ભગવતીસૂત્રના અગિયારમા શતકના અગિયારમા ઉદ્દેશમાં મહાબલકુમારના લગ્ન-પ્રસંગની વિધિમાં તેમનાં માતા-પિતાએ પ્રીતિદાન કર્યું હતું, તેમાં આઠ શ્રીની, આઠ હ્રીની, આઠ કૃતિની, આઠ કીર્તિની, આઠ બુદ્ધિની અને આઠ લક્ષ્મીની મૂર્તિઓ આપી હતી અને આ બધી મૂર્તિઓ રત્નની બનાવેલી હતી તેમ જણાવ્યું છે. ‘અટ્ટુ સિરીઓ બટ્ટુ હિરીઓ વં ધિઓ ત્તિીઓ બુદ્ધીમો નછીઓ...સન્ત્રયામણ્ ।' વસુદેવહિંડીના દુખત્તી-કથોત્પત્તિ નામના વિભાગમાં શ્રી જંબૂસ્વામીના જીવનનો પ્રસંગ વર્ણવતાં જણાવ્યું છે કે 'पसत्थे य दिणे पमक्खिओ जंबूनामो विहिणा दारियाउ वि सगिहेसु । ओ महतीए रिद्धीए चंदो विव तारगा- समीवं गओ वधू गिहातिं । ताहिं सहिओ સિરિ-ધિતિ-વિત્તિનછહિ વ નિઞા-મવળ-માતો ।' શુભ દિવસે જંબૂકુમારને વિધિ-પૂર્વક પીઠી ચોળવામાં આવી. કન્યાઓને પણ તેમનાં પિતૃગૃહોમાં પીઠી ચોળવામાં આવી. એ પછી જ્યારે સમૃદ્ધિપૂર્વક જંબૂકુમાર, ચંદ્ર જેમ Page #475 -------------------------------------------------------------------------- ________________ બૃહચ્છાન્તિ ૪૫૭ તારાઓની પાસે જાય તેમ વધૂ-ગૃહોમાં ગયો અને વધૂઓની સાથે, જાણે કે શ્રી, ધૃતિ, કીર્તિ અને લક્ષ્મીને સાથે લાવ્યો હોય તેમ, પાછો પોતાને ઘરે આવ્યો.” શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી એ છ વર્ષધરદેવીઓ ગણાય છે અને પૌષ્ટિક કર્મમાં તેની વિશિષ્ટ સ્થાપના થાય છે. * અહિંદુ અભિષેક * “શ્રી- ધૃત: વીfdવુદ્ધિર્નફ્લીશ ઉમરાવ્ય: पौष्टिकसमये संघस्य वाञ्छितं पूरयन्तु मुदाः ॥' પૌષ્ટિકના સમયે શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી એ છ મહાદેવીઓ સંઘની કામના આનંદથી પૂર્ણ કરો. –આ. દિ. પૌષ્ટિકાધિકાર. આ. દિ માં શ્રી, ફ્રી વગેરે છ દેવીઓનાં સ્વરૂપ આ પ્રમાણે વર્ણવેલાં છે :? “મોકયુમ-વામય પૂત-દસ્તા, પાસના નક્ક-વ-શરીર-વત્રા | सर्वाङ्गभूषणधरोपचिताङ्गयष्टिः, શ્રી શ્રીવિનામતુi નયત્વનેનું !' જેના બે હાથમાં કમલ છે, એક હાથ વરદ-મુદ્રાવાળો અને એક હાથ અભયમુદ્રાવાળો છે, જે પદ્મના આસન પર બેઠેલી છે. જેના શરીરનો વર્ણ કનક જેવો છે, જેણે વસ્ત્રો પણ કનકવર્ણનાં જ ધારણ કરેલાં છે, જેની દેહલતા સર્વાગે આભૂષણવાળી છે એવી શ્રી-દેવી તમને અનેક પ્રકારે શ્રી(શોભા)નો અતુલ વિલાસ આપો. ૨ ‘ધૂશ્રીલંષ્ટિfસ-ઘેટા-વી કપૂરવીળાં-વિભૂષિત-રી ધૃત-વત્રા ! -વાર-વિધાતા-વાદનાચા, पुष्टीश्च पौष्टिकविधौ विदधातु नित्यम् ॥' જેનો વર્ણ ધૂમ્ર જેવો છે, જેના એક હાથમાં ખગ, બીજા હાથમાં ઢાલ, ત્રીજા હાથમાં બીજોરું અને ચોથા હાથમાં વીણા છે, જેણે રક્તવસ્ત્ર ધારણ કરેલાં છે, જે વિકરાળ સિંહના ઉપર આરૂઢ થયેલી છે, તે હદેવી પૌષ્ટિકવિધિમાં નિત્ય પુષ્ટિ આપો. ३ चन्द्रोज्ज्वलाङ्ग-वसना शुभमानसौकःपत्रिप्रयाणकृदनुत्तर सत्प्रभावा । -પ-નિર્મન-મ037 - વી નપૂર -- हस्ता धृतिं धृतिरिहानिशमादधातु ।.' Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ વિધિના ત્રીજા પર્વમાં આ છયે દેવીઓનું સ્મરણ કરવામાં આવ્યું છે, તે આ પ્રમાણે : "अभिषेकवारि हारि, प्रभूतकिंजल्ककल्क-पटवासि । ઉપનયત સેમરી: પવા પાનયા ટેવી રા'' જેનો દેહ તથા જેનાં વસ્ત્રો ચન્દ્ર જેવાં ઉજ્જવલ છે, જે માનસરોવરમાં રહેનારી છે, હંસના વાહનને લીધે શ્રેષ્ઠ એ સમ્યક પ્રભાવવાળી છે, જેના એક હાથમાં માલા, બીજા હાથમાં પવિત્ર કમલ, ત્રીજા હાથમાં કમંડલુ અને ચોથા હાથમાં બીજોરું છે, તે ધૃતિદેવી અહીં નિરંતર ધૃતિને આપો. ૪. “શુલ્તાષ્ટિડુનાય-વ-વસ્ત્રા, हंसासना धृत-कमण्डलुकाक्षसूत्रा । શેતાન્ન-વ-વિનાસિરાતિકીર્તિ , કર્તિ દ્વાલુ વરપૌષ્ટિ-વર્માત્ર '' જેનાં દેહ તથા જેનાં વસ્ત્રોનો વર્ણ ચંદ્ર જેવો શુક્લ છે, જે હંસ પર બેઠેલી છે, જે કમંડલુ, માલા, શ્વેતપવા અને ચામરથી શોભિત હાથવાળી છે, તે કીર્તિદેવી આ પૌષ્ટિકકર્મમાં કીર્તિને આપો. ૬. “ઋારપુરટિ -નિર્મ7 ફેર-વસ્ત્રા, શેષાદિ-વાદના પતિઃ ટુ-તીર્ષ-શોમાં | वीणोरुपुस्तक-वराभय भासमानદસ્તા સુ ધwાં પ્રવાતુ : ' જેનાં દેહ તથા જેનાં વસ્ત્રો સ્ફટિક જેવાં નિર્મલ અને વિસ્તૃત કાંતિવાળાં છે, જે શેષનાગ પર બેઠેલી છે અને જે પટુ અને દીર્ઘ શોભાવાળી છે, જેના એક હાથમાં ઉરુ પર મૂકેલી વીણા છે, બીજા હાથમાં પુસ્તક છે, ત્રીજો હાથ વરદ મુદ્રાવાળો છે, અને ચોથો હાથ અભયમુદ્રાવાળો છે, એવી બુદ્ધિદેવી અધિક સુબુદ્ધિ આપો. ६ "ऐरावणासनगतिः कलकाभवस्त्र देहा च भूषणकदम्बक-शोभमाना । मातङ्ग-पद्मयुगला प्रसृताऽतिकान्तिः वेदप्रमाणककरा जयतीह लक्ष्मीः ।। જે ઐરાવણ હાથી પર બેઠેલી છે, જેનાં દેહ તથા વસ્ત્રોનો વર્ણ કનક જેવો છે, જે આભૂષણોના સમૂહથી શોભી રહેલી છે, જેના બે હાથ હાથી પર છે અને બે હાથમાં પદ્મ છે, તે ચાર ભુજાવાળી લક્ષ્મીદેવી અહીં જય પામે છે. Page #477 -------------------------------------------------------------------------- ________________ બૃહચ્છાન્તિ ૦૪૫૯ હિમવત્ નામના કુલપર્વતના ઉપર રહેલો પા નામનો હૃદ એ જેનું નિવાસસ્થાન છે, તે પદ્માદેવી ઘણા પદ્મરજના રસરૂપી પટવાસ(સુગંધી)વાળાં હેમપલ્મો સાથે અભિષેક માટે મનોહર જળ લાવો (સમીપમાં ઉપસ્થિત કરો). ૨૩. "स्नपयन्ती जिनं जात-सम्भ्रमा सम्भ्रमच्छिदं करोतु । પૂર્વ [વ માત્માન, ટ્રીર્માપn [fa]નિવાસિની ર૪' હિમવત્ નામના કુલપર્વત ઉપર રહેલ મહાપદ્મ નામના મહાહૂદમાં નિવાસ કરનારી હીનામની દેવી, ઉત્પન્ન થયેલા આદરથી સંભ્રમ છેદનાર જિનને સ્નાન કરાવતી છતી મારા આત્માને પવિત્ર કરો. ૨૪. 'देवी तवोपनयतामभिषेकजलं दलं विभूतीनाम् । પર Ifપ, તિષ્ઠિ -નિ[fi]વાસ-ટુર્નાનિતા' અરદ્દા હે ભગવન્! નિષધ નામના કુલપર્વત ઉપર રહેલ તિગિછિ નામના મહાહૃદમાં નિવાસ-વિલાસ કરનારી ધૃતિ નામની દેવી, વિભૂતિઓ(સંપદાઓ)નાં કારણરૂપ, પલ્મોના પરાગથી રંગ-બેરંગી વિચિત્ર એવું અભિષેક-જલ તમારા માટે લાવો. "स्फुटकेसरेण कमित-कमलेन जिनाभिषेचने देव्याः । માતિ ભવ-દિપમ , સરિણા સરિ-નવાયા: રદ્દા'' જિનાભિષેકમાં, નીલ નામના કુલપર્વત ઉપર રહેલ કેસરી નામનો હૃદ જેનું આલય-સ્થાન છે, તે કીર્તિનામની દેવીના સ્કુટ કેસર(હૂદના પક્ષમાં પદ્મ-કણિકા અને સિંહના અર્થમાં કેશવાળી-ખભા ઉપરના કેશો)વાળાં કમલો. (હૃદ અર્થમાં પડ્યો અને સિંહના પક્ષમાં હરણો)ને કંપાવનારા એવા કેસરી(હૃદ અને બીજા પક્ષમાં સિંહો એ કરેલો ભવ(સંસાર) રૂપી દ્વિપ(હાથી)નો ભંગ (પરાજય) શોભે છે. ૨૬ . "भाति भवतोऽभिषेके, क्वणदलिकुल-किङ्किणी-कलापेन । रुचिरोज्ज्वलेन जिन ! पौण्डरीकिणी पौण्डरीकेण ॥२७॥" । હે જિન ! આપના અભિષેકમાં પૌંડરીકિણી બુદ્ધિ નામની દેવી, રુક્મિ નામના કુલપર્વત ઉપર રહેલા વાઘ જેવા પૌંડરીક નામના હ્રદ વડે શોભે છે, જે (હૃદ) અવાજ કરતા ભમરાઓના સમૂહરૂપી ઘૂઘરીઓના Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ સમૂહવાળો રુચિર (સુશોભિત) અને ઉજ્જવલ (દેદીપ્યમાન) છે. ૨૭ રિપુસેના-વત્તેશ-૬-સંહતિ સ્વાપતેય-સસ્યાનામ્ । स्नपयन्ती जगदीशं, जयति महापौण्डरीकस्था ||२८|| શિખરી નામના કુલપર્વત ઉપર મહાપૌંડરીક નામનો હૃદ છે, જે મોટો વાઘ હોય તેવો જણાય છે, તેના ઉપર રહેલી લક્ષ્મી નામની દેવી, જગદીશ(જિન)ને સ્નાન કરાવતી છતી, દ્રવ્યોરૂપી ધાન્યોને થતા ઉપદ્રવોનો વિનાશ કરતી શત્રુ-સેનાએ વિસ્તારેલા ક્લેશોરૂપી કુરંગો(હરણો)ના સમૂહ પર જય પામે છે (દ્રવ્યોના ઉપદ્રવો અને શત્રુઓથી થતા ક્લેશોને દૂર કરે છે). ૨૮ સૂરિમંત્રમાં પણ છ દેવીઓની સાધના આવે છે. કેટલીક પ્રતિઓમાં શ્રી-ઠ્ઠી એવો પાઠ મળે છે અને ઉ૫૨ના ઉલ્લેખો જોતાં એ ક્રમ જ સુવિહિત લાગે છે. અહીં કેટલાક મૈં અને મૈં એવો પાઠ બોલે છે, પણ તે બીજાક્ષરો છે અને તેને બોલવાનો અહીં પ્રસંગ નથી. અહીં તો માત્ર નામોની જ ગણના છે. સુવૃદ્દીત-નામાન: -સારી રીતે ઉચ્ચારણ કરાયેલા નામવાળા, જેમનું નામ સારી રીતે લેવાય છે, તેવા. સુ-સારી રીતે. ગૃહીત-ગ્રહણ કરાયેલું છે નામ જેનું તે સુગૃહીતનામન્. जयन्तु - -જયવંતા વર્ષો, જય આપનારા થાઓ, સાન્નિધ્ય કરનારા, થાઓ. તે-તે. નિનેન્દ્રાઃ-જિનવરો. (૬-૪) સરલ છે. (૬-૫) ૐ શ્રી, હ્રી, ધૃતિ, મતિ, કીર્તિ, કાંતિ, બુદ્ધિ, લક્ષ્મી અને મેધા એ નવસ્વરૂપવાળી સરસ્વતીની સાધનામાં યોગના પ્રવેશમાં તેમ જ મંત્રજપના નિવેશનમાં જેમનાં નામોનું આદર-પૂર્વક ઉચ્ચારણ કરાય છે, તે જિનવરો જય પામો-સાન્નિધ્ય કરનારા થાઓ. Page #479 -------------------------------------------------------------------------- ________________ બૃહચ્છાન્તિ૭૪૬૧ (૭-૩) % દિન-પ્રજ્ઞક્ષ-વકૃત્ના -વઝાડૂશી પ્રતિવા पुरषदत्ता-काली-महाकाली-गौरी-गान्धारी-सर्वास्त्रमहाज्वाला मानवीવૈરોચ્ચા-છુ-મનાલી-મહામાનવી પોશ વિદ્યાવ્ય: -(૧) રોહિણી, (૨) પ્રજ્ઞપ્તિ, (૩) વજશૃંખલા, (૪) વજાંકુશી, (૫) અપ્રતિચક્ર, (૬) પુરુષદત્તા, (૭) કાલી, (૮) મહાકાલી (૯) ગૌરી, (૧૦) ગાંધારી, (૧૧) સર્વસ્ત્રમહાવાલા, (૧૨) માનવી, (૧૩) વૈરોચ્યા, (૧૪) અછુપ્તા, (૧૫) માનસી, (૧૬) મહામાનસી એ સોળ વિદ્યાદેવીઓ. શ્રી હેમચંદ્રાચાર્યે અ. ચિ.માં સર્વસ્ત્રમહાજવાલા-શબ્દનો અર્થ આ પ્રમાણે જણાવેલો છે : ‘સર્વેષામત્રાનાં મહત્યો વાર્તા માં સર્વત્રHહાન્વીતા'–“સર્વ અસ્ત્રોની મોટી જ્વાલાઓ જેની પાસે છે, તે સર્જાસ્ત્રમહાજ્વાલા.” રક્ષતુ-રક્ષણ કરો. વિદ્યાદેવીઓની પ્રસન્નતાથી રોગ, શોક, ચિંતા, દરિદ્રતા વગેરેથી રક્ષણ થાય છે, એટલે અહીં રક્ષણ-શબ્દને પુષ્ટિના અર્થમાં સમજવો ઘટે છે. વ -તમારું. નિત્ય-પ્રતિદિન. સ્વાદ-સ્વાહા. (૭-૪) સોળ વિદ્યાદેવીઓ : વિદ્યાદેવી એ (મંત્રરૂપા) વિદ્યાની અધિષ્ઠાત્રી છે. સિદ્ધચક્રમંત્રમાં વગેરે સોળ સ્વરની સ્થાપના થાય છે, તે સ્વરો આ સોળ વિદ્યાદેવીઓના વાચક છે. તે વિશે સિદ્ધ-હેમ-બૃહન્યાસમાં કહ્યું છે કે 'तथा अकारादिभिः षोडशस्वरैर्मण्डलेषु षोडश रोहिण्याद्या देवता ઉપથી ને !' (અ. ૧, પા. ૧, સ. ૧) સોળ વિદ્યાદેવીઓનાં સ્વરૂપનો કેટલોક પરિચય શ્રીબપ્પભટ્ટિસૂરિએ સ્તુતિ-ચતુર્વિશતિકામાં, શ્રીપાદલિપ્તાચાર્યે નિર્વાણ-કલિકામાં અને શ્રીવર્ધ્વમાનસૂરિએ આચારદિનકરમાં આપેલો છે તે પરથી તેનું સ્વરૂપ અહીં રજૂ કરવામાં આવ્યું છે. વિદ્યા-દેવીઓનાં જે શિલ્પ મળે છે, તેમાં હાથની સંખ્યામાં તફાવત જણાય છે અને તેનાં આયુધોમાં પણ ભેદ નજરે પડે છે. Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ૧. રોહિણી-પુણ્ય-બીજને ઉત્પન્ન કરે, તે રોહિણી. આ દેવીને ચાર હાથ છે, તેમાં જમણા હાથમાં જપમાલા અને બાણ છે તથા ડાબા હાથમાં શંખ અને ધનુષ્ય છે. તેનો વર્ણ શ્વેત છે, તેનું વાહન ગાય છે અને તેનો મંત્ર *૩ યાં રોહિગ્યે દ્વં નમ:' છે. આવશ્યકચૂર્ણિમાં રોહિણી, પ્રજ્ઞપ્તિ, ગૌરી અને ગાંધારી એ ચાર મહાવિદ્યાઓ કહેલી છે. વસુદેવહિંડીમાં પણ રોહિણીનો વિદ્યા તરીકે ઉલ્લેખ આવે છે. ૨. પ્રજ્ઞપ્તિ-જેને પ્રકૃષ્ટ જ્ઞાન છે, તે પ્રજ્ઞપ્તિ. આ દેવીને ચાર હાથ છે, તેમાં જમણા હાથ શક્તિ અને વરદ મુદ્રા-વાળા છે તથા ડાબા હાથ બીજોરા અને શક્તિથી યુક્ત છે. તેનો વર્ણ શ્વેત છે. તેનું વાહન મયૂર છે અને તેનો મંત્ર ·૩ રાં પ્રજ્ઞÊ માં નમ:' છે. ચતુ તથા આ. દિ.ના અભિપ્રાયથી આ દેવીને બે હાથ છે, તેમાં એક હાથમાં શક્તિ અને બીજા હાથમાં કમલ છે તથા તેનો વર્ણ કમલ જેવો પદ્મ (ગુલાબી) છે. આવશ્યકચૂર્ણિ, વસુદેવહિંડી તથા પઉમચરિયમાં પ્રજ્ઞપ્તિનો વિદ્યા તરીકે ઉલ્લેખ આવે છે. ‘વિખ્ખા ય દુનિવારા, નયમ્મા ચૈવ તવ ય પન્નત્તૌ ।'(પ. ચ. ઉ. ૭) ૩. વજ્રશૃંખલા-જેના હાથમાં દુષ્ટને દમન કરવા માટે વજ્રની શૃંખલા છે, તે વજ્રશૃંખલા. આ દેવીને ચાર હાથ છે, તેમાં જમણા હાથ વરદ-મુદ્રા અને શૃંખલા-યુક્ત છે અને ડાબા હાથ કમલ અને શૃંખલા-યુક્ત છે. તેનો વર્ણ શંખ જેવો શ્વેત છે, તેનું વાહન પદ્મ અને તેનો મંત્ર ૩ તાં વજ્રશૃકુંભાર્યે હું નમ: ।' છે. આ. દિ.ના અભિપ્રયાથી આ દેવીને બે હાથ છે, તેમાં એક હાથમાં શૃંખલા અનેં બીજા હાથમાં ગદા છે. ૪. વજ્રાંકુશી-જેના હાથમાં વજ્ર અને અંકુશ રહેલાં છે, તે વજ્રકુશી. આ દેવીને ચાર હાથ છે, તેમાં જમણા હાથ વરદ-મુદ્રા અને વજવાળા છે અને ડાબા હાથ બીજોરા તથા અંકુશવાળા છે. તેનો વર્ણ સુવર્ણ જેવો પીળો છે, તેનું વાહન હાથી છે અને તેનો મંત્ર ‘ૐ વાં વાક્રુશ્ય ૐ નમ:' છે. ૫. અપ્રતિચક્રા-જેના ચક્રની બરાબરી કોઈથી થઈ શકે તેવી નથી, તે અપ્રતિચક્રા. ‘સંતિકર' સ્તવનમાં તેનું નામ ચક્રેશ્વરી જણાવેલું છે. આ દેવીને Page #481 -------------------------------------------------------------------------- ________________ બૃહચ્છાન્તિ ૦૪૬૩ ચાર હાથ છે અને તે ચારે હાથમાં ચક્ર છે. તેનો વર્ણ વીજળી જેવો છે, તેનું વાહન ગરુડ છે અને તેનો મંત્ર 'ૐ શાં પ્રતિવર્ય ૩ નમ:' છે. ચતુ. તથા આ. દિ.ના અભિપ્રાયથી આ દેવીનો વર્ણ કનક જેવો પીળો છે. ૬. પુરુષદત્તા-પુરુષને વરદાન આપનારી, તે પુરુષદત્તા. આ દેવીને ચાર હાથ છે. તેમાં જમણા હાથ વરદ-મુદ્રા અને ખડુંગવાળા છે અને ડાબા હાથ બીજોરા અને ઢાલવાળા છે. તેનો વર્ણ સુવર્ણ જેવો પીળો છે, તેનું વાહન ભેંસ છે અને તેનો મંત્ર ૐ શાં પુરુષત્તાવૈ મું નમ:' છે. “સંતિક' સ્તવનમાં આ દેવીને નરદત્તા કહી છે. ૭. કાલી-દુશ્મનો પ્રત્યે જે કાલ જેવી છે, તે કાલી. આ દેવીને ચાર હાથ છે, તેમાં જમણા હાથ જપમાલા અને ગદાવાળા છે તથા ડાબા હાથ વજ અને અભય-મુદ્રાથી વિભૂષિત છે. તેનો વર્ણ શ્યામ છે, તેનું વાહન પદ્મ છે અને તેનો મંત્ર % નાં ચૈિ ૐ નમ:' છે. ૮. મહાકાળી-દુશ્મનો પ્રત્યે જે મહાકાલ જેવી છે, તે મહાકાલી. આ દેવીને ચાર હાથ છે, તેમાં જમણા બે હાથ અલસૂત્ર તથા વજથી શોભે છે અને ડાબા હાથ અભયમુદ્રા અને ઘંટાથી શોભે છે. તેનો વર્ણ તમાલ જેવો અતિશ્યામ છે. તેનું વાહન પુરુષ છે અને તેનો મંત્ર “ૐ હાં મહાક્રાન્ચે ઝરું નમ:' છે. ચતુ. તથા આ. દિના અભિપ્રાયથી તેના એક હાથમાં જપમાલા, બીજા હાથમાં ફળ, ત્રીજા હાથમાં ઘંટ અને ચોથા હાથમાં જ છે. ૯. ગૌરી-જેને દેખવાથી ચિત્ત આકર્ષાય છે, તે ગૌરી. અથવા ગૌરવર્ણવાળી તે ગૌરી. આ દેવીને ચાર હાથ છે, તેમાં જમણા હાથ વરદ-મુદ્રા અને મુશલથી અલંકૃત છે અને ડાબા હાથ જપમાલા અને કમલથી શોભે છે. તેનો વર્ણ ગૌર કનકના જેવો છે, તેનું વાહન ગોધા એટલે ઘો છે અને તેનો મંત્ર “ઝ ચૂં મૈં હૂં નમ:' છે. ચતુના અભિપ્રાયથી આ દેવીનો વર્ણ લક્ષ્મીદેવીના જેવો પીળો છે. આ દિના અભિપ્રાયથી આ દેવી કુદ્-ઘૂરનિર્મલ્લા-કુન્દ અને કપૂર જેવી શ્વેત છે. ગૌરનો અર્થ પીળો અને શ્વેત એમ બંને થાય છે. સૂત્રકૃતાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધના બીજા અધ્યાયમાં ગૌરી અને ગાંધારીની ગણના વિદ્યા તરીકે કરવામાં આવી છે. Page #482 -------------------------------------------------------------------------- ________________ A. ૪૬૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩ ૧૦. ગાંધારી-જેનાથી ગંધ ઉત્પન્ન થાય છે, તે ગાંધારી; અથવા જે ગાંધાર-દેશમાં ઉત્પન્ન થયેલી છે, તે ગાંધારી. આ દેવીને ચાર હાથ છે, તેમાં જમણા હાથે વરદમુદ્રા અને મુસલમાળા છે, તથા ડાબા હાથ અભય-મુદ્રા અને વજવાળા છે, તેનો વર્ણ નીલ છે, તેનું વાહન કમલ છે અને તેનો મંત્ર ૩ઝ આન્ધાર્થે વૃં નમ:' છે. ૧૧. સર્વસ્ત્રમહાજ્વાલા-જેનાં સર્વ અસ્ત્રોમાંથી મોટી જ્વાલાઓ નીકળે છે, તે સર્જાસ્ત્રમહાજવાલા. આ દેવીને બે હાથ છે અને તેમાં ઘણાં શસ્ત્રો રહેલાં છે, તેમાંથી જવાલાઓ નીકળે છે. તેનો વર્ણ ધવલ છે, તેનું વાહન વરાહ છે અને તેનો મંત્ર “૩ નૂ સત્રમાણ્વીનાળે નમ:' છે. આ દેવીને કેટલાક જવાલા, કેટલાક મહાજવાલા અને કેટલાક વાલામાલિની પણ કહે છે. ચતુ.માં આ દેવીનું વર્ણન કરેલું નથી. જવાલામાલિની-દેવીના સ્વતંત્ર કલ્પો મળે છે. ૧૨. માનવી-મનુષ્યની માતા-તુલ્ય, તે માનવી. આ દેવીને ચાર હાથ છે, તેમાં જમણા હાથો વરદ-મુદ્રા અને પાશવાળા છે તથા ડાબા હાથ જપમાલા અને વૃક્ષની ડાળીવાળા છે. તેનો વર્ણ શ્યામ છે, તેનું વાહન કમલ છે અને તેનો મંત્ર “ૐ વૂ માનÁ નમ:' છે. ૧૩. વૈરોચ્યા-અન્યોન્ય વૈરની શાંતિ માટે જેનું આગમન થાય છે, તે વૈરોચ્યા. આ દેવીને ચાર હાથ છે, તેમાં જમણા હાથ ખડ્ઝ અને સર્પથી વિભૂષિત છે અને ડાબા હાથ ઢાલ તથા સર્પથી શોભે છે. તેનો વર્ણ શ્યામ છે, તેનું વાહન અજગર છે અને તેનો મંત્ર “ૐ શું વૈરોચ્ચાર્ય મ નમ:' છે. ૧૪. અષ્ણુપ્તા-જેને પાપનો સ્પર્શ નથી, તે અછુપ્તા. આ દેવીને ચાર હાથ છે. તેમાં જમણા હાથમાં ખડગ અને બાણ છે તથા ડાબા હાથમાં ખેટક (ઢાલ) તથા ધનુષ્ય છે. તેનો વર્ણ વીજળી જેવો છે, તેનું વાહન અશ્વ છે અને તેનો મંત્ર “ઝ ગૂં અછુતાર્થ ગૌ નમ:' છે. ૧૫. માનસી- જે ધ્યાન ધરનારાના મનને સાન્નિધ્ય કરે, તે માનસી. આ દેવીને ચાર હાથ છે. તેમાં જમણા હાથ વરદ-મુદ્રા અને વજવાળા છે તથા ડાબા હાથ જપમાલા અને વજથી વિભૂષિત છે. તેનો વર્ણ Page #483 -------------------------------------------------------------------------- ________________ બૃહચ્છાત્તિ ૪૬૫ ધવલ છે, તેનું વાહન હંસ છે અને તેનો મંત્ર “ૐ હૂં મનચ્ચે નમ:' છે. ૧૬. મહામાનસી-જે ધ્યાના રૂઢ મનુષ્યોનાં મનને વિશેષ સાન્નિધ્ય કરે, તે મહામાનસી. આ દેવીને ચાર હાથ છે, તેમાં જમણા હાથ વરદ-મુદ્રા અને ખગથી યુક્ત છે અને ડાબા હાથમાં કુંડિકા અને ઢાલ છે. તેનો વર્ણ ધવલ છે, તેનું વાહન હંસ છે અને તેનો મંત્ર “ૐ હૂં મહામનિર્ચ : નમ:' છે. ચતુ. તથા આ. દિ. માં આ દેવીના હાથમાં ખડ્ઝ, ઢાલ, રત્ન, અને કમંડલુ કહેલાં છે. વિશેષમાં આ. દિ.માં આ દેવીનું વાહન મકર છે, તેમ જણાવેલું છે. (૭-૫) ૐ રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા, વજાંકુશી, અપ્રતિચક્રા, પુરુષદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, સર્વસ્ત્રમહાજવાલા, માનવી, વૈરોચ્યા, અછુપ્તા, માનસી અને મહામાનસી એ સોળ વિદ્યાદેવીઓ તમારું નિત્ય રક્ષણ કરો. (૮-૩) % માવાર્થોપાધ્યાય-પ્રકૃતિ-વાતુર્થof[ળીચ-આચાર્ય, ઉપાધ્યાય વગેરે ચાર વર્ણવાળા. ' आचार्य अने, उपाध्याय प्रभृति ते आचार्योपाध्यायप्रभृति सेवो चातुर्वर्ण તે ભાવાર્યોપાધ્યાય-પ્રકૃતિ-વતુર્વ. માવાર્થ-સાધુઓના નાયક. ૩પાધ્યાયસાધુઓને શાસ્ત્રાભ્યાસ કરાવનાર. પ્રકૃતિ-આદિ. વાતુf[ળ્યું જેમાં ચાર વર્ણ હોય તે ચાતુર્વર્ણ. વર્ષ એટલે પ્રકાર. શ્રીશ્રી - શ્રીશ્રમણસંઘને. શાન્તિઃ - શાંતિ, કષાયોનું ઉપશમન. તુષ્ટ - તુષ્ટિ, તોષ, સન્તોષ. જય' તુષ્ટિનું સ્વરૂપ છે.* * પુણ્યાહ-વાચન-પ્રયોગમાં “તિરસ્તુ પુષ્ટિસ્તુ II તુષ્ટિસ્તુ / દ્વિરતુ . તથા માવતી पुष्टिकरी प्रीयताम्, भगवती तुष्टिकरी प्रीयताम्, भगवती ऋद्धिकरी प्रीयताम् भगवती वृद्धिकरी પ્રયતા'-એ પાઠો આવે છે. પ્ર.-૩-૩૦ Page #484 -------------------------------------------------------------------------- ________________ પુષ્ટિ: ૪૬૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પુષ્ટિ, પોષણ, વૃદ્ધિ. ‘લાભ’ પુષ્ટિનું સ્વરૂપ છે. - શ્રીહરિભદ્રસૂરિએ ષોડશકમાં ‘પુષ્ટિ: પુછ્યોપષય: । (૩-૪) ‘પુષ્ટિ એટલે પુણ્યની વૃદ્ધિ' એવો અર્થ કરેલો છે. મવતુ-થાઓ. (૮-૪) સરલ છે. જેમ ઉપરના મંત્રોમાં સર્વને શાંતિ, તુષ્ટિ અને પુષ્ટિ ઇચ્છવામાં આવી છે, તેમ આ મંત્રમાં ચાતુર્વર્ણ શ્રમણસંઘને શાંતિ, તુષ્ટિ ને પુષ્ટિ ઇચ્છવામાં આવી છે. (૮-૫) ૐ આચાર્ય, ઉપાધ્યાય વગેરે ચાર પ્રકારના શ્રીશ્રમણસંઘને શાન્તિ થાઓ, તુષ્ટિ થાઓ, પુષ્ટિ થાઓ. (૯-૩) પ્રા: -ગ્રહો. ‘‘તૃતિ તિ-વિશેષનિતિ પ્રહઃ ।’-‘જે વિવિધ ગતિઓને ધારણ કરે તે ગ્રહ.' અહીં વિવિધ ગતિઓથી-વક્રા, અતિવક્રા, કુટિલા, મન્દા, મન્દતરા, સમા, શીઘ્રા અને શીઘ્રતરા એ આઠ પ્રકારની ગતિઓ સમજવાની છે. અથવા ‘વૃદ્ધતિ તવાતૃત્વન નીવાનિતિ પ્રદઃ 1’-‘જે ફલ-દાયકતા વડે જીવોને ગ્રહણ કરે, તે ગ્રહ.’ અહીં ફલ-દાયકતાથી શુભ અને અશુભ ફલ-દાયકતા સમજવાની છે. મનુષ્યના જન્મ-સમયે ગ્રહો જો ઉચ્ચ સ્થાનમાં હોય, તો તેનું ફલ શુભ મળે છે અને નીચ સ્થાનમાં હોય, તો તેનું ફળ અશુભ મળે છે. ગ્રહોની આ શુભાશુભ અસરમાંથી કોઈ પ્રાણી મુક્ત રહી શકતું નથી. કહ્યું છે કે ‘‘દેવ-તાનવ-ધર્વા:, યક્ષ-રાક્ષસ-જિન્ના:। પૌડયો પ્રહપીડામિ:, પુિનર્મુવિ માનવા ? ||'' દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર, આદિ સર્વે પ્રાયઃ ગ્રહોની દુષ્ટ અસરથી પીડાય છે, તો મનુષ્યોની વાત જ શું ? ગ્રહોની અસર મનુષ્યનાં જીવન પર ખૂબ જ થાય છે. તેથી કહેવાયું છે કે Page #485 -------------------------------------------------------------------------- ________________ બૃહચ્છાન્તિ૦૪૬૭ ग्रहा राज्यं प्रयच्छन्ति, ग्रहा राज्यं हरन्ति च । ग्रहैर्व्याप्तमिदं विश्वमतः शान्तिं शुभावहा ॥ ગ્રહો રાજ્ય આપે છે, ગ્રહો રાજ્ય લઈ લે છે. ગ્રહોની અસરથી આ વિશ્વ વ્યાપ્ત છે; તેથી (દુષ્ટ ગ્રહોની) શાંતિ કરવી શુભકારક-લાભદાયક છે. ચન્દ્ર-પૂર્વાધ-બુધ-બૃહસ્પતિ-શુ-શનૈશ્ચર-રાદું-વેતુ-સહિતા: - ચંદ્ર, સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુથી સહિત. ચન્દ્ર અને સૂર્ય અને અદ્દાર અને વુક્ષ અને બૃહસ્પતિ અને શુ અને શનૈશ્વર અને રાન્નુ અને ઋતુથી સહિત તે ચન્દ્ર-સૂર્યાદૃાર-બુધ-વૃહસ્પતિશુ-શનૈશ્વર-૨ -રાહુ-તુ-સહિત. જૈનશાસ્ત્રોમાં ગ્રહોની સંખ્યા ૮૮ની આવે છે. તે આ પ્રમાણે : (૧) અંગારક, (૨) વિકાલક, (૩) લૌહિત્યાક્ષ, (૪) શનૈશ્વર, (૫) આધુનિક, (૯) પ્રાધુનિક (૭) કણ, (૮) કણક, (૯) કણ-કણક, (૧૦) કણ-વિતાનક, (૧૧) કણ સંતાનક, (૧૨) સોમ, (૧૩) સહિત, (૧૪) આશ્વાસન, (૧૫) કાર્યોપગ, (૧૬) કર્બુરક, (૧૭) અજકરક, (૧૮) દુભક, (૧૯) શંખ, (૨૦) શંખનાભ, (૨૧) શંખ-વર્ણાભ, (૨૨) કંસ, (૨૩) કંસ-નાભ, (૨૪) કંસ-વર્ણભ, (૨૫) નીલ, (૨૬) નીલાવભાસ, (૨૭) રૂપી (૨૮) રૂપાવભાસ, (૨૯) ભસ્મ, (૩૦) ભસ્મરાશિ, (૩૧) તિલ, (૩૨) તિલપુષ્પ-વર્ણ, (૩૩) દક, (૩૪) દકવર્ણ, (૩૫) કાર્ય, (૩૬) વન્ધ્ય, (૩૭) ઇન્દ્રાગ્નિ, (૩૮) ધૂમકેતુ (૩૯) હરિ, (૪૦) પિંગલ, (૪૧) બુધ, (૪૨) શુક્ર, (૪૩) બૃહસ્પતિ, (૪૪) રાહુ, (૪૫) અગસ્તિ, (૪૬) માણવક, (૪૭) કામ-સ્પર્શ, (૪૮) ધુર, (૪૯) પ્રમુખ, (૫૦) વિકટ, (૫૧) વિસંધિ-કલ્પ, (૫૨) પ્રકલ્પ, (૫૩) જટાલ, (૫૪) અરુણ, (૫૫) અગ્નિ, (૫૬) કાલ (૫૭) મહાકાલ, (૫૮) સ્વસ્તિક, (૫૯) સૌવસ્તિક, (૬૦) વર્ધમાનક, (૬૧) પ્રલમ્બ, (૬૨) નિત્યાલોક, (૬૩) નિત્યોઘોત, (૬૪) સ્વયંપ્રભ; (૬૫) અવભાસ, (૬૬) શ્રેયસ્કર, (૬૭) ક્ષેમંકર, (૬૮) આભંકર, (૬૯) પ્રશંકર (૭૦) અરજા, (૭૧) વિરજા, (૭૨) અશોક, (૭૩) વીતશોક, (૭૪) વિતત, (૭૫) Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ विवस्त्र, (७६) विशाल, (७७) शस, (७८) सुव्रत, (७८) अतिवृत्ति, (८०) ४ (८१) द्विी , (८२) ४२, (८3) ४२४, (८४) २४, (८५) अर्गा, (८६) पुष्प, (८७) मा भने (८८) तु. (सूर्यप्राप्ति, प्रामृत २०) ॥ अडोमाथी (१) अं॥२3 (भंग.), (४) शनैश्च२-(शनि), (४१) बुध, (४२) शु, (४3) स्पति. (१२), (४४) राई भने (८८) કેતુ, એ સાત ગ્રહોની મુખ્યતા છે અને તેમાં ચંદ્ર તથા સૂર્યને ઉમેરતાં તેની संध्या नवनी थाय छे. ह्यु छ - सूर्यश्चन्द्रो मङ्गलश्च, बुधश्चापि बृहस्पतिः । शुक्रः शनैश्चरो राहुः, केतुश्चेति नव ग्रहाः ॥' सूर्य, चंद्र, मंगल, बुध, पृस्पति, शु, शनि, राहु भने हेतु भे न हो छ.* मानव अहोर्नु स्व३५ नि..भा नाये प्रभारी मापेj छ : * વરાહના મતે રાહુ અને કેતુ મુખ્ય ગ્રહો નથી. + (१) "ॐ नमः पूर्वदिग्दलासीन-रक्तद्युति अक्षसूत्र-कमण्डलुपाणि-सकलजन-कर्म साक्षिणे आदित्याय स्वाहा । (२) ॐ नमोऽपरोत्तरदिग्दलासीन-धवलद्युति-अक्षमाला-कमण्डलु पाणि-अमृतात्मने सोमाय स्वाहा । ॐ नमो दक्षिणदिग्दलासीन-रक्तप्रभाक्षवलय-कुण्डिकालङ्कृतपाणि-तेजोमूर्तये मङ्गलाय स्वाहा । (४) ॐ नमः उत्तरदिग्दलासीन-हेमप्रभाक्षसूत्र-कमण्डलुब्यग्र पाणये बोधात्मने बुधाय स्वाहा । ॐ नमः उत्तरदिग्दलासीन-हरितालद्युति-अक्षसूत्र-कुण्डिका-युतपाणि त्रिदशमन्त्रिणे बृहस्पतये स्वाहा । ॐ नमः पूर्वदक्षिणदिग्दलासीन-धवलवर्णाक्षसूत्र-कमण्डलुपाणि-असुरमन्त्रिणे शुक्राय स्वाहा । ॐ नमोऽपरदिग्दलासीनासितद्युति-अक्षवलय-कुण्डिकालङ्कृतपाणि-लम्बकूर्च भासुरमूर्तये शनैश्चराय स्वाहा । (७) Page #487 -------------------------------------------------------------------------- ________________ નામ સૂર્ય ચંદ્ર મંગલ બુધ ગુરુ શુક્ર શિન રાહુ કેતુ દિશા પૂર્વ વાયવ્ય દક્ષિણ ઉત્તર ઈશાન અગ્નિ પશ્ચિમ નૈઋત્ય નૈઋત્ય બૃહચ્છાન્તિ ૦૪૬૯ આયુધ માલા, કમંડલુ માલા, કમંડલુ માલા, કુંડિકા માલા, કુંડિકા માલા, કુંડિકા વર્ણ રક્ત ધવલ રક્ત પીત સુવર્ણ ઉજ્વલ કાળો શ્યામ શ્યામ માલા, કમંડલુ માલા, કમંડલુ અર્ધમુદ્રા અર્ધમુદ્રા મોપાત્તા: -લોકપાલો સહિત. લોકનું પાલન કરનાર-રક્ષણ કરનાર દેવ લોકપાલ કહેવાય છે. જૈનસૂત્રોમાં ઇંદ્રના સામ્રાજ્યની ચાર દિશાના ચાર રક્ષક સોમ, યમ, વરુણ અને વૈશ્રવણ[કુબેર]ને લોકપાલની સંજ્ઞા અપાયેલી છે. અનુષ્ઠાન-વિષયક ગ્રંથોમાં પાંચમા લોકપાલનો ઉલ્લેખ પણ આવે છે. જેમ કે 'दसण्हं दिसीपालाणं, पंचण्हं लोगपालाणं ऐं ह्रीं श्रीं नमः ।' શરીરને રાજા ધારણ કરે છે. વૈદિક સંપ્રદાયમાં ઇંદ્ર, અગ્નિ, યમ, સૂર્ય, વરુણ, વાયુ, કુબેર અને ચંદ્રને લોકપાલની સંજ્ઞા અપાયેલી છે* તેમાં કેટલાક સૂર્યને સ્થાને નિદ્ભૂતિ અને ચંદ્રને ગ્રહોનાં આયુધ સંબંધમાં કેટલાંક મતાંતર પ્રવર્તે છે. વાહન સાત ઘોડાનો રથ દસ ઘોડાનો ૨થ (૮) ॐ नमो दक्षिणापरदिग्दलासीनातिकृ ष्णवर्ण-पाणिद्वयविहितार्धं मुद्रमहातमः स्वभावाय राहवे स्वाहा । (૧) ॐ नमः पूर्वदिग्दलासीन धुम्रवर्णद्युति- अक्षसूत्र कुण्डिकालङ्कृतपाणिद्वयानेकस्वभावात्मने केतवे स्वाहा । इति ग्रहदेवतानां पूजामन्त्राः । " -નિર્વાણકલિકા. ભૂમિ-સ્થિત રાજહંસ હંસ અશ્વ કચ્છપ સિંહ સાપ ‘સોમાન્યિિનતેન્દ્રામાં, વિત્તાપ્પોર્ચમસ્ય વ अष्टानां लोकपालानां, वपुर्धारयते नृपः ॥ १६॥ -મનુસ્મૃતિ, અ. પ. -ચંદ્ર, અગ્નિ, સૂર્ય, પવન, ઇન્દ્ર, કુબેર, વરુણ અને યમ આ આઠ લોકપાલોનાં Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ સ્થાને ઈશાન પણ માને છે વિનાયક આદિ પાંચ દેવોને પણ લોકપાલ તરીકે ઓળખવામાં આવે છે. બૌદ્ધો ચાર, આઠ, દશ તથા ચૌદ લોકપાલોને માને છે. અહીં લોકપાલ-શબ્દથી આ બધા લોકપાલો સમજવાના છે. સોમ-યમ-વા-q-વાતવાહિત્ય-ન્દ્ર-વિનાયોપેતા –સોમ, યમ, વરુણ, કુબેર, ઇંદ્ર, સૂર્ય, કાર્તિકેય અને વિનાયક સહિત. સોમ અને યમ અને વરુણ અને યુવેર અને વીવ અને પત્યિ અને स्कन्द मने विनायक तेनाथी उपेत ते सोम-यम-वरुण-कुबेर-वासवादित्य ન્ટ-વિનાયત. સોમ, યમ, વરુણ અને કુબેર એ ચાર જૈનશાસ્ત્રોની માન્યતા મુજબના લોકપાલો છે. શ્રીભગવતીસૂત્રના ત્રીજા શતકના સાતમા ઉદ્દેશકમાં કહ્યું છે કે-“રાયાદે નારે નાવ પન્નુવાસમાળે અવં વાસી સમ્સ | મને ! સેવિંચે તેવUખ ઋતિ નો પિતા પUUત્તા ?'-રાજગૃહી નગરીમાં પર્યાપાસના કરતા (શ્રીગૌતમ) આ પ્રમાણે બોલ્યા કે “હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્રના કેટલા લોકપાલો હોય છે?' યા વત્તરિ નો પાના ઉન્નત્તા, તં નહીં સોમે, ગમે, વરુ, વેસમ-ભગવાને કહ્યું કે “હે ગૌતમ ! ચાર લોકપાલો કહેલા છે : સોમ, યમ, વરુણ અને વૈશ્રવણ (કુબેર).* આ ચાર લોકપાલો અનુક્રમે સંધ્યાપ્રભ, વરશિષ્ટ, સ્વયંજલ અને વલ્થ નામના વિશિષ્ટ વિમાનોમાં રહે છે. સોમની આજ્ઞામાં અંગારક, વિકાલિક, લોહિતાક્ષ, શનૈશ્ચર, ચંદ્ર, સૂર્ય, શુક્ર, બુધ, બૃહસ્પતિ અને રાહુ વગેરે દેવો રહેલા છે, યમની આજ્ઞામાં ધમકાયિક, યમદેવકાયિક, પ્રેત-કાયિક, પ્રેતદેવ-કાયિક, અસુર-કુમાર, અસુરકુમારીઓ, કંદર્પો, નરકપાલો અને આભોયોગિક દેવો રહેલા છે. વરુણની આજ્ઞામાં વરુણ કાયિકો, વરુણદેવ કાયિકો, નાગ-કુમારો, નાગ-કુમારીઓ, + “ન્દ્રો વઢિઃ પિતૃતfઋતિર્વ સોડનિત્ત: | થનઃ ચક્રવ, તો તા: પુરાતના: ", -વાદ્વિપુરાણ. ઇંદ્ર, અગ્નિ, યમ, નિઋતિ, વરુણ, વાયુ, કુબેર અને શંકર એ આઠ લોકપાલો પુરાતન છે. * પ્રતિષ્ઠા વખતે આ લોકપાલોની દ્વારપાળો તરીકે સ્થાપના કરવામાં આવે છે. તેમાં સોમના હાથમાં ધર્મ (ધનુષ્ય), યમના હાથમાં દંડ, વરુણના હાથમાં પાશ અને કુબેરના હાથમાં ગદા હોય છે. Page #489 -------------------------------------------------------------------------- ________________ બૃહચ્છાન્તિ ૪૭૧ ઉદધિ-કુમારો, ઉદધિ-કુમારીઓ, સ્વનિત કુમારો, સ્વનિત-કુમારીઓ અને બીજા દેવો રહેલા છે. તથા વૈશ્રવણની આજ્ઞામાં વૈશ્રવણ-કાયિક, વૈશ્રવણ-દેવ-કાયિક, સુવર્ણકુમાર, સુવર્ણકુમારીઓ, દ્વીપ-કુમારો, દ્વિીપ-કુમારીઓ, દિકુમારો, દિ કુમારીઓ, વાણવ્યંતરો, વાણ-વ્યંતરીઓ અને બીજા દેવો પણ રહેલા છે. નિર્વાણકલિકામાં જણાવ્યા મુજબ આ દેવોને બિબપ્રતિષ્ઠા-સમયે પ્રથમ પ્રાકારમાં દ્વારપાલ તરીકે સ્થાપવામાં આવે છે. વાસવ, આદિત્ય, સ્કંદ અને વિનાયક એ વૈદિક મતાનુસાર લોકપાલ-દેવો છે. તેમાં વાસવ એટલે ઈંદ્ર અને આદિત્ય એટલે સૂર્ય અનુક્રમે પૂર્વ અને નિષ્ઠત્ય દિશાનું રક્ષણ કરે છે અને સ્કંદ એટલે કાર્તિકેયસ્વામી તથા વિનાયક એટલે ગણપતિ લોક-જગતનું રક્ષણ કરવાના કારણે લોકપાલ કહેવાય છે. આ દેવોનાં સ્વરૂપ, વાહન, આયુધ વગેરેનું વર્ણન પુરાણાદિ ગ્રંથોમાં વિસ્તારથી કહેલું છે. જે-જે. –અને. જે પ-બીજા પણ. પ્રામ-નાર-ક્ષેત્ર-દેવતા: -ગ્રામ-દેવતા, નગર-દેવતા, ક્ષેત્ર-દેવતા વગેરે. અહીં દ્રિ-શબ્દથી ભવનાધિષ્ઠાયિકા વગેરે સમજવા. પ્રામનું રક્ષણ કરનાર દેવતા તે પ્રામ–દેવતા. નાનું રક્ષણ કરનાર તેવતા તે નર-રેવતી. ક્ષેત્રનું રક્ષણ કરનાર દેવતા તે ક્ષેત્ર-દેવતા. તે-તે. સર્વે-સર્વે. પ્રયતામ્ પ્રયતા-પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. અક્ષr-1-B TIR: -અક્ષય કોશ અને કોઠારવાળા. अक्षीण छ कोश भने कोष्ठागार सेना ते अक्षीण-कोश-कोष्ठागार. Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ અક્ષણ-ક્ષીણ ન થાય તેવો. ઢોલ-દ્રવ્યનો ભંડાર. #ોઝાર-કોઠાર, ધાન્યનો ભંડાર. નરપયઃ-રાજાઓ. -અને. અહીં પૂર્વક્રિયા સાથે સંબંધ જોડવા માટે “ઘ' અવ્યય વપરાયેલું છે. મવડુ-થાઓ. વા-સ્વાહા. (૯-૪) સરલ છે. (૯-૫) 3ૐ ચંદ્ર, સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ વગેરે ગ્રહો, લોકપાલો-તે સોમ, યમ, વરુણ, કુબેર, ઇંદ્ર, સૂર્ય, કાર્તિકેય, ગણપતિ વગેરે દેવો તથા ગ્રામદેવતા નગર-દેવતા, ક્ષેત્ર-દેવતા-વગેરે બીજા પણ જે દેવો હોય, તે સર્વે પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ અને રાજાઓ અક્ષય કોશ-કોઠારવાળા થાઓ. (૧૦-૩) » પુત્ર-પિત્ર-7િ-વત્સત્ર-સુત-સ્વનન-સમ્બન્ધિ વન્યુ-સંહિતા: -પુત્ર, મિત્ર, ભાઈ, સ્ત્રી, હિતૈષી, જ્ઞાતિલા, સ્નેહીજનો, તથા સગાં-વહાલાં સહિત. પુત્ર અને મિત્ર અને પ્રાતૃ અને સૂત્ર અને સુહૃત્ અને સ્વગન અને સન્ધિ અને વધુવા, તેનાથી સહિત તે પુત્ર-મિત્ર-પ્રાતૃ-તંત્ર-સુત્ સ્વાનसम्बन्धि-बन्धुवर्ग-सहित. પુત્રનો અર્થ આત્મજ, તનય, સુત કે દીકરો થાય છે, પરંતુ અહીં તેને અપત્યવાચી ગણવો. એટલે તે પુત્ર-શબ્દથી પુત્ર અને પુત્રી બંને સમજવાં. મિત્રનો વ્યુત્પત્યર્થ મેતે સ્ત્રિહ્મતિ રૂતિ મિત્ર-અર્થાત જે સ્નેહ કરે, તે મિત્ર. “પતિ નાનાતિ સમિતિ મિત્રમ્'– “જે સર્વ વાતોને જાણે, તે મિત્ર' એવો કરવામાં આવે છે. વ્યવહારમાં તેને ભાઈબંધ કે દોસ્ત કહે છે. શાસ્ત્રકારોએ તેના સહાર્થ (સાથે ફરનારા), ભજમાન (સેવા કરનારા), સહજ અને કૃત્રિમ, એવા ચાર પ્રકારો માનેલા છે. હિતોપદેશમાં કહ્યું છે કે : Page #491 -------------------------------------------------------------------------- ________________ બૃહચ્છાન્તિ ૪૭૩ ‘ઝપુત્રસ્ય ગૃહં શૂન્ય, સન્મિત્ર-રહિતસ્ય ૬। मूर्खस्य च दिशः शून्याः सर्वशून्या दरिद्रता ॥ ‘પુત્ર-રહિત અને સન્મિત્ર-રહિતનું ઘર શૂન્ય છે. મૂર્ખની દિશાઓ શૂન્ય છે અને દરિદ્રતાવાળાનું સર્વ શૂન્ય છે.' ભ્રાતૃ એટલે ભાઈ. ઉપલક્ષણથી બહેન પણ સમજવી. તંત્ર એટલે ભાર્યા-ઽતિ માતિ ઙત્રમ્, તત્ત્વે તંત્રમ્.'-‘જે મોહ પમાડે, તે કડત્ર, ડનો લ થતાં કલત્ર.' સુહ-સારા હ્રદયવાળો, હિતૈષી, ‘સુ શોમાં હત્ વયં યસ્ય'‘જેનું હૃદય સારું છે, તે સુહૃત્, સુહૃત્ સદા હિતની કામના કરનારો હોય છે. કહ્યું છે કે ‘‘સુહૃદ્રાં હિતામાનાં, ય: શૃોતિ ન માષિતમ્ । विपत् सन्निहिता तस्य स नरः शत्रुनन्दनः ॥ " જે મનુષ્ય હિતૈષી એવા સુહૃદોની વાત સાંભળતો નથી, તેની સમીપ વિપત્તિ આવે છે અને તે મનુષ્ય શત્રુઓને આનંદ આપનારો થાય છે. સ્વપ્નન-જ્ઞાતિલા. ‘સ્વસ્ય નનઃસ્વપ્નનઃ'-‘પોતાનો માણસ તે સ્વજન.' અમરકોષમાં તેનો અર્થ ‘જ્ઞાતિજન-જ્ઞાતિલો' કરવામાં આવ્યો છે.‘સ્વનના જ્ઞાતય:' (હર્ષકીર્તિ). સન્ધિન-સંબંધી, પુત્ર, ભાઈ, બહેન વગેરેના શ્વસુરપક્ષવાળા, વન્યુ-વń-સગાં-વહાલાં, સગોત્રી. વધુનો વર્ગ તે વધુ-વર્ગ. વન્યુ-શબ્દના પર્યાયશબ્દો અમરકોષમાં આ પ્રમાણે આપ્યા છે ઃ ‘સત્ર, વાન્ધવ, જ્ઞાતિ, સ્વઃ, સ્વનન.' શબ્દરત્નાવલી તેમાં યાદ્ અને ક્ષેત્રનો ઉમેરો કરે છે. તાત્પર્ય કે બંધુ-વર્ગથી સગાં-વહાલાં કે સગોત્રી સમજવાનાં છે. નિત્ય-પ્રતિદિન. ચ-અને. Page #492 -------------------------------------------------------------------------- ________________ સુખી. ⭑ ૪૭૪ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ આમોદ્દ-પ્રમોદ્દાળિ: -આમોદ-પ્રમોદ કરનારા, આનંદ કરનારા (૧૦-૪) અહીં ‘ભવન્તુ' પદ અધ્યાહાર છે. (૧૦-૫) ૐ તમે પુત્ર (પુત્રી), મિત્ર, ભાઈ (બહેન), ભાર્યા, હિતૈષી જ્ઞાતિલા, સ્નેહીજનો અને સગાં-વહાલાં-સહિત આનંદ કરનારા થાઓ-સુખી થાઓ. (૧૧-૩) અસ્મિન્ આ. ચ-અને. ભ્રમત્તે, આયતન-નિવાસિ-સાધુ-સાધ્વી-શ્રાવ-શ્રાવિાળાક્ ભૂમંડલને વિશે પોતપોતાનાં સ્થાનમાં રહેલાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓનાં. ભૂમહત-સ્નાત્રવિધિ કરતી વખતે જે જગાની મર્યાદા બાંધી હોય, તેને ‘ભૂમંડલ' કહેવામાં આવે છે. ભૂ એટલે અનુષ્ઠાનભૂમિનો મધ્યભાગ અથવા કેન્દ્ર અને મળ્યુ એટલે તેની આસપાસની જગા. યંત્રોમાં પણ જે બહિર્મંડલ કે છેલ્લી હદ હોય છે, તેને ભૂમંડલ કહેવામાં આવે છે. અનુભવસિદ્ધ-મંત્રદ્વાત્રિંશિકાના તૃતીય અધિકારમાં કહ્યું છે કે । * આમોદ્ર અને મોવ તેઞમોવ-પ્રમોવ. તેના રિર્ તે આમોવ-પ્રમોવ-ન્િ. આમોદ અને પ્રમોદની વિશેષતા લલિતા-ત્રિશતી-ભાષ્યમાં આ પ્રમાણે દર્શાવી છે : ‘વિનો भावः सौख्यम्, सर्वाणि च तानि प्रिय-मोद-प्रमोदानन्द - शब्दवाच्यानि । इष्टदर्शनजन्यं सुखं પ્રિયમ્ । તામનન્ય મોટ્ઃ । તદ્દનુભવનન્ય પ્રમોઃ । આનન્દ્ર: સમષ્ટિ: (પૃ. ૫૧) સુખીનો ભાવ તે સૌષ્ય. પ્રિય, મોદ, પ્રમોદ, અને આનંદ એ શબ્દો તેના વાચક છે. ઇષ્ટદર્શનથી થતું સુખ, તે પ્રિય. તેના લાભથી થતું સુખ, તે મોદ. તેના અનુભવથી થતું સુખ, તે પ્રમોદ અને તે સઘળાનું એક સામાન્ય નામ, તે આનંદ. Page #493 -------------------------------------------------------------------------- ________________ બૃહચ્છાન્તિ ૦૪૭૫ भूमण्डलं ततः कृत्वा, यथाविधि-समन्वितम् ।' પછી વિધિપૂર્વક ભૂમંડલ (યંત્ર માટે જરૂરી વર્તુલ વગેરે) દોરીને. અન્ય સંપ્રદાયોમાં ભૂમંડલને ભૂપુર કહેવામાં આવે છે. आयतनमा निवासिन् ते आयतन-निवासिन्, तेवा साधु सने साध्वी भने श्रावक भने श्राविका ते आयतन-निवासिसाधु-साध्वी-श्रावक-श्राविका. માયતન-વિશ્રામ-સ્થાન, બેસવાનું સ્થાન. ભૂમંડલમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓને બેસવા માટે જે સ્થાનો નિર્તીત કરેલાં હોય છે, તે “આયતન' કહેવાય છે, “જ્યાં શીલવંત, બહુશ્રુત, ચરિત્ર-આચાર-સંપન્ન, ઘણા સાધર્મિકો એકત્ર થાય છે, તે સ્થાનને “આયતન' કહેવામાં આવે છે.” જેનોપ-વ્યાધિ-ટુ-fમ-તીર્ષનોપશમનાય-રોગ, ઉપસર્ગ, વ્યાધિ, દુઃખ, દુષ્કાલ અને વિષાદના નાશને અર્થે. છે અને ૩પ અને વ્યાધિ અને તુક અને પક્ષ અને તીર્ષનશે ते रोगोपसर्ग-व्याधि-दुःख-दर्भिक्ष-दौर्मनस्य तेनु उपशमन ते रोगोपसर्ग-व्याधिदुःख-दुर्भिक्ष-दौर्मनस्योपशमन જેનાથી પીડા થાય કે સ્વાથ્યનો ભંગ થાય, તે રોગ.” આયુર્વેદાચાર્ય વાલ્મટે રોગનો પરિચય આપતાં કહ્યું છે કે “સેતુ રેષ-વૈષમ્બે ટોપ-સાગરોડાતા | रोगा दुःखस्य दातारो, ज्वर-प्रभृतयो हि ते ॥' દોષની વિષમતા તે રોગ છે અને દોષની સમતા તે અરોગ છે. રોગો દુઃખના દેનારા છે, તે જવરાદિ સમજવા.” અહીં રોગ-શબ્દ અલ્પકાલને માટે થનારા સ્વાચ્ય-ભંગ માટે વપરાયેલો છે. ( ૩૫-દેવતા, તિર્યંચ કે મનુષ્ય વડે કરવામાં આવતો ઉપદ્રવ વિશેષ વિગત માટે જુઓ સૂત્ર ૧૮-૩-૪ વ્યાધિ-વિવિધા થયો ય”- “જેનાથી વિવિધ આધિઓ (માનસિક પીડા) ઉત્પન્ન થાય તે વ્યાધિ.' તે રોગનો જ પર્યાય-શબ્દ છે પણ Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ અહીં દીર્ઘકાલને માટે થનારા રોગને માટે વપરાયેલો છે. “વ્યાધી વહુતિના અતીવવાથાદેવ: $8 : ' (હ. કિ.) “વ્યાધિ એટલે ઘણા કાળથી થયેલા અને અતિ પીડા કરનાર કુષ્ઠાદિ રોગો.” -કર્ક, વ્યથા, કઠિનતા, આફત કે મુશ્કેલી. કેટલાક તેના આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક-એવા ત્રણ ભેદો કરે છે. તેમાં શરીર અને મનથી થતાં દુઃખોને આધ્યાત્મિક કહે છે. મનુષ્ય, પશુ, પક્ષી, સાપ, વીંછી વગેરેથી થતાં દુઃખોને આધિભૌતિક કહે છે : અને યક્ષ, રાક્ષસ, ગ્રહ વગેરે દ્વારા થતાં દુઃખને આધિદૈવિક કહે છે. પક્ષ-દુષ્કાલ. તીર્ષનશ્ય-વિષાદ, ખેદ, ગ્લાનિ. ‘સુનસ: ભાવ: સૌર્મનીમ્'-દુઃખી મનનો ભાવ તે દૌર્મનસ્ય.' ૩૫શન–શાંત થવું તે. શનિ-શાંતિ. અરિષ્ટના ઉપશમનરૂપ અથવા કષાયોદયના ઉપશમનરૂપ. અવત-થાઓ. (૧૧-૪) સરલ છે. (૧૧-૫) અને આ ભૂમંડલમાં પોતાનાં સ્થાનમાં રહેલા સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકાઓના રોગ, ઉપસર્ગ, વ્યાધિ, દુઃખ, દુષ્કાલ અને વિષાદના ઉપશમન દ્વારા શાંતિ થાઓ. (૧૨-૩) ... તુષ્ટિ-પુષ્ટિ-દ્ધિ-વૃદ્ધિ-ફિજ્યોત્સવ -તુષ્ટિ, પુષ્ટિ, ઋદ્ધિ, વૃદ્ધિ, માંગલ્ય અને ઉત્સવો. તુષ્ટિ અને પુષ્ટિ અને સૃદ્ધિ અને વૃદ્ધિ અને માલ્ય અને ઉત્સવ તે તુષ્ટિ-પુષ્ટિ--ઋદ્ધિ-વૃદ્ધિ-માન્યોત્સવ, તુષ્ટિ-મનના મનોરથો પૂરા થવાને લીધે થતો ચિત્તનો તોષ, સંતોષ તેનું સ્વરૂપ “જય' વડે વ્યક્ત થાય છે. પુષ્ટિ શરીરનું પોષણ કે પુરુષાર્થ માટેનું સામર્થ્ય. પુરું શરીરદ્ધિ-પોષ:, પુરુષાર્થ-સાધન Page #495 -------------------------------------------------------------------------- ________________ બૃહચ્છા૦િ૪૭૭ સામર્થ વા' (હ. કી.). તેનું સ્વરૂપ લાભ' વડે વ્યક્ત થાય છે. દ્ધિ:સંપત્તિ, ધન-ધાન્યાદિની બહુલતા. દ્ધિ-સપૂત્ ધન-ધાન્યાદ્રિ વદુિન્યમ્' (હ. કી.) વૃદ્ધિા-પુત્ર-પૌત્રાદિનો વિસ્તાર કે શુભ વસ્ત્રાદિનો (વસ્તુનો) સંચય. વૃદ્ધિ: પુત્ર-પૌત્રવિ-વિસ્તાર: શુમવસ્ત્રો(સ્તુ)પયો વા' (હ. કી.) માર્ચ-શુભ ભાવના. સત્સવ-ઉન્નતિ કે અભ્યદય. સા-નિરંતર. પ્રાપુતાનિ-ઉત્પન્ન થયેલાં. પાપન-પાપકર્મો, અશુભ કર્મો. સાથ7-શાંત થાઓ, નાશ પામો. રિતાનિ-ભય, મુશ્કેલીઓ, આફતો. શત્રવ-શત્રુઓ. રામુલ્લા: -પરામુખ, વિમુખ. પરીન્દ્ર પ્રતિસ્ત્રોમમિ પુરવું યસ્થ પરાક્ષ:' – “પરાફ એટલે પાછું ફરી ગયેલું છે મુખ જેનું, તે પરામુખ.” તાત્પર્ય કે વિમુખ. વાહી-સ્વાહા. (૧૨-૪) સરલ છે. (૧૨-૫) ૐ તમને સદા તુષ્ટિ થાઓ, પુષ્ટિ થાઓ, ઋદ્ધિ મળો, વૃદ્ધિ મળો, માંગલ્યની પ્રાપ્તિ થાઓ અને તમારો નિરંતર અભ્યદય થાઓ. તમારાં ઉત્પન્ન થયેલાં પાપકર્મો નાશ પામો, ભયો શાંત થાઓ, તેમ જ તમારા શત્રુઓ વિમુખ થાઓ. (૧૩-૩) શ્રીમ-શ્રીમાન, પૂજય. શિષ્ટ-સંપ્રદાય એવો છે કે સેવતાનાં ગુરૂMાં નામ નો પર્દ વિના !' ‘દેવતાનાં અને ગુરુઓનાં નામ આગળ માનસૂચક વિશેષણો લગાડ્યા સિવાય બોલવાં નહિ, તેથી અહીં શ્રીમત્ એવું વિશેષણ લગાડેલું છે. * આ શ્લોકનું ઉત્તરાર્ધ નીચે પ્રમાણે છે : 'श्रेयस्कामो न गृह्णीयाद्, ज्येष्ठापत्य-कलत्रयोः । મોટા પુત્ર અને પત્નીનું નામ કલ્યાણની કામનાવાળો ન બોલે. Page #496 -------------------------------------------------------------------------- ________________ શાન્તિનાથાય-શ્રીશાંતિનાથ ભગવાનને. નમઃ -નમસ્કાર હો. શાન્તિ-વિધાયિને-શાંતિ કરનારા. ૪૭૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ શાન્તિના વિધાયિન્ તે શાન્તિ-વિધાયિન્. આ પદ શાન્તિનાથાયનું વિશેષણ છે. ત્રૈલોચય-ત્રણ લોકનાં પ્રાણીઓને. ત્રૈલોજ્યના અર્થ માટે જુઓ સૂત્ર ૪૩-૩. અમાધીશ-મુઝટાષિતાયે-દેવેદ્રોના મુગટ વડે પૂજાયેલા ચરણવાળાને, જેમનાં ચરણો દેવેદ્રોના મુગટો વડે પૂજાયેલાં છે, તેમને. અમરનો ગધીશ તે અમરાધીશ, તેના મુખ્ય તે અમાઘીશ-મુદ્ર, તેના વડે અવિત છે અÆિ જેના તે અમાધીશ-મુખ્યવિતાષ્રિ. અÆિ-ચરણ. (૧૩-૪) (અન્વય) દ્વૈતોયસ્ય શાન્તિ-વિધાયિને અમાથીશमुकुटाभ्यर्चिताङ्घ्रये श्रीमते शान्तिनाथाय नमः । (૧૩-૫) ત્રણ લોકનાં પ્રાણીઓને શાંતિ કરનારા અને દેવેદ્રોના મુગટ વડે પૂજાયેલા ચરણવાળા, પ્રશસ્ત-કાંતિ ઋદ્ધિવાળા પૂજ્ય શાંતિનાથ ભગવાનને નમસ્કાર હો. (૧૪-૩) શાન્તિઃ -શ્રીશાંતિનાથ ભગવાન્. શાન્તિઃ -શાંતિ કરનારા, જગતમાં શાંતિને કરનારા. શ્રીમાન્-જ્ઞાનાદિક લક્ષ્મીવાળા અથવા પૂજ્ય. આ વિશેષણ અહીં ઉપપદ તરીકે યોજાયેલું છે. શાન્તિમ્-શાંતિ. અહીં તે ઉપદ્રવોના નિવારણના અર્થમાં છે. વિગતુ-આપો. મે-મને. ગુરુ: -જગદ્ગુરુ, જગતને ધર્મનો ઉપદેશ કરનારા. શાન્તિ-શાંતિ. અહીં તે આરોગ્ય, શ્રી, ધૃતિ અને મતિને આપનારી Page #497 -------------------------------------------------------------------------- ________________ બૃહચ્છાન્તિ ૪૭૯ તથા ક્લેશનો નાશ કરવામાં કારણભૂત એવી શાંતિના અર્થમાં છે. -જ. સા-નિરંતર. તેવા-તેઓને. એષા જેઓને. શાન્તિઃ-શાંતિ. અહીં તે શાંતિનાથ ભગવાનના અર્થમાં છે. વૃદે દે-ઘર ઘરને વિશે. (૧૪-૪) (અન્વય) શાન્તિઃ ગુરુ શ્રીમાન શાન્તિઃ મે શાંતિ દ્વિશતુ; વેષાં ગૃહે પૃદે શક્તિ:, તેષાં સદ્દા શાન્તિોત્ર | (૧૪-૫) જગતમાં શાંતિ કરનારા, જગતને ધર્મનો ઉપદેશ આપનારા, શ્રીમાન (પૂજ્ય) શાંતિનાથ મને શાંતિ આપો. જેમના ઘરે ઘરે શાંતિનાથ પૂજાય છે, તેમને સદા શાંતિ જ હોય છે. (૧૫-૩) ૩ગૃષ્ટ-રિષ્ઠ-દુષ્ટ-દાતિ-દુઃખ-સુમિત્તાત્તિ-જેણે ઉપદ્રવ, ગ્રહોની દુષ્ટ અસર, દુષ્ટ સ્વમ. દુષ્ટાંગ-ફુરણરૂપ અપશુકન આધિ નિમિત્તોનો નાશ કર્યો છે તેવું. ૩ગૃષ્ટ-નાશ કર્યા છે જેણે રિછ અને દુષ્ટ-પ્ર€-તિ અને દુઃવન અને दुर्निमित्त आदि ते उन्मृष्ट-रिष्ट-दुष्टग्रहगति-दुःस्वप्न दुनिमित्तादि. रिष्ट-दुष्ट-ग्रहगतिગ્રહોની જે અસરથી મનુષ્યનું અમુક સમયમાં ચોક્કસ મૃત્યુ થાય છે, તેને “રિષ્ટ યોગ' કહે છે.* * જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે'रोगिणो मरणं यस्मादवश्यंभावि लक्ष्यते । तल्लक्षणमरिष्टं स्याद्, रिष्टमप्यभिधीयते ॥' જેનાથી રોગીનું અવશ્ય થનાર મરણ જણાય છે, તે લક્ષણને અરિષ્ટ કહે છે. તેને રિષ્ટ પણ કહે છે. જેમ કે સોમસૂર્યાદ્રિ ટસ્થ , षष्ठेऽष्टमे वा भवने विलग्नात् । चन्द्रेण दृष्टो द्विचतुष्टयेन, जातस्य जन्तोः प्रकरोति रिष्टम् ॥' Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ દુઃખ-ખરાબ સ્વપ્ન, નિમિત્ત-દુષ્ટ નિમિત્ત, દુષ્ટ અંગફુરણરૂપ અપશુકન વગેરે. સાહિત-હિત-સમ્પ-જેના વડે હિત અને સંપત્તિ પ્રાપ્ત કરાવાય છે તેવું. સમ્પતિ-પ્રાપ્ત કરાવાય છે જેના વડે દિત અને સંપત્ તે સમ્પતિહિત-સપૂત. હિત–આત્મ-હિત, સંપતુ-સંપત્તિ, લક્ષ્મી. નામ-પ્રદvi-નામ લેવું તે, નામોચ્ચારણ. નથતિ-જય પામે છે. સુખ કરનારું વર્તે છે. શાનેર -શ્રી શાંતિનાથ ભગવાનનું. (૧૫-૪) (અન્વય) ઉત્કૃષ્ટ-રિ-ટુ-પ્રાાતિ-ટુ વન-ઉત્તઃસપ્પાવત-હિત-સમ્પત્ શાન્તઃ નામ–પ્રહ કયતિ | - (૧૫-૫) ઉપદ્રવો, ગ્રહોની દુષ્ટગતિ, દુઃસ્વપ, દુષ્ટ અંગફુરણ, દુષ્ટનિમિત્તાદિનો નાશ કરનારું તથા આત્મહિત અને સંપત્તિને પ્રાપ્ત કરાવનારું શ્રી શાંતિનાથ ભગવાનનું નામોચ્ચારણ જય પામે છે. (૧૬-૩) શ્રીમાનપદ્ર-ગાધિપ-રોગન્નિાના-શ્રીસંઘ, જગતનાં જનપદ, મહારાજા અને રાજાઓનાં નિવાસસ્થાનોનાં. श्रीसंघ सने जगतनां जनपद-राजाधिप भने राजसन्निवेश ते श्रीसंघ કાનપ-ગાંધા-રાગ-સન્નિવેશ. શ્રીસંઘ-શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ. ગતિ-વિશ્વ. ગનપ-દેશ. નાધિ-રાજાઓના અધિપતિ, મહારાજા. રાગન્નિવેશ-રાજાને રહેવાનું સ્થાન. - બુધ કર્કરાશિનો હોય અને લગ્નથી છઠ્ઠા અથવા આઠમા સ્થાનમાં પડેલો હોય તથા તેના પર બીજા કે ચોથા ઘરમાંથી ચંદ્રની દૃષ્ટિ પડતી હોય તો રિઝયોગ બને છે. ગ્રહોની જે અસરથી મનુષ્યને અનેક પ્રકારનાં દુઃખો વેઠવાં પડે છે, તેને દુયોગ' કહે છે. જેમ કે સૌમ્ય ગ્રહો લગ્નથી છઠ્ઠા આઠમા કે બારમા સ્થાને પડેલા હોય, તો તેને અનેકવિધ મુશ્કેલીઓનો અનુભવ કરવો પડે છે. Page #499 -------------------------------------------------------------------------- ________________ બૃહચ્છાન્તિ ૦૪૮૧ ગોષ્ટિ-ઘુમુલ્યાળામ્-વિદ્વદ્-મંડલીના સભ્યો તથા અગ્રગણ્ય નાગરિકોનાં. ગોષ્ઠિ અને પુરમુર્છા તે ષ્ટિ-પુમુ. ગોષ્ઠિ-ગોષ્ઠીનો સભ્ય. પ્રાચીન કાળમાં વિદ્વદ્-મંડળીને ગોષ્ઠી તરીકે ઓળખવાનો રિવાજ પ્રચલિત હતો. વસુદેવહિંડી અંતર્ગત ધમ્મિલ હિંડીમાં લલિત ગોષ્ઠી તથા તેના સભ્યોનો (ગોઠિયા-ભાઈબંધોનો) કેટલોક પરિચય આવે છે. શ્રીહરિભદ્રસૂરિએ છઠ્ઠા ષોડશકના દશમા શ્લોકમાં ગોષ્ટિ શબ્દનો પ્રયોગ કર્યો છે. ‘યૂથપિ ગોષ્ઠિા હૈં'-તમે મારા આ કાર્યમાં (વિદ્વાન) સલાહકારો છો.' પરમુ નગરનો આગેવાન શહેરી કે અગ્રગણ્ય નાગરિક, પ્રાચીન સમયમાં રાજસભામાં બેસનારા અગ્રગણ્ય નાગરિકોને પુરમુખ્ય કે પૌર કહેતા. તેઓ મંત્રીમંડળને પ્રજાહિતના પ્રશ્નોથી વાકેફ કરતા તથા રાજ્યનાં અગત્યનાં કામમાં સલાહ આપતા. જ્યાહરૌ: -નામોચ્ચાર વડે, નામ બોલવા-પૂર્વક. વ્યા+હૈં-બોલવું, નામ-પૂર્વક બોલવું, તે પરથી વ્યાહળ એટલે નામોચ્ચાર ‘વ્યાહૌર્નામબ્રહમૈશ્વ ા'-(હ. કી.) વ્યાહોત્-બોલવી જોઈએ, કહેવી જોઈએ. શાન્તિમ્-શાંતિ. અહીં શાન્તિ-શબ્દનો પ્રયોગ શિવ અર્થમાં છે. (૧૬-૪) આ ગાથા અર્હદ્-અભિષેક-વિધિની છે. (પર્વ ૫, ગાથા ૧૦) તેમાં કોનાં કોનાં નામ-પૂર્વક શાંતિ બોલવી જોઈએ, તેનો નિર્દેશ કરવામાં આવ્યો છે. પછીના પરિચ્છેદમાં તે પ્રમાણે જ નામોચ્ચા૨-પૂર્વક શાંતિ બોલાય છે. (૧૬-૫) શ્રીસંઘ, જગતનાં જનપદો, મહારાજાઓ, રાજાઓનાં નિવાસસ્થાનો, વિદ્-મંડળીના સભ્યો તથા અગ્રગણ્ય નાગરિકોનાં નામ લઈને શાંતિ બોલવી જોઈએ. પ્ર.-૩-૩૧ Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૧૭-૩) સરલ છે. (૧૭-૪) સરલ છે. (૧૭-૫) શ્રીશ્રમણ-સંઘને શાંતિ થાઓ. શ્રી જનપદો(દેશો)ને શાંતિ થાઓ. શ્રીરાજાધિપો(મહારાજાઓ)ને શાંતિ થાઓ. શ્રીરાજાકોનાં નિવાસ-સ્થાનોને શાંતિ થાઓ. શ્રીગોષ્ઠિકોને વિદ્વદ્-મંડળીના સભ્યોને શાંતિ થાઓ. શ્રીઅગ્રગણ્ય નાગરિકોને શાંતિ થાઓ. શ્રીનગરજનોને શાંતિ થાઓ. શ્રી બ્રહ્મલોકને શાંતિ થાઓ. (૧૮-૩-૪-૫) (આવ્રુતિ-ત્રયમ્-ત્રણ આહુતિઓ) શાંતિ-પાઠ બોલ્યા પછી ત્રણ આહુતિઓ આપવા માટે ત્રિખંડાત્મક મંત્ર બોલાય છે, તે આ રીતે : ॐ स्वाहा, ॐ स्वाहा, ॐ श्रीपार्श्वनाथाय स्वाहा । (૧૯-૩) પા-આ. mfa: -uila, uilaus. પ્રતિષ્ઠા યાત્રા-આાત્રાઘવસાનેયુ-પ્રતિષ્ઠા, યાત્રા અને સ્નાત્ર આદિ ઉત્સવના અંતે. પ્રતિષ્ઠા અને યાત્રા અને સ્નાત્ર આવિ તે પ્રતિષ્ઠા-યાત્રા-હ્માત્રાહિ, તેનું અવસાન તે પ્રતિષ્ઠા-યાત્રા-સ્નાત્રાઘવસાન. પ્રતિષ્ઠા-જિનબિંબની પ્રતિષ્ઠા. યાત્રા(૨થ) યાત્રા. સ્નાત્ર-સ્નાત્ર, જિનાભિષેક. આ-િવગેરે. અવસાન-અંતિમ ભાગ, અંત. અહીં ‘પનીયા’ પદ અધ્યાહાર છે. શાન્તિ-તામ્-શાંતિ-કલશ. Page #501 -------------------------------------------------------------------------- ________________ બૃહચ્છાન્તિ૭૪૮૩ શાન્તિ-નિમિત્તનો નેણ તે શક્તિ-ના, જેમાં શાંતિ માટેનું અભિમંત્રિત જલ ભરેલું હોય, તે શાંતિ-કલશ કહેવાય છે.* ગૃહત્વ-ધારણ કરીને. ગૃહીત્વ વાગે રે ધૃત્વા, તદુરિ રક્ષિi ૪ સંસ્થાપ્ય' (હ. કી.)ગ્રહણ કરીને એટલે ડાબા હાથમાં ધારણ કરીને તથા તેના ઉપર જમણો હાથ રાખીને. ક્ષ-વન્દન-Íરમુધૂપ-વાસ-સુમણિતિ-સતિઃ -(૧) કેસર-સુખડ, (૨) કપૂર, (૩) અગરુનો ધૂપ, (૪) વાસ અને (૫) કુસુમાંજલિ લઈને. jમ વન્દન અને Íર અને માસિનો ધૂપ અને વીસ અને कुसुमाञ्जलिथी समेत ते कुंकुम-कर्पूरागुरु-धूप-वास-कुसुमाञ्जलि-समेत. कुंकुमકેસર. તે કશ્મીરમાં થતું હોવાથી કશ્મીરજ કે કશ્મીર-જન્મા કહેવાય છે. ભાવપ્રકાશમાં તેને કાશ્મીર, બલ્બ અને ઈરાનમાં ઉત્પન્ન થતું બતાવેલું છે. વન્દન-સુખડ. તેનાં શ્વેતચંદન, રક્તચંદન, પીતચંદન વગેરે પ્રકારો પ્રસિદ્ધ છે. પૂર-કપૂર, બરાસ, ગુરુ-ધૂપ-કૃષ્ણાગરુનો ધૂપ. વાસ-ચંદન, કેસર તથા કપૂરનું બનેલું સુગંધી ચૂર્ણ. સુમીનિ-છૂટાં પુષ્પો. સમેત-સહિત. આ એક * તે સંબંધમાં કહ્યું છે કે – "कलां कलां गृहीत्वा वै, देवानां विश्वकर्मणा । निम्मितोऽयं सुरैर्यस्मात्, कलशस्तेन उच्यते ॥" દેવોની પ્રથફ પૃથક કલા ગ્રહણ કરીને વિશ્વકર્માએ બનાવેલો છે, માટે તે દેવો વડે કલશ કહેવાય છે. - કલશના (૧) ક્ષિતીન્દ્ર, (૨) જલ-સંભવ, (૩) પવન, (૪) અગ્નિ, (૫) યજમાન, (૬) કોષ-સંભવ, (૭) સોમ, (૮) આદિત્ય અને (૯) વિજય આદિ નવ પ્રકારો પ્રસિદ્ધ છે, જે પ્રાયઃ શાંતિકર્મમાં ઉપયોગી થાય છે. તંત્રકારોના અભિપ્રાયથી શાંતિ માટેનો કલશ પચાસ આંગળ વિસ્તારવાળો, સોળ આગળ ઊંચો અને આઠ આંગળના મુખવાળો જોઈએ. તેમ ન બની શકે તો ૩૬, ૧૬ કે ૧૨ આંગળના વિસ્તારવાળો કલશ લેવો; પણ તેથી ન્યૂન-પ્રમાણવાળો લેવો નહિ. -તંત્રસાર. Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪૯ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પ્રકારનો પંચોપચાર છે. તેમાં કેસર-સુખડ એ પહેલો ઉપચાર છે, કપૂર એ બીજો ઉપચાર છે, અગરનો ધૂપ એ ત્રીજો ઉપચાર છે, વાસ (સુગંધી ચૂર્ણ) એ ચોથો ઉપચાર છે અને કુસુમાંજલિ એ પાંચમો ઉપચાર છે. સ્નાત્ર-ચતુાિયાં-સ્નાત્ર ભણાવવાના મંડપમાં. સ્નાત્ર ભણાવવાની ઋતુષ્ઠિા તે સત્રવતુાિ. સ્ત્રાત્ર-જિનાભિષેક. ચતુાિ-ચોકી. ચાર ખૂણાવાળો મંડપ ‘ક્ષાત્ર-વતુાિયાં સ્ત્રાત્રમવું ' (હ. કી.) શ્રીસઙ્ગ-સમેત: -શ્રી સંઘ સાથે. અહીં શ્રીસંઘથી શ્રાવકશ્રાવિકાઓનો સમુદાય સમજવો. સુવિશુત્તિવપ: -બાહ્ય-આત્યંતર મેલરહિત. શુવિશુદ્ધિ છે વપુ: જેનું તે શુવિશુચિ-વપુ:. શુવિશુચિ-અત્યંત શુદ્ધ, બાહ્ય અને આત્યંતર મેલથી રહિત. પુષ્પ-વસ્ત્ર-ચન્તનામરળાલત: -શ્વેત વસ્ત્ર, ચંદન અને આભરણોથી સુશોભિત થઈને. પુષ્પ-શ્વેત. ‘પુષ્પાનાં જીવનનૈવ ।' કવિ-સંપ્રદાય પ્રમાણે પુષ્પ વિશેષણ શુક્લતા કે શ્વેતતાનું વાચક છે. (વાગ્ભટ કાવ્યાનુશાસન, અ. ૧) પુષ્પમાતા વડે જ્વા-પુષ્પહારને ગળામાં ધારણ કરીને. શાન્તિમ્ ઉદ્ઘોષયિત્વા-મોઢેથી શાંતિપાઠ બોલીને. શાન્તિ-પાનીયમ્-શાંતિ જલ, શાંતિ થવા માટે દેવાનું જલ. મસ્ત વાતવ્યમ્-મસ્તક પર લગાડવું જોઈએ. (૧૯-૪) ૩ પુછ્યાપંથી શ્રીપાર્શ્વનાથાય સ્વાહા સુધીનો જે શાંતિપાઠ આપવામાં આવ્યો છે, તે પ્રતિષ્ઠા, [થ] યાત્રા, તથા સ્નાત્ર વગેરે ધાર્મિક મહોત્સવો પછી બોલવાનો છે. તે કોણ બોલે ? કોઈ વિશિષ્ટ ગુણવાન્ શ્રાવક સ્નાત્ર-મંડપમાં ઊભો રહીને બોલે. આ શ્રાવક (૧) કેસર-ચંદન, (૨) કપૂર, (૩) અગરુનો ધૂપ. (૪) વાસ અને (૫) કુસુમાંજલિ એમ પંચોપચારથી યુક્ત Page #503 -------------------------------------------------------------------------- ________________ બૃહચ્છાન્તિ ૦૪૮૫ હોવો જોઈએ. વળી તે બાહ્ય અને આત્યંતર મેલથી રહિત હોવો જોઈએ તથા શ્વેત વસ્ત્ર, ચંદન અને અલંકારોથી સુશોભિત હોવો જોઈએ. તેમ જ કંઠમાં પુષ્પમાલા અવશ્ય ધારણ કરેલી હોવી જોઈએ. આવો શ્રાવક ડાબા હાથમાં શાંતિ-કલશ લઈને ઊભો રહે. પછી “ઝ પુષ્યાથી લઈને શ્રી પાર્શ્વનાથાય સ્વાહા' સુધીના શાંતિપાઠની ઉઘોષણા કરે અને એ ઉઘોષણા કર્યા પછી ઉદ્ઘોષણા કરનારે તથા બીજાઓએ શાંતિકલશનું પાણી સાથે લગાડવું જોઈએ. ' (૧૯-૫) આ શાંતિપાઠ જિનબિંબની પ્રતિષ્ઠા, [રથયાત્રા અને સ્નાત્ર વગેરે મહોત્સવના અંતે બોલવો. (તેનો વિધિ એવો છે કે કોઈ ગુણવાનું શ્રાવક) કેસર-ચંદન, કપૂર અને અગરુનો ધૂપ, વાસ અને અંજલિમાં વિવિધરંગી પુષ્પો રાખીને, (ડાબા હાથમાં) શાંતિકલશ ગ્રહણ કરીને, (તથા તેના પર જમણો હાથ સ્થાપીને) શ્રી સંઘની સાથે સ્નાત્રમંડપમાં ઊભો રહે તે બાહ્ય-આત્યંતર શુદ્ધ થયેલો હોવો જોઈએ, તથા શ્વેત વસ્ત્ર, ચંદન અને આભારણોથી અલંકૃત થયેલો હોવો જોઈએ. તે પુષ્પહાર કંઠમાં ધારણ કરીને શાંતિની ઉદ્દઘોષણા કરે અને ઉદ્દઘોષણા કર્યા પછી શાંતિકલશનું પાણી આપે, જે તેણે તથા બીજાઓએ માથે લગાડવું જોઈએ. (૨૦-૩) નૃત્યન્તિ નૃત્ય-વિવિધ પ્રકારનાં નૃત્યો કરે છે. મા-પુણ-વર્ષ-રત્ન અને પુષ્પોની વર્ષા. * સ્નાત્ર કરનાર શ્રાવક સંબંધમાં અહંઅભિષેકવિધિના બીજા પર્વમાં કહ્યું છે કે શ્રાદ્ધ સ્ત્રાતાનુત્તિ: સિતવસનો નીરુનોવ્યો , दत्त्वा कर्पूर-पूर-व्यतिकरसुरभि धूपमभ्यस्तकर्मा । पूर्वं स्नात्रेषु नित्यं भृतगगनघन-प्रोल्लसद्घोष-घण्टा-- टंकाराकारितारात्-स्थितजननिवहं घोषयेत् पूर्णघोषः ॥२॥ શ્રદ્ધાળુ શ્રાવક નાયેલો હોવો જોઈએ તથા અનુલેખન કરનાર, શ્વેત વસ્ત્ર ધારણ કરનાર, નીરોગી અને પરિપૂર્ણ અંગવાળો (આંખ, કાન વગેરેની ન્યૂનતા વગરનો) તથા જેણે પહેલેથી નિત્ય સ્નાત્ર-વિષયક કર્મનો અભ્યાસ કરેલો છે, એવો હોવો જોઈએ. તેવો શ્રાદ્ધ કપૂરના પૂર(ગોટીઓ)ના પ્રસંગથી સુગંધી એવો ધૂપ આપીને આકાશ ભરી દે તેવા પ્રચંડ ઉલ્લસતા અવાજવાળી ઘંટાના ટંકાર વડે સમીપ રહેલા જનસમૂહને બોલાવવા-પૂર્વક પૂર્ણ ઘોષણાવાળો થઈને ઘોષણા કરે. Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ મળિ અને પુષ્પ તે મf-પુષ્ય, તેનો વર્ષ તે મfo-JM-વર્ષ, મળ, રત્ન. પુષ્પ-ફૂલ. વર્ષ-વરસવું તે. વૃત્તિ-સર્જે છે, કરે છે. આ પદનો સંબંધ મલાનિ પદ સાથે જોડીએ, તો તેનો અર્થ આલેખે છે' એવો થાય છે. ત્તિ-ગાય છે. ૪-અને. માનિ-મંગલ. અષ્ટમંગલમાં નીચેની આકૃતિઓ આલેખવામાં આવે છે : (૧) સ્વસ્તિક, (૨) શ્રી વત્સ, (૩) નંદ્યાવર્ત, (૪) વર્ધમાનક, (૫) ભદ્રાસન, (૬) કલશ, (૭) મત્સ્ય-યુગલ અને (૮) દર્પણ. તોત્ર-સ્તોત્રો. સ્તોત્રનું લક્ષણ પવિધ માનવામાં આવ્યું છે, તે આ રીતે : नमस्कारस्तथाऽऽशीश्च, सिद्धान्तोक्तिः पराक्रमः । विभूतिः प्रार्थना चेति, षड्विधं स्तोत्रलक्षणम् ।। નમસ્કાર, આશીર્વચન, સિદ્ધાંત-પૂર્વકનું કથન, શૂરતા, વીરતા આદિનું વર્ણન, ઐશ્વર્યનું વિવરણ અને પ્રાર્થના-એ છ પ્રકારવાળું સ્તોત્ર હોય છે. ગોત્રાળ-ગોત્રો, તીર્થંકરનાં ગોત્ર તથા વંશનાં નામો. પત્ત-બોલે છે. મન્ના-મંત્રો. મનનાર્ ત્રાયતે રક્ષતિ રૂતિ મન્ચઃ '- જેનું મનન કરવાથી રક્ષણ થાય, તે મંત્ર* * તંત્રગ્રંથોમાં મંત્રની વ્યાખ્યા આ પ્રમાણે પણ કરવામાં આવી છે : 'पूर्णाहन्तानुसन्ध्यात्म-स्फूर्जन्मननधर्मतः । संसारक्षयकृत्-त्राण-धर्मतो मन्त्र उच्यते ।।' Page #505 -------------------------------------------------------------------------- ________________ બૃહચ્છાન્તિ૦૪૮૭ શ્રીહરિભદ્રસૂરિના સાતમા ષોડશકના અગિયારમા શ્લોકના ‘મન્ત્ર: પરમો રૈયો, મનન-ત્રાળે ઘતો નિયમાત્ :' આ શબ્દો વડે પણ આ વ્યાખ્યાની પુષ્ટિ થાય છે. ત્યાળમાન: -પુણ્યશાળીઓ. દ્વિ-ખરેખર. નિનામિષે જિનેશ્વરના અભિષેક-સમયે, સ્નાત્ર-સમયે. (૨૦-૪) સરલ છે. (૨૦-૫) પુણ્યશાળીઓ જિનેશ્વરની સ્નાત્ર ક્રિયા પ્રસંગે નૃત્યો કરે છે, રત્ન અને પુષ્પોની વર્ષા કરે છે, (અષ્ટમંગલાદિનું સર્જન કરે છે તથા) માંગલિક સ્તોત્રો ગાય છે, અને ગોત્રો (નામો) તથા મંત્રો બોલે છે. (૨૧-૩) શિવમ્-કલ્યાણ. અસ્તુ-હો, થાઓ. સર્વજ્ઞાત: -અખિલ વિશ્વનું. પ-હિત-નિતા: -પરોપકારમાં તત્પર. પર-હિતમાં નિરત તે પર-હિત-નિરત. પરહિત-પારકાનું હિત, પરોપકાર. નિરત-તત્પર. ભવન્તુ-થાઓ. ભૂતળળા: -પ્રાણીઓના સમૂહ, પ્રાણીઓ. ભૂતનો નળ તે ભૂતાળ. ભૂત-પ્રાણી. નળ-સમૂહ. તાત્પર્ય કે સર્વ પ્રાણીઓ. જે મનન-ધર્મથી પૂર્ણ અહંતા સાથે અનુસંધાન કરીને આત્મામાં સ્ફુરણાઓ ઉત્પન્ન કરે છે અને સંસારનો ક્ષય કરનારા ત્રાણ-ગુણવાળો છે, તે મંત્ર કહેવાય છે. -લ. સ. નામ સૌ. ભા પૃ. ૫૨. આ વિષયનું વધારે વિવેચન જોવા ઇચ્છનારે શિવસૂત્ર તથા ક્ષેમરાજવૃત્તિ વગેરે ગ્રંથો જોવા. Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ તોષા. વ્યાધિ-દુઃખ-દૌર્મનસ્યાદિ. પ્રથાનુ નાણા-નાશ પામો. સર્વત્ર-સર્વ સ્થળે. સુધી-સુખ ભોગવનાર. મવડુ-થાઓ. નોવ -લોક (સર્વ કોઈ), મનુષ્યજાતિ, મનુષ્યો. (૨૧-૪) સરલ છે. (૨૧-૫) અખિલ વિશ્વનું કલ્યાણ થાઓ; પ્રાણીઓ પરોપકારમાં તત્પર બનો; વ્યાધિ-દુઃખ દૌર્મનસ્યાદિ નાશ પામો અને સર્વ સ્થળે લોકો મનુષ્યો સુખ ભોગવનારા થાઓ. (૨૨-૩) મહેં-[ગરમ-હું. સ્થિર-માયા-[તીર્થર-માતા-તીર્થકરની માતા. સિવારેવી-[fશવાવી]-શિવાદેવી. શ્રી અરિષ્ટનેમિ તીર્થંકરની માતાનું નામ શિવાદેવી છે. તુષ્ટ-યુષ્કામું-તમારા. નય-નિવાસિની-નિમાર-નિવાસિની]-નગરમાં રહેનારી. અગમ-અમારું. સિવં-શિવ-શ્રેય. તુ [૩Mા-તમારું. fસર્વ-[fશવ-કલ્યાણ. સિવોવનં-[શિવોપશમ-ઉપદ્રવોનો નાશ કરનારું. સિવં-[fશવ-કલ્યાણ. પ્રવા-મવતું-હો. વાહી-સ્વિાદા]-સ્વાહા. Page #507 -------------------------------------------------------------------------- ________________ બૃહચ્છાન્તિ ૦૪૮૯ (૨૨-૪) સરલ છે. (૨૨-૫) હું નેમિનાથ તીર્થકરની માતા શિવાદેવી તમારા નગરમાં વસું છું, તેથી અમારું ને તમારું શ્રેય થાઓ, તેમ જ ઉપદ્રવોનો નાશ કરનારું કલ્યાણ થાઓ. (૨૩-૩-૪-૫) ૩૫. ક્ષથે યતિ-વગેરે. પૂર્વવત્. (૨૪-૩-૪-૫) સર્વમત્તમાર્ચ-વગેરે. પૂર્વવત્. સૂત્ર-પરિચય પ્રતિક્રમણની વર્તમાન સામાચારીમાં ત્રણ સૂત્રો “શાંતિ' નામવાળા આવે છે. તેમાં મહર્ષિ નંદિષેણકૃત ‘નિય-સંતિથ' જે સામાન્ય રીતે “અજિત-શાંતિ-સ્તવ' કે “અજિત-શાંતિ' તરીકે ઓળખાય છે, તે એની મંગલમય રચનાને કારણે ઉપસર્ગનિવારક અને રોગ-વિનાશક મનાય છે; શ્રીમાનદેવસૂરિ-કૃત “શાંતિ-સ્તવ' જે સામાન્ય રીતે “લઘુ-શાંતિ' તરીકે ઓળખાય છે, તે એની મંત્રમય રચનાને કારણે સલિલાદિ-ભય-વિનાશી અને શાંત્યાદિકર મનાય છે; અને વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ-કૃત આ શાંતિપાઠ, જે સામાન્ય રીતે બૃહચ્છાંતિ’ કે ‘વૃદ્ધશાંતિ'(મોટી શાંતિ)ના નામથી ઓળખાય છે. તે એમાં આવેલા શાંતિમંત્રોથી શાંતિકર, તુષ્ટિકર અને પુષ્ટિકર મનાય છે. કેટલીક પ્રતિઓમાં તેનો પરિચય વૃદંછાન્તિ-પર્વતવ, વૃદંછાન્તિસ્તોત્ર,વૃદ્ધ-શાંતિ-સ્તવ વગેરે નામોથી પણ આપવામાં આવ્યો છે. આ સૂત્ર જિનબિંબની પ્રતિષ્ઠા, [રથયાત્રા તથા સ્નાત્રના અંતે બોલવાનું સૂચન, તેમાં આવતા “તભૂગા યાત્રી--સ્ત્રીત્રાદ્રિ-મહોત્સવીનત્તરીતિ કૃત્વા” તથા “અષા શાન્તિઃ પ્રતિક-યાત્રા-સ્નાત્રીદ્યવસાપુ પાઠમાંથી મળે છે. આમ છતાં તેની મંગલમયતાને કારણે તે પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ વખતે પણ બોલવામાં આવે છે. પ્રસ્તુત સૂત્રની રચના સંસ્કૃત ભાષામાં છે. તે જો સંહિતા-પૂર્વક બોલવામાં આવે, તો અત્યંત આહલાદ ઉત્પન્ન કરે છે. આ સૂત્રનો પ્રારંભ કવિઓને અતિપ્રિય એવા મંદાક્રાંતા વૃત્તથી થાય છે અને તેમાં પણ પ્રથમ મગણનો ઉપયોગ હોવાથી-“જો ભૂમિ: શિયામાતનોતિ – Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ મગણની દેવતા ભૂમિ છે અને તે લક્ષ્મીનો વિસ્તાર કરે છે; એવી શ્રુતિ ફલિત થતી જણાય છે. તેમાં જણાવ્યું છે કે “ત્રિભુવન-ગુરુની યાત્રામાં હાજર રહેલા હે ભાગ્યવંત આહતો ! તમે સર્વે આ પ્રસ્તુત વચન (પાઠ) સાંભળો !પછી કહ્યું છે કે “તમને બધાને શ્રીઅહિત વગેરે દેવોના પ્રભાવથી આરોગ્ય, લક્ષ્મી, ધૈર્ય અને બુદ્ધિને આપનારી તથા સર્વ ક્લેશોને કાપનારી એવી શાંતિ થાઓ.' મંગલાચરણ ત્રણ પ્રકારના થાય છે. નમસ્કારાત્મક, વસ્તુ નિર્દેશાત્મક અને આશીર્વાદાત્મક.* તેમાં આ મંગલાચરણ આશીર્વાદાત્મક છે. શાંતિપાઠને યોગ્ય મંગલાચરણ કર્યા પછી તેનો વાસ્તવિક મર્મ સમજવા માટે સૂત્રકારે પીઠિકા બાંધી છે અને તે શાંતિપાઠ કરનારે-શાંતિની ઉદ્દઘોષણા કરનારે અક્ષરશઃ બોલવાની હોય છે. તે આ પ્રમાણે : “હે ભવ્યજનો ! આ જ અઢીદ્વીપના ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મેલા સર્વ તીર્થકરોના જન્મ-સમયે પોતાનું આસન કંપતા સૌધર્મેદ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે અને તેનાથી જિનેશ્વરનો જન્મ થયેલો જાણીને સુઘોષા ઘંટા વગાડીને ખબર આપે છે, પછી બધા ઈંદ્રો-સુરેદ્રો અને અસુરેંદ્રો જવાને તૈયાર થાય છે. તેમની સાથે તે અહિતના જન્મસ્થાને આવીને વિનયપૂર્વક શ્રી અરિહંતભગવંતને હાથમાં ગ્રહણ કરીને મેરુપર્વતના શૃંગ પર લઈને જન્માભિષેક કર્યા પછી શાંતિની ઉદ્ઘોષણા કરે છે, તેમ હું પણ “મોટાઓએ કરેલાનું અનુકરણ કરવું” એમ માનીને તથા “મહાજન જાય એ જ માર્ગ અનુસરવાને યોગ્ય છે, એમ જાણીને ભવ્યજનો સાથે આવીને સ્નાત્રપીઠે સ્નાત્ર કરીને, શાંતિની ઉદ્ઘોષણા કરું છું, તો તમે બધા પૂજા, યાત્રા તથા સ્નાત્રનાં કામથી પરવારીને કાન દઈને સાંભળો ! સાંભળો ! “ તાત્પર્ય કે જિનાભિષેક સ્નાત્રરૂપી શાંતિકર્મ કર્યા પછી તેના અનુસંધાનમાં આ શાંતિપાઠ બોલવાનો હોય છે. આ શાંતિપાઠના પ્રથમ મંત્રમાં જણાવાયું છે કે “સર્વજ્ઞ, સર્વદર્શી, ત્રિલોકનાથ, ત્રિલોકમહિત, ત્રિલોકપૂજ્ય, ત્રિલોકેશ્વર અને ત્રિલોકોદ્યોતકર એવા સર્વ અરિહંત ભગવંતો પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ તથા ઋષભાદિ ચોવીસ તીર્થંકરો જે સ્વરૂપથી શાંત છે તે-સર્વને શાંતિ કરનારા થાઓ !' * “આશીર્નનક્રિય વસ્તુર્વેિશો ત્રાડપિ તમુરમ્ !' Page #509 -------------------------------------------------------------------------- ________________ બૃહચ્છાન્તિ ૦૪૯૧ બીજા મંત્રમાં જણાવ્યું છે કે “મુનિપ્રવર એવા મુનિઓ શત્રુઓથી પરાભવ પામવાના પ્રસંગે, દુષ્કાળમાં પ્રાણ ધારણ કરવાના પ્રસંગે, ગહન વનમાં પ્રવાસ કરવાના પ્રસંગે તથા વિકટ વાટો ઓળંગવાના પ્રસંગે તમારું નિત્ય રક્ષણ કરો-તાત્પર્ય કે તમોને ભય-નિવારક શાંતિ આપો.' ત્રીજા મંત્રમાં જણાવ્યું છે કે “શ્રી, હી, ધૃતિ, મતિ, કીર્તિ, કાંતિ, બુદ્ધિ, લક્ષ્મી, અને મેધા એ નવસ્વરૂપવાળી સરસ્વતીની સાધનામાં, યોગપ્રવેશમાં તેમ જ મંત્ર-નિવેશનમાં જેમનું નામ સુયોગ્ય રીતે સ્મરણ કરાય છે, તેવા જિનેન્દ્રો જય-પામો-જય આપનારા થાઓ.” એટલે આ મંત્રોમાં “પુણ્યાહ પુણ્યા' શબ્દો વડે શુભ-માંગલિક અવસરની જાહેરાત કરીને પુરુષોત્તમની પ્રસન્નતા, વિવિધ ઉપદ્રવોની શાંતિ, વિકટ પરિસ્થિતિમાં રક્ષણ અને સુખ તથા સૌભાગ્યનાં સાધનોની પ્રાપ્તિ એટલે શાંતિ અને તુષ્ટિ ઇચ્છવામાં આવી છે. ચોથા મંત્રમાં “રોહિણી આદિ સોળ વિદ્યાદેવીઓ તમારું રક્ષણ કરોતમને પુષ્ટિ કરો” એમ જણાવવામાં આવ્યું છે.; પાંચમાં મંત્રમાં આચાર્ય, ઉપાધ્યાયવાળા ચાર પ્રકારના શ્રમણસંઘને શાંતિ, સુષ્ટિ અને પુષ્ટિ ઈચ્છવામાં આવી છે, છઠ્ઠા મંત્રમાં ગ્રહોની-ખાસ કરીને ચંદ્ર, સૂર્ય વગેરે નવગ્રહોની, સોમ, યમ, વરુણ અને કુબેર એ ચાર લોકપાલોની, વાસવ (ઇંદ્ર), આદિત્ય (સૂર્ય), સ્કન્દ (કાર્તિકેય) અને વિનાયક (ગણપતિ) તથા બીજા પણ ગ્રામદેવતા, નગરદેવતા, ક્ષેત્રદેવતા-કુલદેવતા વગેરેની પ્રસન્નતા ઇચ્છવામાં આવી છે. તેમ રાજાઓ અક્ષણકોશ અને કઠોરવાળા થાઓ તેમ ઇચ્છવામાં આવ્યું છે. સાતમા મંત્રમાં સર્વ નાગરિકો પુત્ર, મિત્ર, ભાઈ-બહેન), સ્ત્રી, આચારદિનકરમાં જણાવ્યા મુજબ બૃહસ્નાત્રમાં જિન-બિંબ સમક્ષ સોના, રૂપા, તાંબા કે કાંસાનાં બનેલાં સાત પીઠોની રચના કરવાની હોય છે. તેમાં પ્રથમ પીઠે પંચપરમેષ્ઠીની, બીજા પીઠે દશ દિગ્ધાલોની, ત્રીજા પીઠે બાર રાશિઓની, ચોથા પીઠે સત્તાવીસ નક્ષત્રોની, પાંચમા પીઠે નવ ગ્રહોની છઠ્ઠા પીઠે સોળ વિદ્યાદેવીઓની તથા સાતમા પીઠે ગણપતિ, કાર્તિકેય, ક્ષેત્રપાલ, તથા પુર-દેવતા-એ ચાર જાતના દેવોની સ્થાપના કરવાની હોય છે. Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ સુદ્ધત, સ્વજન, સંબંધી અને બંધુવર્ગ-સહિત આમોદ-પ્રમોદ કરનારા થાઓ, એવું ઇચ્છવામાં આવ્યું છે. આઠમા મંત્રમાં ભૂમંડલને વિશે પોતાનાં સ્થાનમાં રહેલા સાધુ-સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકાઓને રોગ, ઉપસર્ગ, વ્યાધિ, દુઃખ, દુભિક્ષ અને દૌર્મનસ્ય (વિષાદ)નું ઉપશમન કરે તેવી શાંતિ ઇચ્છવામાં આવી છે; નવમા મંત્રમાં સદા તુષ્ટિ, પુષ્ટિ, ઋદ્ધિ, વૃદ્ધિ, માંગલ્ય અને ઉત્સવ થાઓ એવા આશીર્વાદ-પૂર્વક પાપ અને ભયોનું શમન ઈચ્છવામાં આવ્યું છે. તથા જે શત્રુઓ વિકાસના માર્ગમાં અંતરાય નાખતા હોય તેઓ તેવા કાર્યથી વિમુખ થાઓ, તેમ જણાવ્યું છે. આ રીતે શાંતિકર મંત્રો દ્વારા “શાંતિની કામના કર્યા બાદ ત્રણ મંત્રમય ગાથાઓ વડે શ્રી શાંતિનાથ ભગવાનની પ્રાર્થના કરવામાં આવી છે. તેમાં પ્રથમ ગાથામાં જણાવ્યું છે કે “ત્રણ લોકનાં પ્રાણીઓને શાંતિ કરનારા અને દેવેદ્રોના મુગટ વડે પૂજાયેલા ચરણવાળા પૂજય શ્રી શાંતિનાથ ભગવાનને નમસ્કાર હો.” બીજી ગાથામાં જણાવ્યું છે કે “જગતમાં શાંતિ કરનારા, જગતના ગુરુ શ્રીમાન શાંતિનાથ મને શાંતિ આપો. જેમનાં ગૃહમાં નિયમિત શ્રી શાંતિનાથનું પૂજન થાય છે, તેમને સદા શાંતિ જ હોય છે. ત્રીજી ગાથામાં જણાવ્યું છે કે “ગ્રહોની રિષ્ટ તથા દુષ્ટ ગતિ, દુઃસ્વપ્ર, અપશુકન વગેરેનો નાશ કરનારું તથા હિત અને સંપત્તિને પ્રાપ્ત કરાવનારું શ્રી શાંતિનાથ ભગવાનનું નામોચ્ચારણ જય પામે છે.' તાત્પર્ય કે ભગવાનને જે આ ક્રિયાના અધિનાયક દેવ છે, તેમનાં સ્મરણ, નામોચ્ચારણ અને નમસ્કારમાં એવી અદ્દભુત શક્તિ રહેલી છે કે જે ઉપદ્રવોને, ગ્રહોના દુષ્ટ યોગને તેમ જ દુઃસ્વપ્ર અને દુર્નિમિત્તો વગેરેની અસરોને નાબૂદ કરી નાખે છે અને તેની જગાએ સુખ અને સૌભાગ્યનો અનુભવ કરાવતી શાંતિનો પ્રસાર કરે છે. પ્રતિષ્ઠા તથા દીક્ષાવિધિ વખતે નીચેની ગાથાઓ બોલવામાં આવે છે : "ओमिति नमो भगवओ, अरिहंत-सिद्धांयरिय-उवज्झाय । વર-અર્થ-સહુ-મુખિ-સંઘ-જમ્પ-તિર્થી--પૂવયર્સ શા सप्पणव नमो तह, भगवइ-सुयदेवयाइ सहयाए । सिव-संति-देवयाए, सिव-पवयण-देवयाणं च ॥२॥ Page #511 -------------------------------------------------------------------------- ________________ બૃહચ્છાન્તિ ૦૪૯૩ દ્વાMિ-11-નેર-વ-વીર-ઝવેર-ફેંસM . बंभो नागु त्ति दसण्हमवि य सुदिसाण पालाणं ॥३॥ સોમ-યમ-વ-વેસ-વીસવા તહેવ પંડ્યું ! तह लोगपालयाणं, सूराइ-गहाण ग नवण्हं ॥४॥ साहंतस्स समक्खं मज्झमिणं चेव धग्मणुट्ठाणं । सिद्धिमविग्धं गच्छउ, जिणाइ- नवकारओ धणियं ॥५॥ ૐ પૂજય અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સર્વ ઉત્તમ સાધુઓ, મુનિઓ, સંઘ, ધર્મ તીર્થ અને પ્રવચનને નમસ્કાર હો. તથા સુખ આપનારી ભગવતી શ્રુતદેવતાને શિવ અને શાંતિ આપનારી (શાંતિ)દેવતાને તેમજ શિવ(નિર્ગસ્થ)-પ્રવચનની દેવતાને પ્રણવૐપૂર્વક નમસ્કાર હો. પોતાની દિશાનું પાલન કરનારા ઇંદ્ર, અગ્નિ, યમ, નિર્ઝતિ, વરુણ, વાયુ, કુબેર, ઈશાન, બ્રહ્મ અને નાગ એ દશે દિપાલોને પણ ઢંપૂર્વક નમસ્કાર હો. સોમ, યમ, વરુણ, વૈશ્રવણ (કુબેર) અને વાસવ-એ પાંચને તથા અન્ય લોકપાલ દેવોને તેમજ નવ ગ્રહોને પણ ઝંપૂર્વક નમસ્કાર હો. જિનાદિ-નમસ્કારના પ્રભાવે ઉપર્યુક્ત બધાની સમક્ષ થતું આ મારું ધર્માનુષ્ઠાન નિર્વિઘ્નપણે અત્યંત (ઉત્કૃષ્ટ) સિદ્ધિને પામો.' તાત્પર્ય કે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પંચપરમેષ્ઠી (લબ્ધિવંત મહર્ષિઓ, સિદ્ધ પુરુષો) સંઘ, ધર્મ, તીર્થ, પ્રવચન, ભગવતી શ્રુતદેવતા, શાંતિદેવતા, પ્રવચનદેવતા, ઇંદ્રાદિ દશ દિક્ષાલો, સોમ, યમ, વરુણ, કુબેર અને વાસવ એ પાંચ તથા અન્ય લોકપાલ દેવો અને નવ ગ્રહોનું સાન્નિધ્ય ધર્માનુષ્ઠાનને નિર્વિબે પાર પાડવામાં ઉપકારક છે, અને તેથી જ પ્રસ્તુત શાંતિપાઠમાં તેમાંના મુખ્ય દેવોનું સ્મરણ કરવામાં આવ્યું છે. પછી એક ગાથા વડે “શાંતિ-વ્યાહરણ' કેમ કરવું તેની સૂચના આપવામાં આવી છે. તેમાં જણાવ્યું છે કે આ પ્રસંગે પ્રથમ “શ્રીશ્રમણસંઘને શાંતિ થાઓ' એમ બોલવું, કારણ કે શ્રમણ-સંઘ પવિત્ર અને પ્રબલ હોય તો તેમના પ્રભાવથી સમસ્ત રાષ્ટ્રમાં-વિશ્વમાં શાંતિનો પ્રસાર થાય છે. પછી Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ જગતનાં જનપદોને-તમામ રાષ્ટ્રોને શાંતિ થાઓ' એમ બોલવું, કારણ કે અન્યથા લડાઈ વગેરેનો ઉપદ્રવ થાય છે. પછી “રાજાઓને તથા તેમનાં સન્નિવેશોને એટલે નિવાસસ્થાનોને શાંતિ થાઓ-એમ કહેવું, કારણ કે પ્રજાના રક્ષણનો ભાર તેમના શિરે છે. પછી “ગોષ્ટિક એટલે વિદ્વધૂમંડળીના સભ્યોને શાંતિ થાઓ' એમ કહેવું, કારણ કે વિદ્યા અને કલાની વિશદતાનો આધાર તેમના પર છે. પછી “પર-મુખ્ય એટલે અગ્રગણ્ય નાગરિકોને શાંતિ થાઓ” એમ કહેવું, કારણ કે રાજય-વહીવટ અને સમાજની સુવ્યવસ્થાનો આધાર મોટા ભાગે તેમની સ્થિતિ-સંપન્નતા પર નિર્ભર છે. અહીં સામાચારીથી “પૌરજન એટલે સમસ્ત નાગરિકોને તથા બ્રહ્મલોકને શાંતિ થાઓ” એમ કહેવામાં આવે છે. આ રીતે આ શાંતિપાઠ દ્વારા સર્વેને શાંતિ ઈચ્છવામાં આવી છે. છેવટે “ૐ સ્વાહા, ૐ સ્વાહા, ૩ૐ શ્રી પાર્શ્વનાથાય સ્વાહા” એ ત્રિખંડાત્મક મંત્રના ઉચ્ચારણથી આહુતિત્રયથી શાંતિપાઠ પૂરો કરવામાં આવ્યો છે. " આ શાંતિપાઠ ક્યારે અને કેવી રીતે બોલવો તેનો વિધિ સૂત્રકારે સાથોસાથ બતાવી દીધો છે. તેમાં જણાવ્યું છે કે “આ શાંતિપાઠ પ્રતિષ્ઠા, રિથ] યાત્રા તથા સ્નાત્ર વગેરે ધાર્મિક મહોત્સવો પછી બોલવાનો છે. તે કોઈ વિશિષ્ટ ગુણવાન શ્રાવક સ્નાત્ર-મંડપમાં ઊભો રહીને બોલે. આ શ્રાવક કેસરચંદન, કપૂર, અગરુનો ધૂપ, વાસ અને કુસુમાંજલિ-એ પાંચ ઉપચારથી સહિત હોવો જોઈએ. વળી તેણે શરીરને અતિ શુદ્ધ કરેલું હોવું જોઈએ, એટલે કે મંત્ર-પૂર્વક સ્નાન કરેલું હોવું જોઈએ અને અંગ-ન્યાસાદિ કરેલા હોવા જોઈએ, તથા તે શ્વેત વસ્ત્ર, ચંદન, આભરણ વગેરેથી અલંકૃત હોવો જોઈએ. વળી તેણે કંઠમાં પુષ્પમાલા ધારણ કરવી જોઈએ. આવો શ્રાવક હાથમાં અભિમંત્રિત જળવાળો શાંતિ-કલશ લઈને શાંતિ-પાઠ બોલે અને તેની પૂર્ણાહુતિ કરી કલશમાંનું જળ સર્વને મસ્તક પર ચડાવવા માટે આપે જેથી અભીષ્ટ શાંતિની પ્રાપ્તિ થાય. મંગલ, પીઠિકા, શાંતિપાઠ અને તેનો વિધિ પૂરો થયા પછી આનન્દોત્સવ નિમિત્તે કેટલાંક પ્રાસ્તાવિક પદ્યો બોલવામાં આવે છે. તેમાંનાં પહેલા પદ્યમાં જણાવ્યું છે કે “જિનાભિષેક વખતે ભાગ્યશાળી આત્માઓ ભાવથી નૃત્ય કરે છે, રત્ન અને પુષ્પોની વર્ષા કરે છે, અષ્ટમંગલનું સર્જન Page #513 -------------------------------------------------------------------------- ________________ બૃહચ્છાન્તિ ૪૯૫ કરે છે, માંગલિક ગીતો ગાય છે, મંત્રમય ચમત્કારિક સ્તોત્રો બોલે છે, તીર્થકરોનાં માતા-પિતાનાં નામનિર્દેશપૂર્વક તેમની સ્તુતિ કરે છે અને “પુષ્પાદું પુષ્યા આદિ મંત્રો બોલે છે.' બીજા પદ્યમાં સર્વ જગતનું શિવ ઈચ્છવામાં આવ્યું છે તથા લોકો પરોપકાર-પરાયણ થાય તેવી ભાવના ભાવવામાં આવી છે. સાથે વ્યાધિ, દુઃખ, દૌર્મનસ્યાદિ નાશ પામે તથા તેઓ સુખનો અનુભવ કરે, એમ પણ ઈચ્છવામાં આવ્યું છે. ત્રીજું પદ્ય જે કોઈ પ્રસંગનું ઉદ્ધરણ છે, તેમાં જણાવવામાં આવ્યું છે કે, “હું તીર્થકરની માતા શિવાદેવી તમારા નગરમાં નિવાસ કરનારી છું, તેથી અમારું અને તમારું શ્રેય થાઓ તથા સર્વત્ર ઉપદ્રવોનું શમન કરનારું કલ્યાણ થાઓ.' પછી “ઉપસT: ક્ષયે યાતિ' તથા “સર્વમાન-માંન્ચ' એ બે પ્રસિદ્ધ શ્લોકો બોલવામાં આવે છે. સ્તવના કર્તા પાટણના ભંડારમાં ઉપકેશગચ્છીય પં. મહીચંદ્ર દ્વારા સંવત્ ૧૩૫૮માં લખાયેલી એક પ્રતિમાં એવું જણાવ્યું છે કે આ શાંતિપાઠ અહંદુ અભિષેક-વિધિનું સાતમું પર્વ છે. ત્યારે ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટની એક પ્રતિ ૩૫૦/A/૪૪૨-૪૩માં નીચે જણાવેલા શબ્દો જોવામાં આવે છે: તિ વાવિવેતાત-શ્રીશાન્તિસૂરિજોડક્ટ્રસન્માષેિતિથૌ પ્રથમ શાન્તિપર્વ સમાસમ્ રૂતિ વૃછાંતિ-સ્તવઃ | એટલે એ પ્રશ્ન થાય છે કે આ સૂત્ર ખરેખર અહંદુ-અભિષેકવિધિનો જ એક ભાગ છે કે કેમ? અને હોય તો તે ક્યા પર્વનો છે? એનો ઉત્તર એ છે કે- અર્હઅભિષેકવિધિની જે પ્રતિ અમને બહુ પ્રયાસના અંતે મળી આવી છે, તે જોતાં આ આખી કૃતિ કાવ્યમાં છે, એટલે આ સૂત્ર તેનું એક પર્વ હોઈ શકે નહિ. વળી સ્પષ્ટતા * અહંદુ-અભિષેકવિધિનો પ્રારંભ નીચેના કાવ્યથી થાય છે : 'श्रीमत् पुण्यं पवित्रं कृतविपुलफलं मङ्गलं लक्ष्म लक्ष्म्याः क्षुण्णारिष्टोसर्ग-ग्रहगतिविकृति-स्वप्नमुत्पातघाति । सङ्केतः कौतुकानां सकलसुखमुखं पर्वं सर्बोत्सवानां, स्नानं पात्रं गुणानां गुरुगरिमगुरोर्वच्चिता यैर्न दृष्टम् ॥" શ્રેષ્ઠ ગુરુ, ગૌરવ-પૂજા-સત્કાર પ્રાપ્ત કરનાર ચક્રવર્તિ-પૂજય ગણધરો વગેરેના પણ ગુરુ એવા અત્યંત મહાનું અહ-જિનેશ્વરનું ગણનાપાત્ર સ્નાત્ર શ્રીમત છે, પુણ્ય છે, પવિત્ર છે, વિપુલ ફળો આપનાર છે, મંગલરૂપ છે, લક્ષ્મીનું ચિહ્ન છે, અરિષ્ટો, ઉપસર્ગો, Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ ખાતર એ પણ કહેવું જોઈએ કે આ કાવ્ય પંચપર્ધાત્મક છે, જેના પ્રથમ પર્વમાં ૧૦, બીજા પર્વમાં ૧૬, ત્રીજા પર્વમાં ૩૦, ચોથા પર્વમાં ૧૮ અને પાંચમા પર્વમાં ૨૪ શ્લોકો છે. આમ કુલ પાંચ પર્વમાં તે પૂરું થાય છે. તેનો છેલ્લો શ્લોક આ રહ્યો : इति विहतविपत्पराक्रम-स्नपनविधिमहतोऽर्हतो विधिम् । प्रतिसमयमनुस्मरन्ति ये, सकलसुखास्पदतां व्रजन्ति ते ॥ ' એ પ્રમાણે સમસ્ત શોભનવિધિને યોગ્ય એવો અહતનો સ્નાન(સ્નાત્ર)વિધિ જે વિપત્તિના પરાક્રમનો નાશ કરનાર છે, તેને જેઓ પ્રતિક્ષણ સંભારે છે, તેઓ સકલ સુખોનાં સ્થાનને પામે છે. આ પ્રાસાદિક કાવ્ય પર શીલાચાર્ય અપરનામ તત્ત્વાદિયે એક પંજિકા રચેલી છે અને તેમાં પણ જણાવ્યું છે કે-“શ્રીશાન્તિવેતાતીયાપર્વ પશ્ચિી સમાતા ત કૃતિયં શ્રીશીતાવાર્થી' – શ્રી શાંતિ-વેતાલીય પર્વની પંજિકા સમાપ્ત થઈ. આ કૃતિ શીલાચાર્યની છે.” તાત્પર્ય કે આ બંને ઉલ્લેખો એમ જણાવવાને પૂરતા છે કે અહઅભિષેકવિધિ પંચપર્ધાત્મક છે, પરંતુ સપ્તપર્ધાત્મક નથી.” હવે જો પાટણની પ્રતિને અનુસરીને શાંતિસ્તવની અદ્રઅભિષેક વિધિનો એક ભાગ માનવો હોય તો એ સંભાવના કરવી પડે કે હાલ ઉપલબ્ધ થતી પદ્યાત્મક “અહંદુ-અભિષેકવિધિ'ના અવાંતર ભાગ તરીકે શ્રી શાંતિસ્તવ હોવો જોઈએ. અહીં એક બીજી પણ વિચારણા ઉદ્દભવે છે કે કેટલીક પ્રતિઓમાં* ‘રૂતિ શ્રીશાન્તિસૂરિવાવીવેતાનીત શાન્તિસ્તવને સમાનમ્' એવા ઉલ્લેખો પણ આવે છે, એટલે આ કૃતિ અહંન્દ્રઅભિષેકવિધિનો એક ભાગ નહિ પણ તેમની સ્વતંત્ર કૃતિ હોવી જોઈએ. ઉત્તરાધ્યયન-સૂત્રની બૃહદવૃત્તિની પ્રશસ્તિમાં આવતી છેલ્લી પંક્તિ “ત૬ મો વ્યાઃ ! ત્રિકોપ શરતો ગૃઢતાં સ્થિત ' એમ પ્રહ-ચાર, અશુભ સ્વપ્નો તથા રૂપ છે, સકલ સુખોના ઉપાયરૂપ છે, તે જેણે જોયું નથી તે આ જગતમાં ઠગાયા છે (કારણ કે તેનાથી થનાર મહાન લાભ મેળવી શક્યા નથી.) * ભા. દ .. Page #515 -------------------------------------------------------------------------- ________________ બૃહચ્છાન્તિe૪૯૭ માનવાને પ્રેરે છે કે “જો મો મળ્યા ' એ તેમની કૃતિનું એક સાંકેતિક ચિહ્ન હોય અને તે બૃહચ્છાતિના પ્રારંભિક શ્લોકમાં તથા ત્યાર પછી શરૂ થતા ગદ્યમાં વપરાયેલું હોય. એ રીતે આ સૂત્રના કર્તા વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ હોવા જોઈએ, પરંતુ આ તો એક સંભાવના માત્ર છે. તેનો અંતિમ નિર્ણય તરીકે સ્વીકાર કરતાં પહેલાં ઘણાં વધારે પ્રમાણો તપાસવાની જરૂર છે. આ સૂટા પર શ્રીસિદ્ધિચંદ્રગણિએ તથા શ્રીહર્ષકિર્તિએ સપ્તસ્મરણાંતર્ગત ટીકાઓ રચેલી છે તથા કેટલાક સ્વતંત્ર બાલાવબોધો પણ ઉપલબ્ધ થાય છે. (૭) પ્રકીર્ણક આ પાઠ પ્રાચીન અનુષ્ઠાનવિધિ પરથી વાદિવેતાલ શ્રી શાંતિસૂરિએ સંસ્કૃતમાં યોજેલો જણાય છે.* * વૈદિક સાહિત્યમાં આ સૂત્રને મળતા કેટલાક શબ્દો જોવામાં આવે છે. દાખલા તરીકે ઋગ્વદીય બ્રહ્મ-કર્મ-સમુચ્ચયના ૯૬મા પ્રકરણમાં જે “પુણ્યાહ-વાચના'નો પ્રયોગ જણાવવામાં આવ્યો છે, તેમાં નીચેના પાઠો છે. 'यजमानः शान्तिरस्तु ।। पुष्टिरस्तु ।। तुष्टिरस्तु ॥ वृद्धिरस्तु ।। अग्निपुरोगा विश्वेदेवाः प्रीयन्ताम् । इन्द्रपुरोगा मरुन्गणाः प्रीयन्ताम् । ब्रह्मपुरोगाः सर्वे देवाः प्रीयन्ताम् । विष्णुपुरोगाः सर्वे देवाः प्रीयन्ताम् । माहेश्वरीपुरोगा उमामातरः प्रीयन्ताम् । वसिष्ठपुरोगा ऋषिगणाः प्रीयन्ताम् । भगवती पुष्टिकरी प्रीयताम् । भगवती तुष्टिकरी प्रीयताम् । भगवती ऋद्धिकरी प्रीयताम् । भगवती वृद्धिकरी प्रीयताम् । भगवन्तौ विघ्नविनायकौ प्रीयेताम् । भगवान् स्वामी महासेनः सपत्नीक: ससुतः सपार्षद: सर्वस्थानगतः प्रीयताम् । हरि-हर-हिरण्यगर्भाः प्रीयन्ताम् । सर्वा ग्रामदेवताः प्रीयन्ताम् । सर्वाः कुलदेवताः प्रीयन्ताम् । सर्वा वास्तुदेवताः प्रीयन्ताम् । शत्रवः पराभवं यान्तु । शाम्यन्तु घोराणि । शाम्यन्तु पापानि । शाम्यन्तु ईतयः । शुक्राङ्गारक-बुध-बृहस्पति शनैश्चर-राहु-केतु सोम-सहिता आदित्योपुरोगाः सर्वे ग्रहाः પ્રયન્તાન્ !” પ્ર.-૩-૩૨ Page #516 -------------------------------------------------------------------------- ________________ ६१. पाक्षिकादि-अतिचार (१) भूखा नाणम्मि दंसणम्मि अ, चरणम्मि तवम्मि तह य वीरयम्मि । आयरणं आचारो, इअ एसो पंचहा भणिओ ॥१॥ ज्ञानाचार, दर्शनाचार, चारित्राचार, तपाचार, वीर्याचार ए पंचविध आचारमांहि* जे कोइ अतिचार पक्ष दिवसमांहि सूक्ष्म बादर जाणतां अजाणतां हुओ होय, ते सविहु मने, वचने, कायाए करी मिच्छा मि दुक्कडं । तत्र ज्ञानाचारे आठ अतिचारकाले विणए बहुमाणे, उवहाणे तह अनिण्हवणे । वंजण-अत्थ-तदुभये, अट्टविहो नाणमायारो ॥२॥ ज्ञान काल-वेलाओ भण्यो-गण्यो नहीं, अकाले भण्यो, विनय-हीन, बहुमान-हीन, योग-उपधान-हीन, अनेरा कन्हे भणी अनेरो गुरु कह्यो । देव-गुरु वांदणे, पडिक्कमणे, सज्झाय करतां, भणतांगुणतां कूडो अक्षर काने मात्राए अधिको ओछो भण्यो, सूत्र कूडं कडं, अर्थ कूडो कह्यो तदुभय कूडां कह्यां, भणीने विसार्यां । साधु तणे धर्मे काजो अणउद्धर्ये, दांडो अणपडिलेह्य वसति अणशोधे, अणपवेसे, असज्झाय-अणो (ण) ज्झायमाहे श्रीदशवैकालिक-प्रमुख सिद्धांत भण्यो-गुण्यो, श्रावकतणे धर्मे स्थविरावली, पडिक्कमण, उपदेशमाला-प्रमुख सिद्धांत भण्योगुण्यो; काल-वेलाए काजो अणउद्धर्ये पढ्यो । * અહીં મને એવો વધારાનો પાઠ જોવામાં આવે છે, પણ તે અર્થની દૃષ્ટિએ સંગત नथी. Page #517 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિકાદિ-અતિચાર ૦૪૯૯ ज्ञानोपगरण पाटी, पोथी, ठवणी, कवली, नोकारवाली, सांपडा, सांपडी, दस्तरी, वही ओलिया-प्रमुख प्रत्ये पग लाग्यो, थूक लाग्यूं, धुंके करी अक्षर भांज्यो, ओशीसे धर्यो, कन्हे छतां आहारनीहार कीधो । ज्ञान-द्रव्य भक्षतां उपेक्षा कीथी, प्रज्ञापरा) विणास्यो, विणसतो उवेख्यो. छती शक्तिए सार-संभाल न कीधी । ज्ञानवंत प्रत्ये द्वेष-मत्सर चिंतव्यो, अवज्ञा-आशातना कीधी, कोई प्रत्ये भणतां-गणतां अंतराय कीधो, आपणा जाणपणा तणो गर्व चिंतव्यो, मतिज्ञान श्रुतज्ञान, अवधि ज्ञान, मनःपर्यवज्ञान, केवलज्ञान, ए पंचविध ज्ञानतणी असद्दहणा कीधी । कोई तोतडो, बोबडो [देखी] हस्यो, वितक्यों, अन्यथा प्ररूपणा कीधी । ज्ञानाचार-विषइयो अनेरो जे कोई अतिचार पक्षदिवसमांहि सूक्ष्म, बादर जाणतां, अजाणतां हुओ होय, ते सविहु मने, वचने, कायाए करी मिच्छा मिदुक्कडं ॥१॥ दर्शनाचारे आठ अतिचारनिस्संकिय निक्कंखिय, निव्वितिगिच्छा अमूढदिट्ठी अ । उववूह-थिरीकरणे, वच्छल्ल-पभावणे अट्ठ ॥२॥ देव-गुरु-धर्म-तणे विषे निःशंकपणुं न कीधुं, तथा एकान्त निश्चय न कीधो, धर्म-सम्बन्धीयां फलतणे विषे निःसन्देह बुद्धि धरी नहीं, साधु-साध्वीनां मल-मलिन गात्र देखी दुगंछा नीपजावी, कुचारित्रीया देखी चारित्रीया ऊपर अभावहुओ, मिथ्यात्वी-तणी पूजा प्रभावना देखी मूढदृष्टिपणुं कीधुं । तथा संघमाहे गुणवंत-तणी अनुपबृंहणा कीधी; अस्थिरीकरण, अवात्सल्य, अप्रीति, अभक्ति नीपजावी, अबहुमान कीधुं । Page #518 -------------------------------------------------------------------------- ________________ श्री श्राद्ध प्रतिभा-सूत्र प्रजोघटीडा-3 तथा देवद्रव्य, गुरुद्रव्य, ज्ञानद्रव्य, साधारणद्रव्य, भक्षित, उपेक्षित, प्रज्ञापराधे विणास्यां, विणसतां उवेख्यां, छती शक्तिए सारसंभाल न कीधी; तथा साधर्मिक साथे कलह-कर्म-बंध को । अधोती, अष्टपड मुखकोश- पाखे देव पूजा कीधी; बिंब - प्रत्ये वासकूंपी, धूपधाणुं, कलश तणो ठबको लाग्यो, बिंब हाथ-थकी पाड्यं, ऊसास- नीसास लाग्यो । ૫૦૦ देहरे उपाश्रये मल श्लेष्मादिक लोह्यं, देहरामांहे हास्य, खेल, केलि, कुतूहल, आहार- नीहार कीधां, पान, सोपारी, निवेदीयां खाधां । ठाणायरिय हाथ-थकी पाड्या, पडिलेहवा विसार्या, जिन - भवने चोराशी आशातना, गुरु-गुरुणी प्रत्ये तेत्रीस अशातना कीधी, गुरु-वचन 'तह त्ति' करी पडिवज्युं नहीं । दर्शनाचार - विषइओ अनेरो जे कोइ अतिचार पक्षदिवसमांहि ॥२॥ चारित्राचारे आठ अतिचारपणिहाण - जोग- जुत्तो, पंचहिं समिईहिं तीहिं गुत्तीहिं । एस चरित्तायारो, अट्ठविहो होइ नायव्वो ॥३॥ ईर्ष्या-समिति ते अणजोये हींड्या, भाषा समिति ते सावद्य वचन बोल्या, एषणा - समिति ते तृण, डगल, अन्नपाणी, असूजतुं लीधुं, आदान भडमत्त - निक्खेवणा-समिति ते आसन, शयन, उपकरण, मातरियुं प्रमुख अणपुंजी जीवाकुल भूमिकाए मूक्युं, लीधुं, पारिष्ठापनिका - समिति ते मलमूत्र, श्लेष्मादिक अणपुंजी जीवाकुल भूमिकाए परठयुं । मनो- गुप्ति- मनमां आर्त्त रौद्रध्यान ध्यायां वचन - गुप्ति सावद्य वचन बोल्यां; काय गुप्ति-शरीर अणपडिलेह्युं हलाव्युं, अणपुंजे बेठा । " Page #519 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિકદિ-અતિચાર૦૫૦૧ ए अष्ट प्रवचन-माता साधु-तणे धर्मे सदैव अने श्रावकतणे धर्मे सामायिक पोसह लीधे रुडी पेरे पाल्यां नहीं, खंडणा-विराधना हुई । चारित्राचार-विषइओ अनेरो जे कोई अतिचार पक्षदिवसमांहि० ॥३॥ विशेषतः श्रावक तणे धर्मे श्रीसम्यक्त्व-मूल बार व्रत (तेमां) सम्यक्त्व तणा पांच अतिचार ‘संका-कखविगिच्छा०' शंका-श्रीअरिहंत तणां बल, अतिशय, ज्ञानलक्ष्मी, गांभीर्यादिक गुण शाश्वती प्रतिमा, चारित्रीयानां चारित्र, श्रीजिनवचनतणो संदेह कीधो । आकांक्षा-ब्रह्मा, विष्णु, महेश्वर, क्षेत्रपाल, गोगो, आसपाल, पादर देवता, गोत्र-देवता, ग्रह-पूजा, विनायक, हनुमत, सुग्रीव, वालीनाह इत्येवमादिक देश, नगर, ग्राम, गोत्र, नगरी, जूजूआ देव देहराना प्रभाव देखी, रोग आतंक कष्ट आव्ये इहलोक परलोकार्थे पूज्या-मान्या प्रसिद्ध-विनायक जीराउलाने मान्युं, इन्यु, बौद्ध, सांख्यादिक, संन्यासी, भरडा, भगत, लिंगिया, जोगिया, जोगी, दरवेश, अनेरा दर्शनीया-तणो कष्ट, मंत्र, चमत्कार देखी परमार्थ जाण्या दिना भूलाया मोह्या, कुशास्त्र, शीख्या, सांभल्या । श्राद्ध, संवत्सरी, होली, बलेव, माही-पूनम, अजापडवो, प्रेत-बीज, गौरी-त्रीज, विनायक-चोथ, नाग पंचमी, झीलणा-छट्ठी, शील (शीतला) सातमी, ध्रुव-आठमी, नौली नवमी, अहिवादशमी, व्रत-अग्यारशी, वच्छबारशी, धनतेरशी, अनंत-चउदशी, अमावास्या आदित्यवार, उत्तरायण नैवेद्य कीधां । नवोदक, याग, भोग, उतारणां कीधां, कराव्यां, अनुमोद्यां, दान दीधां, ग्रहण, शनैश्चर, माहमासे नवरात्रि न्हाया, अजाणतां, Page #520 -------------------------------------------------------------------------- ________________ પ૦૨૦શ્રીશ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩ थाप्यां, अनेराई व्रत-व्रतोलां कीधांकराव्यां । वितिगिच्छा-धर्म-संबंधीया फलतणे विषे सदेह कीधो, जिन अरिहंत, धर्मना आगर, विश्वोपकारसागर, मोक्षमार्गना दातार, इस्या गुण भणी न मान्या, न पूज्या, महासती महात्मानी इहलोक संबंधीया भोगवांछित पूजा कीधी । रोग, आतंक, कष्ट आव्ये खीण वचन भोग मान्या, महात्माना भात, पाणी, मल, शोभा-तणी निंदा कीधी कुचारित्रीया देखी चारित्रीया उपर कुभाव हुओ, मिथ्यत्वी तणी पूजा-प्रभावना देखी प्रशंसा कीधी, प्रीति मांडी, दाक्षिण्य-लगे तेहनो धर्म मान्यो, कीधो । श्रीसम्यक्त्वविषइओ अनेरो जे कोई अतिचार पक्षदिवसमांहि० ॥४॥ .. पहेले स्थूल प्राणातिपात-विरमण-व्रते पांच अतिचार वह-बध छविच्छेए ॥१॥ द्विपद, चतुष्पद प्रत्ये रीस-वशे गाढो घाव घाल्यो, गाढे बंधने, बांध्यो, अधिक भार घाल्यो, निर्लाछन कर्म कीधां, चारापाणी-तणी वेलाए सार-संभाल न कीधी, लेहणे-देहणे किणही प्रत्ये लंधाव्यो, तेणे भूख्ये आपणे जम्या 'कन्हे ही मराव्यो, बदीखाने घलाव्यो । सल्यां धान्य तडके नाख्यां, दलाव्यां, भरडाव्यां, शोधी न वावाँ, ईंधण-छाणां अणशोध्यां बाळ्यां, तेमांहि साप, विंछी, खजूरा, सरवला, मांकड, जूआ, गीगोडा साहतां मुआ, दुहव्या, रूडे स्थानके न मूक्या; कीडी-मकोडीनां इंडा विछोह्यां, लीख फोडी, उद्देही, कीडी, मंकोडी, धीमेल, कातरा, चूडेल, पतंगीया, देडकां, अलसीयां, ईयल, कुंतां, डांस, मसा, बगतरा, माखी, तीड-प्रमुख जीव विणट्ठा; माला हलावतां; चलावतां, पंखी, चकला, काग तणा इंडां फोड्यां । Page #521 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિકાદિ-અતિચાર ૦ ૫૦૩ अनेरा एकेन्द्रियादिक, जीव वणास्या चांप्या, दुहव्या, कांई हलावता, चलावतां, पाणी छांटतां, अनेरा कांई काम-काज करतां निर्ध्वंसपणुं कीधुं, जीव रक्षा रूडी न कीधी, संखारो सूकव्यो, रूडुं गलणुं न कीधुं, अणगल पाणी वावर्युं रूडी जयणा न कीधी अणगल पाणीए झील्या, लूगडां धोयां, खाटला तडके नाख्या, झाटक्या, जीवाकुल भूमि लिंपी, वाशी गार राखी, दलणे खांडणे, लिंपणे रूडी जयणा न कीधी, आठम, चउदसना नियम भांग्या, धूणी करावी । पहेले स्थूल - प्राणातिपात विरमण व्रत- विषइओ अनेरो जे कोई अतिचार पक्ष - दिवसमांहि ॥१॥ बीजे स्थूल- मृषावाद-' - विरमण व्रते पांच अतिचार- सहसा - रहस्स - दारे० ॥२॥ सहसात्कारे कुणह प्रत्ये अजुगतुं आल - अभ्याख्यान दीधुं, स्वदारा मंत्रभेद कीधो, अनेरा कुणहनो मंत्र, आलोच, मर्म प्रकाश्यो, कुहने अनर्थ पाडवा कूडी बुद्धि दीधी, कूडो लेख लख्यो, कूडी साख भरी, थापण - मोसो कीधो ! कन्या, गौ, ढोर, भूमि संबंधी लेहणे - देहणे व्यवसाये वादवढवाड करतां मोटर्कु जूटुं बोल्या, हाथ- पगतणी गाली दीधी, कडकडा मोड्या, मर्मवचन बोल्या । बीजे स्थूल - मृषावाद - विरमम व्रत विषइओ अनेरो जे कोई अतिचार पक्ष - दिवसमांहि० ॥२॥ त्रीजे स्थूल अदत्तादान - विरमण व्रते पांच अतिचारतेनाहडप्पओगे० ॥३॥ घर - बाहिर क्षेत्र खले पराईं वस्तु अणमोकली लोधी, वापरी, चोराई वस्तु वहोरी, चोर-धाड - प्रत्ये संकेत कीधो, तेहने संबल दीधुं, Page #522 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ तेहनी वस्तु लीधी, विरुद्ध राज्यातिक्रम कीधो, नवा, पुराणा, सरस, विरस, सजीव, निर्जीव वस्तुना मेल-संभेल कीधा, कूडे काटले, तोले, माने, मापे, वहोर्या, दाण चोरी कीधी, कुणहने लेखे वरांस्यो, साटे लांच लीधी, कूडो करहो काढ्य, विश्वासघात कीधो, पर-वंचना कीधी, पासंग कूडां कीधां, दांडी चडावी, लहके-त्रहके कूडां काटलां, मान, मापा कीधां । माता, पिता, पुत्र, मित्र, कलत्र वंची कुणहिने दीधुं जुदी गांठ कीधी, थापण ओळवी, कुणहिने लेखेपलेखे भूलव्युं, पडी वस्तु ओळवी लीधी । त्रीजे स्थूल्ल-अदत्तादान-विरमण व्रत-विषइओ अनेरो जे कोई अतिचार पक्ष दिवसमांहि० ॥३॥ चोथे स्वदारासंतोष परस्त्रीगमन-विरमण व्रते पांच अतिचारअपरिग्गहिया-इत्तर० ॥४॥ अपरिगृहीता-गमन, इत्वर परिगृहीता-गमन कीधुं, विधवा, वेश्या, परस्त्री, कुलांगना, स्वदारा शोक( क्य )तणे विशे दृष्टिविपर्यास कीधो, सराग वचन बोल्यां, आठम चोदश अनेरी पर्वतिथिना नियम लई भाग्यां, घरघरणां कीधां कराव्यां, वर-वह वखाण्यां, कुविकल्प चिंतव्यो, अनग-क्रीडा कीधी, स्त्रीनां अंगोपांग नीरख्यां, पराया विवाह जोड्या, ढींगला-ढींगली परणाव्या, काम-भोग तणे विषे तीव्र अभिलाष कीधो । अतिक्रम, व्यतिक्रम, अतिचार, अनाचार, सुहणे-स्वप्नातरे हुआ, कुस्वप्न लाध्यां, नट, विट, स्त्रीशुं हासुं कीधुं । चोथे स्वदारा-संतोष व्रत विषइओ अनेरो जे कोई अतिचार पक्ष दिवसमांहि० ॥४॥ पांचमे परिग्रह-परिमाण व्रते पांच अतिचार Page #523 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિકાદિ-અતિચાર૦ ૫૦૫ धण-धन्न-खित्त-वत्थू० ॥६॥ धन, धान्य, क्षेत्र, वास्तु, रुप्य, सुवर्ण, कुप्य, द्विपद, चतुष्पदए नवविध परिग्रह-तणा नियम उपरांत वृद्धि देखी मूर्छा-लगे संक्षेप न कीधो, माता, पिता, पुत्र, स्त्री तणे लेखे कीधो, परिग्रहपरिमाण लीधुं नहीं, लइने पढीयुं नही, पढवू विसार्यु, अलीबूं मेल्युं, नियम विसार्यां । पांचमे परिग्रह परिमाण व्रत-विषईओ अनेरो जे कोई अतिचार पक्ष दिवसमांहि० ॥५॥ छठे दिक्-परिमाण व्रते पांच अतिचारगमणस्स य परिमाणे० ॥६॥ ऊर्ध्वदिशि, अधोदिशि, तिर्यंग्-दिशिए जवा आववातणा नियम लई भांग्या, अनाभोगे विस्मृति लगे अधिक भूमि गया, पाठवणी आघी-पाछी मोकली, वहाण-व्यवसाय कीधो, वर्षाकाले गामंतकं कीधुं, भूमिका एकगमा संक्षेपी, बीजी गमा वधारी । छठे दिक-परिमाण-व्रत-विषइओ अनेरो जे कोई अतिचार पक्ष दिवसमांहि० ॥६॥ सातमे भोगोपभोग-विरमण व्रते भोजन आश्री पांच अतिचार अने कर्म-हुंती पंदर अतिचार, एव वीश अतिचारसचित्ते पडिबद्धे० ॥७॥ सचित्त-नियम लीधे अधिक सचित्त लीg; अपक्वाहार, दुष्पक्वाहार, तुच्छौषधि-तणुं भक्षण कीधुं, ओळा, उबी, पोंक पापडी खाधां । सचित्त-दव्व-विगई-वाणह-तंबोल-वत्थ-कुसुमेसु । वाहण'-सयण-विलेवण-बंभ-दिसि१२-न्हाण१३-भत्तेसु१४ ॥ Page #524 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ए चौद नियम दिनगत रात्रिगत लीधा नहीं, लइने भांग्या, बावीश अभक्ष्य बत्रीश अनन्तकायमांहि आदु, मूला, गाजर, पिंड, पिंडालु, कचूरो, सुरण, कुंळि, आंबली, गली, वाघरडां खाधां । वासी कठोल, पोली, रोटली, त्रण दिवसनुं ओदन लोधुं, मधु, महुडां, माखण, माटी, वेंगण, पीलु पीचु, पंपोटा, विष, हिम, करहा, घोलवडां, अजाण्यां फल, टिबरू, गुंदां, महोर, अथाणुं, आंबलबोर, काचुं मीठं, तिल, खसखस, कोठिंबडा खाधां, रात्रि भोजन कीधां, लगभगवेलाए वाळु कीधुं, दिवस विणऊगे शीराव्या । ? तथा कर्मतः पनर कर्मादान - इंगाल- कम्मे, वण-कम्मे, साडीकम्मे, भाडी कम्मे, फोडी कम्मे, ए पांच कर्म, दंतवाणिज्जे, लक्खवाणिज्जे, रस वाणिज्जे, केस वाणिज्जे, विस-वाणिज्जे ए पांच वाणिज्य, जन्त - पिल्लाणकम्मे, निल्लंछणकम्मे, दवग्गि-दावणया, सरदह तलाय - सोसणया, असइपोसणया; ए पांच कर्म, पांच वाणिज्य, पांच सामान्य एवं पनर कर्मादान बहु सावद्य महारंभ, रांगण-लिहाला * कराव्या, इंट- निभाडा पकाव्या, धाणी, चणा पक्वान्न करी वेच्या, वाशी माखण तवाव्यां, तिल वहोर्यां, फागणमास उपरांत राख्या, दलीदो कीधो, अंगीठी कराव्या, श्वान, बिलाडा, सूडा, सालही पोष्या । अनेरा जे कांई बहु- सावद्य खरकर्मादिक समाचर्यां, वाशी गार राखी, लिंपणे गुंपणे महारंभ कीधो, अणशोध्या चूला संधूक्या, घी, तेल, गोल, छाश-तणां भोजन उघाडां मूक्यां, तेमांहि माखी, कुंती, उंदर, गीरोली पडी, कीडी चडी, तेनी जयणा न कधी । सातमे भोगोपभोग विरमण - व्रत- विषइओ अनेरो जे कोई अतिचार पक्ष - दिवसमांहि० ॥७॥ ★ भूजमां 'बहुरंगिली लिहला आंगरणि' जेवो पाठ छे. Page #525 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિકાદિ-અતિચાર૦૫૦૭ आठमे अनर्थदंड विरमण व्रते पांच अतिचार-कंदप्पे कुक्कुइए० ॥८॥ कंदर्प-लगे विट-चेष्टा, हास्य, खेल, [केलि] कुतूहल कीधां, पुरुष स्त्रीना हाव-भाव, रूप, शृंगार, विषय-रस वखाण्या, राजकथा, भक्त-कथा, देश-कथा, स्त्री-कथा कीधी, पराई तांत कीधी, तथा पैशुन्यपणुं कीधुं, आर्त-रौद्र ध्यान ध्यायां । खांडां, कटार, कोश, कुहाडा, रथ, ऊखल, मुशल अग्नि घरंटी, निशाह (सार), दातरडां प्रमुख अधिकरण मेली-दाक्षिण्यलगे माग्यां आप्यां, पापोपदेश दीधो, अष्टमी, चतुर्दशीए खांडवादलवा-तणा नियम भांग्या, मुखरपणालगे असंबद्ध वाक्य बोल्या, प्रमादाचरण सेव्यां । ___ अंघोले, न्हाणे, दातणे, पग-धोअणे, खेल, पाणी, तेल छांट्यां, झीलणे झील्या, जुवटे रम्या, हिंचोळे हिंच्या, नाटकप्रेक्षणक जोयां, कण, कुवस्तु, ढोर लेवराव्यां कर्कश वचन बोल्या, आक्रोश कीधा, अबोला लीधा, करकडा मोड्या, मच्छर धर्यो, संभेडा लगाड्या, शाप दीधा । भेंसा, सांढ, हुडु, कूकडा, श्वानादिक झूझार्या, झूझता जोया, खादीलगे अदेखाइ चिंतवी, माटी, मीठं, कण, कपाशिया, काजविण चाप्या, ते पर बेठा, आली वनस्पति खुंदी, सूई शस्त्रादिक नीपजाव्या, घणी निद्रा कीधी, राग द्वेष लगे एकने ऋद्धि-परिवार वांछी, एकने मृत्युहानि वांछी । आठमे अनर्थदण्ड-विरमण व्रत-विषइओ अनेरो जे कोई अतिचार पक्ष-दिवसमांहि० ॥८॥ नवमे सामायिक व्रते पांच अतिचार-तिविहे दुप्पणिहाणे ॥९॥ सामायिक लीधे मने आहट्ट-दोहट्ट चिंतव्युं, सावध वचन Page #526 -------------------------------------------------------------------------- ________________ પ૦૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ बोल्या, शरीर अणपडिलेडं हलाव्यु, छती वेलाए सामासिक न लीधुं, सामायिक लई उघाडे मुखे बोल्या, उंघ आवी, वात-विकथा घरतणी चिंता कीधी, वीज दीवा-तणी उज्जेही हुई; कण कपाशीया, माटी, मीठं, खडी, धावडी, अरणेट्टो, पाषाण प्रमुख चाप्या; पाणी, नील, फूल, सेवाल, हरियकाय, बीज-काय इत्यादिक आभड्यां, स्त्री-तिर्यंचतणा निरंतर परंपर संघट्ट हुआ, मुहपत्तिओ संघट्टी, सामायिक अणपूग्यु, पाणु, पारदुं विसार्यु । नवमे सामायिक व्रत विषइओ अनेरो जे कोइ अतिचार पक्षदिवसमांहि० ॥९॥ दशमे देशावकाशिक व्रते पांच अतिचार-आणवणे पेसवणे० ॥१०॥ __ आणवणप्पयोगे, पेसवण-प्पयोगे, सद्दाणुवाई रूवाणुवाई, बहिया पुग्गल-पख्खेवे, नियमित-भूमिका-मांहि बाहेरथी कांइ अणाव्यु, आपण कन्हे थकी बाहेर कांई मोकल्यं, अथवा रूप देखाडी, कांकरो नाखी, साद करी आपणपणुं छतुं जणाव्यु । दशमे देशावकाशिक व्रत विषइओ अनेरो जे कोइ अतिचार पक्ष दिवसमांहि० ॥१०॥ अग्यारमे पौषधोपवास व्रते पांच अतिचार-संथारुच्चारविही० ॥११॥ अप्पडिलेहिय-दुप्पडिलेहिय, सिज्जा-संथारए, अप्पडिलेहियदुप्पडिलेहिय, उच्चार पासवण-भूमि पोसह लीधे संथारा-तणी भूमि न पूंजी। बाहिरलां लहुडां वडां स्थडिल दिवसे शोध्यां नहीं, पडिलेह्यां नहीं, मातरियुं अणपुंज्युं हलाव्युं, अणपुंजी भूमिकाए परठव्यु, परठवतां 'अणुजाणह जस्सुग्गहो' न कह्यो, परठव्यांपुंठेवार त्रण Page #527 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિકાદિ-અતિચાર ૦ ૫૦૯ 'वोसिरे वोसिरे' न की । पोसहशालामांहि पेसतां 'निसीहि' निसरतां आवस्सहि' वार त्रण भणी नहीं । पुढवी, अप्, तेउ, वाउ, वनस्पति, त्रसकाय - तणा संघट्ट, परिताप, उपद्रव, हुआ । संथारा - पोरिसी - तणो विधि भणवो विसार्यो, पोरिसीमांहि उंध्या, अविधे संथारो पाथर्यो, पारणादिकतणी चिंता कीधी, कालवेलाए देव न वांद्या, पडिक्कमणुं न कीधुं पोसह असूरो लीधों, सवेरो पार्यो, पर्वतिथे पोसह लीधो नहीं । अग्यारमे पौषधोपवास- व्रत - विषइओ अनेरो जे कोइ अतिचार पक्ष दिवसमांहि० ॥११॥ बारमे अतिथि संविभागव्रते पांच अतिचार सचित्ते निक्खिवणे० ॥ १२ ॥ सचित्त वस्तु हेठ उपर छतां महात्मा महासती प्रत्ये असूझतुं दान दीधुं, देवानी बुद्धे असूझतुं फेडी सूझतुं कीधुं, परायुं फेडी आपणुं कीधुं, अणदेवानी बुद्धे सूझतुं फेडी असूझतुं कीधुं, आपणुं फेडी परायुं कीधुं, वहोरवा वेला टली रह्या, असूर करी महात्मा तेड्या, मत्सर धरी दान दीधुं, गुणवंत आव्ये भक्ति न साचवी, छती शक्ते साहम्मिवच्छल्ल ( साधर्मि - वात्सल्य ) न कीधुं, अनेरां धर्मक्षेत्र सीदातां छती शक्तिए उद्धर्या नहीं, दीन, क्षीण प्रत्ये अनुकंपादान न दीधुं । बारमे अतिथि संविभाग व्रत - विषइओ अनेरो जे कोई अतिचार पक्ष दिवसमांहि० ॥१२॥ संलेखणा तणा पांच अतिचार - इह लोए परलोए० ॥१३॥ इहलोगासंस- प्पओगे, परलोगासंस-प्पओगे, जीविआसंसप्पओगे; मरणासंस-प्पओगे, कामभोगासंस- प्पओगे । Page #528 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩ इह लोके धर्मना प्रभाव लगे राज-ऋद्धि, सुख, सौभाग्य परिवार वांछ्या; परलोके देव, देवेन्द्र, विद्याधर, चक्रवर्ती तणी पदवी वांछी, सुख आव्ये जीवितव्य वांछ्युं, दुःख आव्ये मरण वांछ्युं, काम-भोग तणी वांछा कीधी । संलेखणा विषइओ अनेरो जे कोई अतिचार पक्षदिवसमांहि० ॥१३॥ तपाचार बार भेद-छ बाह्य, छ अभ्यन्तर-अणसणमूणोअरिआ० ॥१४॥ अणसण भणी उपवास विशेष पर्वतिथे छती शक्तिए कीधो नहीं, ऊणोदरी व्रत ते कोलिआ पांच सात ऊण रह्या नहीं, वृत्ति-संक्षेप ते द्रव्य भणी सर्व वस्तुनो संक्षेप कीधो नहीं, रस-त्याग ते विगय-त्याग न कीधो, काय-क्लेश लोचादिक कष्ट सह्यां नहीं, संलीनता अगोपांग संकोची राख्यां नहीं, पच्चक्खाण भांग्यां, पाटलो डगडगतो फेड्यो नहीं, गंठसी, पोरिसी, पुरिमड्ड, एकासगुं, बेआसj, नीवि, आंबिलप्रमुख पच्चक्खाण पारदुं विसायु, बेसतां नवकार न भाग)ण्यो, उठतां पच्चक्खाण करवू विसायु, गठसीयुं भांग्युं, नीवि आंबिल उपवासादि तप करी काचुं पाणी पीधुं, वमन हुओ । बाह्यतप-विषइओ अनेरो जे कोई अतिचार पक्ष-दिवसमांहि० ॥१४॥ अभ्यंतर तप-पायच्छित्तं विणओ० ॥१५॥ मन शुद्ध गुरु-कन्हे आलोअण लीधी नहीं; गुरु दत्त प्रायश्चित्त तप लेखा शुद्धे पहुंचाड्यो नहीं, देव, गुरु, संघ, साहम्मी प्रत्ये विनय साचव्यो नहीं, बाल, वृद्ध ग्लान, तपस्वी-प्रमुखनुं वेयावच्च न कीधुं. वाचना, पृच्छना, परावर्तना, अनुप्रेक्षा, धर्मकथा-लक्षण पंचविध स्वाध्याय न कीधी धर्मध्यान, शुक्लध्यान न ध्यायां, Page #529 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિકાદિ-અતિચાર૦૫૧૧ आर्तध्यान, रौद्रध्यान ध्यायां, कर्मक्षय निमित्ते लोगस्स दश-वीशनो काउस्सग्ग न कीधो । अभ्यंतर तप-विषइओ अनेरो जे कोई अतिचार पक्षदिवसमांहि० ॥१५॥ वीर्याचारना त्रण अतिचार-अणिगूहिअ-बल-वीरिओ०॥१६॥ पढवे, गुणवे, विनय, वेयावच्च, देवपूजा, सामायिक, पोसह, दान, शील, तप, भावनादिक धर्म-कृत्यने विषे, मन, वचन, कायातणुं छतुं बल, छतुं वीर्य गोपव्युं । रूडां पंचांग खमासमणा न दीधां, वंदणा-तणा आवर्त्तविधि साचव्या नहीं, अन्यचित्त निरादर पणे बेठा, उतावलु देव-वंदन पडिक्कणुं कीर्छ । वीर्याचार-विषइओ अनेरो जे कोई अतिचार पक्षदिवसमांहि० ॥१६॥ नाणाइ-अट्ठ पइवय, सम्मसंलेहण पण पन्नर-कम्मेसु । बारस-तप-वीरिअ-तिंग, चउवीस-सयं अइआरा ॥ पडिसिद्धाणं. करणे० ॥१७॥ प्रतिषेध अभक्ष्य, अनंतकाय, बहुबीज-भक्षण, महारंभपरिग्रहादिक कीधां, जीवाजीवादिक सूक्ष्म-विचार सद्दह्या नहीं, आपणी कुमति लगे उत्सूत्र प्रपणा कीधी । ___ तथा प्राणातिपात, मृषावाद, अदत्तादान, मैथुन, परिग्रह, क्रोध, मान, माया, लोभ, राग, द्वेष, कलह, अभ्याख्यान, पैशुन्य, रति, अरति, पर-परिवाद, माया-मृषावाद, मिथ्यात्वशल्य ए अढार पापस्थान कीधां, कराव्यां, अनुमोद्यां होय ।। दिनकृत्य, प्रतिक्रमण, विनय, वेयावच्च न कीधां, अनेरुं जे कांइ वीतरागनी आज्ञा-विरुद्ध कीg कराव्यु, अनुमोद्यं होय । दिन Page #530 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩ ए चिहुं प्रकारमाहे अनेरो जे कोई अतिचार पक्ष-दिवसमांहि सूक्ष्म-बादर जाणता-अजाणतां हुओ होय, ते सविहु मने, वचने कायाए करी मिच्छा मि दुक्कडं ॥१७॥ एवंकारे श्रावकतणे धर्मे श्रीसम्यक्त्व-मूल बार व्रत एकसो चोवीश अतिचारमांहि जे कोई अतिचार पक्षदिवसमांहि सूक्ष्म-बादर जाणतां-अजाणतां हुओ होय, ते सविहु मने, वचने, कायाए करी મિચ્છા મિ તુટ૬ * છે રૂતિ તિવાર || (૨) સંસ્કૃત છાયા આ સૂત્ર ભાષામાં હોવાથી તેની સંસ્કૃત છાયા આપેલી નથી. (૩-૪-૫) સામાન્ય અને વિશેષ અર્થ, તાત્પર્યાર્થ તથા અર્થ-સંકલના આ સૂત્રમાં જે શબ્દો નવીન તથા અઘરા છે, તેના જ અર્થો આપેલા છે. પાદિ તિવાર-આ અતિચારો પાક્ષિક, ચાતુર્માસિક તથા સાંવત્સરિક પ્રતિક્રમણ વખતે બોલાય છે, તેથી “પાક્ષિકાદિ અતિચાર' કહેવાય છે. પ્રતિક્રમણની ક્રિયાનો મુખ્ય સાર તેમાં આવી જાય છે. વિદુ-સર્વનું. * પ્રાચીન ગૂર્જર કાવ્ય-સંગ્રહ(ગા. ઓ. સિ.)માં પૃ. ૮૬ ઉપર ‘આરાધના'ના મથાળા નીચે સંવત્ ૧૩૩૦ના લખેલા તાડપત્રમાંથી ઉતારો આપવામાં આવ્યો છે; પૃ. ૮૭ ઉપર “અતિચાર'નાં મથાળાં નીચે સં. ૧૩૪૦ના અરસામાં લખાયેલા જણાતા તાડપત્રમાંથી ઉતારો આપવામાં આવ્યો છે, તથા પૃ. ૯૧ ઉપર “અતિચાર' નાં મથાળાં નીચે સં. ૧૩૬૯માં લખાયેલા તાડપત્રમાંથી ઉતારો આપવામાં આવ્યો છે, તે અતિચારનું સંક્ષિપ્ત સ્વરૂપ દર્શાવે છે. ત્યાર પછી વિ. સં. ૧૪૬૬માં લખાયેલા અતિચારનું ઉદ્ધરણ “પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ'ના પૃ. ૬૦ ઉપર આપવામાં આવ્યું છે, તે હાલના અતિચારને મહદ્ અંશે મળતું આવે છે. • Page #531 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિકાદિ-અતિચાર ૦૫૧૩ काले विणए...नाणमायारो ॥२॥ આ ગાથાના અર્થ માટે જુઓ સૂત્ર ૨૮. #ાત્ર-છાણ-ભણવાના સમયે. મળ્યો મુક્યો નહીં-ભણ્યો નહિ, તેમ જ તેની પુનરાવૃત્તિ પણ કરી નહિ. નૂડો-ખોટો. તદુમય-સૂત્ર અને અર્થ. વેall-કચરો, પૂંજો . દેશ્ય “Mવ' શબ્દ પરથી બનેલો છે. માઉદ્ધવેં-કાલ્યા વિના. રાંદે-સાધુએ રાખવા યોગ્ય દંડ. માહિત્નો-પડિલેહણા કર્યા વિના. વતિ-ઉપાશ્રયની ચારે બાજુ સો સો ડગલાંનું સ્થાન. માળે શોધ્યા વિના, તેમાંની અશુદ્ધિમય પદાર્થ દૂર કર્યા વિના. મનપજે-પ્રવેશન-પ્રવેશ કરાવ્યા વિના. મા -()ાયHદે-અસ્વાધ્યાય અને અધ્યાયના સમયમાં. જે સંયોગો ભણવા માટે અયોગ્ય હોય, તે અસ્વાધ્યાય કહેવાય છે અને જે દિવસ ભણવા માટે અયોગ્ય હોય, તે અનધ્યાય-દિવસ કહેવાય છે. પ્રમુઉ-વગેરે. પ્રથમ કાજો ઉદ્ધરવો જોઈએ, પછી દાંડો યથાવિધિ પડિલેહવો જોઈએ, પછી વસતિનું બરાબર શોધન કરવું જોઈએ અને ક્રિયા-પૂર્વક સ્વાધ્યાયમાં પ્રવેશ કરવો જોઈએ. જો અસ્વાધ્યાયનો કાલ હોય કે અનધ્યાય દિવસ હોય તો સૂત્ર ભણવાથી દોષ લાગે. જેમ સાધુધર્મમાં દશવૈકાલિકાદિ સૂત્રનો પઠન-વિધિ છે, તેમ શ્રાવકના ધર્મમાં સ્થવિરાવલી વગેરે સૂત્રોનો પઠન-વિધિ છે. વિધિ ન સચવાયો હોય, તો દોષ લાગે. પ્ર.-૩-૩૩ Page #532 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ જ્ઞાનોપ/૨UT-જ્ઞાનનાં ઉપકરણ, જ્ઞાનનાં સાધન. પદી-લાકડાંની પાટી. પોથી-હસ્તલિખિત ગ્રંથ કે પુસ્તક. હવ-સ્થાપનિકા. વાવ-વાંસની સળીઓનું પોથી પર વીંટવાનું સાધન પાઠાંતરમાં મની શબ્દ છે. તરી-છૂટા કાગળો રાખવા માટે પૂંઠાનું સાધન. વઠ્ઠી-કોરી ચોપડી, કોરો ચોપડો. ડ્યુિં-લખેલા કાગળનું ટીપણું અથવા લીટીઓ દોરવાની પટ્ટી. માં-ભૂસ્યો. મોર ઘર્થો-ઓશીકે મૂક્યો, માથા-નીચે મૂક્યો. મૂળમાં “સીદ વીધ૩' એવો પાઠ છે. જો-પાસે. નીહાર-મલ-વિસર્જન. ૩પેક્ષા વીથી બેદરકારી બતાવી. પ્રજ્ઞાપરશે વિUTો -ઓછી સમજને લીધે નાશ કર્યો. વિસતો વેડ્યો-કોઈ નાશ કરતો હોય, છતાં ઉપેક્ષા કરીબેદરકારી બતાવી. મસદ થી–અશ્રદ્ધા કરી, શ્રદ્ધા ન કરી. તોતડો-તોતડો બોલ્યો, અટકતા અક્ષરે બોલવું, તે તતડું કહેવાય છે. જોવો-બોબડો બોલ્યો. ગૂંગણું કે અસ્પષ્ટ બોલવું, તે બોબડું કહેવાય છે. -હસતાં હસતાં બોલ્યો. Page #533 -------------------------------------------------------------------------- ________________ વિતર્વો-ખોટો તર્ક કર્યો. અન્યથા પ્રરૂપળા જીથી-શાસ્રના મૂલ ભાવથી બીજી રીતે પ્રતિપાદન કર્યું. પાક્ષિકાદિ-અતિચાર ૫૧૫ વિષો-વિષયક, સંબંધી. અનેો-અન્યત૨, બીજો . નિસંવિય.......અદુ શા આ ગાથાના અર્થ માટે જુઓ સૂત્ર ૨૮. સંબંધીયાં-સંબંધી. મન-મણિન-મલ વડે મિલન. તુાંછા નીપનાવી-જુગુપ્સા કરી. રુષારિત્રીયા-કુત્સિત ચારિત્રવાળા, ચારિત્રીયા-ચારિત્રવાળા, ચારિત્રશીલ. અમાવ દુઓ-અપ્રીતિ થઈ. અનુપવૃંદળા ઝીથી-ઉપબૃણા ન કરી, પુષ્ટિ ન કરી. અસ્થિરીળ-સ્થિરીકરણ ન કર્યું, ધર્મીને પડતો દેખી ધર્મમાર્ગમાં સ્થિર ન કર્યો. તેવ-દ્રવ્ય-દેવ-નિમિત્તનું દ્રવ્ય, દેવ માટે કલ્પેલું દ્રવ્ય. ગુરુદ્રવ્ય-ગુરુ-નિમિત્તનું દ્રવ્ય, ગુરુ માટે કલ્પેલું દ્રવ્ય. જ્ઞાન-દ્રવ્ય- શ્રુતજ્ઞાન માટેનું દ્રવ્ય સાધારળ-દ્રવ્ય-જે દ્રવ્ય જિન-બિંબ, જિન-ચૈત્ય, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ સાતે ક્ષેત્રમાં વાપરી શકાય, તે સાધારણ દ્રવ્ય. મક્ષિત-પેક્ષિત-ભક્ષણ કર્યું ઉપેક્ષા કીધી. કોઈ દ્વારા આ દ્રવ્યનું ભક્ષણ થતું હોય તો તેને અટકાવવાની પોતાની જવાબદારી અદા ન કરી. Page #534 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬૭૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ અથોતી-ધોતિયાં વિના. અષ્ટપ≤ મુોશ-પાà-આઠપડા મુખકોશ વિના. વિવ પ્રત્યે-બિંબને, મૂર્તિને. વાસી-વાસક્ષેપ રાખવાનું પાત્ર. ધૂપથાળું-ધૂપદાની. તિ-ક્રીડા. નિવેરિયાં-નૈવેદ્ય. વળાયરિય-સ્થાપનાચાર્ય. પવિત્યું નહીં-અંગીકાર કર્યું નહીં. બિહાળ-નો-નુત્તો...... નાયબો રૂા આ ગાથાના અર્થ માટે જુઓ સૂત્ર ૨૮. રૂf-સમિતિ-ઇર્યા-સમિતિ-સંબંધી અતિચાર, બીજી સમિતિઓ તથા ગુપ્તિઓનાં નામ છે, ત્યાં પણ આવો જ અર્થ સમજવો. તૃળ-વાસ. કાન-અચિત્ત માટીનાં ઢેફાં આદિ. નીવાજીત ભૂમિળા-જીવની વ્યાપ્ત ભૂમિ ઉપર, વિશેષતઃ -ખાસ કરીને. જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચાર એ ત્રણ આચારનું પાલન પ્રથમ સામાન્ય રીતે કર્યું, કારણ કે એ ત્રણ અતિચારની વાત સાધુ તથા શ્રાવકોને લગભગ એકસરખી લાગુ પડે છે. હવે શ્રાવક-યોગ્ય અતિચારનું વર્ણન કરવાનું હોવાથી ‘વિશેષતઃ’ એવો શબ્દ-પ્રયોગ કરેલો છે. સંવા-વૈવ-વિશા.....||૪|| આ ગાથાના અર્થ માટે જુઓ સૂત્ર ૩૪, ગાથા ૬. Page #535 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિકાદિ-અતિચાર૦૫૧૭ ક્ષેત્રપતિ-લૌકિક દેવ, જે અમુક ક્ષેત્રની રક્ષા કરે છે. ગોગો-નાગદેવ. માસપાત-આશા-દિશાને પાળનાર-ઇંદ્ર વગેરે દિક્લાલ દેવો. પાવા-લેવતા-ગામ-પાદરનાં દેવ-દેવી. ગોત્ર-દેવતા-ગોત્રનાં દેવ-દેવી. પ્રદ-પૂના-ગ્રહોની શાંતિ માટે કરવામાં આવતી પૂજા. વિનાયક-ગણેશ, ગણપતિ. હનુમંત-હનુમાન. સુવ-પ્રસિદ્ધ રામ-સેવક. વાત્રીનાદ-એક ક્ષેત્રપાલનું નામ છે (આબૂતીર્થની સ્થાપનામાં મંત્રીશ્વર વિમલને જેણે વિગ્ન કર્યું હતું, જે પાછળથી વશ થયો હતો.) નૂનૂન-જુદા જુદા. મત-સંતાપ, રોગ, ભય. સિદ્ધ-લોકમાં “સિદ્ધ' તરીકે ઓળખાતા. વિનાયે-તે નામના એક લૌકિક દેવ ગણેશ. ગીરીરત્ના-મિથ્યાત્વી દેવ (તીર્થ)-વિશેષ. મર-એક જાતના બાવા. [શિવ-ભક્ત એક જાત. જેની મૂઢતા-સંબંધમાં ભટકતાત્રિશિકા' વગેરેમાં કથાઓ છે.]. મત-દેવીને માનનારા અથવા લોકમાં એવા નામે ઓળખાતા, પાઠાંતરે “માવંત' શબ્દ છે. શિયા-સાધુનો વેશ ધારણ કરનારા. ગોવા-જોગી તરીકે ઓળખાતા બાવા. ગો-યોગ-સાધના કરનારા. Page #536 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ વેશ-મુસલમાન ફકીર. પાઠાંતરે ‘દૂરવેશ' શબ્દ છે. મૂળાવ્યા-ભોલવાણા. સંવા સરી-મરી ગયેલાની વાર્ષિક તિથિએ બ્રાહ્મણ વગેરેને ભોજનાદિક કરાવવું તે. માહી-પૂનમ-માહ માસની પૂનમ. તે દિવસે વિશિષ્ટ વિધિથી સ્નાન કરવામાં આવે છે. અના-પવો-(મનો પડવો)-આસો માસની સુદિ એકમનો દિવસ, જ્યારે આજો એટલે માતામહનું શ્રાદ્ધ કરવામાં આવે છે. (વ્રજરાજ પૃ. ૪૪) પ્રેત-બીન-કાર્તિક માસની સુદિ બીજ, જે યમ-દ્વિતીયા પણ કહેવાય છે. ગૌરી-ત્રીન-ચૈત્ર માસની સુદિ ત્રીજ, જ્યારે પુત્રની ઇચ્છાવાળી સ્ત્રીઓ ગૌરી-વ્રત કરે છે. વિનાય-ચોથ-ભાદરવા સુદિ ચોથનો દિવસ. જ્યારે વિનાયક એટલે ગણપતિની ખાસ પૂજા થાય છે. તેને ગણેશચતુર્થી પણ કહે છે. નાળ-પંચમી-શ્રાવણ સુદિ પાંચમનો દિવસ કે જ્યારે નાગનું ખાસ પૂજન થાય છે. કેટલાક શ્રાવણવદિ પાંચમને પણ નાગપંચમી માને છે. જ્ઞીતળા-છઠ્ઠી-શ્રાવણ વદિ છઠ્ઠ, જેને રાંધણ છઠ્ઠ પણ કહે છે. શીજ માતમી-શ્રાવણ (વદિ) સાતમનો દિવસ, જ્યારે ઠંડી રસોઈ ખાવામાં આવે છે, તથા શીતલાદેવીની પૂજા કરવામાં આવે છે. ધ્રુવ-આઝમી-ભાદરવા સુદિ આઠમ, જે દિવસે સ્ત્રીઓ ગૌરી-પૂજન વગેરે કરે છે. નૌતી-નોમી-(નકુલા-નવમી) શ્રાવણ સુદિ નવમીનો દિવસ. અહવા શમી-(અવિધવા)-દશમી, વ્રત અભ્યાશી-એકાદશીનાં વ્રત. વચ્છ વારસી-આસો વિદ બારસ. Page #537 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિકાદિ-અતિચાર ૦૫૧૯ ધનતેરી-આસો વદિ ૧૩નો દિવસ, જે દિવસે ધન ધોવામાં આવે છે તથા તેની પૂજા કરવામાં આવે છે. અનંત-રશી-ભાદરવા સુદિ ચૌદશનો દિવસ. માહિત્યવાર-રવિવાર. ગ્રહ-પીડાદિ દૂર કરવા માટે અમુક રવિવાર સુધી એકાસણાં કે ઉપવાસ કરવા તે. સત્તરાયણ-મકરસંક્રાતિનો દિવસ પાળવો તે. નવો-વરસાદનું નવું પાણી આવે, તેની ખુશાલીમાં મનાવવામાં આવતું પર્વ. યા-યજ્ઞ કરાવવો તે. મા-ઠાકોરજીને ભોગ ધરવો તે. તારાં થાં-ઉતાર કરાવ્યા. પ્ર-સૂર્ય ગ્રહણ કે ચંદ્ર ગ્રહણનો દિવસ. નૈશ-શનિવારના દિવસે. (શનિવાર કરવા તે.) મકાઈનાં થાપ્યાં-અજાણ મનુષ્યોએ સ્થાપેલાં. અનેરા-બીજાં પણ. વ્રત-વ્રતસ્નાં-નાનાં મોટાં વ્રતો. માર-ખાણ, જથ્થો, સમૂહ. ફથી-આવા. મો-વાંછિત-ભોગની વાંછાથી. રઘr વૈરા-દીનતાવાળાં વચન બોલીને. તfક્ષ --ની-દાક્ષિણ્યથી, વિવેકથી, લોક-લજ્જાના કારણે. વેદ-વંથ-વિચ્છgo 1શા આ ગાથાના અર્થ માટે જુઓ સૂત્ર ૩૪, ગાથા ૧૦. Toો પાવ થોિ-ઘણો માર માર્યો. Page #538 -------------------------------------------------------------------------- ________________ પ૨૦૦શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ તાવડે-તડકે. નૂર-કાનખજૂરા. સરવા -જંતુ-વિશેષ. સાહતાં-પકડતાં. વિપ-નાશ પામ્યાં. નિર્ણપણું-નિર્દયતા. ફો-નાહ્યા. સદા રહસો રા આ ગાથાના અર્થ માટે જુઓ સૂત્ર ૩૪, ગાથા ૧૨. પદ પ્રત્યે-કોઈને. મંત્ર-મંત્રણા. માનો-આલોચના-વિચારણા. ૩ની પાડવી-કષ્ટમાં મૂકવા. થાપUT-મોત થો-થાપણ ઓળવી. વડદાં મોચા-તિરસ્કારથી કાકડા-ટચાકા ફોડ્યા. तेनाहडप्पओगे० ॥३॥ આ ગાથાના અર્થ માટે જુઓ સૂત્ર ૩૪, ગાથા ૧૪. મામોની-સામાએ મોકલ્યા વિના, ધણીએ આપ્યા વિના. વહોરી ખરીદ કરી. સંવત-ભાતું. વિદ્ધ-રાજ્યતિમ થો-રાજ્યના કાયદાથી વિરુદ્ધ રીતે વર્યા. ને વાંચો-લેખામાં ઠગ્યો, હિસાબ ખોટો ગણાવ્યો. સાટે નાંદ નથી-સાટું કરતાં લાંચ લીધી. sો વારો વધ્યો-ખોટો વટાવ કાપ્યો. Page #539 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિકાદિ-અતિચાર ૦ ૫૨૧ પાતંન ીડાં જીયા-ધડો ખોટો કર્યો. પાતંગ-એટલે ધડો કાઢવા માટે એક તરફ મુકાતું વજન. અશિક્રિયા ફત્તર IIII આ ગાથાના અર્થ માટે જુઓ સૂત્ર ૩૪, ગાથા ૧૬. શોક્ય તળે વિષે-શોક્યના સંબંધમાં. દૃષ્ટિ-વિપર્યાસ જીયો-કૂડી નજર કરી. ધરળાં-નાતરાં. સુહળે-સ્વપ્નમાં. નટ-નૃત્ય કરનાર, વેશ કરનાર. વિટ-વેશ્યાનો અનુચર, યાર, કામુક. હાવું છું-હાંસી કરી. થળ-થન્ન-સ્વિત્ત-વæ આ ગાથાના અર્થ માટે જુઓ સૂત્ર ૩૪, ગાથા ૧૮. મૂળ તને-મૂર્છા લાગવાથી, મોહ થવાથી. गमणस्स य परिमाणे० ॥६॥ આ ગાથાના અર્થ માટે જુઓ સૂત્ર ૩૨, ગાથા ૧૯. પાવળી-પ્રસ્થાન માટે મોકલવાની વસ્તુ. વામા-એક બાજુ. હૈતી--સંબંધી. सचित्ते पडिबद्धे० ॥७॥ આ ગાથાના અર્થ માટે જુઓ સૂત્ર ૩૪, ગાથા ૨૧. ઓળા-ચણાના શેકેલા પોપટા. ૐવી-ઘઉં, બાજરી, જવ વગેરે ધાન્યનાં શેકેલાં ડુંડાં-કુંડી. પોં-જુવાર-બાજરીનાં કણસલાંને શેકી-ભૂંજીને કાઢેલા કણ. Page #540 -------------------------------------------------------------------------- ________________ પ૨૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પાપડી-વાલની શિંગ, વાલોળની એક જાત. સચિત્ત શ્વ-વિકૃ૦ શા આ ગાથાના અર્થ માટે જુઓ સૂત્ર ૩૪, ગાથા ૨૮નો અર્થ-વિસ્તાર. વાયર-તદ્દન કૂણાં ચીભડાં. વાસ-આગલા દિવસનું, વધારે વખત રહેવાથી બગડી ગયેલું. વસિય-(પષિત-વાસિત) પરથી વાસી શબ્દ બનેલો છે. આ વિશેષણ કઠોળ, પોળી અને રોટલી એ ત્રણેને ઉદ્દેશીને વપરાયેલું છે. વન-રાંધેલા ચોખા. વા -કરા. મર-આંબા વગેરેનો મહોર (મોર). સાંવત્ર વોર-મોટાં બોર. રનમા વેઢાણ-સૂર્ય અસ્ત થવાના સમયે. વાલ્ફ-સાંજનું ભોજન. શીરાવ્યા-શીરામણી કરી, સવારનો નાસ્તો કર્યો. રાંગ-રંગ-કામ કરાવ્યું. નિદાન વરવ્ય-કોયલા પડાવ્યા. વીતો શીઘો-તલ, ગોળ અને પાણી ભેગાં કૂટીને સાની બનાવી તે. ગીર-સગડી, ભાઠા, કે ચૂલા. સાહીવનનો પોપટ, મેના. #મતિ-ઘણી ઉગ્ર હિંસા થાય તેવાં કામો. સંપૂર્વયા-ફૂંકીને સળગાવ્યા. कंदप्पे कुक्कुइए० ॥८॥ આ ગાથાના અર્થ માટે જુઓ સૂત્ર ૩૨, ગાથા ૨૬. વત નો-કામવાસનાથી. Page #541 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિકાદિ-અતિચારપર૩ વિટ ચેષ્ટ-હલકી શૃંગાર-ચેષ્ટા. તાંત-નિંદા (પારકી પંચાત) ચીકણા તાર તાંત કહેવાય છે, તેના પરથી જે વાત ખૂબ ચીકાશ કરીને ફરી ફરી કહેવામાં આવે, તેને પણ તાંત કહે છે. નિસાદ (-૨)-ચટણી વગેરે વાટવાની શિલા. સાક્ષ નો-દાક્ષિણ્યથી, શરમથી. સંપાને-સામાન્ય સ્નાન કરતાં. હૃા-વિધિપૂર્વક સ્નાન કરતાં. ઢાંતને-દાંતણ કરતાં. પ-થોમ-પગ ધોતાં. રત્ન-બળખો. રીત્રને ત્યાં-તળાવમાં નાહ્યા. સંમેા RTIક્યા-કજિયા કરાવ્યા. હૃદુ-ઘેટા, બોકડા. ફાર્યા-લડાવ્યા. રવાલ ન-ખાદ જવાથી, હારી જવાથી. માત્ની-લીલી. तिविहे दुष्पणिहाणे० ॥९॥ આ ગાથાના અર્થ માટે જુઓ સૂત્ર ૩૪, ગાથા ૨૭. માઇક્રોફ્ટ આર્ત-રૌદ્ર પ્રકારનું, ગમે તેવું, ખરાબ. ૩mહી-પ્રકાશ. મમરા-સ્પર્યા. અપૂછ્યું-પૂર્ણ થયા વિના. Page #542 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩ आणवणे पेसवणे० ॥१०॥ આ ગાથાના અર્થ માટે જુઓ સૂત્ર ૩૪, ગાથા ૨૮. છત-પ્રકટ. संथारुच्चारविहि ॥११॥ આ ગાથાના અર્થ માટે જુઓ સૂત્ર ૩૪, ગાથા ૨૯. વારિત્ન-બહારનાં. નદુas કિર્ત-લઘુનીતિ અને વડી નીતિ (મલમૂત્ર) કરવા માટેની ભૂમિ. “અણુનાદ સુકાદો"-જેમના અવગ્રહમાં જગા હોય, તે મને વાપરવાની અનુજ્ઞા આપો. વોશિરે-ત્યાગ કરું છું. પરિષiદિ-રાત્રિને પહેલે પહોરે. અસૂરો નો-મોડો ગ્રહણ કર્યો. સો-વહેલો. सचित्ते निक्खिवणे० ॥१२॥ આ ગાથાના અર્થ માટે જુઓ સૂત્ર ૩૪, ગાથા ૩૦. યુદ્ધ-બુદ્ધિથી. ટત્ની-બીજે કામ ગયા. લીખ-દુઃખી. અનુવા-તાવ-દયાની લાગણીથી પ્રેરાઈને દાન આપવું તે. इह लोए परलोए० ॥१३॥ આ ગાથાના અર્થ માટે જુઓ સૂત્ર ૩૪, ગાથા ૩૩. अणसणमूणोअरिया० ॥१४॥ આ ગાથાના અર્થ માટે જુઓ સૂત્ર ૨૮, ગાથા ૬. Page #543 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિકાદિ-અતિચાર૦૫૨૫ શક્યો નદિ અટકાવ્યો નહિ. વાવું પાપ-ત્રણ ઉફાળા વિનાનું કે અચિત્ત કર્યા વિનાનું પાણી. पायच्छित्तं विणओ० ॥१५॥ આ ગાથાના અર્થ માટે જુઓ સૂત્ર ૨૮, ગાથા ૭. તેરઘાં શુદ્ધ-પૂરી ગણતરી-પૂર્વક. નિમિ-વત્ત-વામિ. માદ્દા આ ગાથાના અર્થ માટે જુઓ સૂત્ર ૨૮, ગાથા ૮. નિરવિરપut-આદર વિના, બહુમાન વિના. નાWIટ્ટ-અટ્ટ-જ્ઞાનાદિક આઠ, એટલે જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચાર; એ દરેકના આઠ આઠ. કુલ ચોવીશ. પક્વ-પતિવ્રત, દરેક વ્રતના, સ્થૂલ પ્રાણાતિપાત-વિરમણ આદિ બાર વ્રતના. સમ્મુ-સંજો-સમ્યક્ત તથા સંલેખનાના. પળ-પાંચ. બાર વ્રત, સમ્યક્ત અને સંલેખના એ દરેકના પાંચ પાંચ, એટલે કુલ સિત્તેર. પન્ન-ગેસ-પંદર કર્માદાનના પંદર. વારસ-ત-બાર પ્રકારના તપના બાર. વમિતિ-વીર્યાચારના ત્રણ. ત્ર-વીસ સઘં મારાં-એ રીતે કુલ એકસો ને ચોવીસ અતિચારો. ૨૪ + ૭૦ + ૧૫ + ૧૨ + ૩ =૧૨૪ પ્રતિષેધ-નિષિદ્ધ કરેલા, યુપતિ-નો-ખોટી બુદ્ધિથી. વિદું-ચાર. Page #544 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૬) સૂત્ર-પરિચય આ સૂત્રમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સમ્યક્ત, બાર વ્રત, સંલેખના, તપ અને વીર્યના અતિચારોનું વિસ્તારથી વર્ણન કરેલું છે. (૭) પ્રકીર્ણક પંચાચાર વિચારવાની ગાથાઓ તથા “વંદિતુ' સૂત્રની ગાથાઓના આધારે આ પાક્ષિકાદિ-અતિચારોની યોજના થયેલી છે. Page #545 -------------------------------------------------------------------------- ________________ ६२. संतिनाह- सम्मद्दिट्ठिय- रक्खा । [ शान्तिनाथ - जिन स्तवनम् ॥] ‘સંતિક’ સ્તવન (१) भूसपाठ (गाहा) संतिकरं संतिजिणं, जग-सरणं जय - सिरीइ दायारं । समरामि भक्त - पालग-निव्वाणी- गरुड-कय-सेवं ॥१॥ ॐ सनमो विप्पोसहि पत्ताणं संतिसामि पायाणं । झाँ स्वाहा-मतेण सव्वासिव - दुरिय- हरणाणं ॥२॥ ॐ संतिनमुक्कारो, खेलोसहिमाइ - लद्धि - पत्ताण । सौं ह्रीं नमो य सव्वोसहि पत्ताणं च देइ सिरिं ॥३॥ वाणी - तिहुयण - सामिणि * - सिरीदेवी - जक्खराय - गणिपिडगा । गह- दिसिपाल - सुरिंदा, सया वि रक्खंतु जिणभत्ते ॥४॥ रक्खंतु ममं रोहिणि पन्नत्ती वज्जसिंखला य सया । वज्जंकुसि - चक्केसरि - नरदत्ता कालि-महाकाली ॥५॥ गोरी तह गंधारी, महजाला माणवी य' वइरुट्टा * । अच्छुत्ता माणसिया, महमाणसिआ उ देवीओ ॥६॥ जक्खा गोमुह महजक्ख-तिमुह जक्खेस - तुंबरु कुसुमो । मायंग-विजय * अजिआ, बंभो मणुणए सुरकुमारो ॥७॥ ★ fagforenfafor-ulsi. + 3-usi. X वयरुट्टा- पाठां० fass-ulsi. • मणुय-पाठां , Page #546 -------------------------------------------------------------------------- ________________ ५२८. श्री श्राद्ध-प्रतिमा -सूत्रप्रपोपटी-3 छम्मुह पयाल किन्नर, गरुडो गंधव्व तह य जक्खिदो । कूबर वरुणो भिउडी, गोमेहो पास-मायंगा ॥८॥ देवीओ चक्केसरि-अजिआ दुरिआरि-क लि महाकाली । अच्चुय-संता-जाला, सुतारयासोय सिरिवच्छा ॥९॥ चंडा विजयंकुसि-पन्नइत्ति-निव्वाणि-अच्चुआ धरणी । वइरुट्ट-दत्त गंधारि-अंब-पउमावई-सिद्धा ॥१०॥ इय तित्थ-रक्खण-रया, अन्ने वि सुरा सुरीऊ चउहा वि । वंतर-जोइणि-पमुहा, कुणंतु रक्ख सया अम्ह ॥११॥ एवं सुदिट्टि सुरगण-सहिओ संघस्स संति-जिणचंदो । मज्झ वि करेउ रक्ख, मुणिसुंदरसूरि-थुय महिमा ॥१२॥ इय 'संतिनाह-सम्मद्दिट्ठिय-रक्खं' सरइ तिकालं जो । सव्वोवद्दव-रहिओ, स लहइ सुह-संपयं परमं ॥१३॥ [तवगच्छ गयण-दिणयर-जुगवर-सिरिसोमसुंदरगुरुणं । सुपसाय-लद्ध-गणहर-विज्जासिद्धी भणइ सीसो ॥१४॥] (२) संस्कृत छाया शान्तिकरं शान्तिजिनं, जगच्छरणं जयश्रियाः दातारम् । स्मरामि भक्तपालक-निर्वाणी-गरुड-कृत-सेवम् ॥१॥ ॐ सनमो विपुडोषधि-प्रातेभ्यः शान्तिस्वामिपादेभ्यः । झौं स्वाहा मन्त्रेण, सर्वाशिव-दुरित-हरणेभ्यः ॥२॥ ॐ शान्ति-नमस्कारः, श्लेष्मौषध्यादि-लब्धि-प्राप्तेभ्यः । सौं ह्रीं नमः च सर्वौषधि-प्राप्तेभ्यः च ददाति श्रियम् ॥३॥ वाणी-त्रिभुवनस्वामिनी-श्रीदेवी-यक्षराज-गणिपिटकाः । ग्रह-दिक्पाल-सुरेन्द्राः, सदा अपि रक्षन्तु जिनभक्तान् ॥४॥ ★ छुत्त- i. Page #547 -------------------------------------------------------------------------- ________________ “સંતિકર સ્તવન ૦૫૨૯ रक्षन्तु मां रोहिणी-प्रज्ञप्ती वज्रशृङ्खला श्च सदा । वज्राङ्कशी-चक्रेश्वरी-नरदत्ता-काली-महाकाल्यः ॥५॥ गौरी तथा गान्धारी, महाज्वाला मानवी च वैरोट्या । अच्छुप्ता मानसिका, महामानसिका तु देव्यः ॥६॥ यक्षाः गोमुख-महायक्ष-त्रिमुख-यक्षेश-तुम्बरवः कुसुमः । मातङ्ग-विजय-अजिताः, ब्रह्मा मनुजः सुरकुमारः ॥७॥ षण्मुखः पातालः, किन्नरः गरुडः गन्धर्वः तथा च यक्षेन्दः । कुबेर: वरुणः भृकृटि: गोमेधः पार्श्व-मातङ्गौ ॥८॥ देव्यः चक्रेश्वरी-अजिता-दुरितारि-काली-महाकाल्यः । अच्युता-शान्ता-ज्वाला-सुतारका-अशोका-श्रीवत्साः ॥९॥ चण्डा विजयाङ्कशी-प्रज्ञप्ति-निर्वाणी-अच्युताः धारिणी । वैरोट्या-अच्छुसा-गान्धारी-अम्बा-पद्मावती-सिद्धाः ॥१०॥ इति तीर्थरक्षणरता: अन्ये अपि सुराः सुर्यः चतुर्धाऽपि । व्यन्तर-योगिनी प्रमुखाः कुर्वन्तु रक्षां सदा अस्माकम् ॥११॥ एवं सुदृष्टि-सुरगण-सहितः सङ्घस्य शान्तिजिनचन्द्रः । मम अपि करोतु रक्षां, मुनिसुन्दरसूरि-स्तुत-महिमा ॥१२॥ इति 'शान्तिनाथ-सम्यग्दृष्टिक-रक्षा' स्मरति त्रिकालं यः । सर्वोपद्रव-रहितः, स लभते सुख सम्पदं परमाम् ॥१३॥ [तपोगच्छ-गगन-दिनकर-युगवर-श्रीसोमसुन्दरगुणाम् । सुप्रसाद-लब्ध-गणधर-विद्यासिद्धिः भणति शिष्यः ॥१४॥] (3-४-५) सामान्य अने विशेष अर्थ, तात्पर्थि तथा अर्थ-संबना (१-3) संतिकरं-[शान्तिकरम्]-शान्ति २॥रने. मा शान्ति-२०६ ५२मतिनो सूय छे. संतिजिणं-[शान्तिजिनम्-श्रीशन्तिनाथ भगवान ने. ५.-3-३४ Page #548 -------------------------------------------------------------------------- ________________ શરણરૂપ. ૫૩૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ નળ-સરળ-[નાજીરળનું] જગતને શરણરૂપ, જગતના જીવોને નયસિરીફ-[નપશ્રિયા:]-જયશ્રીના, જય અને શ્રીના. નય અને શ્રી તે નયશ્રી. નય-જિત, ફતેહ. શ્રી-લક્ષ્મી, શોભા, સૌંદર્ય. ‘જયશ્રી’ એ શ્રીમુનિસુંદરસૂરિનો સાંકેતિક શબ્દ છે અને તે પ્રાયઃ તેમની દરેક કૃતિના પ્રારંભમાં જોવામાં આવે છે. વાચાર-[વાતારમ્]-દાતારને. સમરમિ-[સ્મરામિ]-સ્મરું છું, યાદ કરું છું. મત્ત-પાત-નિવ્યાળી-પા-જ્ય-સેવ-[મò-પાલ-નિર્વાણો પડ નૃત-સેવમ્]-ભક્તજનોનું પાલન કરનાર નિર્વાણી દેવી તથા ગરુડ યક્ષ વડે સેવાયેલા. મત્તિના પાત તે મરુ-પાલજ એવા નિર્વાની અને ગરુડ વડે તસેવા જેની તે મત્તુપાલ-નિર્વાની-ગરુડ-તસેવ. મ-પાત-ભક્તોને પાલનાર, ભક્તોનું રક્ષણ કરનાર. નિર્વાની-નિર્વાણી દેવી. તે સોળમા શ્રીશાંતિનાથ ભગવાનની શાસનદેવી છે. ગરુડ-ગરુડ નામનો યક્ષ. તે સોળમા શ્રીશાંતિનાથ ભગવાનનો શાસન-રક્ષક દેવ છે. (આ બંને યક્ષ-યક્ષિણીનું સ્વરૂપ આગળ દર્શાવેલું છે.) (૧-૪) સમામિ-હું સમરું છું. કોને ? અંતિનિળ-શ્રી શાંતિનાથ ભગવાનને. કેવા છે એ શાંતિનાથ ભગવાન ? સંતિષ્ઠર્ં-શાંતિ કરનાર. નળસરળ-જગતને શરણરૂપ. નય-સિરીફ વાયામાં-જય અને શ્રીના દાતાર અને મત-પાત-નિવ્વાળી-રુડ-યસેવં-ભક્તોનું પાલન કરનાર એવા, નિર્વાણી દેવી અને ગરુડ યક્ષ વડે સેવાયેલા. અહીં ‘તિરૂં” શબ્દથી પરમશાન્તિ, શરણ-શબ્દથી તમામ પ્રકારના ભયોની શાંતિ, જય-શબ્દથી તુષ્ટિ અને શ્રીશબ્દથી પુષ્ટિનું સૂચન છે. આ સૂત્ર ‘તિર” શબ્દથી શરૂ થતું હોઈને ‘અંતિર’-સ્તવન કે ‘અંતિર’-સ્તોત્ર તરીકે ઓળખાય છે. Page #549 -------------------------------------------------------------------------- ________________ “સંતિકર સ્તવન ૦પ૩૧ (૧-૫) જેઓ શાંતિના કરનાર છે, જગતના જીવોને શરણરૂપ છે, જય અને શ્રીના આપનાર છે તથા ભક્તજનોનું પાલન કરનાર નિર્વાણી-દેવી તથા ગરુડ-ચક્ષ વડે લેવાયેલા છે, એવા શ્રી શાંતિનાથ ભગવાનનું હું સ્મરણ કરું છું, ધ્યાન ધરું છું. (૨-૩) ૐ નમો-[% સનમ:]-ૐકારપૂર્વક નમસ્કારથી સહિત. ૐની વિગત માટે. જુઓ સૂત્ર ૪૩-૩ તથા ૬૦-૩-૪-૫. વિષ્પો-િપત્તા -[વિપુડોષfધ-પ્રા:]-વિમુડોષધિ નામની લબ્ધિ પ્રાપ્ત કરનારને. લબ્ધિના પ્રકારોની યાદ નોંધ છે. आमोसहि विप्पोसहि खेलोसहि जल्लमोसहि चेव । संभिन्नसोय उजुमइ सव्वोसहि चेव बौद्धव्वो ॥ निः ६९।। चारण आसीविस केवली य मणनाणिणो य पुव्वधरा । अरहंत चक्कवट्टी बलदेवा वासुदेवा य ॥ निः ७०॥ विशेषाव० प्रथमो भागः पृ. २५६-२५७ લબ્ધિના મુખ્ય પ્રકારો સોળ છે. તેમાંની એક લબ્ધિ વિમુડોષધિ છે. તેનો પરિચય આપતાં આ. ચૂ.માં કહ્યું છે કે “વિષ્પોદિ-ગોળ વિસ્ત vi કીર, તે વેવ વિટું મોહિસા સ્થmતે(ત્ત) વિષ્પોરિ મન્નતિ-વિમુડ઼ શબ્દથી વિષ્ટાનું ગ્રહણ થાય છે અને તે જ વિષ્ટા-ઔષધિના સામર્થ્યપણાને લીધે વિમુડોષધિ કહેવાય છે. જે લબ્ધિના પ્રભાવ વડે વિષ્ટા સુગંધ થાય છે, તે લબ્ધિને વિમુડોષધિ-લબ્ધિ કહે છે.* સત્તિ-સામ-પાયાdi [તિ-સ્વામિ-પતેઃ ]-પૂજય શ્રી શાંતિનાથ ભગવાનને. શક્તિ એ જ સ્વામિનું તે શક્તિ સ્વામિન. અહીં પદ્રિ-શબ્દ પૂજ્યતા દર્શાવવાને વપરાયેલો છે. જ્ઞ વાહ અંતેvi-[' વાહ' મન્નેT]-ડ્યૌ વીહા'વાળા મંત્ર વડે. ★ 'यन्माहात्म्यान्मूत्र-पुरीषावयवमात्रमपि रोगराशिप्रणाशाय सम्पद्यते सुरभि च सा વિકુડોષfધ: ' -પ્ર. સા. દ્વાર ૨૭૦. Page #550 -------------------------------------------------------------------------- ________________ પ૩૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩ મંત્રના છેડે બોલાતું વીરા' પલ્લવ છે. બીજ શાકિનીકૃત ઉપદ્રવનું નિવારણ કરનારું છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનના એક સ્તોત્રમાં નીચેની પંક્તિ આવે છે : 'झां झीं झः शाकिनीनां सपदि हर' पदं त्रिविशुद्धैर्विबुद्धः । વળી અદ્ભુત પદ્માવતી-કલ્પમાં નીચેનો મંત્ર આવે છે, તે પણ એ વાતની પુષ્ટિ કરે છે : 'ॐ हैं सः वँ क्ष: म्यूँ हाँ हाँ ग्राँ हुँ फट् ॐ खौँ झां झों शाकिनीनां निग्रहं कुरु कुरु हुँ फट् || સવ્વાલિવ-કુરિય-દરVII-[સર્વાશિવ-કુતિ-હરો:]-સર્વ ઉપદ્રવ અને પાપ હરણ કરનારાઓને. . सर्व अशिव सने दुरितन। हर्तृ ते सर्वाशिव-दुरित-हर्ता. अशिवઉપદ્રવ. તુરિત-પાપ. હર્ત-હરનારા. (૩-૩) % સંતિ-જમુદા-[૩% શક્તિ-નમ :]-શ્રી શાંતિનાથ ભગવાનને કેંપૂર્વક કરાયેલો નમસ્કાર. ત્નોદgિ-દ્ધિ-પત્તાdi-[સ્નેપથ્યાદ્રિ-સ્તબ્ધ -પ્રાતે ગ્ર:] શ્લેખૌષધ્યાદિક લબ્ધિ પામેલાને. સ્વૈષ્મ એ જ મોષધ તે સ્લેખીષધ, તે છે જેની મહિમાં તે ક્લેખૌધ્યાતિ, તેવી વ્ય તે સ્લેખૌષધ્યાત્નિશ્વિ, તેને પ્રાપ્ત કરનાર તે જોખૌષધ્યાવિપ્રા. ફ્લે-કરે આદિ પદથી તેને મળતી અન્ય લબ્ધિઓ રત્નોદિ અને મારૂં વચ્ચેનો મ્ પ્રાકૃત ભાષાના ધોરણે આવેલો છે. - સી રૉ નમો-[ ટ્રીં નમ:]–‘ી ટ્રી નમ:' એ મંત્ર. સૌ એ મંત્ર બીજ છે અને ભક્તામર-સ્તોત્રનાં યંત્રોમાં વપરાયેલું છે. દ એ સિદ્ધવિદ્યાનું બીજ છે. તેનો વિશેષ પરિચય યોગશાસ્ત્ર તથા Page #551 -------------------------------------------------------------------------- ________________ સંતિકર સ્તવન ૦૫૩૩ હીકાર-કલ્પ વગેરે ગ્રંથોમાંથી મળે છે. * મંત્રવિશારદોએ “હૂ’ને માયાબીજ કહેલું છે. યોગશાસ્ત્રના આઠમાં પ્રકાશમાં શ્રી હેમચંદ્રાચાર્યે છીકારવિદ્યાનું ધ્યાન કેવી રીતે ધરવું, તેનું વર્ણન કરતાં જણાવ્યું છે કે-“સુધાવધતિસંવાશે, માયાવીનં વિવિન્તત્' -ચંદ્રમા જેવા કાંતિવાળા માયાબીજને “ડ્રીં'ને (તે કમલની કર્ણિકામાં) ચિંતવવો. અહીં માયાશબ્દ પ્રકૃતિ કે શક્તિનો અર્થ બતાવે છે.* સવ્યોસદિ-પાઈ-સિષધ-પ્રdય:]-સર્વોષધિ નામક લબ્ધિ પ્રાપ્ત કરનારને. જેના શરીરના સર્વ પદાર્થો ઔષધિરૂપ હોય, તે સર્વોષધિલબ્ધિમાન્ કહેવાય છે. -[]-અને. ફ-[çાતિ-આપે છે. સિ[િfશ્રયમુ-શ્રીને. “વન્તઃ પાશ્વનિનો, ચો, રેસ્તન તઃ ધરણેન્દ્રઃ | તુર્યસ્વર: વિવું: સ, મવેત્ પવિતી--સંજ્ઞ: રૂા. त्रिभुवनजनमोहकरी, विद्येयं प्रणव-पूर्व-नमनान्ता । एकाक्षरीति संज्ञा, जपतः फलदायिनी नित्यम् ॥३४॥" –વર્ણાન્ત એટલે ‘દ' ભૈ..કલ્પ. દેવ્યર્ચનાધિકાર પાર્શ્વજિન-સંજ્ઞક નીચે જે A રેફ છે તે ધરણેન્દ્રસંજ્ઞક છે ચોથો સ્વર “” અનુસ્વારથી યુક્ત છે, તે પદ્માવતી-સંજ્ઞક છે. આવી રીતે આ ત્રણે ભુવનના માનવીઓને મોહિત કરનારી, પૂર્વમાં છે અને અંતમાં “નમ:'થી યુક્ત એકાક્ષરી નામવાળી વિદ્યા-૩% નમ: જપ કરનારને નિત્ય ફળ આપે છે. * હીંકારના સ્વરૂપનું સૂક્ષ્મ વિવેચન જોવા ઇચ્છનારે “મહાસ્વચ્છેદ તંત્ર' વગેરે ગ્રંથો જોવા. ભૈરવ-વિરચિત બીજનિઘંટુમાં કહ્યું છે કે"क्षतजस्थं व्योमवक्त्रं, धूम्रभैरव्यलंकृतम् ।। नादबिन्दु-समायुक्तं, बीजं प्राथमिकं स्मृतम् ॥ही।।" ક્ષતા એટલે તેના ઉપર રહેલું. વ્યોમવત્ર એટલે અને ધૂત્રમૈરવી એટલે ડું તેનાથી અલંકૃત, વળી નાદ અને બિન્દુથી સહિત એવું જે હૂ - બીજ તે સૌની પહેલું સ્મરાય છે. Page #552 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૨-૩-૪) પ્રથમ ગાથામાં કહ્યું છે કે શ્રીશાન્તિનાથ ભગવાન જય અને શ્રીને (જયલક્ષ્મીને) આપનારા છે. તે કેવી રીતે જય અને શ્રીને આપે છે, તેનું વર્ણન બીજી અને ત્રીજી ગાથામાં કરેલું છે. (૨-૩-૫) વિઝુડોષધિ, શ્લેષ્મઔષધિ, સર્વોષધિ આદિ લબ્ધિઓ પ્રાપ્ત ક૨ના૨, સર્વ અશિવોને દૂર કરનાર એવા શ્રીશાંતિનાથ ભગવાનને ‘ૐ નમ:' ન્રી સ્વાદી' ‘માઁ જૈ નમઃ' એવા મંત્રાક્ષરો-પૂર્વક નમસ્કાર હો. આવો શ્રીશાંતિનાથ ભગવાનને કરાયેલો નમસ્કાર જય અને શ્રી આપે છે. (૪-૩) વાળી-તિહુઁયળસામિળિ-સિદેિવી-નવારાય-ળિવિજ્ઞા[વાળી-ત્રિભુવનસ્વામિની-શ્રીદેવી-ચક્ષરાન-પિટા:]-સરસ્વતીદેવી ત્રિભુવનસ્વામિની દેવી, શ્રીદેવી અને યક્ષરાજ ગણિપિટક, સરસ્વતી, ત્રિભુવનસ્વામિની અને શ્રીએ સૂરિમંત્રના પહેલા, બીજા અને ત્રીજા પીઠની અધિદેવીઓ છે અને યક્ષરાજ ગણિપિટક એ સૂરિમંત્રના ચોથા પીઠનો અધિદેવ છે. સૂરિમંત્રમાં પાંચ પીઠો છે. પીઠ એટલે ધ્યેયનો સમૂહ. સૂરિમંત્ર દુર્ગપદ-વિવરણમાં કહ્યું છે કે-પીતું િ? ધ્યેયસમવાયઃ ।' તેમાં પહેલું વિદ્યા-પીઠ, બીજું મહાવિદ્યા-પીઠ, ત્રીજું ઉપવિદ્યા-પીઠ, ચોથું મંત્ર-પીઠ અને પાંચમું મંત્રરાજ-પીઠ કહેવાય છે. સરસ્વતી અને ત્રિભુવનસ્વામિની દેવીનો પરિચય શ્રીમેરુતુંગાચાર્યે સૂરિમુખ્ય-મંત્રકલ્પમાં આ પ્રમાણે આપ્યો છે : "पढमपए सुपट्टा विज्जाए सूरिणो गुणनिहिस्स । ગોયમ-ય-ત્તિ-નુઞા, સરÇર્ફ માઁ પુરૂં લેક ॥॥'' જે ગુણનિધિ સૂરિઓની વિદ્યામાં (સૂરિમંત્રમાં) પ્રથમપદે સુપ્રતિષ્ઠિત છે અને ગૌતમપદની ભક્તિથી યુક્ત છે, તે સરસ્વતી મને સુખ આપો. [સરસ્વતીના સ્વરૂપ માટે જુઓ સૂત્ર ૨૧ તથા ૨૨.] ‘‘દ્રુશ્યઙ્ગાળ નિવિટ્ઠા, મારૂ વિધ્નાર્ નિરુવમ-મહા । તિયળસામિળિ-નામ, સહસ્ય-મુખ્ય-મંજીયા સંતા ॥૨॥ Page #553 -------------------------------------------------------------------------- ________________ સંતિક સ્તવનપ૩૫ सिरिगोयम-पय-कमलं, झायन्ती माणुसुत्तर-नगस्स । सिहरम्मि ठिया णिच्चं, संघस्स य मह सुहं देउ ॥३॥" આ વિદ્યાના બીજા સ્થાનમાં રહેલી, નિરુપમ માહાત્મવાળી, સહસ્રભુજાથી યુક્ત, શાંતસ્વરૂપા, શ્રીગૌતમના પદકમલનું ધ્યાન ધરતી, માનુષોત્તર-પર્વતના શિખર પર રહેલી ત્રિભુવનસ્વામિની નામની દેવી શ્રીસંઘને તથા મને સુખ આપો. આચાર્ય શ્રીભદ્રગુપ્ત અનુભવસિદ્ધ મંત્રદ્ધાત્રિશિકાના “સર્વ-કર્મકર મંત્રાષ્ટક નામના અધિકારમાં જણાવ્યું છે કે त्रिभुवनस्वामिनी विद्यां, त्रिभुवनस्वामिताऽऽस्पदम् । विद्यां स्मरत हे धीराः !, यद्यक्षयसुखेच्छवः ॥१९॥ હે ધીરપુરુષો ! જો તમે અક્ષયસુખના ઈચ્છુક હો, તો ત્રણ ભુવનના સ્વામિત્વથી યુક્ત ત્રિભુવન સ્વામિની નામની વિદ્યાનું સ્મરણ કરો પ્રસ્તુત કાત્રિશિકાના “શુભાશુભાદિ-નિરૂપણ'-મંત્રાષ્ટક નામના ચતુર્થ અધિકારમાં જણાવ્યું છે કે एष लोके महामन्त्रः, पञ्चानां परमेष्ठिनाम् ।। ત્રિભુવન સ્વામિની' નામ, પુષ્યનમ્યા મહાત્મમ: ભરૂરા આ લોકમાં પંચપરમેષ્ઠીનો મંત્ર એ મહામંત્ર છે. તેની અધિષ્ઠાત્રી ત્રિભુવનસ્વામિની દેવી મહાપુરુષોને પુણ્ય વડે પ્રાપ્ત થાય છે.' શ્રીદેવી તથા ગણિપિટક યક્ષરાજનો પરિચય શ્રીમેરૂતુંગાચાર્યે સૂરિમુખ-મંત્રકલ્પમાં આ પ્રમાણે આપ્યો છે ? पउमदह-पउम-निलया, चउसट्ठि-सुराहिवाण मय-महणी । સબં-મૂળ-ધરી, પગમતી યમુળe Iઝા. વિનવા-નવા-નવની-ના-મદી–સYojના તફu | विज्जापए निविठ्ठा, सिरिसिरिदेवी सुहं देउ ॥५॥ પદ્મદ્રહના પદ્યમાં રહેલી, ચોસઠ ઈંદ્રોના ગર્વનું મથન કરનારી, સર્વ અંગે આભૂષણોને ધારણ કરનારી, ગૌતમ મુનીંદ્રને પ્રણામ કરી રહેલી, Page #554 -------------------------------------------------------------------------- ________________ પ૩૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ વિજયા, જયા, જયંતી, નંદા, ભદ્રાથી યુક્ત, વિદ્યાપદના ત્રીજા સ્થાનમાં રહેલી શ્રી “શ્રીદેવી સુખ આપો. (શ્રીદેવીના વિશેષ સ્વરૂપ માટે જુઓ સૂત્ર ૬૦-૬-૩.) विज्जा-चउत्थट्ठाणे, निवेसिओ गोयमस्स अभिमुहिओ । પિડ-ન+વાનો, મળ-પપ-પuvળી-ય-પટ્ટો દ્દા सोलससहस्स-जक्खाण सामिओऽतुलबलो य वीसभुओ । जिणसांसण-पडिणीयं हरिउवग्गं निवारेइ ॥७|| વિદ્યાના ચોથા સ્થાનમાં રહેલો ગૌતમસ્વામી પ્રત્યે ભક્તિવાળો, અણપણી અને પણપણી નામની વ્યતરજાતિમાં પ્રતિષ્ઠિત, સોળ હજાર યક્ષોનો સ્વામી, અતુલબળવાળો, વીસ ભુજાવાળો, ગણિપિટક યક્ષરાજ જિનશાસનના પ્રત્યેનીક મહાશત્રુવર્ગને નિવારે છે. વદ-તિપિતિ-સુરિ [પ્રદક્ષિાત-સુરેન્દ્રા:]-ગ્રહો, દિક્યાલો અને દેવેન્દ્રો. ગ્રહ-શબ્દથી સૂર્ય આદિ નવ ગ્રહો, દિક્વાલ-શબ્દથી ઇંદ્ર, અગ્નિ, યમ, નૈઋતિ, વરુણ, વાયુ, કુબેર, ઈશાન, નાગ અને બ્રહ્મ એ દશ દિપાલો અને દેવેન્દ્રોથી ૬૪ ઈંદ્રો સમજવાના છે. (ગ્રહો માટે જુઓ સૂત્ર ૬૦-૪.) સયા-[સવા-નિરંતર. વિ-[T]-પણ. રાવતુ-રિક્ષતુ-રક્ષણ કરો. નિમિત્તે-[fજનમજી-જિનભક્તોને, જિન-ભક્તોનું. (૪-૪) સરળ છે. (૪-૫) સરસ્વતી, ત્રિભુવનસ્વામિની, શ્રીદેવી, યક્ષરાજ-ગણિપિટક, તેમ જ ગ્રહો, દિક્યાલો અને દેવેન્દ્રો સદા ય જિન-ભક્તોનું રક્ષણ કરો. (૫-૬-૩) ઉત્-રિક્ષત્]-રક્ષણ કરો. -[નાનું-મને, મારું. હિv-પન્ન-હિળી-પ્રજ્ઞજ્યૌ-રોહિણી અને પ્રજ્ઞપ્તિ. Page #555 -------------------------------------------------------------------------- ________________ ‘સંતિકરં’ સ્તવન ૫૩૭ વજ્ઞમિલ્લતા-[વપ્રજ્જુના]-વજ્રશૃંખલા. ય-[]-અને. સા-[સા]-નિત્ય. વનંતિ-રિ-નરવત્તા-ાતિ-મહાતી-[વગ્રાશીવઢેશ્વરી નવત્તા-જાતી-મહાજાતી]-વાંકુશી, ચક્રેશ્વરી, નરદત્તા, કાલી અને મહાકાલી. ચક્રેશ્વરીનું બીજું નામ અપ્રતિચક્રા અને નરદત્તાનું બીજું નામ પુરુષદત્તા છે. ગોરી-[]]-ગૌરી. તઃ-[તથા]-તેવી જ રીતે. ગંધારી-[[ધારી]-ગાન્ધારી. મદ્દજ્ઞાના-[મહાળ્યા]-મહાજ્વાલા. તે ‘સર્વસ્રમહાજ્વાલા' પણ કહેવાય છે. માળવી-[માનવી]-માનવી. ય-[]-અને. વટ્ટા-[વરોટ્યા]-વૈરોટ્યા. અછુત્તા-[અા]-અચ્છુપ્તા. માળસિયા-[માનસિા]-માનસી. મહામાળસિયા-[મહામાનસિા]-મહામાનસિકા, ૩-[]]-વળી. તેવીઓ-[વેવ્ય:]-દેવીઓ, વિદ્યાદેવીઓ. (૫-૬-૪) સરળ છે. (૫-૬-૫) રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજ્રશૃંખલા, વજ્રાંકુશી, ચક્રેશ્વરી, નરદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, મહાજ્વાલા, માનવી, વૈરોટ્યા, Page #556 -------------------------------------------------------------------------- ________________ પ૩૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ અછુપ્તા, માનસી અને મહામાનસી એ સોળ વિદ્યાદેવીઓ મારું રક્ષણ કરો. (૭-૮-૩-૪) ઝવણા-[ચક્ષા] યક્ષો. ય તે તિ યક્ષ:'—એ પૂજાય છે તે યક્ષ. શાસ્ત્રોમાં તેને વ્યતરજાતિના દેવનો એક પ્રકાર માનવામાં આવ્યો છે. આ પક્ષના તેર ભેદો છે. તે આ પ્રમાણે : (૧) પૂર્ણભદ્ર, (ર) મણિભદ્ર, (૩) શ્વેતભદ્ર, (૪) હરિતભદ્ર, (૫) સુમનોભદ્ર, (૬) વ્યતિપાતિકભદ્ર, (૭) સુભદ્ર, (૮) સર્વતોભદ્ર, (૯) મનુષ્ય યક્ષ, (૧૦) વનાધિપતિ, (૧૧) વનાહાર, (૨) રૂપયક્ષ અને (૧૩) યક્ષોત્તમ. યક્ષ-શબ્દથી અહીં જિનેશ્વરની ભક્તિ કરનારા વિશિષ્ટ શાસનદેવ સમજવાના છે. गोमुह-महजक्ख तिमुह-जक्खेस-तुम्बरु-[गोमुख महायक्ष-त्रिमुखક્ષેશ-દુસ્વર:]-ગોમુખ. મહાયક્ષ, ત્રિમુખ, યક્ષેશ અને તુમ્બરુ ગોમુખ : પહેલા શ્રી ઋષભદેવ ભગવાનના યક્ષનું નામ ગોમુખ છે તેના સ્વરૂપ સંબંધી નિ. ક માં કહ્યું છે કે-“તીર્થોત્પન્ન મુરલયક્ષ રેમ-વર્ગगज-वाहनं चतुर्भुजं वरदाक्षसूत्रयुत-दक्षिणपाणिं मातुलिङ्ग-पाशान्वित वामपाणि તિ શા'' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલા ગોમુખ નામના યક્ષનો વર્ણ સુવર્ણ જેવો છે, તેનું વાહન હાથીનું છે, તથા તે ચાર ભુજાવાળો છે. તેના જમણા બે હાથ વરદ-મુદ્રા અને જપમાલાથી યુક્ત છે. તથા ડબા બે હાથમાં બિજોરું અને પાશ છે. મહાયક્ષ-બીજા શ્રી અજિતનાથ ભગવાનના યક્ષનું નામ મહાયક્ષ છે તેના સ્વરૂપ સંબંધી નિ. ક.માં કહ્યું છે કે-“તથા તીર્થોત્પન્ન મદીયક્ષાપ્રિધાન यक्षेश्वरं चतुर्मुखं श्यामवर्ण मातङ्ग-वाहनमष्टपाणि वरद-मुद्गराक्षसूत्र-पाशान्वित दक्षिणपाणि वीज-पूरकाभयाङ्कुश-शक्तियुक्त-वामपाणिं पल्लवं चेति ॥२॥" તથા તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલો મહા યક્ષ ચાર મુખવાળો છે, શ્યામ વર્ણનો છે, તેનું વાહન હાથી છે અને આઠ ભુજાઓથી યુક્ત છે. તેના જમણા ચાર હાથ વરદ, મુદુગર, જપમાલા અને પાશવાળા છે તથા ડાબા ચાર હાથમાં બિજોરું, અભય, અંકુશ અને શક્તિ છે. ત્રિમુખ-ત્રીજા શ્રીસંભવનાથ ભગવાનના યક્ષનું નામ ત્રિમુખ છે, Page #557 -------------------------------------------------------------------------- ________________ સંતિકરં સ્તવન ૦૫૩૯ તેના સ્વરૂપ-સંબંધી નિ. ક.માં કહ્યું છે કે-“તfમતીર્થે સમુન્ને ત્રિપુરdયક્ષેશ્વર त्रिमुखं त्रिनेत्र श्याम-वर्णं मयूर-वाहनं षड्भुजं नकुल-गदाऽभययुक्त दक्षिणपाणि માતુનિક્તાક્ષસૂત્રાવિત-વાર્તા રેતિ રા'' તે જ તીર્થમાં ઉત્પન્ન થયેલા ત્રિમુખ નામના યક્ષને મુખ્ય ત્રણ છે, નેત્રો ત્રણ છે, તેનો વર્ણ શ્યામ છે, તેનું વાહન મયૂર છે અને તે છ હાથવાળો છે. તેમાં જમણા ત્રણ હાથમાં નકુલ (નોળિયો), ગદા અને અભયમુદ્રા છે તથા ડાબા હાથમાં બિજોરું, નાગ અને અક્ષસૂત્ર-માળા છે. યક્ષેશ-ચોથા શ્રીઅભિનંદન સ્વામીના યક્ષનું નામ યક્ષેશ છે. તેના સ્વરૂપ-સંબંધી નિ.ક.માં કહ્યું છે કે “તીર્થોત્રમ્ શ્વયક્ષ સ્થાન–વ - वाहनं चतुर्भुजं मातुलिङ्गाक्षसूत्रयुत-दक्षिणपाणि नकुलाङ्कुशान्वित वामवाणि વેતિ ઝા' તેમનાં જ તીર્થમાં ઉત્પન્ન થયેલા ઈશ્વર(યક્ષેશ)નામના યક્ષનો વર્ણ શ્યામ છે, તેનું વાહન હાથી છે તથા તેને ચાર હાથ છે તેમાં જમણા બે હાથ બિજોરા અને જપમાલાથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથ નકુલ અને અંકુશથી શોભે છે. તુંબરુ-પાંચમાં શ્રીસુમતિનાથ ભગવાનના યક્ષનું નામ તુંબરુ છે. તેના સ્વરૂપ-સંબંધી નિ.ક.માં કહ્યું છે કે-“તીર્થોત્પન્ન તુમ્નક્ષે મડ-વાદનું चतुर्भुजं वरद-शक्तियुतदक्षिणपाणि [गदा]-नागपाशयुक्त-वामहस्तं चेति ॥५॥" તેમનાં જ તીર્થમાં ઉત્પન્ન થયેલા તુંબરુ નામના યક્ષનું વાહન ગરુડ છે તથા તેને ચાર હાથ છે. તેમાં જમણા બે હાથ વરદ અને શક્તિથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથમાં ગદા અને નાગપાશ શોભે છે. આ યક્ષનો વર્ણ શ્વેત છે એવું મંત્રાધિરાજ-કલ્પમાં કહ્યું છે. યુસુમો-સુમ:-કુસુમ. છઠ્ઠી શ્રીપદ્મપ્રભુસ્વામીના યક્ષનું નામ કુસુમ છે. તેના સ્વરૂપ સંબંધી નિ.ક.માં કહ્યું છે કે “તીર્થોત્પન્ન સુખં પક્ષ નીત-વળ રદ્દ-વાદનો चतुर्भुजं फलाभययुक्त-दक्षिणपाणि नकुलकाक्षसूत्रयुक्त-वामपाणि चेति ॥६॥" તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલા કુસુમ નામના યક્ષનો વર્ણ નીલો છે, તેનું વાહન હરિણ છે અને તેને ચાર હાથ છે. તેમાં જમણા બે હાથ પુષ્પ અને અભયથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથ નકુલ (નોળિયો) અને માળાથી Page #558 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ શોભે છે. મયં-વિનય-નિ-[માત-વિનય-૩નતા ] માતંગ, વિજય અને અજિત. સાતમા શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના યક્ષનું નામ માતંગ છે. તેના સ્વરૂપ-સંબંધી નિ.ક.માં કહ્યું છે કે-“ ત ત્પન્ન મતિયક્ષ નીત-વ જ્ઞवाहनं चतुर्भुजं वित्त(बिल्व)पाशयुक्त-दक्षिणपाणि नकुलाङ्कुशान्वित-वामपाणि વેતિ Iણા'* તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલા માતંગ નામના યક્ષનો વર્ણ નીલ છે, તેનું વાહન હાથી છે અને તેને ચાર હાથ છે. તેમાં જમણા બે હાથ બિલ્વ અને પાશથી વિભૂષિત છે અને ડાબા બે હાથ નકુલ અને અંકુશથી શોભે છે. આઠમા શ્રીચંદ્રપ્રભસ્વામીના યક્ષનું નામ વિજય છે. તેનું સ્વરૂપ નિ. કામાં આ પ્રમાણે કહ્યું છે :- “તીર્થોત્પન્ન વિનયક્ષ રિત-વર્ગ ત્રિનેત્રે ઇંસવાદનું દિમુi fક્ષત્તેિ વર્ઝ, વામે મુત્રમિતિ પેટા' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલા વિજય નામના યક્ષનો વર્ણ હરિત (લીલો) છે. તેને લોચનો ત્રણ છે, તેનું વાહન હંસ છે અને તેને હાથ બે છે. તેમાં જમણા હાથમાં ચક્ર છે અને ડાબા હાથમાં મુદ્ગર છે. નવમા શ્રીસુવિધિનાથ ભગવાનના યક્ષનું નામ અજિત છે, તેનું સ્વરૂપ નિ.ક.માં આ પ્રમાણે વર્ણવ્યું છે :-“તીર્થોત્રમતિયાઁ છેત-વ कूर्म-वाहनं चतुर्भुजं मातुलिङ्गाक्षसूत्रयुक्त-दक्षिणपाणिं नकुल-कुन्तान्वित વામજી વેતિ ' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલા અજિત નામના યક્ષનો વર્ણ શ્વેત છે, તેનું વાહન કૂર્મ (કાચબો) છે અને તેને ચાર હાથ છે. તેમાં જમણા બે હાથમાં બિજોરુ અને જપમાળા શોભે છે તથા ડાબા બે હાથમાં નોળિયો અને ભાલો શોભે છે. વંમો-[બ્રહ્મા-બ્રહ્મયક્ષ. દશમા શ્રી શીતલનાથ ભગવાનના યક્ષનું નામ બ્રહ્મ છે. તેનું સ્વરૂપ * મંત્રાધિરાજકલ્પમાં બિલ્વનો સ્પષ્ટ ઉલ્લેખ છે બ્રહ્મ-નિર્વ-યુત-fપાયુH:ો' Page #559 -------------------------------------------------------------------------- ________________ ‘સંતિકરં’ સ્તવન ૦૫૪૧ નિ.ક.માં આ પ્રમાણે જણાવેલું છે :-‘‘મિસ્તીર્થ સમુત્પન્ન બ્રહ્મયાં ચતુર્મુહં त्रिनेत्रं धवल-वर्णं पद्मासनमष्ट-भुजं मातु-लिङ्ग मुद्गर - पाशाभययुक्त दक्षिणपाणि નલ-ગવાશાક્ષસૂત્રાન્વિત-ત્રામપળિ વ્રુતિ ના'' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલા બ્રહ્મ નામના યક્ષને ચાર મુખ અને ત્રણ નેત્રો છે, તેનો વર્ણ ધવલ છે, તેને કમલનું આસન છે અને આઠ હાથ છે. તેમાં જમણા ચા૨ હાથમાં બિજોરુ, મુગર, પાશ અને અભય છે તથા ડાબા હાથમાં નોળિયો, ગદા, અંકુશ અને જપમાળા છે. મળુઓ-[મનુન:]-મનુજ. અગિયારમાં શ્રીશ્રેયાંસનાથ ભગવાનના યક્ષનું નામ મનુજ છે, તેનું સ્વરૂપ નિ.ક.માં આ પ્રમાણે વર્ણવ્યું છે : “તત્તીર્થોત્પન્નમ્ Íશ્વયક્ષ ધવનવાઁ त्रिनेत्रं वृषभ-वाहनं चतुर्भुजं मातुलिङ्ग- गदान्वित - दक्षिणपाणि नकुलाक्षसूत्रयुक्तવામળિ વૃતિ ॥॥'' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલા ઈશ્વર (મનુજ) નામના યક્ષનો વર્ણ શ્વેત છે, તેને ત્રણ નેત્રો છે. તેનું વાહન બળદ છે અને તેને ચાર ભુજાઓ છે. તેમાં જમણા બે હાથમાં બિજોરુ અને ગદા છે તથા ડાબા બે હાથમાં નોળિયો અને જપમાળા છે. મુમારો-[સુરમાર:]-સુરકુમાર. બારમા શ્રીવાસુપૂજ્યસ્વામીના યક્ષનું નામ સુકુમાર કે કુમાર છે. તેનું સ્વરૂપ નિ.ક.માં આ પ્રમાણે જણાવેલું છે :- ‘‘તત્તીર્થોત્પન્ને માયક્ષ શ્વેત-વર્ષાં हंस - वाहनं चतुर्भुजं मातुलिङ्गणान्वित- दक्षिणपाणि नकुल- धनुर्युक्त वामपाणि વ્રુતિ ॥૨॥'' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલા કુમાર નામના યક્ષનો વર્ણ શ્વેત છે, તેનું વાહન હંસ છે. તેને ચાર ભુજાઓ છે. તેમાં જમણા બે હાથમાં બિજોરુ એ બાણ છે તથા ડાબા બે હાથમાં નોળિયો અને ધનુષ છે. છમ્મુઃ-[ષભુવઃ] ષભુખ. આ પદમાં પ્રથમા વિભક્તિનો લોપ થયેલો છે. તેરમા શ્રીવિમલનાથ ભગવાનના યક્ષનું નામ ષમુખ છે. તેનું સ્વરૂપ નિ.ક.માં આ પ્રકારે જણાવેલું છે :- ‘“તત્તીર્થોત્પન્ન ષખુલ્લું યક્ષ શ્વેતवर्णं शिखि-वाहनं द्वादशभुजं फल - चक्र - बाणखड्ग- पाशाक्षसूत्रयुक्त- दक्षिणपाणि Page #560 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ નિત્ત-વ-ધનુઃ-નાશ-મયુ-વીનપf mત્તિ શરૂા' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલા પમુખ નામના યક્ષનો વર્ણ શ્વેત છે, તેનું વાહન મોર છે તથા તેને બાર ભુજાઓ છે, તેમાં જમણા છ હાથમાં અનુક્રમે ફલ, ચક્ર, બાણ, તલવાર, પાશ અને અક્ષસૂત્ર છે તથા ડાબા છ હાથમાં અનુક્રમે નોળિયો, ચક્ર, ધનુષ, ઢાલ, અંકુશ અને અભયમુદ્રા છે. પતિ-[પતા:]-પાતાલ. આ પદમાં પ્રથમ વિભક્તિનો લોપ થયેલો છે. ચૌદમા શ્રીઅનંતનાથ ભગવાનના યક્ષનું નામ પાતાલ છે. તેનું સ્વરૂપ નિ.ક.માં આ પ્રમાણે વર્ણવેલું છે :-“તીર્થોત્પન્ન પતિયાઁ ત્રિપુરવું रक्त-वर्णं मकर-वाहनं षड्भुजं पद्म-खड्ग-पाशयुक्त-दक्षिणपाणिं नकुलBewાક્ષસૂત્રપુ-વાપાળ રેતિ ૨૪ો' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલા ત્રિમુખ યક્ષનો વર્ણ રાતો છે, તેનું વાહન મગર છે અને તે છ ભુજાવાળો છે. તેના જમણા હાથોમાં કમલ, તલવાર અને પાશ છે તથા ડાબા હાથોમાં નોળિયો, ઢાલ અને જપમાળા છે. વિ-[વિસ]-કિન્નર. આ પદમાં પ્રથમા વિભક્તિનો લોપ થયેલો છે. પંદરમા શ્રીધર્મનાથ ભગવાનના યક્ષનું નામ કિન્નર છે. તેનું સ્વરૂપ નિ. ક.માં આ પ્રમાણે જણાવેલું છે : “તીર્થોત્પન્ન વિન્નરવલં ત્રિપુર્વે રજી-૧ कूर्मवाहनं षड्भुज बीजपूरकगदाऽभय-युक्त - दक्षिणपाणि नकुलપક્ષમતાયુજી-વાપાળ રેતિ કૃપા તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલો કિન્નર યક્ષ ત્રણ મુખવાળો છે, તેનો વર્ણ રાતો છે, તેનું વાહન કાચબો છે અને તે છ ભુજાવાળો છે. તેમાં જમણા ત્રણ હાથમાં બિજોરુ, ગદા અને અભયમુદ્રા છે તથા ડાબા ત્રણ હાથમાં નોળિયો, કમલ અને જપમાળા છે. મો -[૩:]-ગરુડ. સોળમા શ્રી શાંતિનાથ ભગવાનના યક્ષનું નામ ગરુડ છે. તેનું સ્વરૂપ નિ.ક.માં આ પ્રમાણે જણાવેલું છે : “તીર્થોત્પન્ન થયં વદ-વાદન ઝોડवंदन श्याम-वर्ण चतुर्भुजं बीजपूरक-पद्मयुक्त-दक्षिणपाणिं नकुलाक्षसूत्र वामपाणि Page #561 -------------------------------------------------------------------------- ________________ સંતિકરં’ સ્તવન ૦૫૪૩ વેતિ ઉદ્દા” તેઓના જ તીર્થમાં ઉત્પન્ન થયેલો ગરુડ યક્ષ વરાહના વાહનવાળો છે, વરાહના મુખવાળો છે, શ્યામ-વર્ણનો છે અને તેને ચાર હાથ છે. તેમાં જમણા બે હાથમાં બિજોરુ અને કમલ છે તથા ડાબા બે હાથમાં નોળિયો અને જપમાળા છે. જયધ્વ-[iધર્વ:]–ગંધર્વ. આ પદમાં પ્રથમ વિભક્તિનો લોપ થયેલો છે. સત્તરમા શ્રી કુંથુનાથસ્વામીનો યક્ષ ગંધર્વ છે. તેનું સ્વરૂપ નિ.ક.માં આ પ્રમાણે જણાવેલું છે : “તત્તીર્થોત્પન્ન ધૂર્વ-યક્ષ શ્યામ-વ હંસવદન चतुर्भुजं वरद-पाशान्वित दक्षिणभुजं मातुलिङ्गाङ्कुशाधिष्ठित वामपाणिं चेति Iઉગા'' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલા ગંધર્વ નામના યક્ષનો વર્ણ શ્યામ છે, તેનું વાહન હંસ છે અને તેને ચાર હાથ છે. તેમાં જમણા બે હાથ વરદમુદ્રા અને પાશથી શોભે છે તથા ડાબા બે હાથમાં બિજોરુ અને અંકુશ છે. તદ ય-[તથા વો-તે જ રીતે. નિર્વિરો -[ક્ષે]-યક્ષેન્દ્ર. અઢારમા શ્રીઅરનાથસ્વામીનો યક્ષ યક્ષેદ્ર છે. તેનું સ્વરૂપ નિ.ક.માં આ પ્રમાણે જણાવેલું છે : “તીર્થોત્પન્ન ક્ષેદ્રયક્ષ પપુરવં ત્રિનેત્રે શ્યામ-વર્ક शम्बर-वाहन द्वादशभुज मातुलिङ्ग-बाण-खड्ग-मुद्गर-पाशाभययुक्त-दक्षिणपाणि નનધનુધર્મને-શૂની શાક્ષસૂત્રપુજી વામપfબ વેતિ ૧૮ાા' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલો યક્ષેન્દ્ર નામનો યક્ષ છ મુખવાળો અને ત્રણ નેત્રોવાળો છે તથા તેનો વર્ણ શ્યામ છે. તેનું વાહન શંબર (સાબર-એક જાતનો મૃગ) છે અને તેને બાર હાથ છે. તેમાં જમણા છ હાથમાં અનુક્રમે બિજોરુ, બાણ, તલવાર, મુદ્દગર, પાશ અને અભય-મુદ્રા છે તથા ડાબા છ હાથમાં અનુક્રમે નોળિયો, ધનુષ, ચામડાની ઢાલ, શૂલ, અંકુશ અને જપમાળા છે. કૂવવે:-કુબેર. આ પદમાં પ્રથમ વિભક્તિનો લોપ થયેલો છે. ' ઓગણીસમા શ્રીમલ્લિનાથ સ્વામીનો યક્ષ કુબેર છે. તેનું સ્વરૂપ નિ.ક.માં આ પ્રમાણે જણાવેલું છે : તીર્થોત્પન્ન રુવેર-યક્ષ વતુર્મુન્દ્રાયુN-- Page #562 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪૦થી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ वर्णं गरुड-वदनं गज-वाहनम् अष्टभुजं वरद-पाश-चाप शूलाभययुक्त दक्षिणपाणि વીનપૂરશ$િ મુદ્રાક્ષસૂત્ર-યુ-વીમપાળ વેતિ ??' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલા કુબેર યક્ષને ચાર મુખ્ય છે. તેનો વર્ણ મેઘધનુષ્યના જેવો છે, તે ગરુડના મુખવાળો છે, તેનું વાહન હાથી છે અને તેને આઠ હાથ છે. તેમાં જમણા ચાર હાથમાં વરદ-મુદ્રા, પાશ(પરશુ), શૂળ અને અભય છે. તથા ડાબા ચાર હાથમાં બિજોરુ, શક્તિ, મુદ્ગર ને જપમાળા છે. વળો-[વર:]-વરુણ. વિસમાં શ્રીમુનિસુવ્રતસ્વામીનો યક્ષ વરુણ છે. તેના સ્વરૂપનું વર્ણન નિ. ક.માં આ પ્રમાણે આપેલું છે : “તીર્થોત્પન્ન વીથ ચતુર્મુર્ણ ત્રિનેત્રે ધવત वर्णं वृषभ वाहनं जटामुकुट-मण्डितम् अष्टभुजं मातुर्लिङ्ग-गदा-बाण शक्तियुत ક્ષિપિ િનપા-ધન-પરશુયુત-વીમfબ રેતિ ર|' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલો વરુણ યક્ષ ચાર મુખ અને ત્રણ નેત્રોવાળો છે. તેનો વર્ણ ધવલ છે. તેનું વાહન વૃષભ (બળદ) છે, તેનું મસ્તક જટારૂપી મુગટથી શોભે છે અને તેને આઠ હાથ છે. તેમાં જમણા ચાર હાથમાં બિજોરુ, ગદા, બાણ અને શક્તિ છે તથા ડાબા ચાર હાથમાં નોળિયો, કમલ, ધનુષ અને પરશુ (ફરશી) છે. મિસરી-[મૃકુટિ:]-ભૂકુટિ. એકવીસમા શ્રીનમિનાથસ્વામિનો યક્ષ ભૂકુટિ છે. તેનું સ્વરૂપ નિ. ક.માં આ પ્રમાણે જણાવેલું છે : “તીર્થોત્પન્ન મૂટિયક્ષ વતુર્મીરવં ત્રિનેત્રે ડેમवर्ण वृषभ-वाहनम् अष्टभुजं मातुलिङ्ग शक्ति-मुद्गराभययुक्तदक्षिणपाणिं नकुलપરશુ-વગ્રાક્ષસૂત્ર-વાપાળ રેતિ રા' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલો ભૂકુટિ નામનો યક્ષ ચાર મુખ અને ત્રણ નેત્રોવાળો, સુવર્ણવર્ણનો, વૃષભના વાહનવાળો અને આઠ હાથ ધારણ કરનારો છે, તેમાં જમણા ચાર હાથમાં બિજોરુ, શક્તિ, મુગર અને અભય છે તથા ડાબા ચાર હાથમાં નોળિયો, પરશુ, વજ અને જપમાળા છે. મેહ-[મેધ:]-ગોમેધ. બાવીસમા શ્રીઅરિષ્ટનેમિ ભગવાનનો યક્ષ ગોમેધ છે. તેનું સ્વરૂપ Page #563 -------------------------------------------------------------------------- ________________ સંતિક સ્તવન૦૫૪૫ નિ.ક.માં આ પ્રકારે વર્ણવેલું છે : “તીર્થોત્પન્ન મેઘયક્ષ ત્રિપુઉં શ્યામવર્ણ पुरुष-वाहन षड्भुजं मातुलिङ्ग परशु-चक्रान्वित दक्षिणपाणिं नकुल-शूलન્ડ્રિયુત વામપાળ વેતિ રરા' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલો ગોમેધ યક્ષ ત્રણ મુખવાળો, શ્યામ વર્ણનો ઉત્પન્ન તથા પુરુષના વાહનવાળો છે અને તેને છ હાથ છે. તેમાં જમણા ત્રણ હાથમાં બિજોરુ, પરશુ અને ચક્ર છે તથા ડાબા ત્રણ હાથમાં નોળિયો શૂળ અને શક્તિ છે. પાન-માયંકા--માતફૌ-પાર્થ અને માતંગ. પાર્થ અને માત૬ તે પાર્ષ-મતિ. ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ ભગવાનના યક્ષનું નામ પાર્થ છે. તેનું સ્વરૂપ નિ.ક.માં આ પ્રમાણે જણાવેલું છે : “તીર્થોત્પન્ન પાર્શ્વયક્ષ નમુવમુર BUTमण्डित-शिरसं श्याम-वर्णं कूर्म-वाहनं बीजपूरकोरगयुत-दक्षिणपाणिं नकुलाहियुतવીમપાળ રેતિ ારરૂા" તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલો પાર્શ્વયક્ષ હાથીના જેવા મુખવાળો, સર્પની ફણાથી મંડિત મસ્તકવાળો અને શ્યામ-વર્ણનો છે. તેનું વાહન કાચબો છે અને તેને ચાર હાથ છે. તેમાં જમણા બે હાથમાં બિજોરુ અને સર્પ છે તથા ડાબા બે હાથમાં નોળિયો અને સર્પ છે. ચોવીસમા શ્રીમહાવીરસ્વામીના યક્ષનું નામ માતંગ છે. તેનું સ્વરૂપ નિ. કામાં આ પ્રમાણે જણાવેલું છે : “તીર્થોત્પન્ન માતાઁ શ્યામવર્ણ ગ-વાદન દ્વિમુન્ન ળેિ નિરં વારે વીનપૂરમિતિ રકા' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલો માતંગ યક્ષ શ્યામ વર્ણનો છે, ગજના વાહનવાળો છે અને બે ભુજાવાળો છે. તેમાં જમણા હાથમાં નોળિયો છે અને ડાબા હાથમાં બિજોરુ છે. (૭-૮-૪) સરલ છે. (૭-૮-૫) ગોમુખ, મહાયક્ષ, ત્રિમુખ, યક્ષેશ, તુંબડું, કુસુમ, માતંગ, વિજય, અજિત, બ્રહ્મ, મનુજ, સુરકુમાર, શમુખ, પાતાલ, કિન્નર, ગરુડ, ગંધર્વ, યક્ષેદ્ર, કુબેર, વરુણ, ભૃકુટિ, ગોમેવ, પાર્શ્વ અને માતંગ એ ચોવીસ યક્ષો. (૯-૧૦-૧૧-૩) તેવી-વ્યિ:-દેવીઓ. અહીં તેવીગો-શબ્દથી યક્ષિણીઓ કે શાસનદેવીઓ સમજવાની છે. પ્ર.-૩-૩૫ Page #564 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ चक्केसरि अजिआ - दुरिआरि- कालि - महकाली - [ चक्रेश्वरी अजिता ટુરિતારિ-જાતી-મહાજાત્ય:] ચક્રેશ્વરી, અજિતા, દુરિતારિ, કાલી, મહાકાલી. [૧] શ્રીઋષભદેવ ભગવાનની શાસનદેવી ચક્રેશ્વરી છે. તેનું સ્વરૂપ નિ.ક.માં આ પ્રમાણે જણાવેલું છે : “સ્મિશેવ તીર્થ સમુત્પન્નામप्रतिचक्राभिधानां यक्षिणीं हेम-वर्णा गरुडवाहनाम् अष्टभुजां वरद बाण-चक्रપાાયુત્ત-ક્ષિારાં ધનુર્વપ્ર-ચાકુશવામહસ્તાં ચેતિ શા'' તે જ તીર્થમાં ઉત્પન્ન થયેલી અપ્રતિચક્રા (ચક્રેશ્વરી) દેવીનો વર્ણ સુવર્ણ જેવો છે, વાહન ગરુડનું છે. એને ભુજાઓ આઠ છે. તેમાં જમણા ચાર હાથ વરદ, બાણ, ચક્ર અને પાશથી વિભૂષિત છે; તથા ડાબા ચાર હાથ ધનુષ, વજ, ચક્ર અને અંકુશથી યુક્ત છે. 44 [૨] શ્રીઅજિતનાથ ભગવાનની શાસનદેવીનું નામ અજિતા છે. તેનું સ્વરૂપ નિ.ક.માં આ પ્રમાણે જણાવેલું છે : तस्मिन्नेव तीर्थे समुत्पन्नाम् अजिताभिधानां यक्षिणी गौरवर्णां लोहा - सनाधिरूढां चतुर्भुजां वरद-पाशाधिष्ठित ક્ષિણમાં વીનપૂરાટ્ટુશ-યુત્ત્ત-વામાં વેતિ ર્॥'' તે જ તીર્થમાં ઉત્પન્ન થયેલી અજિતા-યક્ષિણીનો વર્ણ ગૌર છે, તે લોહાસન પર અધિરૂઢ થયેલી છે અને ચાર ભુજાવાળી છે. તેના જમણા બે હાથ વરદ-મુદ્રા અને પાશથી વિભૂષિત છે તથા ડાબા બે હાથમાં બિજોરુ અને અંકુશ શોભે છે. [૩] શ્રીસંભવનાથ ભગવાનની શાસનદેવીનું નામ દુરિતારિ છે તેનું સ્વરૂપ નિ.ક.માં આ પ્રમાણે જણાવેલું છે : “તસ્મિન્નેવ તીર્થ સમુત્પન્નાં दुरितारिदेवी गौर-वर्णां मेषवाहनां चतुर्भुजां वरदाक्षसूत्रयुक्त - दक्षिणकरां નામયાન્વિતવામાં વેતિ રૂ।।'' તે જ તીર્થમાં ઉત્પન્ન થયેલી દુરિતારિદેવી ગૌર-વર્ણની, ઘેટાના વાહનવાળી અને ચાર ભુજાઓથી યુક્ત છે. તેના જમણા બે હાથ વરદ અને જપમાળાથી વિભૂષિત છે; તથા ડાબા હાથમાં ફળ અને અભય શોભે છે. [૪] શ્રી અભિનંદનસ્વામીની શાસનદેવીનું નામ કાલી છે. તેનું સ્વરૂપ નિ.ક.માં આ પ્રમાણે દર્શાવેલું છે : “તસ્મિન્નેવ તીર્થે સમુત્વમાં कालिकादेवी श्याम-वर्णां पद्म-वाहनां चतुर्भुजां वरद-पाशाधिष्ठित - दक्षिणभुजां નાનુશાન્વિતવામહસ્તાં વ્રુતિ !'' તે જ તીર્થમાં ઉત્પન્ન થયેલી કાલિકા Page #565 -------------------------------------------------------------------------- ________________ ‘સંતિક સ્તવન ૦૫૪૭ (કાલી) દેવી શ્યામ-વર્ણની કમલાસના તથા ચાર ભુજાવાળી છે. તેના જમણા બે હાથ વરદ અને પાશથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથમાં નાગ અને અંકુશ શોભે છે. [૫] શ્રીસુમતિનાથસ્વામીની શાસનદેવીનું નામ મહાકાલી છે. તેનું સ્વરૂપ નિ.ક.માં આ પ્રમાણે જણાવેલું છે : “તમિવ તીર્થે સમુત્પન્ન महाकाली देवी सुवर्ण-वर्णां पद्म-वाहनां चतुर्भुजां वरद-पाशाधिष्ठित दक्षिणकरां માતુત્રિાશયુવત વાપુનાં વેતિ IIધા' તે જ તીર્થમાં ઉત્પન્ન થયેલી મહાકાલીદેવી સુવર્ણવર્ણની, પદ્મના વાહનવાળી અને ચાર ભુજાઓથી યુક્ત છે. તેના જમણા બે હાથ વરદ અને પાશથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથમાં બિજોરુ અને અંકુશ છે. એવુ-સંતા-નાના-સુતારાનો-રિરિવચ્છ-[મળ્યુતા-શાન્તિાવીતા-સુHRાં-અશો-શ્રીવત્સા:]-અય્યતા, શાંતા, જવાલા, સુતારકા, અશોકા, શ્રીવત્સા. [૬] શ્રી પદ્મપ્રભુસ્વામીની શાસનદેવીનું નામ અય્યતા છે. તેનું સ્વરૂપ નિ.કમાં આ પ્રમાણે જણાવેલું છે : “તમિત્તેવ તીર્થે સમુન્નીમ્ અચુત કેવી श्याम-वर्णां नर-वाहनां चतुर्भुजां वरद-वीणान्वित-दक्षिणकरां कार्मुकाभयवामहस्तां વેતિ મુદ્દા'' તે જ તીર્થમાં ઉત્પન્ન થયેલી અશ્રુતાદેવી શ્યામ-વર્ણની, પુરુષના વાહનવાળી અને ચતુર્ભુજા છે. તેના જમણા બે હાથ વરદ અને વીણાથી વિભૂષિત છે અને ડાબા બે હાથ ધનુષ અને અભયથી શોભે છે. [૭] શ્રીસુપાર્શ્વનાથ ભગવાનની શાસનદેવીનું નામ શાંતા છે. તેનું સ્વરૂપ નિ.ક.માં આ પ્રમાણે જણાવેલું છે : “ન્નેિવ તીર્થે સમુન્નાં शान्तादेवी सुवर्ण-वर्णां गजवाहनां चतुर्भुजां वरदाक्षसूत्रयुक्त दक्षिणकरां શૂલામીયુ- વીસ્તાં વેતિ ||' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલી શાંતાદેવી સુવર્ણ-વર્ણની, હાથીના વાહનવાળી અને ચતુર્ભુજા છે. તેના જમણા બે હાથ વરદ અને જપમાળાથી વિભૂષિત છે; તથા ડાબા બે હાથ શૂલ અને અભયથી શોભે છે. [૮] શ્રીચંદ્રપ્રભસ્વામીની શાસનદેવીનું નામ વાલા કે, ભૃકુટિ છે. તેનું સ્વરૂપ નિ. ક.માં આ પ્રમાણે જણાવેલું છે : “તસ્મિન્નેવ તીર્થે સમુન્નાં Page #566 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ भृकुटिदेवी पीत-वर्णां वराह-वाहनां चतुर्भुजां खड्ग-मुद्गरान्वित-दक्षिणभुजां નવ-પરશુયુત-વીમદસ્તાં વેતિ ટા' તે જ તીર્થમાં ઉત્પન્ન થયેલી ભૂકુટિ (જ્વાલા) દેવી પીળા વર્ણની વરાહના વાહનવાળી અને ચાર ભુજાવાળી છે. તેના જમણા બે હાથ તલવાર અને મુદ્ગરથી વિભૂષિત છે; તથા ડાબા બે હાથમાં ઢાલ અને પરશુ શોભે છે. [] શ્રીસુવિધિનાથ ભગવાનની શાસનદેવીનું નામ સુતારકા છે. તેનું સ્વરૂપ નિ.ક.માં આ પ્રમાણે જણાવેલું છે : “તમન્નેવ તીર્થે સમુન્નાં सुतारादेवी गौर-वर्णां वृषभवाहनां चतुर्भुजां वरदाक्षसूत्रयुक्त-दक्षिणभुजां નશાકુશાન્વિત-વાપf mતિ ' તે જ તીર્થમાં ઉત્પન્ન થયેલી સુતારદેવીનો વર્ણ ગૌર છે, તેનું વાહન વૃષભ છે અને તે ચાર ભુજાવાની છે. તેના જમણા બે હાથ વરદ અને જપમાળાથી વિભૂષિત છે તથા ડાબા બે હાથમાં કલશ અને અંકુશ શોભે છે. [૧૦] શ્રી શીતલનાથ ભગવાનની શાસનદેવીનું નામ અશોકા છે. તેનું સ્વરૂપ નિ.ક.માં આ પ્રમાણે જણાવેલું છે : “ તમિત્તેવ તીર્થે સમુન્ની अशोकादेवी मुद्ग-वर्णां पद्म-वाहनां चतुर्भुजां वरद-पाशयुक्त-दक्षिणकरां નાÇશયુ-વીમાં તિ શો' તે જ તીર્થમાં ઉત્પન્ન થયેલી અશોકાદેવી નીલ વર્ણની, પદ્મ-વાહના તથા ચતુર્ભુજા છે. તેના જમણા બે હાથ વરદ અને પાશથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથ ફળ અને અંકુશથી શોભે છે. [૧૧] શ્રીશ્રેયાંસનાથ ભગવાનની શાસનદેવીનું નામ શ્રીવત્સા છે. તેનું સ્વરૂપ નિ. ક.માં આ પ્રમાણે જણાવેલું છે : “તસ્મિન્નેવ તીર્થે સમુન્નાં मानवी देवी गौर-वर्णा सिंह-वाहनां चतुर्भुजां वरद-मुद्गरान्वित-दक्षिणपाणि નશાÇશયુ-વીમરાં વેતિ ?'' તેમના તીર્થમાં થયેલી માનવી (શ્રીવત્સા) દેવીનો વર્ણ ગૌર છે, તેનું વાહન સિહ છે અને તેને ચાર ભુજાઓ છે. તેના જમણા બે હાથ વરદ અને મુદ્દગરથી વિભૂષિત છે. તેના જમણા બે હાથ કલશ અને અંકુશથી શોભે છે. ચંs-[વા-ચંડા. [૧૨] શ્રીવાસુપૂજયસ્વામીની શાસનદેવીનું નામ ચંડા છે. તેનું www.jaiņelibrary.org Page #567 -------------------------------------------------------------------------- ________________ ‘સંતિકરું’ સ્તવન ૦૫૪૯ સ્વરૂપ નિ.ક.માં આ પ્રમાણે જણાવેલું છે : “તસ્મિન્નેવ તીર્થ સમુમાં प्रचण्डादेवी श्याम वर्णाम् अश्वारूढां चतुर्भुजां वरद-शक्ति-युक्त - दक्षिणकरां પુષ્પ-વાયુત્ત્તવામળનેતિ ારા'' તે જ તીર્થમાં ઉત્પન્ન થયેલી પ્રચંડા(ચંડા)દેવી શ્યામવર્ણની, અશ્વ પર આરૂઢ થયેલી અને ચાર ભુજાવાળી છે. તેના જમણા બે હાથ વરદ અને શક્તિથી વિભૂષિત છે, તથા ડાબા બે હાથ પુષ્પ અને ગદાથી શોભે છે. વિનયંøપ્તિ-પન્નવૃત્તિ-નિવ્વાળિ-અશ્રુઆ-[વિનયાŽશી-પ્રજ્ઞપ્તિ (પત્રી)-નિર્વાળી-અદ્યુતા]-વિજયાંકુશી, પ્રશપ્તિ, (પન્નગી), નિર્વાણી અને અચ્યુતા. [૧૩] શ્રીવિમલનાથ ભગવાનની શાસનદેવીનું નામ વિજયા છે. તેનું સ્વરૂપ નિ. ક.માં આ પ્રમાણે જણાવેલું છે : ‘‘તસ્મન્નેવ તીર્થં સમુત્પન્નાં વિવિતા(विजय)देवीं हरितालवर्णां पद्मारूढां चतुर्भुजां बाण - पाशयुक्त - दक्षिणपाणि ધનુર્નાયુક્ત વામપાળિ વ્રુતિ ''તે જ તીર્થમાં ઉત્પન્ન થયેલી વિદિતાદેવી (વિજયાદેવી) હરિતાલ-વર્ણની, પદ્મના આસનવાળી અને ચાર ભુજાઓથી યુક્ત છે. તેના જમણા બે હાથ બાણ અને પાશથી વિભૂષિત છે; તથા ડાબા બે હાથ ધનુષ્ય અને નાગથી શોભે છે. [૧૪] શ્રીઅનંતનાથ ભગવાનની શાસનદેવીનું નામ અંકુશા છે. તેનું સ્વરૂપ નિ.ક.માં આ પ્રમાણે જણાવ્યું છે : “તસ્મિન્નેવ તીથૅ સમુત્પન્નામ્ અટ્ટુશાदेवीं गौरवर्णां पद्मवाहनां चतुर्भुजां खड्ग- पाशयुक्त - दक्षिणकरां ધર્મળતા શયુત-વામહસ્તાં તિ શ્પા'' તે જ તીર્થમાં ઉત્પન્ન થયેલી અંકુશાદેવી ગૌર-વર્ણવાળી, પદ્મના વાહનવાળી તથા ચાર ભુજાથી યુક્ત છે. તેના જમણા બે હાથ ખડ્ગ અને પાશથી યુક્ત છે તથા ડાબા બે હાથ ચામડાની ઢાલ અને અંકુશથી શોભે છે. [૧૫] શ્રીધર્મનાથ ભગવાનની શાસનદેવીનું નામ પ્રજ્ઞપ્તિ (પત્નગી) છે. તેનું સ્વરૂપ નિ. ક.માં આ પ્રમાણે જણાવેલું છે : ‘“તસ્મિન્નેવ તીથૅ સમુત્સત્રાં कन्दर्पं (पन्नर्गी) देवीं गौरवर्णां मत्स्यवाहनां चतुर्भुजाम् उत्पलाङ्कुशयुक्त - दक्षिणकरां પદ્મામયયુત-વામહસ્તાં નેતિ ॥શ્મા'' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલી કંદર્પા (પન્નગી) દેવી ગૌરવર્ણની, મત્સ્યના વાહનવાળી અને ચાર ભુજાઓથી Page #568 -------------------------------------------------------------------------- ________________ પ૫૦૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩ યુક્ત છે. તેના જમણા બે હાથમાં કમલ અને અંકુશ શોભે છે તથા ડાબા બે હાથ કમલ અને અભયથી વિભૂષિત છે. [૧૬] શ્રી શાંતિનાથ ભગવાનની શાસનદેવીનું નામ નિર્વાણી છે. તેનું સ્વરૂપ નિ. ક.માં આ પ્રમાણે જણાવેલું છે : “તમન્નેવ તીર્થે સમુન્નાં નિર્વા देवी गौर-वर्णां पद्मासनां चतुर्भुजां पुस्तकोत्पलयुक्त-दक्षिणकरां कमण्डलु-कमल યુત-વાર્મહસ્તાં વેતિ ૨૬ાા'' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલી નિવણીદેવી ગૌર વર્ણની, કમલના આસનવાળી અને ચાર ભુજાઓથી યુક્ત છે. તેના જમણા બે હાથ પુસ્તક અને કમલથી શોભે છે, તથા ડાબા બે હાથ કમંડલુ અને કમલથી વિભૂષિત છે. [૧૭] શ્રી કુંથુનાથ ભગવાનની શાસનદેવીનું નામ અય્યતા (અશ્રુતબાલા ?) છે. તેનું સ્વરૂપ નિ. ક.માં આ પ્રમાણે જણાવેલું છે : "तस्मिन्नेव तीर्थे समुत्पन्नां बलां देवी गौर-वर्णां मयूर-वाहनां चतुर्भुजां बीजपूरकशूलान्वित-दक्षिणभुजां भु(मु) षुण्ढि-पद्मान्वित-वामभुजां चेति ॥१७॥ तमना ४ તીર્થમાં ઉત્પન્ન થયેલી બલા (અતા) દેવી સુવર્ણ વર્ણની, મયૂરવાહના અને ચતુર્ભુજા છે. તેના જમણા બે હાથમાં બિજોરુ અને શૂલ છે તથા ડાબા બે હાથમાં ભુ(મુ)પુંઢિ (એક જાતનું શસ્ત્ર) અને કમલ છે. થરો [પરિળ]-ધારિણી. [૧૮] શ્રીઅરનાથસ્વામીની શાસનદેવીનું નામ ધારિણી છે. તેનું સ્વરૂપ નિ. ક.માં આ પ્રમાણે જણાવેલું છે : “તસ્મિન્નેવ તીર્થે સમુત્પન્ન થાળી देवी कृष्ण-वर्णां पद्मासनां चतुर्भुजां मातुलिङ्गोत्पलान्वित-दक्षिणभुजां પોશાક્ષસૂત્રન્વિત-વામાં વેતિ ટા'' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલી ધારિણીદેવીનો વર્ણ કાળો છે, આસન કમળનું છે અને તે ચાર ભુજાઓવાળી છે. તેના જમણા બે હાથમાં બિજોરુ અને કમલ શોભે છે તથા ડાબા બે હાથમાં પાશ અને જપમાળા છે. वइरुट्ट-छुत्त-गंधारी-अंब-पउमावई-सिद्धा-[वैरोट्या-अच्छुता-गान्धारी અમ્બા--પાવતી-સિદ્ધા:]-વૈરોટ્યા, અચ્છુપ્તા, ગાંધારી, અંબા, પદ્માવતી અને સિદ્ધાયિકા. [૧૯] શ્રીમલ્લિનાથ પ્રભુની શાસનદેવીનું નામ વૈરોચ્યા છે. તેનું Page #569 -------------------------------------------------------------------------- ________________ ‘સંતિકર’ સ્તવન ૫૫૧ સ્વરૂપ નિ. ક.માં આ પ્રમાણે જણાવેલું છે ?‘“તસ્મિન્નેવ તીર્થે સમુત્પન્નાં વૈરોટ્યાં देवी कृष्ण-वर्णां पद्मासनां चतुर्भुजां वरदाक्षसूत्रयुक्त दक्षिणकरां मातुलिङ्ग शक्तियुक्त વામહસ્તાં વ્રુતિ ાશા'' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલી વૈરોટ્યાદેવી શ્યામવર્ણની કમલાસના અને ચતુર્ભુજા છે. તેના જમણા બે હાથમાં વરદ અને જપમાળા છે તથા ડાબા બે હાથમાં બિજોરુ અને શક્તિ છે. (૨૦) શ્રીમુનિસુવ્રતસ્વામીની શાસનદેવીનું નામ અચ્છુપ્તા છે. તેનું સ્વરૂપ નિ. ક.માં આ પ્રમાણે જણાવેલું છે : ‘“તસ્મિન્નેવ તીર્થ સમુત્પન્નાં વવત્તાં (अच्छुप्तां) देवी गौर वर्णां भद्रासनारूढां चतुर्भुजां वरदाक्षसूत्रयुत- दक्षिणकरां વૌનપૂર-દ્મ-યુત-વામહસ્તાં ચેતિ રા'' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલી વરદત્તા (અચ્છુપ્તા) દેવીનો વર્ણ ગૌર છે, ભદ્રાસન પર બેઠેલી છે તથા ચાર ભુજાવાળી છે. તેના જમણા બે હાથમાં વરદ અને જપમાળા છે તથા ડાબા બે હાથમાં બિજોરુ અને કુંભ છે. (૨૧) શ્રીનમિનાથ ભગવાનની શાસનદેવીનું નામ ગાંધારી છે. તેનું સ્વરૂપ નિ. ક.માં આ પ્રમાણે જણાવેલું છે : “નમે ગાન્ધારીતેવી શ્વેતાં હંસवाहनां चतुर्भुजां वरद-खड्गयुक्त - दक्षिणभुजद्वयां बिजपूर (क)- कुम्भयुतવામ(મુન)યાં વેતિ ।।૨।'' શ્રીનમિનાથની ગાંધારી દેવી શ્વેત વર્ણની, હંસના વાહનવાળી અને ચાર ભુજાથી યુક્ત છે. તેના જમણા બે હાથ બિજોરુ અને કુંભથી વિભૂષિત છે. (૨૨) શ્રીરિષ્ટનેમિ ભગવાનની શાસનદેવી અંબા કે અંબિકા છે. તેનું સ્વરૂપ નિ. ક.માં આ પ્રમાણે જણાવેલું છે : “તસ્મિન્નેવ તીર્થ સમુત્પન્નાં कूण्मांडी देवी कनक- -वर्णां सिंहवाहनां चतुर्भुजां मातुलिङ्ग-पाशयुक्त - दक्षिणकरां પુત્રાદુશાન્વિત-વામાં ચેતિ ર્રા'' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલી કૂષ્માણ્ડી (અંબિકા) દેવી સુવર્ણ-વર્ણની, સિંહવાહના તથા ચતુર્ભુજા છે. તેના જમણા બે હાથમાં બિજોરુ અને પાશ છે તથા ડાબા બે હાથમાં પુત્ર અને અંકુશ છે. (૨૩) શ્રીપાર્શ્વનાથ ભગવાનની શાસનદેવીનું નામ પદ્માવતી છે. તેનું સ્વરૂપ નિ. ક.માં આ પ્રમાણે જણાવેલું છે :‘“તસ્મિન્નેવ તીર્થં સમુત્પન્નાં પદ્માવતી देवी कनक-वर्णां कुर्कुट वाहनां चतुर्भुजां पद्म-पाशान्वित - दक्षिणकरां Page #570 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨૦શ્રીશ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ તાક્શથિકિત-વીરાં રેતિ રફા” તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલી પદ્માવતી દેવીનો વર્ણ સુવર્ણ છે. તેનું વાહન કુકુંટજાતિનો સર્પ છે અને તે ચાર ભુજાવાની છે. તેના જમણા બે હાથ કમલ એ પાશથી વિભૂષિત છે તથા ડાબા બે હાથ ફળ અને અંકુશથી શોભે છે. - (૨૪) શ્રીમહાવીરસ્વામીની શાસનદેવી સિદ્ધાયિકા છે. તેનું સ્વરૂપ નિ. ક.માં આ પ્રમાણે જણાવેલું છે : “તીર્થોત્પન્નાં સિદ્ધયિક(રેવી) રિત- વિ. सिंह-वाहनां चतुर्भुजां पुस्तका-भय-युक्त-दक्षिणकरां मातुलिङ्ग बाणान्वित-वामहस्तां પતિ પારકામાં તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલી સિદ્ધાયિકા દેવીનો વર્ણ હરિત છે, તેનું વાહન સિંહ છે અને તેને ભુજાઓ ચાર છે. તેના જમણા બે હાથમાં પુસ્તક અને અભય છે તથા ડાબા બે હાથમાં બિજોરુ અને બાણ છે. ફય-[તિ-એ પ્રમાણે. તિ-વન કથા-[તીર્થક્ષા-તા:]-તીર્થનું રક્ષણ કરવામાં તત્પર. તીર્થનું રક્ષણ તે તીર્થ-રક્ષણ. તેમાં રત તે તીર્થક્ષ-રત. તીર્થજિનેશ્વર ભગવાનનું શાસન. જેના વડે તરાય તેને તીર્થ કહે છે. ભગવાનના શાસન વડે સંસાર-સમુદ્ર તરી શકાય છે, માટે તેને તીર્થ કહેવામાં આવે છે. રક્ષણ-રક્ષા, રત-મગ્ન, તત્પર. -[ક-બીજાઓ. લિ-પિપણ. સુર-સુિ:]-દેવો. સુરી-સુિદ-દેવીઓ. ચા -[]-ચાર પ્રકારના. વિ-[fT]-પણ. વંતર-ગો-િપમુહા-ચિન્તર-યોનિ-મુલા:]-વ્યંતર, યોગિની વગેરે. વ્યંતરદેવોમાં એક વાણવ્યંતર નામની પણ જાતિ છે. આ બંનેના આઠ-આઠ પ્રકારો છે. નામ માટે જુઓ સૂત્ર ૬૦-૨-૪. Page #571 -------------------------------------------------------------------------- ________________ ‘સંતિકર’ સ્તવન ૦ ૫૫૩ યોગિનીઓની સંખ્યા ૬૪ની મનાય છે વિધિપ્રપામાં તેનાં નામો આ પ્રમાણે આપેલાં છે : (૧) વારાહી, (૨) વામની, (૩) ગારુડી, (૪) ઇંદ્રાણી, (૫) આગ્નેયી. (૬) યામ્યા, (૭) નૈઋતી, (૮) વારુણી, (૯)વાયવ્યા, (૧૦) સૌમ્યા, (૧૧) ઈશાની, (૧૨) બ્રાહ્મી, (૧૩) વૈષ્ણવી, (૧૪) માહેશ્વરી, (૧૫) વિનાયકી, (૧૬) શિવા, (૧૭) શિવદૂતા, (૧૮) ચામુંડા, (૧૯) જયા (૨૦) વિજયા, (૨૧) અજિતા, (૨૨) અપરાજિતા, (૨૩) હરસિદ્ધિ, (૨૪) કાલિકા, (૨૫) ચંડા, (૨૬) સુચંડા, (૨૭) કલકનંદા, (૨૮) સુનંદા, (૨૯) ઉમા, (૩૦) ઘંટા, (૩૧) સુઘંટા, (૩૨) માંસપ્રિયા, (૩૩) આશાપુરા, (૩૪) લોહિતા, (૩૫) અંબા, (૩૬) અસ્થિભક્ષી, (૩૭) નારાયણી, (૩૮) નારસિંહી, (૩૯) કૌમારી, (૪૦) વામરતા, (૪૧) અંગા, (૪૨) બંગા, (૪૩) દીર્ઘર્દષ્ટા, (૪૪) મહાદંષ્ટા, (૪૫) પ્રભા, (૪૬) સુપ્રભા, (૪૭) લંબા, (૪૮) લંબોદી, (૪૯) ભદ્રા, (૫૦) સુભદ્રા, (૫૧) કાલી, (૫૨) રૌદ્રી, (૫૩) રૌદ્રમુખી, (૫૪) કરાલી, (૫૫) વિકરાલી, (૫૬) સાક્ષી, (૫૭) વિકરાક્ષી, (૫૮) તારા, (૫૯) સુતારા, (૬૦) રજનીકરા, (૬૧) રંજની, (૬૨) શ્વેતા (૬૩) ભદ્રકાલી અને (૬૪) ક્ષમાકરી.* આચારદિનકરના દેવી-પ્રતિષ્ઠા-અધિકામાં ૬૪ યોગિનીઓનાં નામ આવે છે. પણ ઉપરની નામાવલીમાં અને તેમાં ઘણો ફેર છે. તે નામોની યાદી પરથી સમજી શકાશે. (૧) બ્રહ્માણી, (૨) કૌમારી, (૩) વારાહી, (૪) શાંકરી, (૫) ઇન્દ્રાણી; (૬) કંકાલી, (૭) કરાલી (૮) કાલી, (૯) મહાકાલી (૧૦) ચામુંડા (૧૧) જ્વાલામુખી (૧૨) કામાખ્યા, (૧૩) કાપાલી, (૧૪) ભદ્રકાલી, (૧૫) દુર્ગા, (૧૬) અંબિકા, (૧૭) લલિતા, (૧૮) ગૌરી, (૧૯) સુમંગલા, (૨૦) રોહિણી, (૨૧) કપિલા, (૨૨) શૂલકરા, (૨૩) કુંડલિની, (૨૪) ત્રિપુરા, (૨૫) કુરુકુલ્લા, (૨૬) ભૈરવી, (૨૭) ભદ્રા, (૨૮) ચન્દ્રાવતી, (૨૯) નારસિંહી, (૩૦) નિરંજના, (૩૧) હેમકાન્તા, (૩૨) પ્રેતાસની, (૩૩) ઈશ્વરી, (૩૪) માહેશ્વરી, (૩૫) વૈષ્ણવી, (૩૬) વૈનાયકી, (૩૭) યમઘંટા, (૩૮) હરસિદ્ધિ, (૩૯) સરસ્વતી, (૪૦) તોતલા, (૪૧) ચંડી, (૪૨) શંખિની, (૪૩) પદ્મિની, (૪૪) ચિત્રિણી, (૪૫) શાકિની, (૪૬) નારાયણી, (૪૭) પલાદિની, (૪૮) યમભગિની, (૪૯) સૂર્યપુત્રી, (૫૦) શીતલા, (૫૧) કૃષ્ણપાશા, (૫૨) રક્તા, (૫૩) કાલરાત્રિ, (૫૪) આકાશી (૫૫) સૃષ્ટિની, (૫૬) જયા, (૫૭) વિજયા, (૫૮) ધૂમ્રવર્ણા, (૫૯) વેગેશ્વરી, (૬૦) કાત્યાયની, (૬૧) અગ્નિહોત્રી, Page #572 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ અહીં પ્રમુખ શબ્દથી બાવન વીર સમજવાના છે, કારણ કે યોગિનીઓ સાથે તે નિકટનો સંબંધ ધરાવે છે. આચાર-દિનકરના દેવીપ્રતિષ્ઠા-વિધાનમાં તેમનાં નામો આ પ્રમાણે આપેલાં છે : (૧) ક્ષેત્રપાલ, (૨) કપિલ, (૩) બટુક, (૪) નારસિંહ, (૫) ગોપાલ, (૬) ભૈરવ, (૭) ગરુડ, (૮) રક્તસુવર્ણ, (૯) દેવસેન, (૧૦) રુદ્ર, (૧૧) વરુણ, (૧૨) ભદ્ર, (૧૩) વજ, (૧૪) વજજંઘ, (૧૫) સ્કન્દ, (૧૬) કુરુ, (૧૭) પ્રિયંકર, (૧૮) પ્રિયમિત્ર, (૧૯) વહ્નિ, (૨૦) કંદર્પ, (૨૧) હંસ, (૨૨) એકજંઘ, (૨૩) ઘટાપથ, (૨૪) દજ(ત્ત), (૨૫) કાલ, (૨૬) મહાકાલ, (૨૭) મેઘનાથ, (૨૮) ભીમ, (૨૯) મહાભીમ, (૩૦) તુંગભદ્ર, (૩૧) વિદ્યાધર, (૩૨) વસુમિત્ર, (૩૩) વિશ્વસેન, (૩૪) નાગ, (૩૫) નાગહસ્ત, (૩૬) પ્રદ્યુમ્ન, (૩૭) કપિલ, (૩૮) નકુલ, (૩૯) આલાદ, (૪૦) ત્રિમુખ, (૪૧) પિશાચ, (૪૨) ભૂતભૈરવ, (૪૩) મહાપિશાચ, (૪૪) કાલમુખ, (૪૫) શુનક, (૪૬) અસ્થિમુખ, (૪૭) રેતોવેધ, (૪૮) સ્મશાનચાર, (૪૯) કલિકલ, (૫૦) ભંગ, (૫૧) કંટક, (પર) બિભીષણ. ગુviતુર્વિન્ત-કરો. વરવું-રિક્ષામ-રક્ષા, રક્ષણ. સયા-સિતાં-સદા, નિરંતર. મહેં-[મમા-અમારું. (૬૨) ચક્રેશ્વરી, (૬૩) મહાઅંબિકા, (૬૪) ઈશ્વરી. વિધિપ્રપામાં જણાવ્યું છે કે – “વતુ છિ: સરધ્યાતિ:, યોનિન્ય: મfપાઃ | પૂનિતા: પ્રતિપૂથને, મયુર્વર: સવા છે'' કામ રૂપિણી-ઇચ્છા પ્રમાણે રૂપ કરનારી યોગિનીઓ ચોસઠ-પ્રકારની કહેલી છે. તે વિવિધ સ્વરૂપે પૂજાય છે અને પૂજાયેલી એવી તે સદા વરદાન દેનારી થાય છે.* + શ્રીજિનદત્તસૂરિજીએ ૬૪ યોગિનીઓની સાધના દ્વારા ઘણી સિદ્ધિઓ મેળવી હતી – એવા ઉલ્લેખો મળે છે. Page #573 -------------------------------------------------------------------------- ________________ સંતિકર સ્તવન ૦૫૫૫ (૯-૧૦-૧૧-૪) આ ગાથાઓમાં ચોવીસ જિનની શાસનદેવીઓ તથા વ્યંતર, યોગિની વગેરે અન્ય દેવ-દેવીઓ રક્ષણ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી છે. (૯-૧૦-૧૧-૫) ચક્રેશ્વરી, અજિતા, દુરિતારિ, કાલી, મહાકાલી, અય્યતા, શાંતા, જવાલા, સુતારકા, અશોકા, શ્રીવત્સા, ચંડા, વિજયા, અંકુશી, પન્નગી, નિર્વાણી, બલા, ધારિણી, વૈરોચ્યા, અચ્છુપ્તા, ગાંધારી, અંબા, પદ્માવતી, અને સિદ્ધાયિકા એ શાસનદેવીઓ તથા ભગવાનના શાસનનું રક્ષણ કરવામાં તત્પર એવા અન્ય ચાર પ્રકારનાં દેવ-દેવીઓ તેમ જ વ્યંતર, યોગિની વગેરે બીજા પણ અમારું સદા રક્ષણ કરો. (૨-૩) પર્વ-[gવ-એ પ્રકારે. સુવિદ્દેિ સુર-સરિસિદણ-સુર-સહિત:]-સમ્યગ્દષ્ટિ દેવોના સહિત. सुदृष्टि सेवा सुरगणथी सहित ते सुदृष्टि-सुर-गण-सहित. सुदृष्टिસમ્યગ્દષ્ટિવાળા, સમ્યક્તથી યુક્ત. સુર-બ-દેવોનો સમૂહ. સંઘ-સિદ્દસ્ય-શ્રીસંઘનું. સ૬-ચતુર્વિધ સંઘ. તિ-નિચિંતો-મુશાન્તિ-નિનવન્દ્ર]-શ્રી શાંતિનાથ જિનેશ્વર. મા વિ-[મને -મારી પણ. ૩-[ોતું-કરો. રવ-રિક્ષામ-રક્ષા. मुणिसुंदरसूरि-थुय-महिमा-[मुनिसुन्दरसूरि स्तुतमहिमा]શ્રીમુનિસુંદરસૂરિએ જેના મહિમાની સ્તુતિ કરી છે એવા. ___ मुनिसुंदरसूरि 43 स्तुत छ महिमा नो ते मुनिसुन्दरसूरिस्तुत-महिमा. મુનિસુન્દરસૂરિ-તેઓ શ્રી સોમસુંદરસૂરિના પટ્ટવર થયા હતા અને અપૂર્વ ધારણાશક્તિને લીધે સહસ્રાવધાની તરીકે ખ્યાતિ પામ્યા હતા. દક્ષિણ દેશના કવિઓએ તેમને “કાલી સરસ્વતી'નું બિરુદ આપ્યું હતું અને ખંભાતના સૂબા Page #574 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ દફરખાને તેમને “વાદિ-ગોકુલ-પંઢ' એટલે “વાદીઓરૂપ ગોકુલના પતિ એવું બિરુદ આપ્યું હતું. તેમણે વીસ વર્ષની ઉંમરે ન્યાય, વ્યાકરણ અને કાવ્ય એ ત્રણે વિષયોનો પરિચય આપતો “ત્રવિદ્ય-ગોષ્ઠી” નામનો ગ્રંથ રચ્યો હતો અને ત્યાર પછી અધ્યાત્મકલ્પદ્રુમ (શાંતરસભાવના), ઉપદેશ-રત્નાકર, જિનસ્તોત્રરત્નકોશ, મિત્રચતુષ્કકથા, જયાનન્દચરિત્ર વગેરે નાનીમોટી અનેક કૃતિઓ રચી હતી. વળી તેમણે સૂરિમંત્રનું ચોવીસ વખત આરાધન કર્યું હતું અને છઠ્ઠ તેમજ અક્રમ આદિ તપસ્યાને કારણે પદ્માવતી આદિ દેવીઓ પ્રત્યક્ષ થઈને તેમને સહાય કરતી હતી. મેવાડ દેશમાં આવેલા દેવકુલપાટક એટલે દેલવાડામાં થયેલા મરકીના ઉપદ્રવને શાંત કરવા માટે તેમણે આ મહિમાપૂર્ણ “સંતિ-સ્તવની રચના કરી હતી અને શીરોહી રાજયમાં ઉત્પન્ન થયેલ તીડના ઉપદ્રવને પણ શાંત કર્યો હતો. તેમણે પોતાના મુખ્ય ગુરુ શ્રીદેવસુંદરસૂરિ પર “ત્રિદશતરંગિણી' નામનો એક વિજ્ઞપ્તિપત્ર મોકલ્યો હતો, જે જગતભરના વિજ્ઞપ્તિપત્રોમાં અજોડ ગણાય એવો છે. ૧૦૮ હાથ લાંબા આ વિજ્ઞપ્તિપત્રમાં ૩૦૦ ચિત્રમય શ્લોકો હતા અને તેમાં અર્થ-ગાંભીર્ય પણ ખુબ જ હતું. આ વિજ્ઞપ્તિપત્રનો એક ભાગ હાલ ઉપલબ્ધ છે, જે ગુર્વાવલી તરીકે પ્રસિદ્ધ છે. તેમનો જન્મ વિ. સં. ૧૪૩૬માં થયો હતો. સાત વર્ષની નાની ઉંમરે દીક્ષા લીધી હતી અને વિ. સં. ૧૪૬૬માં વાચક-પદ તથા સં. ૧૪૭૮માં સૂરિપદને પામ્યા હતા. વિ. સં. ૧૫૦૩ની સાલમાં તેમનું સ્વર્ગ-ગમન થયું હતું. (૧૨-૪) સરલ છે. (૧૨-૫) આ પ્રકારે શ્રી મુનિસુંદરસૂરિએ જેમના મહિમાની સ્તુતિ કરી છે, એવા શ્રી શાંતિનાથ જિનેશ્વર સમ્યગ્દષ્ટિ દેવોના સમૂહ-સહિત સંઘનું તથા મારું પણ રક્ષણ કરો. (૧૩-૩) -[તિ]-આ પ્રમાણે. તિનાદ-સમ્પટ્ટિય-૨ઉં-[[નાનાથ-ગૃષ્ટિક્યું -રક્ષF]શાંતિનાથ-સમ્યગ્દષ્ટિ-રક્ષાને. શાન્તિનાથ અને સાષ્ટિક તે શક્તિનાથ-સદૃષ્ટિક, તેનાથી Page #575 -------------------------------------------------------------------------- ________________ “સંતિક સ્તવન ૦૫૫૭ અધિષ્ઠિત રક્ષા, તે શાંતિનાથ-સાષ્ટિકરક્ષા. શનિતનાથ-શ્રી શાંતિનાથ ભગવાન. સદણ-સમ્યગ્દષ્ટિ દેવો. રક્ષા-કવચ. અથવા શાન્તિનાથથી અધિષ્ઠિત ગાષ્ટિની રક્ષા તે શક્તિનાથ-સર્દિષ્ટિ-રક્ષા. તાત્પર્ય કે આ સ્તોત્ર અંતિ-નાદિ-સમ્પટ્ટિય-રવા-[શાંતિનાથ-સગર્દીષ્ટ-રક્ષા]-નામનું કવચ છે. કરણ-મિતિ]-સ્મરે છે; સ્મરણ કરે છે. વિનં-[fa]-ત્રણ કાલ. સવાર, બપોર, સાંજ ગો-[:-જે. સન્ચોવદ્વ-રક્રિો-[સર્વોપદ્રવ-રહિત ]-સર્વ ઉપદ્રવોથી રહિત. સ-:-તે. દર-ત્રિપ-લે છે, પામે છે. સુદ સંપર્થ-સુિવ-પૂર્વ-સુખ-સંપદાને. પરમ-[૫રમ-ઉત્કૃષ્ટ. (૧૩-૪) સરલ છે. (૧૩-૫) આ પ્રમાણે “શાંતિનાથસમ્યગ્દષ્ટિક-રક્ષા'(સ્તોત્ર)નું જે ત્રણ કાલ સ્મરણ કરે છે, તે સર્વ પ્રકારના ઉપદ્રવોથી રહિત થઈને ઉત્કૃષ્ટ સુખ-સંપદાને પામે છે. (૧૪-૩) તવ છે જયા-તિથિ-gવર-તિરિસોમસુંવરપુvi[તપITચ્છ-ન-વિનર-યુવર-શ્રી સોમસુદ્ર-ગુરૂUT]-તાપગચ્છરૂપી આકાશમાં સૂર્ય-સમાન યુગપ્રધાન શ્રીસોમસુંદર ગુરુના. તપI/-રૂપી સનમાં નિર સમાન તે તપા/જી-IIન-વિનર, એવા પુલાવર-શ્રીલોકસુન્દરપુર. તાજી-શ્વેતાંબર જૈનોમાં ચોરાશી ગચ્છો હોવાની માન્યતા પ્રચલિત છે. તેમાં તપાગચ્છની ઉત્પત્તિ આ પ્રમાણે છે : શ્રીજગચંદ્રસૂરિએ આચાર્ય-પદવી મળવાની સાથે જ માવજીવ આયંબિલ તપ * ઘણાં માંત્રિક સ્તોત્રો દિવસમાં ત્રણ વાર ભણવાથી અભીષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. Page #576 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ આરંભ્યો અને ચૈત્રગણના શ્રીદેવભદ્રવાચકની સહાયતાથી ક્રિયોદ્ધાર કર્યો. સૂરિજીનાં આવાં બાર વર્ષનાં તપ અને સામર્થ્યથી પ્રભાવિત થઈને ચિત્તોડના રાણા ચૈત્રસિંહે તેમને ‘તપા’ (ભારે તપ કરનારનું) બિરુદ આપ્યું અને ત્યારથી વડગચ્છ (બૃહદ્ગણ) જે ઘણા પ્રાચીન કાળથી ચાલ્યો આવતો હતો તેનું નામ તપાગચ્છ વિ. સં. ૧૨૮૫માં પડ્યું. આ ગચ્છની વડીપોશાળ, લઘુપોશાળ, દેવસૂર, આણસૂર, સાગર, વિમળ, રત્ન, નાગોરી વગેરે અનેક શાખાઓ છે. ‘તપાગચ્છનાં તેર પાટિયાં' એ કહેવત પ્રસિદ્ધ જ છે. યુવર-યુગપ્રધાન, યુગના સર્વશ્રેષ્ઠ આચાર્ય. શ્રીસોમસુન્વરસૂરિ–તેઓશ્રી શ્રીદેવસુંદરસૂરિના શિષ્ય હતા અને વિ. સં. ૧૪૫૭માં સૂરિપદ પામ્યા હતા. તેઓ ઉત્તમ કોટિના વિદ્વાન ઉપરાંત એક સમર્થ આચાર્ય હતા અને સાધુ-ધર્મની રક્ષા માટે તેમણે સાધુમર્યાદા-પટ્ટક (સાધુઓએ વર્તવાના નિયમોનો ખરડો) બનાવ્યો હતો. તેમાં વિદ્વાન શિષ્યો હતા, જેમાંના એક શ્રીમુનિસુંદરસૂરિ હતા. સુવસાય-નૃદ્ધ-ાળદર્-વિઝ્ઝા સિદ્ધી-[સુપ્રભાવ-લબ્ધ-ળધર વિદ્યાસિદ્ધિ:]-સુપ્રસાદથી જેમને ગણધરવિદ્યાની (સૂરિમંત્રની) સિદ્ધિ પ્રાપ્ત થઈ છે એવા. સુપ્રસાર્ વડે લબ્ધ, તે સુપ્રસાવ-જન્મ; પ્રાપ્ત થઈ છે જેમને રૂળધર વિદ્યાની સિદ્ધિ તે સુપ્રસાદ્-તબ્ધ-ળધર-વિદ્યા-સિદ્ધિ-સુપ્રભાત-સારી કૃપા, ઘણી કૃપા. જન્મ-પ્રાપ્ત. ગળધર-વિદ્યા-સૂરિમંત્ર. આ વિદ્યા શ્રીગૌતમગણધરથી પ્રકટ થઈ છે, એટલે તે ગણધર-વિદ્યા કહેવાય છે અને દરેક સૂરિઆચાર્ય તેનું આરાધન કરે છે-એટલે તે સૂરિમંત્ર કહેવાય છે. સિદ્ધિ-જ્યારે વિદ્યા તેના નિયમ પ્રમાણે ફળ આપતી થાય છે, ત્યારે તેની સિદ્ધિ થઈ ગણાય છે. માફ-[મતિ]-ભણે છે. સૌો-[શિષ્ય:]-શિષ્ય. (૧૪-૪) સરલ છે. (૧૪-૫) તપાગચ્છરૂપી આકાશમાં સૂર્ય-સમાન એવા યુગપ્રધાન શ્રીસોમસુંદર-ગુરુના સુપ્રસાદથી જેણે ગણધર-વિદ્યા(સૂરિમંત્ર)ની સિદ્ધિ કરી Page #577 -------------------------------------------------------------------------- ________________ સંતિક સ્તવન ૦૫૫૯ છે એવા તેમના શિષ્ય(શ્રીમુનિસુંદરસૂરિ)એ આ સ્તવન રચ્યું છે. (૬) સૂત્ર-પરિચય જે પાઠ, સ્તુતિ, સ્તવન કે સ્તોત્ર નિત્ય સ્મરણ કરવા યોગ્ય છે, તેને “સ્મરણ” તરીકે ઓળખવામાં આવે છે. એક કાલે આવા “સપ્ત સ્મરણ”ની પ્રસિદ્ધિ હતી, પણ વર્તમાનકાલમાં “નવસ્મરણ'ની પ્રસિદ્ધિ છે. તે આ પ્રમાણે : (૧) નમુક્કારો-નમસ્કાર-મંત્ર. (૨) ડેવલપર-થોત્ત-ઉપસર્ગહર સ્તોત્ર. (૩) સંનિનાદ - ક્રિય-રવી--સંતિકરણ સ્તોત્ર. (૪) તિનપટુત્ત-થોત્તતિજયપહત્ત-સ્તોત્ર. (૫) નમક-થોરં નમિઊણ સ્તોત્ર. (૬) નિય-સંતિ થો-અજિત-શાંતિ-સ્તવ. (૭) બામર સ્તોત્ર (૮) ત્યા-મરિ -સ્તોત્ર અને (૯) વૃદંછાન્તિ-બૃહચ્છાતિ, (મોટી શાંતિ). એટલે પ્રસ્તુત સૂત્રને ત્રીજા સ્મરણનું સ્થાન પ્રાપ્ત થયેલું છે. આ સ્મરણનું મૂળ નામ તેની તેરમી ગાથામાં જણાવ્યા મુજબ સંતિનાદસમ્પટ્ટિય-રસ્થા એટલે શાન્તિનાથ- ષ્ટિ-રક્ષા છે. પરંતુ તેના “તિર' એવા પ્રથમપદ પરથી તેને “અંતિ-સ્તવનના નામે ઓળખવામાં આવે છે. રક્ષા માટે યોજાયેલા મંત્રમય સ્તોત્રને રક્ષા કે કવચ* કહેવામાં આવે છે, એટલે આ સ્મરણ એક પ્રકારની રક્ષા કે એક પ્રકારનું કવચ છે. તેમાં પ્રથમ શ્રી શાંતિનાથ ભગવાનનું સ્મરણ કરવામાં આવ્યું છે કે જે સર્વત્ર-સર્વ પ્રકારની શાંતિ કરનારા છે, જગતને શરણરૂપ છે, જયશ્રીના આપનારા છે અને ભક્તોનું પાલન કરનારા નિર્વાણી અને ગરુડ નામના યક્ષ-યક્ષિણીથી લેવાયેલા છે. આ ગાથામાં સ્તોત્રકારે મુખ્ય સ્મરણ શ્રી શાંતિનાથ ભગવાનનું કર્યું છે, પરંતુ તેમાં વિશેષણરૂપે નિર્વાણીદેવી અને ગરુડધ્યક્ષનું નામ લાવી તેમનું પણ સ્મરણ કર્યું છે. બીજી અને ત્રીજી ગાથામાં સ્તોત્રકારે સૂરિમંત્રમાંથી ઉદ્ધરીને જય અને શ્રી આપનારા બે મંત્રોને સૂચિત કર્યા છે કે જેને સિદ્ધ કરવાથી અનેક જાતના ઉપદ્રવો અને વ્યાધિઓ દૂર થાય છે તથા ઇચ્છિત ફળ મળે છે. * જૈન મતમાં જિન-વજપંજરસ્તોત્ર રક્ષા-કવચ તરીકે પ્રસિદ્ધ છે. વૈદિક મતમાં ગણેશ કવચ, નારાયણ-કવચ, શિવ-કવચ, સૂર્ય-કવચ, દુર્ગા-કવચ, નૃસિંહ-કવચ, રામરક્ષા સ્તોત્ર, કૃષ્ણ-કવચ, વિઠ્ઠલ-કવચ, પરમહંસ-કવચ, દત્તાત્રય-કવચ, એકમુખે હનુમતુ કવચ, પંચમુખ-હનુમ-કવચ, એકાદશમુખ-હનુમન્ કવચ, વગેરે કવચો પ્રસિદ્ધ છે. Page #578 -------------------------------------------------------------------------- ________________ પ૬૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ચોથી ગાથામાં સૂરિમંત્રના પ્રથમ પીઠની અધિષ્ઠાયિકા વાણી એટલે સરસ્વતી દેવીનું, બીજા પીઠની અધિષ્ઠાયિકા ત્રિભુવન સ્વામિનીદેવીનું. ત્રીજા પીઠની અધિષ્ઠાયિકા શ્રીદેવીનું અને ચોથા પીઠના અધિષ્ઠાયક યક્ષરાજ ગણિપિટકનું તેમ જ ગ્રહો, દિક્યાલો અને ઇંદ્રોનું સ્મરણ કરવામાં આવ્યું છે અને “તેઓ સર્વ જિનભક્તોની સદા રક્ષા કરો” એવું ઇચ્છવામાં આવ્યું છે. પાંચમી અને છઠ્ઠી ગાથામાં સોળ વિદ્યાદેવીનું સ્મરણ કરવામાં આવ્યું છે. સાતમી અને આઠમી ગાથામાં ચોવીસ શાસનદેવો(યક્ષો)નું સ્મરણ કરવામાં આવ્યું છે, નવમી અને દશમી ગાથામાં ચોવીસ શાસનદેવીઓ-યક્ષિણીઓ)નું સ્મરણ કરવામાં આવ્યું છે અને અગિયારમી ગાથામાં ભગવાનના શાસનનું રક્ષણ કરવામાં તત્પર એવા ચારે નિકાયના દેવ-દેવીઓ અને વ્યંતરો તથા યોગિનીઓ વગેરેનું સ્મરણ કરવામાં આવ્યું છે કે જે ચતુર્વિધ સંઘની તથા સ્તોત્રનું સ્મરણ કરનારની રક્ષા કરે છે. બારમી ગાથામાં પુનઃ શ્રી શાંતિનાથ ભગવાન અને સમ્યગ્દષ્ટિક દેવો તરફથી રક્ષા માગવામાં આવી છે અને સ્તોત્રકારે મુનિસુંદરસૂરિ-યુ-મહમએ પદ યોજીને પોતાનું નામ પણ દર્શાવ્યું છે. - તેરમી ગાથામાં સ્તોત્રકારે આ સ્તોત્રનું મૂળ નામ “યંતિનાદ સમ્પટ્ટિરવલ્લ’ દર્શાવીને તેની ફલ-શ્રુતિ કહી છે કે “જે આ સ્તોત્રને ત્રિકાલ ભણશે, તેના સર્વ ઉપદ્રવો દૂર થશે અને તે ઉત્કૃષ્ટ સુખ-સંપદાને પામશે.” ચૌદમી ગાથા ક્ષેપક છે, પણ સ્તોત્રકારના ગુરુનું નામ યાદ કરવા માટે કેટલાક તેને બોલે છે, જો કે તેના આમ્નાયમાં આ સ્તોત્રની એક પણ ગાથા ન વધારવાનું સ્પષ્ટ સૂચન છે. ૭) પ્રકીર્ક આ સૂત્ર સહસ્રાવધાની શ્રીમુનિસુંદરસૂરિની સંઘ-માન્ય કૃતિ છે અને પાક્ષિક, ચાતુર્માસિક તથા સાંવત્સરિક પ્રતિક્રમણના પૂર્વ દિવસે દેવસિક પ્રતિક્રમણ વખતે સ્તવન તરીકે બોલાય છે તથા જયાં પહેલે દિવસે સાધુઓ સ્થાન કરે, તે દિવસે પ્રતિક્રમણ સૂત્રમાં બોલાય છે.* * આ સ્તવન પાક્ષિક, ચાતુર્માસિક તથા સાંવત્સરિક પ્રતિક્રમણ પછી બોલવાનો વ્યવહાર પણ જોવાય છે. Page #579 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ પહેલું કાયોત્સર્ગ અથવા ધ્યાન-માર્ગ (પાંચમું આવશ્યક) (૧) કાયોત્સર્ગનું મહત્ત્વ આત્મશુદ્ધિના સર્વ ઉપાયોમાં કાયોત્સર્ગનું સ્થાન શ્રેષ્ઠ છે. કારણ કે તે દૂષિત આત્માનું શોધન કરે છે, પ્રશસ્ત અધ્યવસાયોની વૃદ્ધિ કરે છે અને સંપૂર્ણ શુદ્ધિપૂર્વક કરવામાં આવે, તો સર્વ દુઃખોમાંથી સદાને માટે મુક્ત કરે છે.* * ચઉસરણ-પન્નામાં કહ્યું છે કે 'चरणाईयाराणं, जहक्कम वण-तिगिच्छ रूवेणं । વિમાસુદ્ધા, સાદી ત૬ #l૩mi | ૬ !' પ્રતિક્રમણથી શુદ્ધ નહિ થયેલા ચારિત્રના અતિચારોની વણ-ચિક્સિારૂપ કાયોત્સર્ગ વડે યથાક્રમ શુદ્ધિ થાય છે.” ઉત્તરાધ્યયનસૂત્રના ઓગણત્રીસમા અધ્યયનમાં કહ્યું છે કે-૩mi અંતે ! ની વિજ ગયે ?' હે ભગવનું? કાયોત્સર્ગથી જીવને શું પ્રાપ્ત થાય? “ઉસ્સો તીયपडुप्पन्नं पायच्छित्तं विसोहेइ । विसुद्ध-पायच्छित्ते य जीवे निव्वुय-हियए आहरिय-भरु व्व भारवहे પસંસ્થાળોવા સુદ સુi વિર ' 'હે આયુષ્યમન્ ! કાયોત્સર્ગથી ભૂતકાલ અને વર્તમાન કાલના પ્રાયશ્ચિત્ત-યોગ્ય અતિચારોની શુદ્ધિ થાય છે અને આ રીતે પ્રાયશ્ચિત્ત-યોગ્ય અતિચારોની શુદ્ધિ થતાં તે જીવ ભાર ઉતારી નાખેલા મજૂરની જેમ હળવો બનીને પ્રશસ્ત અધ્યવસાયોમાં વર્તતો સુખ-પૂર્વક વિચરે છે. ઉત્તરાધ્યયનસૂત્રના છવ્વીસમા સામાચારી-અધ્યયનમાં કહ્યું છે કે ઝાઝસ્સા તો જ્ઞા, સત્ર-ટુ-વિમુવgl' ! પછી સર્વ દુઃખમાંથી મુક્ત કરનારો કાયોત્સર્ગ કરવો. પ્ર.-૩-૩૬ Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ કાયોત્સર્ગના આ મહત્ત્વને લઈને પડાવશ્યકમાં તેનું વિશિષ્ટ સ્થાન છે તથા છ પ્રકારની આત્યંતર તપશ્ચર્યામાં પણ તેની ખાસ ગણના છે.* - કાયોત્સર્ગનું આ મહત્ત્વ બરાબર સમજવા માટે અહીં કેટલીક વિચારણા પ્રસ્તુત છે. (૨) કાયોત્સર્ગનો અર્થ પ્રથમ કાયોત્સર્ગનો અર્થ સમજીએ. “યસ્થ સત્સ: કાયોત્સ:” એ તેનો સીધો ને સાદો અર્થ છે. પરંતુ કાયાનો ઉત્સર્ગ તો દેહાંત કે મૃત્યુને સૂચવે છે, અને તે અર્થ અહીં સંગત નથી, એટલે આ પદોનો અર્થ વિશેષ સ્પષ્ટીકરણ માગે છે. શાસ્ત્રકારોના કથન મુજબ અહીં છા-શબ્દથી માત્ર ઔદારિક કે સ્થૂલ શરીર સમજવાનું નથી, પણ તેના વડે થતો અમુક પ્રકારનો વ્યાપાર કે તેના પ્રત્યેનું મમત્વ સમજવાનું છે. અથવા ઉત્સશબ્દથી માત્ર પરિત્યાગ સમજવાનો નથી, પણ “વેછાં પ્રતિ પરિત્યા?'–“ચેષ્ટા પરત્વેનો ત્યાગ “મારામોજીનીત્યા પરિત્યા":'–‘આગમોમાં કહ્યા મુજબનો ત્યાગ સમજવાનો છે. પરંતુ કાયોત્સર્ગનું સાચું સ્વરૂપ સમજવા માટે આટલો અર્થ પર્યાપ્ત નથી. તે માટે સંપ્રદાય તરફ નજર રાખવાની જરૂર છે. - કાયોત્સર્ગ કરવાનો સંપ્રદાય એવો છે કે સ્થાન, મૌન અને ધ્યાનપૂર્વક આત્માના મલિન અધ્યવસાયોનું વિસર્જન કરવું.* એટલે પ્રથમ કાયાને કોઈ પણ આસનથી સ્થિર કરવી. જો કાયોત્સર્ગ ઊભા ઊભા કરવો હોય તો તે માટેનું ખાસ આસન એટલે કાયોત્સર્ગાસન કરવું, બેઠા બેઠા કરવો હોય તો પદ્માસનાદિનો આશ્રય લેવો ને સૂતા સૂતા કરવો હોય તો દંડાસનાદિનો ઉપયોગ કરવો. પછી વાણીને મૌન વડે સ્થિર કરવી અને મનને ધ્યાન વડે સ્થિર કરવું. તેમાં પ્રશસ્ત અધ્યવસાયોનો આશ્રય લેવો ને + નંદિસૂત્રમાં કહ્યું છે કે – “ fઉં તે માવસર્ચ 2 માવસર્ષ વ્યાં પUળd I d નહીં सामाइयं १, चउवीसत्थओ २, वंदणय ३, पडिक्कमणं ४, काउस्सग्गो ५, पच्चक्खाणं ६' ' ભગવન્! તે આવશ્યક કેવું છે? તે આયુષ્મન્ ! તે આવશ્યક છ પ્રકારનું કહેવું છે. જેમ કે (૧) સામાયિક (૨) ચતુર્વિશતિસ્તવ (૩) વંદનક, (૪) પ્રતિક્રમણ (પ) કાયોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન. * “કાળાં મળે ફાળેf Mા વોસમ !' -૭ કાયોત્સર્ગસૂત્ર. Page #581 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગ અથવા ધ્યાન-માર્ગ ૭ ૫૬૩ મલિન અધ્યવસાયોનું વિસર્જન કરવું. તાત્પર્ય કે કાયોત્સર્ગમાં કાયાના ઉત્સર્ગ ઉપરાંત વાણીનો તથા મનની મલિન વૃત્તિઓનો ઉત્સર્ગ પણ હોય છે, પરંતુ કાયવ્યાપાર કે કાય-મમત્વનો ઉત્સર્ગ મુખ્ય હોવાથી તેને કાયોત્સર્ગ કહેવામાં આવેછે. કેટલાક એમ માને છે કે ચિત્તની શુદ્ધિ ક૨વા માટે કાયાનું દમન કરવાની આવશ્યકતા નથી, પરંતુ કાયા અને વાણીનું દમન કર્યા વિના ચિત્તની શુદ્ધિ થતી નથી, એ દરેક મુમુક્ષુનો જાતિ-અનુભવ છે; એટલે પ્રથમ કાયાનું દમન, પછી વાણીનું દમન અને છેવટે ચિત્તનુ દમન એ જ સુવિહિત ક્રમ છે અને તેને જ અહીં અનુસરવામાં આવ્યો છે. (૩) કાયોત્સર્ગ કરવાના હેતુઓ ‘કાયોત્સર્ગ કયા હેતુઓ માટે કરવામાં આવ્યો છે ?' તેનો ઉત્તર ચૈત્યવંદન-ભાષ્યમાં આ રીતે આપવામાં આવ્યો છે : ‘વડ તસ્ય ઉત્તરી-પમુહ સદ્ધાર્ગા ય પળ-દે । વૈયાવન્દ્વારતારૂં તિષ્ણિ ઞ હેડ-વારસનું ॥ ૬૪ ||'' ‘તસ્સ ઉત્તરીકરણ’ પ્રમુખ ચાર હેતુઓ, ‘સદ્ધાએ મેહાએ' પ્રમુખ પાંચ હેતુઓ અને ‘વેયાવચ્ચગરાણં' પ્રમુખ ત્રણ હેતુઓ, એ રીતે કાયોત્સર્ગ કરવાના બાર હેતુઓ જાણવા. થોડાં વિવેચનથી આ વસ્તુને વધારે સ્પષ્ટ કરીશું. ‘તસ્સ ઉત્તરી’ પ્રમુખ ચાર હેતુઓનો અર્થ એ છે કે ‘કાયોત્સર્ગ’ ૧. પ્રથમ લાગેલાં પાપને આલોચવા માટે છે. ૨. તે પાપનો યથાયોગ્ય દંડ લેવા માટે છે. ૩. અંતરના મલને ટાળવા માટે છે અને, ૪. સર્વ શલ્ય-રહિત થવા માટે છે. અહીં શલ્યશબ્દથી અનાલોચિત પાપ સમજવાનાં છે. ‘સદ્ધાએ મેહાએ' પ્રમુખ પાંચ હેતુઓનો અર્થ એ છે કે કાયોત્સર્ગ ૫. શ્રદ્ધાની વૃદ્ધિ માટે છે. ૬. બુદ્ધિ નિર્મળ થવા માટે છે. ૭. ચિત્તની સ્વસ્થતા વધારવા માટે છે. ૮. ધારણાની વૃદ્ધિ અર્થે છે અને ૯. દ્વાદશ અનુપ્રેક્ષાનાં ચિંતન આલંબન માટે છે.’ ‘વેયાવચ્ચગરાણ.’ પ્રમુખ ત્રણ હેતુઓનો અર્થ એ છે કે કાયોત્સર્ગ. ૧૦. સંઘનું વૈયાવૃત્ય કરનાર, ૧૧. રોગાદિ ઉપદ્રવોને શાંત કરનાર અને ૧૨. સમ્યગ્દૃષ્ટિઓને સમાધિ ઉપજાવનાર દેવ-દેવીઓનાં આરાધન નિમિત્તે છે. (૪) કાયોત્સર્ગનું હાર્દ કાયોત્સર્ગનું હાર્દ સમજવા માટે આવશ્યક-નિર્યુક્તિની નીચેની Page #582 -------------------------------------------------------------------------- ________________ પ૬૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ગાથાઓ પુનઃ પુનઃ મનન કરવા યોગ્ય છે : વાણી-વં–પ્પો, નો મળે નવિનું ય સમ–સાdો. देहे य अपडिबद्धो, काउस्सग्गो हवइ तस्स ॥ १५४८ ॥' શરીરને કોઈ વાંસલાથી છેદી નાખે કે તેના પર ચંદનનો લેપ કરે અથવા જીવન ટકે કે તેનો જલદી અંત આવે છતાં જે દેહ-ભાવનાથી ખરડાય નહીં અને મનને બરાબર સમભાવમાં રાખે, તેને કાયોત્સર્ગ થાય છે.” "तिविहाणुवसग्गाणं, दिव्वाणं मणुसाण तिरियाणं ।। सम्ममहियासणाए काउस्सग्गो हवइ सुद्धो ॥ १५४९ ॥' ‘યંતરાદિ-દેવો વડે, સ્વેચ્છાદિ-મનુષ્યો વડે અને સિંહાદિ પશુઓ વડે કરાયેલા ત્રિવિધ ઉપસર્ગોને મધ્યસ્થ ભાવથી સહન કરવા વડે કાયોત્સર્ગ શુદ્ધ થાય છે.” દ-મ-ગ-સુદ્દી, સુદ-તુવરd-તિતિવા અપુષ્પી | ફાય એ જુદું જ્ઞા, પયપો છોડmમિ | ૨૪૬ર છે'' કાયોત્સર્ગમાં એકાગ્ર થયેલો દેહની જડતા અને મતિની મંદતા દૂર કરે છે; સુખ-દુ:ખની તિતિક્ષા વડે અનુપ્રેક્ષા અથવા તત્ત્વ-ચિંતન કરે છે અને શુભ ધ્યાનને ધ્યાવે છે. તાત્પર્ય કે દેહાધ્યાસ ટાળીને સમભાવપૂર્વક શુભધ્યાનમાં સ્થિર થવુંએ કાયોત્સર્ગનું હાર્દ છે. (૫) કાયોત્સર્ગના પ્રકારો કાયોત્સર્ગ મુખ્યત્વે બે પ્રકારનો છે : એક “ચેષ્ટા' અને બીજો “અભિભવ'. તેમાં જે કાયોત્સર્ગ ગમનાગમન પછી, વિહાર પછી, દિવસના અંતે, રાત્રિના અંતે, પક્ષના અંતે, ચાતુર્માસના અંતે કે સંવત્સરના અંતે કરવામાં આવે છે, તે ચેષ્ટા-કાયોત્સર્ગ' કહેવાય છે. આ કાયોત્સર્ગનું કાલમાન અમુક શ્વાસોચ્છવાસ-પ્રમાણ હોય છે અને જે કાયોત્સર્ગ તિતિક્ષા-શક્તિ કેળવવા માટે કે પરીષહોનો જય કરવા માટે ખંડેરમાં, સ્મશાનભૂમિમાં, અરણ્યમાં કે તેવી જ કોઈ વિકટ જગામાં જઈને કરવામાં આવે છે, તે “અભિભવ કાયોત્સર્ગ” કહેવાય છે. આ કાયોત્સર્ગનું કાલ-માન જઘન્યથી Page #583 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગ અથવા ધ્યાન-માર્ગo૫૬૫ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી બાર માસ સુધીનું હોય છે અંતર્દષ્ટિ પામેલા મહાત્મા બાહુબલિએ એક જ સ્થાને ઊભા રહીને બાર માસ સુધી કાયોત્સર્ગ કર્યો હતો, એ ઘટના જૈનશાસ્ત્રોમાં સુપ્રસિદ્ધ છે. ધ્યાન-માર્ગમાં આગળ વધવા ઇચ્છનારે મુખ્યત્વે આ કાયોત્સર્ગનો આશ્રય લેવો જોઈએ. (૬) કાયોત્સર્ગની સિદ્ધિ કાયોત્સર્ગનું મુખ્ય પ્રયોજન ધ્યાન છે, એટલે ધ્યાનની સિદ્ધિ થાય તો જ કાયોત્સર્ગની સિદ્ધિ થઈ ગણાય અને ધ્યાનની સિદ્ધિ કરવા ઇચ્છનારે ધ્યાતા, ધ્યેય અને ધ્યાન એ ત્રણનું જ્ઞાન મેળવવું આવશ્યક છે, એટલે કાયોત્સર્ગ કરનારે પણ ધ્યાતા, ધ્યેય અને ધ્યાનનું સ્વરૂપ સમજી લેવું જોઈએ. (૭) ધ્યાતા કે કાયોત્સર્ગ કરનારની યોગ્યતા શ્રીહેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના સાતમા પ્રકાશમાં ધ્યાતાનાં લક્ષણ આ રીતે દર્શાવ્યાં છે : "अमुञ्चन् प्राणनाशेऽपि, संयमैकधुरीणताम् । परमप्यात्मवत् पश्यन्, स्वस्वरूपापरिच्युतः ॥ २ ॥ उपतापमसंप्राप्तं, शीत-वातातपादिभिः । પિપાસુરમરીરિ, યોામૃત-રસાયનમ્ + 3 || रागादिभिरनाक्रान्तं, क्रोधादिभिरदूषितम् ॥ आत्मारामं मनः कुर्वन्, निर्लेपः सर्वकर्मसु ॥ ४ ॥ विरतः कामभोगेभ्यः स्वशरीरेऽपि निःस्पृहः । संवेग-हुद-निर्मग्नः, सर्वत्र समतां श्रयन् ॥ ५ ॥ नरेन्द्रे वा दरिदे वा, तुल्य-कल्याण कांमनः । अमात्रकरुणापात्रं, भवसौख्य-पराङ्मुखः ॥ ६ ॥ सुमेरुरिव निष्कम्पः, शशीवानन्ददायकः । સમીર રૂવ નિ:સ, સુથીય્યતા પ્રશસ્યતે || ૭ " (૧) પ્રાણોનો નાશ થાય, તો પણ ચારિત્રમાં અગ્રેસરપણું ન મૂકનાર, (૨) બીજા જીવોને પોતાની માફક જોનાર, (૩) સમિતિ-ગુપ્તિ Page #584 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ આદિ પોતાના સ્વરૂપથી પાછો ન પડનાર, (૪) ટાઢ, તાપ, વાયુ આદિથી ખેદ ન પામનાર, (૫) અજરામર કરનાર યોગરૂપી અમૃત-રસાયણ પીવાની ઈચ્છા રાખનાર, (૬) રાગ-દ્વેષથી પરાભવ ન પામનાર, (૭) ક્રોધ, માન, માયા અને લોભથી દૂષિત નહિ થનાર, (૮) સર્વ કાર્યમાં નિર્લેપ રહેનાર, (૯) આત્મભાવમાં રમણ કરનાર, (૧૦) કામ-ભોગથી વિરક્ત થનાર, (૧૧) પોતાના શરીર ઉપર પણ નિઃસ્પૃહતા રાખનાર, (૧૨) સંવેગરૂપી હૃદ(દ્રહ-સરોવર)માં મગ્ન થનાર, (૧૩) શત્રુ અને મિત્ર, સુવર્ણ અને પથ્થર, તથા નિંદા અને સ્તુતિમાં સમભાવ રાખનાર, (૧૪) રાજા કે રંકના તુલ્ય કલ્યાણનો ઇચ્છુક, (૧૫) સર્વ જીવો પર કરુણા કરનાર, (૧૬) સંસારનાં સુખોથી પરાક્ષુખ, (૧૭) ઉપસર્ગ-પરીષહમાં મેરુપર્વતની માફક અડોલ રહેનાર, (૧૮) ચંદ્રમાની માફક આનંદદાયક, (૧૯) વાયુની માફક નિઃસંગ અને (૨૦) સદ્દબુદ્ધિવાળો ધ્યાતા (ધ્યાન સિદ્ધ કરવા માટે) પ્રશસ્ય (યોગ્ય) ગણાય છે.” શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના ચતુર્થ પ્રકાશમાં એ વાત પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવી છે કે – તસ્વિનો મન:શુદ્ધિ, વિનામૂતણ સર્વતા. ध्यानं खलु मुधा चक्षुर्विकलस्येव दर्पणः ॥ ४४ ॥ જેમ આંખો વગરનાને દર્પણ નકામું છે તેમ સર્વદા મનની શુદ્ધિ વગરના તપસ્વીને ધ્યાન નકામું છે.' (૮) મનઃશુદ્ધિ કયારે થાય ? અહીં એવો પ્રશ્ન થવા સંભવ છે કે “મનઃશુદ્ધિ કેવી રીતે થાય ? અથવા મન પર કાબૂ કેવી રીતે મેળવી શકાય ?' એનો ઉત્તર શ્રીઉત્તરાધ્યયનસૂત્રના ત્રેવીસમા અધ્યયનમાં આ રીતે અપાયેલો છે : શ્રીકેશમુનિ ગૌતમસ્વામીને પૂછે છે : 'अयं साहसिओ भीमो, दुट्ठस्सो परिधावई । નંસિ પોયમ ! મારૂઢો, તે ને હીરવિ ? | બધ ' Page #585 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગ અથવા ધ્યાન-માર્ગપ૬૭ હે ગૌતમ ! આ મહાસાહસિક ભયંકર અને દુષ્ટ ઘોડો ખૂબ દોડી રહ્યો છે. તે ઘોડા પર બેઠેલા તમે સીધે માર્ગે શી રીતે જઈ શકો છો? તેનાથી ઉન્માર્ગે કેમ લઈ જવાતા નથી ? પ્રત્યુત્તરમાં ગૌતમસ્વામી કહે છે : ‘પહાવંત નિપિપામિ, સુય-રસ્તી-સમાદિયં | न मे गच्छइ उम्मग्गं, मग्गं च पडिवज्जइ ॥५६॥ ‘તે વેગથી દોડતા મારા ઘોડાને શાસ્ત્રરૂપી લગામથી વશમાં રાખું છું. જ્ઞાન-લગામથી વશ થયેલો તે ઉન્માર્ગે જતાં સન્માર્ગે જાય છે.” એનો ઉપસંહાર કરતાં શાસ્ત્રકાર કહે છે : “અરૂઝ રૂડુ કે કુત્તે ?, સી રોયમHબ્લવી | तओ केसि बुवंतं तु, गोयमो इणमब्बवी ॥ ५७ ॥' “કેશમુનિએ ગૌતમસ્વામીને કહ્યું, તે ઘોડો કોને કહો છો ?' આ પ્રમાણે બોલતા કેશમુનિને ગૌતમસ્વામીએ કહ્યું ___ 'मणो साहस्सिओ भीमो, दुट्ठसो परिधावइ । तं सम्मं तु निगिण्हामि धम्मसिक्खाइ कंथगं ॥ ५८ ॥' “મન એ જ સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘોડો છે તે (સંસારના વિવધ વિષયો તરફ) આમ તેમ દોડી રહ્યો છે. પરંતુ જાતિમાનું ઘોડાની જેમ ધર્મશિક્ષા વડે હું તેને સમ્યગૂ નિગ્રહ કરું છું.” શ્રીકેશમુનિ આ પ્રત્યુત્તરથી સંતુષ્ટ થાય છે. તાત્પર્ય કે મનઃશુદ્ધિ કરવા માટે અથવા મનને કાબૂમાં રાખવા માટે મહર્ષિઓએ શાસ્ત્રમાં જે જે ઉપાયો બતાવ્યા છે તેનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવું જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો તમામ પ્રકારની ધર્મશિક્ષા મનની શુદ્ધિ માટે જ કહેલી છે એટલે તેનું વિધિ-પૂર્વક અનુસરણ એ જ મનને શુદ્ધ કરવાનો-મનને કાબૂમાં રાખવાનો ઉપાય છે. સમ્યગ્દર્શનથી મનનો વેગ ધ્યેય તરફ કેન્દ્રિત થાય છે, સમ્યજ્ઞાનથી ક્રોધ, માન, માયા અને લોભરૂપ મનનો મેલ ધોવાઈ જાય છે અને પાંચ મહાવ્રત તથા સમિતિ-ગુપ્તિરૂપ સમ્યફચારિત્રથી મનનો વિક્ષેપ ક્રમશઃ ઘટતો જાય છે અને છેવટે એકાગ્રતાને પામી લય થઈ જાય છે. Page #586 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ આ વાત ધ્યાનના વિષયમાં વધારે સ્પષ્ટ કરવામાં આવી છે. (૯) ધ્યેયના પ્રકારો ધ્યાતાની યોગ્યતા પછી ધ્યેયનો વિચાર આવે છે. આ ધ્યેય જૈન મહર્ષિઓએ ચાર પ્રકારનું માનેલું છે : (૧) પિંડસ્થ,-(૨) પદસ્થ, (૩) રૂપસ્થ અને (૪) રૂપાતીત. તેમાં પિંડથ ધ્યેયનું ધ્યાન પાર્થિવી, આગ્નેયી, મારુતી, વારુણી ધ્યાન માતૃકાપદો કે નમસ્કારાદિ પવિત્ર મંત્રના અક્ષરો વડે થાય છે; રૂપસ્થ ધ્યેયનું ધ્યાન શ્રી અરિહંત ભગવંતના સ્વરૂપનું ચિંતન કરવા વડે થાય છે અને રૂપાતીત ધ્યેયનું ધ્યાન નિરંજન-નિરાકાર સિદ્ધ પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરવા વડે થાય છે.* યોગ-વિશારદોએ એ વાત નક્કી કરી છે કે જેવા પ્રકારનું ધ્યેય હોય, તેવા પ્રકારનું ધ્યાન થાય અને જેવા પ્રકારનું ધ્યાન થાય, તેવા પ્રકારનું જ ફળ મળે. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના નવમા પ્રકાશમાં આ સિદ્ધાંતનો નિર્દેશ કરતાં જણાવ્યું છે કે 'वीतरागो विमुच्येत, वीतरागं विचिन्तयन् । रागिणं तु समालम्ब्य, रागी स्यात् क्षोभणादिकृत् ॥ १३ ॥' રાગ-રહિતનું ધ્યાન ધરતાં આત્મા વીતરાગ બને છે અને સર્વ કર્મથી મુક્ત થાય છે, જયારે રાગીઓનું આલંબન લેનારો આત્મા વૃત્તિઓને ક્ષોભ પમાડનારી સરાગતાને પામે છે (અને એ રીતે કર્મથી લિપ્ત થઈ સંસારમાં પરિભ્રમણ કરે છે). 'नासद्-ध्यानानि सेव्यानि, कौतुकेनापि किं त्विह । स्वनाशायैव जायन्ते, सेव्यमानानि तानि यत् ॥ १४ ॥ તેથી કેવળ કૌતુક માટે પણ અસધ્યાનોનું અવલંબન લેવું નહિ, કેમકે તે અસધ્યાનો સેવવાથી પોતાનો જ નાશ થાય છે.” * વૈદિક-સંપ્રદાયમાં ધ્યેય પરત્વે ધ્યાનના બે પ્રકારો માનેલા છે : એક સગુણ અને બીજું નિર્ગુણ. તેમાં વિષ્ણુ, અગ્નિ, સૂર્ય, ભૂ-મધ્ય કે પુરુષનું ધ્યાન તે સગુણ કહેવાય છે અને સચ્ચિદાનંદરૂપ બ્રહ્મથી પોતાનો અભેદ સ્વીકારી જે ધ્યાન કરવામાં આવે છે, તે નિર્ગુણ કહેવાય છે. Page #587 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગ અથવા ધ્યાન-માર્ગ ૫૬૯ (૧૦) ધ્યાનની વ્યાખ્યા ધ્યાન કોને કહેવાય ?' એ પ્રશ્નનો ઉત્તર શાસ્ત્રકાર મહર્ષિઓએ આ રીતે આપ્યો છે : 'जं थिरमज्झवसाणं त झाणं, जं चलं तयं चिन्तं ।' આત્માના જે અધ્યવસાયો ‘સ્થિર' એટલે વ્યવસ્થિત કે વિષયાનુરૂપ હોય તે ધ્યાન કહેવાય છે અને જે અધ્યવસાયો ‘ચલ' એટલે અનવસ્થિત હોય, તે ચિન્ત અથવા ચિન્તન કહેવાય છે. ‘ગાયને ચાર પગ છે, બે શીંગડાં છે, ગળે કંબળ-ગોદડી છે, સ્વભાવની તે ગરીબ છે' વગેરે વિચારો ગાયનું ધ્યાન કહેવાય; અને ‘ગાય માયાળુ પ્રાણી છે, પરંતુ તે ભેંસ કરતાં ઓછું દૂધ દે છે. ભેંસ બસો રૂપિયામાં આવે છે. ગિરની ભેંસો વખણાય છે. એ ભેંસોનું ઘી ઉત્તમ થાય છે. એ ઘી પોરબંદરની એક પેઢી વેચે છે. એ પેઢીએ આવું ઘી વેચીને ઘણો નફો કર્યો' વગેરે વિચારોમાં ગાયનું ધ્યાન નથી, પણ તે ચિત્ત-મનની ચિન્તનાત્મક વૃત્તિઓ છે. પાતંજલ યોગશાસ્ત્રમાં ચિત્તની પાંચ વૃત્તિઓ કહેલી છે ઃ ૧. ક્ષિપ્ત, ૨. મૂઢ, ૩. વિક્ષિપ્ત, ૪. એકાગ્ર અને ૫. નિરુદ્ધ. તેમાં પ્રથમની ત્રણ અવસ્થાઓને ધ્યાન-રહિત માની છે. ચોથી અવસ્થામાં ધ્યાન માન્યું છે અને પાંચમી અવસ્થામાં સમાધિ માનેલી છે. પરંતુ શ્રીહેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં બારમા પ્રકાશમાં સ્વાનુભાવથી તેના ચાર પ્રકારો માનેલા છે ઃ 'इह विक्षिप्तं यातायातं, श्लिष्टं तथा सुलीनं च । નેતૠતુ પ્રારં તા-ચમત્કારિ મવેત્ ॥ ૨ ॥' ‘મન ચાર પ્રકારનું છે : ૧. વિક્ષિપ્ત, ૨. યાતાયાત, ૩. શ્લિષ્ટ અને ૪. સુલીન. તે એના જાણકારોને ચમત્કાર કરનારું થાય છે.’ તેનું સ્વરૂપ દર્શાવતાં કહ્યું છે કે 'विक्षिप्तं चलमिष्टं, यातायातं च किमपि सानन्दम् । प्रथमाभ्यासे द्वन्द्वमपि विकल्पविषयग्रहं तत् स्यात् ॥ ३ ॥' ‘વિક્ષિપ્ત મનને ચપલતા ઇષ્ટ છે અને યાતાયાત મન કંઈક Page #588 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ ૯૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ આનંદવાળું છે. પ્રથમ અભ્યાસમાં આ બંને જાતનાં મન હોય છે અને તેમનો વિષય વિકલ્પને ગ્રહણ કરવાનો છે.' વિક્ષિપ્ત મન અનેક જાતના વિક્ષેપોને લીધે જરા પણ સ્થિર થતું નથી, ત્યારે યાતાયાત મન થોડી વાર સ્થિરતા અનુભવે છે અને પાછી તે સ્થિરતા ચાલી જાય છે. જ્યાં સુધી તે સ્થિર રહે છે, ત્યાં સુધી આનંદનો અનુભવ થાય છે. એટલે તેને કંઈક આનંદવાળું કહ્યું છે. श्लिष्टं स्थिररसानन्दं सुलीनमतिनिश्चलं परानन्दम् । तन्मात्रकविषयग्रहमुभयमपि बुधैस्तदाम्नातम् ॥ ४ ॥' શ્ર્લિષ્ટ નામની ત્રીજી અવસ્થા સ્થિરતા અને આનંદવાળી છે, તથા સુલીન નામની ચોથી અવસ્થા નિશ્ચલ અને ૫૨માનંદવાળી છે. આ બે અવસ્થાઓને ગ્રહણનો વિષય તન્માત્રતા છે-એમ જ્ઞાનીઓએ કહ્યું છે.’ ક્લિષ્ટાવસ્થામાં સ્થિરતા વિશેષ હોય છે અને અસ્થિરતા થોડી હોય છે, તેથી તેમાં વિશેષ આનંદ આવે છે અને ચોથી સુલીન અવસ્થામાં મનની બધી વૃત્તિઓ લય પામી જાય છે, એટલે નિશ્ચલતા પ્રાપ્ત થાય છે, અને તેના લીધે પરમાનંદનો અનુભવ થાય છે. (૧૧) ધ્યાનનો કાલ એક વસ્તુ અંગેના અધ્યવસાયો ક્યાં સુધી સ્થિર રહે છે ? અથવા ધ્યાનનો કાલ શું ? તેનો ઉત્તર છે કે ‘અંતોમુત્તમેત્ત, ચિત્તાવસ્થાળમેળવંત્યુંમિ । छउमत्थाणं झाणं, जोग - निरोहो जिणाणं तुं ॥' ‘એક વસ્તુમાં અંતર્મુહૂર્ત સુધી મનને સ્થિર કરી રાખવું તે છદ્મસ્થોનું ધ્યાન છે અને યોગનો નિરોધ કરવો, તે જિનોનું ધ્યાન છે.' કહેવાનું તાત્પર્ય એ છે કે આત્માએ જ્યાં સુધી કેવલ્યાવસ્થાની પ્રાપ્તિ કરી નથી, ત્યાં સુધી એટલે કે છદ્મસ્થાવસ્થામાં એક વસ્તુમાં અંતર્મુહૂર્ત સુધી મન સ્થિર થાય તેને ધ્યાન કહે છે. જે જિનો છે, એટલે કે કૈવલ્યાવસ્થાને પામેલા છે, તેમનાં ભાવમનનો નાશ થયેલો હોવાથી તેમને મન-સંબંધી ધ્યાન નથી, પણ યોગના નિરોધરૂપ ધ્યાન હોય છે. * Page #589 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગ અથવા ધ્યાન-માર્ગ ૦પ૭૧ (૧૨) ધ્યાનના પ્રકારો જૈન મહર્ષિઓએ ધ્યાન ચાર પ્રકારોનું માનેલું છે : (૧) આર્ત, (૨) રૌદ્ર, (૩) ધર્મ અને (૪) શુકલ. તેમાં પ્રથમનાં બે ત્યાજ્ય છે અને છેલ્લાં બે ઉપાદેય છે. જેનાગમોમાં કહ્યું છે કે “अटुं रुदं धम्म सुक्कं, क्षाणाई तत्थ अंताई । નિવ્વાણ-સાડું, મવરળમટ્ટ-રુદ્દાડું ' આર્ત, રૌદ્ર, ધર્મ અને શક્લ એ ચાર પ્રકારનાં ધ્યાનો છે. તેમાં અંતના બે નિવણનાં સાધનો છે અને આર્ત તથા રૌદ્ર ભવ-વૃદ્ધિનાં કારણ છે.” કાયોત્સર્ગમાં આર્ત અને રૌદ્ર ધ્યાનનો આશ્રય લેવાથી રાજર્ષિ પ્રસન્નચંદ્ર સાતમી નારકીને યોગ્ય કર્મ-દલો સંચિત કર્યા હતાં અને પુનઃ ધર્મધ્યાન તથા શુક્લધ્યાન પર આરૂઢ થતાં તે કર્મોનો સંપૂર્ણ ક્ષય કર્યો હતો અને તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હતું. એ શાસ્ત્ર પ્રસિદ્ધ બીના છે. ધર્મધ્યાનના ચાર ભેદો છે : (૧) આજ્ઞા-વિચય, (૨) અપાયવિચય, (૩) વિપાક-વિચય અને (૪) સંસ્થાન-વિચય.* તેમાં સર્વજ્ઞની આજ્ઞાને આગળ કરી તત્ત્વથી અર્થોનું ચિંતન કરવું એ આજ્ઞાવિચય-ધર્મધ્યાન' કહેવાય છે; રાગ, દ્વેષ અને ક્રોધાદિ કષાયોથી ઉત્પન્ન થતા કહેવાય છે; કર્મના વિપાકનો અનેક પ્રકારે વિચાર કરવો તે વિપાકવિચય-ધર્મધ્યાન' કહેવાય છે; અને ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ સ્વભાવવાળા અનાદિ-અનંત લોકની આકૃતિનું ચિંતન કરવું તે સંસ્થાનવિચય-ધર્મધ્યાન' કહેવાય છે. અનિત્યાદિ બાર પ્રકારની ભાવના આ ધ્યાન માટે અતિ ઉપયોગી છે. ઘણા આત્માઓ તેના આલંબનથી શુક્લધ્યાન પર આરૂઢ થઈ કેવલજ્ઞાન પામ્યા છે. * “માજ્ઞાડપાય-વિપાનાં, સંથનાચ જ વિનંતનાત્ | इत्थं वा ध्येयभेदेन, धर्मध्यानं चतुर्विधम् ॥ ७ ॥" --યોગશાસ્ત્ર, પ્રકાશ ૯, અથવા આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનનું ચિંતન કરવાના ધ્યેયના ભેદ વડે ધર્મધ્યાન ચાર પ્રકારનું છે. Page #590 -------------------------------------------------------------------------- ________________ પ૭૨ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ શુક્લધ્યાન પણ ચાર પ્રકારનું છે : (૧) પૃથક્વ-વિતર્ક સવિચાર, (૨) અપૃથક્વ-વિતર્ક-અવિચાર, (૩) સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ અને, (૪) ઉચ્છિન્ન-ક્રિયા-અનિવૃત્તિ. તેમાં દ્રવ્યનાં અર્થ, વ્યંજન અને યોગનાં સંક્રમણપૂર્વક પૂર્વગત શ્રુતાનુસાર ચિંતન કરવું; તે પૃથક્વ-વિતર્ક-વિચાર' નામનું શુક્લધ્યાન કહેવાય છે. તાત્પર્ય એ છે કે જે ધ્યાનમાં શાસ્ત્રોમાં વર્ણવેલાં દ્રવ્યનાં ચિંતન પરથી શબ્દનાં ચિતન પર અને શબ્દનાં ચિંતન પરથી કાયાદિ યોગનાં ચિતન પર અવાય છે તે પૃથક્વ વિતર્ક-સવિચાર નામનો શુક્લધ્યાનનો પહેલો પ્રકાર છે. અહીં વિતર્કનો અર્થ શ્રત છે. અર્થ, વ્યંજન તથા યોગાંતરોમાં સંક્રમણ કર્યા વિના દ્રવ્યના એક જ પર્યાયનું ચિંતન કરવું, તે “અપૃથક્વ-વિતર્ક-અવિચાર' નામનું શુક્લધ્યાન કહેવાય છે. આ ધ્યાનબળે આત્મા કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે કે જેના વડે તે સમસ્ત લોકના સર્વ પદાર્થોના સર્વ પર્યાયોને બરાબર જાણી શકે છે. મોક્ષ-ગમનના અવસરે કેવલી ભગવંતો મન, વચન અને કાયાના બાદર યોગોને રોકે છે તે “સૂક્ષ્મ-ક્રિયાઅપ્રતિપાતિ' નામનું શક્લધ્યાન કહેવાય છે અને શૈલેશી અવસ્થામાં રહેલા કેવલી ભગવંતોનું ત્રણ યોગથી રહિત, પહાડની માફક અકંપનીય અને મ, રૂ, ૩, ઋ અને ઝું એ પાંચ હ્રસ્વ સ્વરો બોલતાં જેટલો સમય લાગે તેટલા કાલ સુધીનું જે ધ્યાન, તે “ઉચ્છિન્નક્રિયા અનિવૃત્તિ” નામનું શુક્લધ્યાન કહેવાય છે. છેલ્લાં બે ધ્યાનોમાં મન હોતું નથી, પણ અંગની નિશ્ચલતા હોય છે અને તેને જ ઉપચારથી કે શબ્દાર્થની બહુલતાથી ધ્યાન કહેવામાં આવે છે. (૧૩) ઉપસંહાર આમ કાયોત્સર્ગ કે ધ્યાન-માર્ગ આત્માને કેવલજ્ઞાનપર્યત કે પરમાનંદની પ્રાપ્તિ-પર્યત લઈ જાય છે અને તેથી જ મહર્ષિઓએ તેનું આલંબન લીધું છે. મહાત્મા દઢપ્રહારી ચિલાતીપુત્ર, ગજસુકુમાલ, અવંતિસુકુમાલ વગેરે તેનાં મનનીય ઉદાહરણો છે. સુજ્ઞજનો આ અપૂર્વ ક્રિયાનું યથાવિધ આરાધન કરે એ જ અભ્યર્થના. * બૌદ્ધ સંપ્રદાયમાં ચાર પ્રકારનાં ધ્યાનો વણવેલાં છે : તેમાં પાંચ કામ-ગુણથી રહિત Page #591 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગ અથવા ધ્યાન-માર્ગ ૫૭૩ થનારને પહેલું ધ્યાન, વિતર્ક અને વિચારો શાંત ક૨ના૨ને બીજું ધ્યાન, પ્રીતિ રહિત થનારને ત્રીજું ધ્યાન અને સુખ-દુ:ખનો પરિત્યાગ કરનારને ચતુર્થ ધ્યાન પ્રાપ્ત થાય છે, એમ માનેલું છે. આ ચતુર્થ ધ્યાન પ્રાપ્ત થયા પછી પણ આગળ વધવાનું હોય છે અને ક્રમશઃ આકાશાનન્યાયતન, વિજ્ઞાનાનન્ત્યાયતન, આર્કિચન્યાયતન અને નૈવસંજ્ઞાન્તાસંજ્ઞાયતન સુધી પહોંચવાનું હોય છે. આ અવસ્થાને પ્રાપ્ત કરનાર સમ્યગ્ નિર્વાણ પામે છે. મહર્ષિ પતંજલિએ યોગશાસ્ત્રમાં જણાવ્યું છે કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને ધારણા કરનાર ધ્યાનની સિદ્ધિ કરી શકે છે અને આ ધ્યાનની સિદ્ધિ થતાં ક્રમશઃ સમાધિનો અનુભવ થાય છે. તેમણે અષ્ટાંગ-યોગનાં છેલ્લાં ત્રણ અંગોને એટલે ધારણા, ધ્યાન અને સમાધિને સંયમની સંજ્ઞા આપી છે, અને ‘તખ્યાત્ પ્રજ્ઞાતોઃ ।' તેના જયથી જ્ઞાનનો પ્રકાશ થાય છે તેમ જણાવ્યું છે. યોગવાસિષ્ઠ યોગકૌસ્તુભ વગેરે ગ્રંથોમાં પણ ધ્યાનનું વિશદ વર્ણન કરેલું છે. Page #592 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ બીજું પ્રત્યાખ્યાનનો પરમાર્થ [છઠું આવશ્યક] (૧) પ્રત્યાખ્યાનનું મહત્ત્વ સામાયિકથી જેમ સમત્વની સિદ્ધિ કરીને મુક્તિ-પર્યત પહોંચી શકાય છે; ચતુર્વિશતિ-સ્તવથી જેમ દર્શનબોધિ, જ્ઞાન-બોધિ અને ચારિત્ર-બોધિ પ્રાપ્ત કરીને શિવ-સુખ સાધી શકાય છે; વંદનથી જેમ જ્ઞાન અને ક્રિયામાં કુશલ બની મોક્ષ-સુખને મેળવી શકાય છે; પ્રતિક્રમણથી જેમ આત્મશુદ્ધિ કરીને પરમાનંદની પ્રાપ્તિ કરી શકાય છે; અને કાયોત્સર્ગથી જેમ શુભધ્યાનની શ્રેણીએ ચડતાં ચડતાં પરમ પદમાં સ્થિર થઈ શકાય છે; તેમ પ્રત્યાખ્યાનથી સંયમની સાધના કરીને સિદ્ધિપદના અધિકારી થવાય છે. તેથી જ શાસ્ત્રકાર મહર્ષિઓએ કહ્યું છે કે 'पच्चक्खाणमिणं सेविऊणं भावेण जिणवरुद्दिष्टुं । पत्ता अणंतजीवा, सासय-सुक्खं लहु मोक्खं ॥ –આ. ટી. અ. છઠું. શ્રીજિનેશ્વરોએ કહેલાં આ પ્રત્યાખ્યાનનું સેવન કરીને અનંત જીવો શાશ્વત સુખવાળા મોક્ષને શીધ્ર પામ્યા છે.” શ્રીભગવતીસૂત્રના બીજા શતકના પાંચમા ઉદ્દેશકમાં જે પ્રશ્નોત્તરો આવે છે તે પણ પ્રત્યાખ્યાનની આ મહત્તા પર સુંદર પ્રકાશ પાડે છે. શ્રીગૌતમસ્વામી પૂછે છે : “હે ભગવન્તેવા પ્રકારના ઉપર જણાવેલા) શ્રમણ કે બ્રાહ્મણની પર્કપાસના કરનાર મનુષ્યને તેની સેવાનું ફળ શું મળે ?' ભગવાન ઉત્તર આપે છે : “હે ગૌતમ ! તેઓની પર્યાપાસનાનું ફળ શ્રવણ છે, અર્થાત્ તેઓની પર્યાપાસના કરનારને સન્શાસ્ત્ર સાંભળવાનું મળે છે.” Page #593 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાનનો પરમાર્થ૦પ૭૫ પુનઃ શ્રીગૌતમસ્વામી પૂછે છે : “હે ભગવન્ ! તે શ્રવણનું ફળ શું છે ?' ભગવાન ઉત્તર આપે છે : “હે ગૌતમ ! તેનું ફળ જ્ઞાન છે, અર્થાત્ તેનાથી જાણવાનું બની શકે છે.' પરંતુ શ્રીગૌતમસ્વામીની જિજ્ઞાસા એટલાથી તૃપ્ત થતી નથી, એટલે તે અધિક પ્રશ્ન-પરંપરાને કરે છે. ગી. “ભગવન્! તે જ્ઞાનનું ફળ શું છે ?' ભ. “હે ગૌતમ ! તે જ્ઞાનનું ફળ વિજ્ઞાન છે, અર્થાત્ સામાન્ય જ્ઞાનમાંથી વિશેષ જ્ઞાન થાય છે.' ગી. “હે ભગવન્! તે વિજ્ઞાનનું ફળ શું છે ?' ભ. “હે ગૌતમ ! તે વિજ્ઞાનનું ફળ પ્રત્યાખ્યાન છે.” ગૌ. “હે ભગવન્! તે પ્રત્યાખ્યાનનું ફળ શું છે? ભ. “હે ગૌતમ ? તે પ્રત્યાખ્યાનનું ફળ સંયમ છે. અર્થાત તે પ્રત્યાખ્યાન પ્રાપ્ત થયા પછી સર્વસ્વ-ત્યાગરૂપ સંયમ પ્રાપ્ત થાય છે.” ગૌ. “હે ભગવન્તે સંયમનું ફળ શું છે ?' ભ. “હે ગૌતમ ! તે સંયમનું ફળ અનાસ્રવ એટલે આગ્નવરહિતપણું છે.' ગૌ. “ભગવન્! તે અનાગ્નવનું ફળ શું છે ?” ભ. “હે ગૌતમ ! તે અનાન્સવનું ફળ તપ છે.” ગૌ. “હે ભગવન્! તે તપનું ફળ શું છે ?' ભ. “હે ગૌતમ ! તે તપનું ફળ કર્મ-નાશ છે.” ગૌ. “હે ભગવન્! તે કર્મ-નાશનું ફળ શું છે ? ભ. “હે ગૌતમ ! તે કર્મ-નાશનું ફળ નિષ્ક્રિયતા છે ?' ગી. “હે ભગવન્! નિષ્ક્રિયતાનું ફળ શું છે ?' ભ. “હે ગૌતમ ! નિષ્ક્રિયતાનું ફળ સિદ્ધિ છે; અર્થાત અક્રિયપણું Page #594 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પ્રાપ્ત થયા પછી સિદ્ધિ મળે છે.* તાત્પર્ય કે પ્રત્યાખ્યાનનું પરંપર-ફળ સિદ્ધિ છે. (૨) પ્રત્યાખ્યાનનું પ્રયોજન અહીં એવો પ્રશ્ન ઊઠવાનો સંભવ છે કે ‘જો સામાયિકથી મુક્તિ પર્યંત પહોંચી શકાય છે, તો ચતુર્વિશતિ-સ્તવની શી આવશ્યકતા છે ? અથવા ચતુર્વિંશતિ-સ્તવથી શિવ-સુખ સાધી શકાય છે, તો વંદનકની શી આવશ્યકતા છે ? અથવા વંદનકથી મોક્ષસુખ મેળવી શકાય છે, તો પ્રતિક્રમણની શી આવશ્યકતા છે ? અને પ્રતિક્રમણથી પરમાનંદની પ્રાપ્તિ કરી શકાય છે, તો કાયોત્સર્ગની શી આવશ્યકતા છે ? તે જ રીતે કાયોત્સર્ગથી પરમપદમાં સ્થિર થવાતું હોય, તો પ્રત્યાખ્યાનનું પ્રયોજન શું ?’ આ પ્રશ્નનો ઉત્તર એ છે કે ‘છયે આવશ્યકની ક્રિયાઓ પરંપરફલની દૃષ્ટિએ સમાન છે, છતાં પ્રયોજનની દૃષ્ટિએ ભિન્ન છે અને તેમાં કારણ-કાર્યનો સંબંધ પણ રહેલો છે, એટલે તે દરેકની આવશ્યકતા છે. સામાયિકનું મુખ્ય પ્રયોજન સાવઘ યોગની વિરતિ એટલે સાંસારિક પ્રવૃત્તિઓનો ત્યાગ છે; આવો ત્યાગ કર્યા વિના આત્મ-શુદ્ધિ કે આત્મવિકાસની કોઈ ક્રિયા થઈ શકતી નથી. ચતુર્વિંશતિસ્તવનું મુખ્ય પ્રયોજન અર્હતોની ઉપાસના છે અને વંદનકનું મુખ્ય પ્રયોજન સદ્ગુરુનો વિનય છે. આ બંને ક્રિયાઓ દેવ અને ગુરુની ભક્તિરૂપ હોઈ યોગ-સાધનાની પૂર્વભૂમિકાઓ છે, પૂર્વ સેવા છે. યોગવિશારદોનો એ સ્પષ્ટ અભિપ્રાય છે કે કોઈપણ પ્રકારની યોગ સાધના કરવી હોય તો પ્રથમ દેવ અને ગુરુની ભક્તિરૂપ પૂર્વસેવા અવશ્ય કરવી જોઈએ. પ્રતિક્રમણનું મુખ્ય પ્રયોજન આત્મ-શોધન છે. જ્યાં સુધી મનુષ્ય પોતાની ભૂલોને શોધવા અને * આ સંવાદનો સંગ્રહ કરનારી ગાથા નીચે મુજબ છે : "सवणे णाणेय विन्नाणे पच्चक्खाणे य संजमे । અળહવે તવ સેવ, વોવાળે અભિરિયા સિદ્ધી '' (સાધુઓની પર્યાપાસનાથી) શ્રવણ, શ્રવણથી જ્ઞાન, જ્ઞાનથી વિજ્ઞાન, વિજ્ઞાનથી પ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનથી સંયમ, સંયમથી અનાસ્રવ, અનાસ્રવથી તપ, તપથી કર્મનિર્જરા, કર્મ-નિર્જરાથી અક્રિયપણું અને અક્રિયપણાથી સિદ્ધિ મળે છે. Page #595 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાનનો પરમાર્થ ૭ ૫૭૭ સુધારવા જેટલી લાગણી (હિંમત) અને નિખાલસતા કેળવે નહિ, ત્યાં સુધી ધ્યાન કે સંયમની યથાવિધ આરાધના થઈ શકતી નથી. કાયોત્સર્ગનું મુખ્ય પ્રયોજન ધ્યાન છે અને ધ્યાનથી ચિત્તનો વિક્ષેપ દૂર કર્યા વિના શુદ્ધ સંયમનું પાલન થઈ શકતું નથી. તે જ રીતે પ્રત્યાખ્યાનનું મુખ્ય પ્રયોજન સંયમગુણની ધારણા છે અને તે જ ઉત્તમ પ્રકારનું ચારિત્ર નિર્માણ કરી આત્માને મુક્તિ, મોક્ષ, શિવ-સુખ, પરમાનંદ કે પરમપદ સુધી લઈ જાય છે.’ (૩) સંયમગુણની ધારણા શા માટે ? ‘સંયમગુણની ધારણા શા માટે કરવી ?' તેનો ઉત્તર શાસ્ત્રકાર મહર્ષિઓએ જ્ઞાતધર્મકથામાં બે કાચબાઓનાં દૃષ્ટાંત વડે આપ્યો છે.* વારાણસી નગરીની સમીપે ગંગા નદીની ગોદમાં મયંગતીર નામે એક ઊંડો ધરો હતો. આ ધરો શીતલ અને નિર્મલ જલથી ભરેલો હતો તથા અનેક પ્રકારનાં પત્રો, પુષ્પો અને પલાશથી છવાયેલો હતો. વિવિધ પ્રકારનાં કમલો અને કુમુદો તેની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યાં હતાં. આ ધરામાં જુદી જુદી જાતનાં મત્સ્યો, કાચબા, ગ્રાહ, મગર અને સુંસુમાર વગેરે પ્રાણીઓ વસતાં હતાં અને નિર્ભયતાથી સુખ-પૂર્વક ક્રીડા કરતાં હતાં. આ ધરાથી થોડે દૂર એક જંગલ હતું, જેમાં બે શિયાળો વસતાં હતાં. તે ઘણાં ચંડ, ક્રોધી, રૌદ્ર, ક્રૂર, સાહસિક અને માંસલોલુપી હતાં. તેઓ દિવસના ભાગમાં ત્યાં છુપાઈ રહેતાં અને સાંજ પડે કે આહારની શોધમાં નીકળી પડતાં. એક દિવસ સંધ્યાની વેળા વીતી ગયા પછી અને મનુષ્યોની અવરજવર બંધ પડી ગયા પછી મયંગતીર ધરામાંથી બે કાચબાઓ નીકળ્યા અને આહારની શોધમાં તેના કિનારે ભટકવા લાગ્યા. તે જ સમયે પેલાં બે શિયાળો પણ આહારની શોધમાં નીકળ્યાં અને મયંગતીર ધરાને કિનારે આવી પહોંચ્યાં, ત્યાં તેમણે પેલા બે કાચબાઓને જોયા એટલે તેમનો શિકાર કરવાના ઇરાદાથી તેઓ ધીમે ધીમે તેમની નજીક આવવા લાગ્યા. પેલા કાચબાઓએ એ પાપી શિયાળોને પોતાના તરફ આવતા જોયા એટલે મૃત્યુથી ભયભીત થઈને પોતાના ચાર પગ અને એક ડોક એમ પાંચે અંગોને પોતાનાં શરીરમાં છુપાવી દીધાં અને કંઈ પણ હલન-ચલન કર્યા વિના નિશ્ચેષ્ટ થઈને ગુપચુપ પડી રહ્યા. એવામાં પેલાં બે પાપી શિયાળો તે કાચબાઓની પાસે > ાવી પહોંચ્યાં અને તેમને ચારે બાજુથી જોવા લાગ્યાં. પછી તેમને હલાવવા-ચલાવવા માટે સ્પર્શ કરવા લાગ્યાં, ખેંચવા લાગ્યાં, નખો મારવા લાગ્યાં અને દાંતોથી કરડવા લાગ્યાં. પણ કાચબાઓની પીઠ અતિ કઠણ હોવાથી તેમને કંઈ પણ ઈજા પહોંચાડી શક્યાં નહિ. પ્ર.-૩-૩૦ Page #596 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૪) તૃષ્ણાનો તાર તૂટવાની જરૂર “આત્માને સંયમમાં કેમ લાવવો ?' એ એક કૂટ પ્રશ્ન છે, કારણ કે તેની તૃષ્ણા અનંત છે અને તેને પૂરી કરવા માટે તે માર્યો માર્યો ફરે છે. ભિખારી હોય તે રૂપિયા-બે રૂપિયાની આશા રાખે છે; રૂપિયા-બે રૂપિયાવાળો પાંચ-પચીસની આશા રાખે છે; અને પાંચ-પચીસવાળો હજાર-બે હજારની આ રીતે બેત્રણ વાર કરી જોતાં જ્યારે તે શિયાળો પોતાના દુખ ઇરાદામાં સફળ થયા નહિ, ત્યારે થોડે દૂર એકાંતમાં જઈને રહ્યા અને પેલા કાચબાઓને એકીટશે જોવા લાગ્યાં. અહીં બે કાચબાઓમાંથી એક કાચબાએ વિચાર કર્યો કે શિયાળોને ગયે ઘણો વખત થયો છે ને તે દૂર ચાલ્યાં ગયાં છે, એટલે તેણે ધીમેથી પોતાનો એક પગ બહાર કાઢ્યો. આ જોઈને પેલાં શિયાળો અત્યંત વેગથી તેની સમીપે આવ્યાં અને તેના પગને કરડી ખાધો. આવી રીતે તે કાચબાએ બાકીના ત્રણ પગો ક્રમશ: બહાર કાઢ્યા અને તે ત્રણે પગો પેલાં શિયાળોએ કરડી ખાધા. પછી તેણે ડોક બહાર કાઢી તો તેની પણ એ જ વલે કરી અને તેને જીવન-રહિત બનાવી દીધો. પછી તે પાપી શિયાળો બીજો કાચબો પડ્યો હતો, ત્યાં આવ્યાં અને તેને નખથી ચીરવાનો તથા દાંતથી ફાડવાનો પ્રયત્ન કરવા લાગ્યાં, પણ તેમાં તેમને સફળતા મળી નહિ; કારણ કે તે કાચબો પોતાનાં પાંચ અંગોને બરાબર સંકોચીને પોતાના કઠિન કોચલામાં પડી રહ્યો હતો. પાપી શિયાળોએ આ પ્રમાણે વારંવાર કરી જોયું, પણ તે સઘળું નિરર્થક નીવડ્યું, એટલે તેઓ થાકીને તેમ જ કંટાળીને જે દિશામાંથી આવ્યાં હતાં, તે જ દિશામાં પાછાં ચાલ્યાં ગયાં. હવે કાચબાએ જોયું કે પાપી શિયાળોને ગયે ઘણી વાર થઈ છે, એટલે તેણે પ્રથમ પોતાની ડોક બહાર કાઢી ને ચારે તરફ નજર નાખી અને કોઈ પણ પ્રકારનો ભય નથી તેની ખાતરી કરી લીધી, પછી તેણે પોતાના ચારે પગો એકસામટા બહાર કાઢ્યા અને મયંગતીર ધરા તરફ દોટ મૂકીને તેનાં જળમાં પ્રવેશ કર્યો અને પોતાના મિત્ર, સ્વજન, સંબંધી તથા પરિવારની સાથે રહીને સુખી થયો. તાત્પર્ય કે જે મુમુક્ષુઓ પાંચે ઇંદ્રિયોને વશ ન રાખતાં અસંયમી બને છે, તે પહેલા કાચબાની જેમ આત્માર્થથી પતિત થઈને ઈહલોક તથા પરલોકનાં હિતથી ભ્રષ્ટ થાય છે; અને જે મુમુક્ષુઓ બીજા કાચબાની જેમ પોતાની પાંચે ઈન્દ્રિયોને વશમાં રાખી સંયમી બને છે, તે આત્માર્થને સાધી ઈહલોક તથા પરલોકમાં સુખી થાય છે. Page #597 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાનનો પરમાર્થ ૦ ૫૭૯ આશા રાખે છે. તે જ રીતે હજા૨-બે હજારવાળો પાંચ-પચીસ હજાર મેળવવાનો મનસૂબો ઘડે છે અને પાંચ-પચીસ હજારવાળો લખપતિ થવાને મથે છે. વળી લખતિ હોય તો અબજોપતિ થવાની કે એક મોટા રાજ્યનો માલિક થવાની મહેચ્છા સેવે છે. તૃષ્ણાનો આ તાર રાજાઓમાં પણ તેવા જ સ્વરૂપે દર્શન દે છે. સામાન્ય રાજ્યનો માલિક હોય તે મહારાજા થવા ઇચ્છે છે અને મહારાજા હોય તે મહારાજાધિરાજ થવા મથે છે. વળી તે મહારાજાધિરાજ વાસુદેવની સંપત્તિ ઇચ્છે છે અને વાસુદેવ ચક્રવર્તીની ઋદ્ધિને વાંછે છે. આ ચક્રવર્તીઓ પણ તૃષ્ણાની નાગચૂડમાંથી મુક્ત હોતા નથી. તેઓ દેવલોકનું સુખ ઇચ્છે છે, ને પોતાની ઋદ્ધિ-સિદ્ધિથી દેવોને પણ પરાસ્ત કરવા ઇચ્છે છે. જો કોઈ કારણથી તેમને દેવ જેવી ઋદ્ધિ મળી જાય, તો તેમની તૃષ્ણા ઇંદ્રના અધિકાર સુધી લંબાય છે. આમ તૃષ્ણા આકાશ જેવી અનંત હોવાથી, તેનો કોઈ છેડો જ નથી. તેથી જ શ્રીઉત્તરાધ્યયનસૂત્રના આઠમા અધ્યયનમાં કહ્યું છે કે ‘નહા લાહો તા તોદ્દો, તાહા તોદ્દો પવૐ । વોમાસ-યં , જોડીઘુ વિ ન નિષ્ક્રિય ॥' જેમ લાભ થતો જાય તેમ લોભ વધતો જાય. લાભથી લોભ વધે છે. બે માસા સુવર્ણથી ક૨વા ધારેલું કામ ક્રોડોથી પણ પૂરું ન થયું.' તાત્પર્ય કે કપિલ બ્રાહ્મણ બે માસા સુવર્ણ લેવાની ઇચ્છાથી રાજા પાસે ગયો હતો, પણ તેને ઇચ્છા પ્રમાણે માગી લેવાનું કહેતાં તેનો લોભ વધતો જ ગયો અને તેનું આખું રાજ્ય માગી લેવા સુધી પહોંચ્યો. જો કે તેને છેવટે સન્મતિ સૂઝી અને તૃષ્ણાનો તાર તૂટતાં મૂળ સ્થાને આવી ગયો-તથા ‘સંતોષ જેવું સુખ નથી' એવી માન્યતામાં દૃઢ થઈ શાશ્વત-સુખને પામ્યો. તૃષ્ણા કેવી ઠગારી છે, તેનું આ દૃષ્ટાંત છે. (૫) કુશળ ક્રિયાની આવશ્યકતા આ પ્રકારની અનંત તૃષ્ણાનો તાર વિચારમાત્રથી તૂટતો નથી. કહ્યું છે કે— "सक्किरिया - विरहाओ, न इच्छिय संपावयंति नाणं ति । માળ વાઘેટ્ટો વાય-વિહીળોહવા પોઓ || ૪૪ ||’' વિશેષાવશ્યક ભાષ્ય Page #598 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ જેમ માર્ગને જાણનારો મનુષ્ય ગમનાદિ-ચેષ્ટા-રહિત હોવાથી ઈષ્ટ સ્થળે પહોંચી શકતો નથી, અથવા ઈષ્ટ દિશામાં લઈ જનાર વાયુની ક્રિયા વિનાનું વહાણ, ઇચ્છિત બંદરે પહોંચાડતું નથી, તેમ ચારિત્રરૂપી સક્રિયા રહિત જ્ઞાન પણ. મોક્ષરૂપ ઇચ્છિત અર્થ પ્રાપ્ત કરાવતું નથી. તાત્પર્ય કે તે માટે જ્ઞાન ઉપરાંત કુશળ ક્રિયાની પણ આવશ્યકતા છે. (૬) પ્રત્યાખ્યાન એ જ કુશળ ક્રિયા અહીં એવો પ્રશ્ન પુછાવા સંભવ છે કે “કુશળ ક્રિયા કઈ કહેવાય ?” એનો ઉત્તર એ છે કે જે ક્રિયાથી ખરાબ ટેવો, બૂરી આદતો કે સ્વચ્છંદી વર્તન દૂર થાય અને આત્મા વિરતિ, વ્રત, નિયમ, સુશીલ કે સદાચારમાં આવે, તે કુશળ ક્રિયા કહેવાય, કારણ કે તેનું ફળ મુક્તિ, મોક્ષ, શિવ-સુખ, પરમાનંદ કે પરમપદની પ્રાપ્તિ છે અને આવી ક્રિયા તે નિગ્રંથ-નાયકોએ પ્રરૂપેલું પ્રત્યાખ્યાન છે, એટલે પ્રત્યાખ્યાન એ જ કુશલ ક્રિયા છે. બીજા શબ્દોમાં કહીએ તો જ્યાં પ્રત્યાખ્યાન નથી, ત્યાં કુશલ ક્રિયા સંભવતી નથી. (૭) પ્રત્યાખ્યાનના પર્યાય શબ્દો પ્રત્યાખ્યાનના પર્યાય શબ્દો અનેક છે જેમ કે નિયમ, અભિગ્રહ, વિરમણ, વ્રત, વિરતિ, આમ્રવદ્વાર-નિરોધ, નિવૃત્તિ, ચારિત્ર-ધર્મ, શીલ વગેરે. એટલે શાસ્ત્રમાં જ્યાં નિયમની પ્રશંસા કરી હોય, અભિગ્રહને અનુમોદન આપ્યું હોય, વિરમણવ્રત કે વિરતિનું માહાભ્ય પ્રકાડ્યું હોય, આમ્રવદ્વાનો નિરોધ કરવાની ઘોષણા કરી હોય, નિવૃત્તિ પર ભાર મૂક્યો હોય, ચારિત્ર-ધર્મનો ઉપદેશ આપ્યો હોય કે શીલની સુંદરતા સમજાવી હોય, ત્યાં આ પ્રત્યાખ્યાનની જ સુંદરતા પ્રકાશેલી છે, એમ સમજવાનું છે. (૮) પ્રત્યાખ્યાનના મુખ્ય પ્રકારો શાસ્ત્રકાર મહર્ષિઓએ પ્રત્યાખ્યાનના મુખ્ય પ્રકારો બે માનેલા છે : એક દ્રવ્ય-પ્રત્યાખ્યાન અને બીજું ભાવ-પ્રત્યાખ્યાન. તેમાં જે પ્રત્યાખ્યાન અંતરના ઉલ્લાસથી રહિત હોય, તે દ્રવ્ય-પ્રત્યાખ્યાન છે અને અંતરના ઉલ્લાસથી સહિત હોય, તે ભાવ-પ્રત્યાખ્યાન છે. આ દ્વિવિધ પ્રત્યાખ્યાનમાં મહત્તા ભાવ-પ્રત્યાખ્યાનની છે, કારણ કે તે સમ્યક્રચારિત્રરૂપ હોઈ અવશ્ય મુક્તિનું સાધન બને છે. પરંતુ આ પ્રત્યાખ્યાનની પાયરીએ ચડવા માટે Page #599 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાનનો પરમાર્થ ૫૮૧ પ્રારંભમાં દ્રવ્ય-પ્રત્યાખ્યાનનો આશ્રય લેવો જરૂરી બને છે. કુમાર વંકચૂલનો વ્યતિકર આ વિષયમાં દૃષ્ટાંતરૂપ છે.* * પેઢાલપુર નામના નગરમાં શ્રીચૂલ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને પુષ્પસૂલ અને પુષ્પચૂલા નામે પુત્ર અને પુત્રી હતાં. પુષ્પસૂલ યૌવનાવસ્થા પામ્યો, ત્યારે દ્યૂતનો વ્યસની થયો અને ચોરી કરવા લાગ્યો. વળી તે પોતાની વાંકી ચાલથી અનેક લોકોને છેતરવા લાગ્યો. એટલે લોકોએ તેનું નામ વંકચૂલ પાડ્યું. કાલાંતરે તેનાં માતાપિતાએ તેની અયોગ્ય વર્તણૂકને લીધે તેને દેશ-પા૨ કાઢ્યો એટલે તે પોતાની સ્રી તથા બહેનને લઈને એક ચોરપલ્લીમાં ગયો અને ત્યાંનો રાજા મરણ પામતાં પલ્લીપતિ થયો. પછી તે ઘણા ચોરોને સાથે લઈને મોટી મોટી ચોરીઓ કરવા લાગ્યો. એકદા વર્ષાઋતુમાં ‘જ્ઞાનતુંગ’ નામના આચાર્ય તે પલ્લીમાં આવી પહોંચ્યા, તે વખતે વરસાદ વરસતો હતો, એટલે વંકચૂલે કહ્યું કે ‘જો તમે મારી હદમાં રહીને કોઈને ઉપદેશ ન આપવાનું કબૂલ કરતા હો તો અહીં ખુશીથી રહો.' આચાર્યે તે શરત કબૂલ કરી અને તેણે કાઢી આપેલા એક સ્થાનમાં રહી સ્વાધ્યાય, ધ્યાન અને તપશ્ચર્યા કરવા લાગ્યા. અનુક્રમે ચોમાસું પૂરું થયું એટલે આચાર્યે વંકચૂલને કહ્યું : ‘હે મહાનુભાવ ! હવે અમે વિહાર કરીશું.’ એટલે વંકચૂલ પોતાના પરિવાર સાથે તેમને વળાવવા ગયો. ચાલતાં ચાલતાં વંકચૂલનો સીમાડો પૂરો થયો, એટલે આચાર્યે પૂછ્યું : ‘હે વંકચૂલ ! આ કોની હદ છે ?' વંકચૂલે કહ્યું : ‘આ હદ મારી નથી.’ ત્યારે આચાર્ય બોલ્યા : ‘હે વંકચૂલ ! અમે આખું ચાતુર્માસ તારા સ્થાનમાં રહ્યા પણ તારી શરત મુજબ કોઈને ધર્મનો ઉપદેશ આપ્યો નથી. પરંતુ વિદાય થતી વખતે તને એટલું કહીએ છીએ કે તું કોઈ પણ પ્રકારનો નિયમ લે, કારણ કે તેમ કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે “नियमोऽखिललक्ष्मीणां, नियन्त्रणमशृङ्खलम् । ટુરિત-પ્રેત-મૂતાનાં, રક્ષામન્ત્રો નિરક્ષર ।।'' ‘નિયમ સમસ્ત લક્ષ્મીનું વગર સાંકળે બંધન છે, અને પાપરૂપ ભય ઉત્પન્ન કરનારા ભૂત અને પ્રેતોનો વગર અક્ષરનો રક્ષા-મંત્ર છે.' આ સાંભળી વંકચૂલે કહ્યું : ‘ત્યારે કંઈક નિયમ આપો.' એટલે ગુરુએ ચાર નિયમો આપ્યા : ‘(૧) અજાણ્યું ફળ ખાવું નહિ, (૨) કાગનાં માંસનું ભક્ષણ કરવું નહિ, (૩) રાજાની રાણી સાથે સંગ કરવો નહિ અને (૪) કોઈ પર પ્રહાર કરવો હોય તો સાત ડગલાં પાછું હઠવું.' વંકચૂલને લાગ્યું કે આ નિયમો સાવ સહેલા છે અને તેમાં ખાસ કરવાપણું કંઈ નથી એટલે રાજી થયો અને પોતાના સ્થાને પાછો આવ્યો. એકદા તે કોઈ ગામ ઉપર ધાડ પાડીને પાછો ફરતાં માર્ગ ભૂલ્યો અને અટવીમાં ભટકવા લાગ્યો. એમ કરતાં ત્રણ દિવસની લાંઘણો થઈ. એવામાં તેના સાથી ચોરોએ Page #600 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ મનોહર ફળો દીઠાં, એટલે કહેવા લાગ્યા કે “ચાલો આ ફળ ખાઈને સુધાની તૃપ્તિ કરીએ.” વંકચૂલે પૂછ્યું કે “આ ફળોનું નામ શું?' ત્યારે સાથીઓએ કહ્યું કે “નામની તો અમને ખબર નથી. એટલે ગ્રહણ કરેલા નિયમને યાદ કરીને કહ્યું કે “આ ફળો અજાણ્યાં હોવાથી હું ખાઈશ નહિ.' હવે બીજા સાથીઓએ તે ફળ ખાધાં અને થોડી વારમાં જ મૃત્યુ પામ્યા, કારણ કે તે કિંપાકનાં વિષફળ હતાં. પછી વંકચૂલ ત્યાંથી રખડતો કોઈ પણ પ્રકારે પોતાના સ્થાને પહોંચ્યો અને વિચારવા લાગ્યો કે “મારે જો નિયમ ન હોત તો હું પણ મરણ પામ્યો હોત. માટે ગુરુએ નિયમ આપ્યો તે સારું કર્યું.' એક વાર વંકચૂલ બહારગામ ગયો હતો, ત્યારે તેના વૈરી રાજાના નાટકવાળાઓએ આવીને તેના મહેલ પાસે નાટક કરવા માંડ્યું અને તેને બોલાવવા અંદર ગયા. ત્યાં તેની બહેને વિચાર્યું કે જો આ લોકોને ખબર પડશે કે વંકચૂલ અહીં હાજર નથી તો જરૂર તેમના રાજાને ખબર આપી દેશે ને તે ચડી આવીને આ ગામનો નાશ કરશે. એટલે તે વંકચૂલનો પોશાક પહેરીને બહાર આવીને નાટક જોવા લાગી. મોડી રાતે નાટક પૂરું થયું એટલે નાટકિયાઓને દાન આપી તે મહેલમાં ગઈ ને પેલો પોશાક કાઢ્યા વિના જ પોતાની ભોજાઈ સાથે સૂઈ રહી. હવે વંકચૂલ તે જ રાતે બહાર ગામથી આવી પહોંચ્યો અને પોતાની સ્ત્રીને કોઈ પુરુષ સાથે સૂતેલી જોઈને ક્રોધાતુર થયો. પછી તેમને મારવા માટે તલવાર ખેંચી તો નિયમ યાદ આવ્યો કે “કોઈ પર પ્રહાર કરવો હોય તો સાત ડગલાં પાછું હઠવું.” એટલે તે સાત ડગલાં પાછો હક્યો કે તેની તરવાર ભીંત સાથે અફળાઈને પુષ્પચૂલા “ખમ્મા મારા વીરને એમ બોલતી ઊભી થઈ ગઈ. આ જોઈને વિંકચૂલ આશ્ચર્ય પામ્યો અને પૂછવા લાગ્યો કે, આમ કેમ ?' ત્યારે પુષ્પચૂલાએ બનેલી બધી હકીકત કહી સંભળાવી. આથી વંકચૂલને હર્ષ થયો અને ગુરુએ આપેલા નિયમની પ્રશંસા કરવા લાગ્યો. એક વાર વંકચૂલ ચોરી કરવા માટે રાજાના મહેલની ભીંત ફાડીને તેના અંતઃપુરમાં દાખલ થયો. ત્યાં તેનો હાથ રાણીના શરીરે અડક્યો, એટલે તે જાગી ઊઠી અને કહેવા લાગી : “તું મારી સાથે ભોગ ભોગવ. હું તને બહુ રત્નો આપીશ.' ત્યારે વંકચૂલે પોતાનો નિયમ યાદ કરીને કહ્યું કે તું મારી માતા-સમાન છે.” આ સાંભળીને રાણી વિલખી પડી ગઈ અને તેના માથે આળ નાખી પોકાર કરવા લાગી. એટલે સિપાઈઓએ આવીને તેને પકડી લીધો અને સવારે રાજા આગળ રજૂ કર્યો. રાજાએ રાત્રિના સમયે ભીંતની પાછળ રહીને આ બધી હકીકત જાણી હતી, એટલે તેને છોડી મૂક્યો અને તેના ચારિત્રની પ્રશંસા કરીને રાજનો સામંત બનાવ્યો. તે દિવસથી વંકચૂલે ચોરીનો ધંધો છોડી દીધો અને નિયમોમાં દઢ શ્રદ્ધાળુ થઈ સન્માર્ગમાં રહેવાનું શરૂ કર્યું. Page #601 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખાનનો પરમાર્થ૦૫૮૩ (૯) ભાવ-પ્રત્યાખ્યાનના ભેદ પ્રભેદો ભાવ-પ્રત્યાખ્યાનના ભેદ-પ્રભેદો પચ્ચક્માણ સૂત્રોનાં વિવરણ-પ્રસંગે જણાવેલા છે. એટલે અહીં તેનો વિસ્તાર નહિ કરીએ. પણ તેનું સમગ્ર સ્વરૂપ ખ્યાલમાં આવી જાય તે માટે તેની તાલિકા રજૂ કરીશું. અહીં એટલું સ્પષ્ટીકરણ કરવા ઈચ્છીએ કે પ્રત્યાખ્યાનનું મુખ્ય ધ્યેય પાંચ મહાવ્રતો છે કે જેને સર્વમૂલ-ગુણ-પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે અને તેનું પાલન કરવાની યોગ્યતા આવે તે માટે જ બાકીનાં પ્રત્યાખ્યાનોની યોજના છે. ઉત્તરગુણ-પ્રત્યાખ્યાનમાં સર્વ ઉત્તરગુણ-પ્રત્યાખ્યાન મહત્ત્વનો ભાગ ભજવે છે અને તેના દશ ભેદોની “દશ પ્રત્યાખ્યાન' તરીકે ખાસ પ્રસિદ્ધિ છે. આ દશ પ્રત્યાખ્યાનોમાં સંકેત અને અદ્ધાનો પ્રચાર વિશેષ છે, કારણ કે તેની યોજના જીવોના અલ્પ-બહુ સામર્થ્યને લક્ષ્યમાં રાખીને કરવામાં આવી છે. જે જીવોથી વધારે ન બની શકતું હોય તે પ્રથમ અંગુઠ્ઠ-સહિય, મુઢિ-સહિયં વગેરે સાંકેતિક પ્રત્યાખ્યાનો શરૂ કરે અને તેનો અભ્યાસ થયે નોકારસી, પોરિસી. સાઢપોરિસી પુરિમઠું અને અવઢનાં પ્રત્યાખ્યાનો ગ્રહણ કરે. આ પ્રત્યાખ્યાનોનું - એક વખત વંકચૂલને પેટ-પીડ ઊપડી અને તેમાંથી બીજાં દર્દો લાગુ પડ્યાં. વૈદ્યોએ ઘણી દવા કરી પણ કોઈની કારી ફાવી નહિ. છેવટે રાજાએ ઢંઢેરો પિટાવ્યો કે “જે કોઈ વંકચૂલનું દર્દ મટાડશે, તેને યથેચ્છ દાન આપીશ.” ત્યારે એક વૈદ્ય તેની ચિકિત્સા કરીને કહ્યું કે “જો એને કાગડાનું માંસ ખવડાવો, તો દર્દ મટી જશે. પરંતુ વંકચૂલે પોતાના નિયમને યાદ કરીને કહ્યું કે, “દેહ પડવો હોય તો ભલે પડે, પણ હું કાગડાનું માંસ ખાઈશ નહિ.” પછી રાજાએ તેની સારવારમાં જિનદાસ નામના એક શ્રાવકને મોકલ્યો. તેણે વંકચૂલના નિયમોની પ્રશંસા કરીને કહ્યું કે “હે મિત્ર ! આ જીવ એકલો જ આવે છે ને એકલો જ જાય છે. સર્વ પદાર્થો અનિત્ય છે, માટે તારે દેહ, કુટુંબ કે ધન-વૈભવ પર મોહ ન રાખવો.” એ સાંભળી વંકચૂલે સર્વ વસ્તુઓ પરનો મોહ છોડી દીધો અને ચાર શરણ અંગીકાર કરીને નમસ્કાર-મંત્રનું ધ્યાન ધરતાં ધરતાં દેહ છોડ્યો. આથી તે બારમા દેવલોકે ઉત્પન્ન થયો. તાત્પર્ય કે વંકચૂલે પ્રથમ શરમના લીધે-અંતરના ઉલ્લાસ વિના પ્રત્યાખ્યાન લીધું હતું, પણ કાલાંતરે તેમાં ઉલ્લાસ દાખલ થયો અને તે ભાવ-પ્રત્યાખ્યાન બની ગયું. એટલે દ્રવ્ય-પ્રત્યાખ્યાન ભાવ-પ્રત્યાખ્યાનનું કારણ છે, અને તેથી ઉપાદેય છે. Page #602 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાન મૂલગુણ-પ્રત્યાખ્યાન ઉત્તરગુણ પ્રત્યાખ્યાન સર્વમૂલ. દિશમૂલ. સર્વ ઉત્તર. દેશ ઉત્તર. Ion mx 7 wo you પહેલું બીજું મ. ત્રીજું મ. ચોથું મ. પાંચમું. મ. મહાવ્રત અનાગત અતિક્રાંત કોટિ-સહિત નિયંત્રિત કૃત-પરિમાણ અનાકાર સાકાર નિરવશેષ સંકેત ૫૮૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ 1e - - - સ્થૂલ પ્રા. સ્થૂલ મૃ. ચૂલા પરદારા. પરિગ્રહ-પરિમાણ વ્રત Page #603 -------------------------------------------------------------------------- ________________ ૯-સંકેત ૧૦-અદ્વી ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ અંગુઠ સ. મુકિ સ. ગંઠિ સ. ઘર સ. સેઉ સ. સાસ સ. થિબુસ સ. જોઈ સ. [१ २ ३ ४ ५ ૬ ૭ નમુક્કાર સ. પોરિસી પુરિમઢ- એગાસણ એગલઠાણ આયંબિલ ઉપવાસ સામ્રપોરિસી અવઢ ૮ ૯ ૧૦ ચરિમ અભિગ્રહ વિગઈત્યાગ પ્રત્યાખ્યાનનો પરમાર્થ૦૫૮૫ દેશ ઉત્તર. દિવ્રત ઉપભોગ પરિભોગ-પરિમાણ અનર્થદંડ- સામાયિક વિરમણ દેશાવકાયિક પોષધોપવાસ અતિથિ-સંવિભાગ Page #604 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ બરાબર પાલન થાય એટલે એગાસણ, એગલઠાણ અને આયંબિલ કરે તથા બની શકે તેટલો વિકૃતિનો ત્યાગ કરે. પછી તેઓ ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ તથા તેથી ભારે તપશ્ચર્યાઓ પણ સરળતાથી કરી શકશે. જે જીવોએ આવાં પ્રત્યાખ્યાનો દ્વારા આત્મ-બળ કેળવ્યું છે, તેઓ અઠ્ઠાઈઓ (આઠ ઉપવાસ), સોળ ઉપવાસ, માસ-ક્ષમણ (ત્રીસ ઉપવાસ) તથા બે, ત્રણ ચાર, પાંચ અને છ માસના ઉપવાસ પણ સુખપૂર્વક કરી શકે છે. (૧૦) છ સિદ્ધાંતો ભાવ-પ્રત્યાખ્યાનની ભવ્યતા બરાબર જળવાઈ રહે તે માટે શાસ્ત્રકારોએ છ સિદ્ધાંતોની પ્રરૂપણા કરી છે, તે બરાબર લક્ષ્યમાં રાખવા જેવી છે. સ્પર્શના એટલે ઉચિત કાલે વિધિપૂર્વક પ્રત્યાખ્યાન કરવું. પાલના એટલે પ્રત્યાખ્યાનનો હેતુ ખ્યાલમાં રાખી તે પ્રમાણે વર્તવું. શોભના એટલે પ્રત્યાખ્યાન પારતાં પહેલાં અતિથિને દાન દેવું. તીરણા એટલે પ્રત્યાખ્યાનનો સમય પૂરો થવા છતાં પૈર્ય રાખીને થોડો અધિક સમય જવા દેવો. મતલબ કે પ્રત્યાખ્યાન કરનારે પારણાં માટે ઉતાવળ કરવી નહિ કે “હવે કેટલી વાર છે?”, “ક્યારે થશે ? વગેરે ચિંતન કરવું નહિ, શબ્દ-પ્રયોગો કરવા નહિ કે કાય-ચેષ્ટા કરવી નહિ. આ પ્રસંગે વૈર્ય રાખવું, શાંતિ રાખવી અને બને ત્યાં સુધી બીજાને અડચણ કે ઉપાધિ ન થાય તે રીતે પારણું કરવું. કીર્તના એટલે પ્રત્યાખ્યાન પૂરું થયું તેનું ઉત્સાહ-પૂર્વક સ્મરણ કરવું, નહિ કે તેને ઉગ્ર યા આકરું માની તેમાંથી મુક્ત થયાનો સંતોષ માનવો. કીર્તનાને લીધે પ્રત્યાખ્યાન ફરી ફરીને કરવાનું મન થાય છે અને એ રીતે તેનો અભ્યાસ વધે છે. આરાધના એટલે પ્રત્યાખ્યાન કર્મ-ક્ષયનો હેતુ લક્ષ્યમાં રાખીને જ કરવું. (૧૧) પ્રત્યાખ્યાનની નવ કોટિ પ્રત્યાખ્યાન એક કોટિથી માંડીને નવ કોટિ સુધી આ રીતે લેવાય છે : એક કોટિ-પ્રત્યાખ્યાન : કાયાથી કરવું નહિ. બે કોટિ-પ્રત્યાખ્યાન ઃ વચનથી કરવું નહિ, કાયાથી કરવું નહિ. ત્રણ કોટિ-પ્રત્યાખ્યાન : મનથી કરવું નહિ, વચનથી કરવું નહિ, કાયાથી કરવું નહિ. Page #605 -------------------------------------------------------------------------- ________________ વધારે. પ્રત્યાખ્યાનનો પરમાર્થ ૦૫૮૭ ચાર કોટિ-પ્રત્યાખ્યાન ઃ કાયાથી કરાવવું નહિ, એ એક કોટિ ઉપરમાં પાંચ કોટિ-પ્રત્યાખ્યાન ઃ વચનથી કરાવવું નહિ, એ એક કોટિ ઉપરમાં વધારે છ કોટિ-પ્રત્યાખ્યાન : મનથી કરાવવું નહિ, એ એક કોટિ ઉપરમાં વધારે. સાત કોટિ-પ્રત્યાખ્યાન ઃ કાયાથી અનુમોદવું નહિ, એ એક કોટિ ઉપરમાં વધારે. આઠ કોટિ-પ્રત્યાખ્યાન : વચનથી અનુમોદવું નહિ, એ એક કોટિ ઉપરમાં વધારે. નવ કોટિ-પ્રત્યાખ્યાન : મનથી અનુમોદવું નહિ, એ એક કોટિ ઉ૫૨માં વધારે. એટલે નવકોટિ-પ્રત્યાખ્યાન કરનાર મન, વચન અને કાયાથી કરે નહિ, કરાવે નહિ કે કરતાને સારું જાણે નહિ. (૧૨) પ્રત્યાખ્યાનના ઓગણપચાસ ભાંગા. મન, વચન અને કાયા એ ત્રણ યોગ કહેવાય છે, અને કરવું નહિ, કરાવવું નહિ તથા અનુમોદવું નહિ એ ત્રણ કરણ કહેવાય છે. આ કરણ અને યોગના સંયોજનથી પ્રત્યાખ્યાનના કુલ ૪૯ ભાંગા બને છે. તે આ પ્રમાણે : એક કરણ એક યોગે નવ ભાંગા : (૧) મનથી કરું નહિ (૨) વચનથી કરું નહિ. (૩) કાયાથી કરું નહિ. (૪) મનથી કરાવું નહિ (૫) વચનથી કરાવું નિહ. (૬) કાયાથી કરાવું નહિ. (૭) મનથી અનુમોદું નહિ. (૮) વચનથી અનુમોદું નહિ. (૯) કાયાથી અનુમોદું નહિ. એક કરણ બે યોગે નવ ભાંગા : (૧) મન-વચનથી કરું નહિ. (૨) મન-કાયાથી કરું નિહ. (૩) વચન-કાયાથી કરું નહિ. (૪) મન-વચનથી કરાવું નહિ (૫) મન-કાયાથી કરાવું નહિ. (૬) વચન-કાયાથી કરાવું નહિ. (૭) મન-વચનથી અનુમોદું નહિ. (૮) મન-કાયાથી અનુમોદું નહિ. (૯) વચન-કાયાથી અનુમોદું નહિ. Page #606 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ એક કરણ ત્રણ યોગે ત્રણ ભાંગા ઃ (૧) મન વચન-કાયાથી કરું નહિ. (૨) મન-વચન-કાયાથી કરાવું નહિ. (૩) મન-વચન-કાયાથી અનુમોદું નહિ. બે કરણ એક યોગે નવ ભાંગા : (૧) મનથી કરું-કરાવું નહિ. (૨) વચનથી કરું-કરાવું નહિ. (૩) કાયાથી કરું-કરાવું નહિ. (૪) મનથી કરું, અનુમોદું નહિ. (૫) વચનથી કરું-અનુમોદું નહિ. (૬) કાયાથી કરું-અનુમોટું નહિ. (૭) મનથી કરાવું-અનુમોદું નહિ. (૮) વચનથી કરાવું-અનુમોદું નહિ. (૯) કાયાથી કરાવું-અનુમોદું નહિ. બે કરણ બે યોગે નવ ભાંગા ઃ (૧) મન-વચનથી કરું-કરાવું નહિ. (૨) મન-કાયાથી કરું-કરાવું નહિ. (૩) વચન-કાયાથી કરું-કરાવું નહિ. (૪) મન-વચનથી કરું-અનુમોદું નહિ. (૫) મન-કાયાથી કરું-અનુમોદું નહિ. (૬) વચન-કાયાથી કરું-અનુમોદું નહિ. (૭) મન-વચનથી કરાવું-અનુમોદું નહિ. (૮) મન-કાયાથી કરાવું-અનુમોદું નહિ. (૯) વચન-કાયાથી કરાવું-અનુમોદું નહિ. બે કરણ ત્રણ યોગે ત્રણ ભાંગા : મન-વચન-કાયાથી કરું નહિ-કરાવું નહિ (૨) મન વચન-કાયાથી કરું અનુમોદું નહિ. (૩) મન-વચન-કાયાથી કરાવું અનુમોટું નહિ. ત્રણ કરણ એક યોગે ત્રણ ભાંગા : (૧) મનથી કરું-કરાવું-અનુમોટું નહિ. (૨) વચનથી કરું-કરાવું-અનુમોદું નહિ (૩) કાયાથી કરું-કરાવુંઅનુમોદું નહિ. ત્રણ કરણ બે યોગે ત્રણ ભાંગા : (૧) મન-વચનથી કરું-કરાવું અનુમોટું નહિ. (૨) મન-કાયાથી કરું-કરાવું-અનુમો નહિ. (૩) વચનકાયાથી કરું કરાવું-અનુમોદું નહિ. ત્રણ કરણ ત્રણ યોગે એક ભાંગો : મન-વચન-કાયાથી કરું-કરાવુંઅનુમોદું નહિ. આ રીતે ૯ + ૯ + ૩ + ૯ + ૯ + ૩ + ૩ + ૩ + ૧ મળી કુલ ભાંગા ઓગણપચાસ થાય છે. Page #607 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાનનો પરમાર્થ૦૫૮૯ (૧૩) પ્રત્યાખ્યાનનું પાલન પ્રત્યાખ્યાન નાનું હોય કે મોટું, પણ તે લીધા પછી યથાર્થપણે પાળવું જોઈએ. તેમ કરવાથી મનની મક્કમતા કેળવાય છે, ત્યાગની તાલીમ મળે છે, ચારિત્રગુણની ધારણા થાય છે, આમ્રવનો નિરોધ થાય છે, તૃષ્ણાનો ઉચ્છેદ થાય છે અને અતુલ ઉપશમગુણની પ્રાપ્તિ થાય છે, ડગલું ભર્યું કે ના હઠવું, ના હઠવું” એ સિદ્ધાંત પ્રત્યાખ્યાનની બાબતમાં બરાબર લાગુ કરવો ઘટે છે. પ્રત્યાખ્યાન લઈને ભાંગનારા મહાદોષના ભાગી થાય છે અને તેમનાં ભવભ્રમણનો અંત આવતો નથી. સુજ્ઞજનો પ્રત્યાખ્યાનનો પરમાર્થ સમજી તેમાં ઉત્સાહવંત થાય અને આત્મ-હિતની સાધના કરે-એ જ અભ્યર્થના. ઈતિ. Page #608 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગી વિષયોનો સંગ્રહ ૧. સમય દેવસિક પ્રતિક્રમણ દિવસના અંત ભાગે એટલે સૂર્યાસ્ત સમયે કરવું જોઈએ. શાસ્ત્રોમાં કહ્યું છે કે “દ્ધિ-નવુ વિષે સુત્ત દ્ધતિ શીયસ્થા | રૂઝ વય-પમાળમાં, ફેવસિયાવસ્યા તો '' સૂર્ય-બિંબનો અર્ધભાગ અસ્ત થાય, ત્યારે ગીતાર્થો પ્રતિક્રમણ સૂત્ર કહે છે; આ વચન-પ્રમાણથી દૈવસિક-પ્રતિક્રમણનો સમય જાણવો. તાત્પર્ય કે તે સૂર્યાસ્ત સમયે કરવું જોઈએ. શાસ્ત્રમાં “મો–ાતHવયં રેવું એવો જે પાઠ આવે છે, તે પણ પ્રતિક્રમણ સંધ્યા-સમયે કરવાનું સૂચન કરે છે. અપવાદ-માર્ગે દૈવસિક-પ્રતિક્રમણ દિવસના ત્રીજા પહોરથી મધ્ય રાત્રિ થતાં પહેલાં થઈ શકે છે અને યોગશાસ્ત્રવૃત્તિના અભિપ્રાય પ્રમાણે મધ્યાહ્નથી અર્ધરાત્રિ-પર્યત થઈ શકે છે.* રાત્રિ-પ્રતિક્રમણ મધ્યરાત્રિથી મધ્યાહ્ન સુધી થઈ શકે છે. કહ્યું છે કે– ૩ાપરિસિ ના, રાફરૂમ્સ પુત્રી, I ववहाराभिप्पाया, भणंति जाव पुरिमटुं ॥" આવશ્યક ચૂર્ણિના અભિપ્રાયથી રાત્રિક પ્રતિક્રમણ ઉગ્વાડ-પોરિસી સુધી એટલે સૂત્ર-પોરિસી પૂરી થાય ત્યાં સુધી અને વ્યવહાર-સૂત્રના અભિપ્રાયથી મધ્યાહ્ન સુધી કરી શકાય છે. ★ "अपवादतस्तु दैवसिकं दिवसतृतीयप्रहरादन्वर्द्धरात्रं यावत् । योगेशास्त्रवृत्ती तु मध्याह्नादारभ्यार्द्धरात्रि यावदित्युक्तम् । रात्रिकमर्द्धरात्रादारभ्य मध्याह्न यावत् ॥" - શ્રાદ્ધવિધિ, દિ. પ્ર. Page #609 -------------------------------------------------------------------------- ________________ સમય - ૫૯૧ પાક્ષિક-પ્રતિક્રમણ પક્ષના અંતે એટલે ચતુર્દશીના દિવસે કરાય છે. ચાતુર્માસિક-પ્રતિક્રમણ ચાતુર્માસના અંતે એટલે કાર્તિક સુદિ ચતુર્દશી, ફાગણ સુદિ ચતુર્દશી અને અષાઢ સુદિ ચતુર્દશીના દિવસે કરાય છે અને સાંવત્સરિકપ્રતિક્રમણ સંવત્સરના અંતે એટલે ભાદરવા સુદ ચોથના દિવસે કરાય છે. ૨. સ્થાન ગુરુ મહારાજનો યોગ હોય તો પ્રતિક્રમણ તેમની સાથે કરવું, અન્યથા ઉપાશ્રયમાં કે પોતાના ગૃહે પણ કરવું. આ ચૂ.માં કહ્યું છે કે-“સટ્ટ साहु-चेइयाणं पोसहसालाए वा सगिहे वा सामाइयं वा आवास्सयं वा करेइ ।' સાધુ અને ચૈત્યનો યોગ ન હોય તો શ્રાવક પોષધશાળામાં કે પોતાના ગૃહે પણ સામાયિક અથવા આવશ્યક [પ્રતિક્રમણ કરે. ચિરંતના ચર્થકૃત પ્રતિક્રમણવિધિની ગાથાઓમાં કહ્યું છે કે 'पंचविहायार-विसुद्धि-हेउमिह साहू सावगो वा वि । पडिक्कमणं सह गुरुणा, गुरु-विरहे कुणइ इक्को वि ॥ १ ॥ ‘સાધુ અને શ્રાવક પાંચ પ્રકારના આચારની વિશુદ્ધિ માટે ગુરુ સાથે પ્રતિક્રમણ કરે અને તેવો યોગ ન હોય તો એકલો પણ કરે.” (પરંતુ તે વખતે ગુરુની સ્થાપના અવશ્ય કરે. સ્થાપનાચાર્યનો વિધિ પહેલાં દર્શાવેલો છે.) ૩. શુદ્ધિ શુદ્ધિપૂર્વક કરાયેલી ક્રિયા અત્યંત ફલદાયક થાય છે, માટે પ્રતિક્રમણ કરનારે શરીર, વસ્ત્ર અને ઉપકરણની શુદ્ધિ જાળવવી.* ૪. ભૂમિ-પ્રમાર્જન પ્રતિક્રમણ માટે પાઉછણ કે કટાસણું બિછાવતાં પહેલાં ચરવળા વતી ભૂમિનું પ્રમાર્જન કરવું. ૫. અધિકાર પ્રતિક્રમણ સાધુ અને શ્રાવકે સવાર-સાંજ નિયમિત કરવાનું છે. તેમાં * ઉપકરણોની વિગત માટે જુઓ-પ્રબોધટીકા ભાગ ૧ લો, પરિશિષ્ટ પાંચમું. + “સાઈડમાં ધો, પુરિમ ય પછમ0 ય નિષ્ણ .. ડ્યુિHTTTT TTTri, TRUIના ડિક્ષમi " –આ. નિ. Page #610 -------------------------------------------------------------------------- ________________ પ૯૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ જે શ્રાવકો વ્રતધારી ન હોય તેણે પણ પ્રતિક્રમણ કરવાનું છે, કારણ કે તે ત્રીજા વૈદ્યનાં ઔષધ સમાન હોવાથી અત્યંત હિતકારી છે. એક રાજાની પાસે ત્રણ વૈદ્યો આવ્યા. તેમાં પહેલા વૈદ્ય પાસે એવું રસાયણ હતું કે જો વ્યાધિ હોય તો મટાડે અને ન હોય તો નવો ઉત્પન્ન કરે. બીજા વૈદ્ય પાસે એવું ઔષધ હતું કે જો વ્યાધિ હોય તો મટાડે અને ન હોય તો નવો ઉત્પન્ન ન કરે. અને ત્રીજા વૈદ્ય પાસે એવું ઔષધ હતું કે જો વ્યાધિ હોય તો મટાડે અને ન હોય તો સર્વ અંગોને પુષ્ટિ આપી ભવિષ્યમાં થનારા વ્યાધિઓને અટકાવે. પ્રતિક્રમણ અતિચારો લાગ્યા હોય તો તેની શુદ્ધિ કરે છે અને ન લાગ્યા હોય તો ચારિત્રધર્મની પુષ્ટિ કરે છે.* ૬. પ્રકીર્ણ સૂચના પ્રતિક્રમણ સમુદાય સાથે બેસીને કરવામાં આવતું હોય, ત્યારે વડીલનો બરાબર વિનય જાળવવો, શાંતિ અને શિસ્તનું પાલન કરવું તથા પોતાને આદેશ મળ્યો હોય, તે સૂત્ર બોલવામાં ઉપયોગ રાખવો. સૂત્રો સંહિતાપૂર્વક બોલવાં અને તે વખતે અર્થનો ઉપયોગ પણ રાખવો. જ્યાં જ્યાં જે જે પ્રકારની મુદ્રા રાખવાનું કહ્યું હોય, ત્યાં ત્યાં તે તે પ્રકારની મુદ્રાઓ કરવી. પ્રતિક્રમણની વિધિના હેતુઓ બરાબર સમજી તે પ્રમાણે લક્ષ્ય રાખી વર્તવામાં યત્નશીલ થવું. અંતરના ઉલ્લાસપૂર્વક કરાયેલું પ્રતિક્રમણ કર્મના કઠિન બંધોને ત્વરિત કાપી નાખે છે, તે લક્ષ્યમાં રાખવું. રાત્રિક પ્રતિક્રમણ અત્યંત ધીમા સ્વરે કરવું. -પ્રથમ અને છેલ્લા તીર્થકરના સમયમાં ચારિત્રધર્મ પ્રતિક્રમણથી યુક્ત છે અને મધ્યના બાવીસ તીર્થકરોના સમયમાં કારણ ઉત્પન્ન થતાં-અતિચાર લાગ્યો હોય, તો જ પ્રતિક્રમણ કરવાનું છે. * પ્રતિક્રમણનો પરમાર્થ સમજવા માટે જુઓ-પ્રબોધટીકા ભાગ-૨, પરિશિષ્ટ બીજું : પ્રતિક્રમણ અથવા પાપમોચનની પવિત્ર ક્રિયા.' Page #611 -------------------------------------------------------------------------- ________________ (૨) શ્રી સ્થાપનાચાર્યની પડિલેહણ વિધિ સાક્ષાત ગુરુ મહારાજ વિદ્યમાન ન હોય તો સામાયિકાદિ ધર્મ કરણી કરતાં ગુરુ ગુણ યુક્ત એવા ગુરુ મહારાજની સભૂત સ્થાપના જરૂર સ્થાપવી અથવા તેવા સ્થાનકે અક્ષ*–આદિ અથવા જ્ઞાન, દર્શન કે ચારિત્રનાં ઉપકરણ સ્થાપીને ધર્મકરણી કરવી. અક્ષમાં, વરાટકમાં, ચંદન પ્રમુખ કાટમાં, અને પુસ્તકમાં કે ઓળખેલા ચિત્રમાં સદૂભાવ અને અસદૂભાવના ગર સ્થાપના અલ્પકાળની અને ચિરસ્થાયિની અથવા યાવત દ્રવ્યભાવિની એમ અનેક પ્રકારે કરવામાં આવે છે. ગુરુ ગુણ યુક્ત સાક્ષાત્ ગુરુનો વિરહ હોય, ત્યારે તેવા ઉત્તમ ગુણના નિધાન રૂપ ગુરુ મહારાજની સ્થાપના સ્થાપવી, તે ધર્મકરણીમાં ગુર મહારાજની સંમતિ બતાવવા માટે છે જાણે કે ગુરુ મહારાજ સમીપે જ વર્તીને આપણે એઓની આજ્ઞાનુસારે જ સઘળી ધર્મકરણી કરીએ છીએ. જેમ જિનેશ્વર ભગવાનના વિરહ જિન બિંબની સેવના-સ્તુતિ સફળ કહી છે તેમ સાક્ષાત્ ગુરુ મહારાજના અભાવે (વિરહમાં) ગુરુ મહારાજની કરેલી સ્થાપના સમીપે કરવામાં આવતી યથાવિધ સઘળી ધર્મકરણી સફળ થાય છે-એ પ્રમાણે ગુરુસ્થાને સ્થાપેલ સ્થાપનાચાર્યનું દરરોજ પ્રતિલેખન સમયે તેર બોલ-બોલવા વડે પડિલેહણ કરવામાં આવે છે * (૧) ગોળ શંખાકૃતિને “અક્ષ' કહેવામાં આવે છે, જે હાલ બહુધા સ્થાપનાચાર્ય તરીકે રાખવામાં આવે છે. અને (૨) “વરાટક' - તે ત્રણ લીટીવાળા કોડા જાણવા. તેની સ્થાપના હાલમાં લગભગ જોવામાં આવતી નથી. ૩. જે ગુરુ મહારાજની તદાકાર મૂર્તિ-પ્રતિમા (ફોટોગ્રાફ વગેરે) હોય તેને “સભાવ સ્થાપના' કહેવાય છે. અને અક્ષ, વરાટક, પુસ્તક પ્રમુખ વડે અતડાકાર મૂર્તિ કરેલી હોય તે “અસદ્ભાવે સ્થાપના' કહેવાય છે. પ્ર.-૩-૩૮ Page #612 -------------------------------------------------------------------------- ________________ પ૯૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ તેનો વિધિ નીચે પ્રમાણે છે : શ્રાવક પૌષધવ્રત-આદિ ધર્મક્રિયાઓ ગુરુ-આજ્ઞાપૂર્વક કર્યા પછી પ્રતિલેખન (પડિલેહણ) વિધિ કરવા માટે. ૧. ખમા. પ્રણિ. કરીને ઈચ્છા. સંદિ. ભગ. ઈરિયા. પડિક્કમવાપૂર્વક. પછી ખમા. પ્રણિ. કરીને. ૨. ઇચ્છા. સંદિ. ભગ. પડિલેહણ કરેમિ ? (કરું?) એમ આદેશ માગી, ને શ્રાવક ૧. મુહપત્તિ, ૨. ચરવળો, ૩. કટાસણું (આસન) અને ૪. ધોતિયું, ૫. કંદોરો તે પાંચ ઉપકરણોનો પડિલેહણ કરીને પછી. ૩. ખમા. પ્રણિ. કરીને ઇચ્છા. સંદિ. ભગ. ઈરિયા. પડિક્કમીને ખમા. પ્રણિ. કરીને “ઈચ્છકારી ભગવત્ પસાય કરી પડિલેહણા પડિલેહાવો ! એમ બોલે (ત્યારે ગુરુ કહે-પડિલેહેહ) “ઇચ્છે' કહીને “સ્થાપનાચાર્યનું પડિલેહણ નીચે દર્શાવેલ તેર બોલ બોલીને વિધિસર પડિલેહણ કરે. શ્રી સ્થાપનાચાર્યની પડિલેહણના તેર બોલ. ૧. શુદ્ધસ્વરૂપના ધારક ૨. જ્ઞાનમયી ૩. દર્શનમયી ૪. ચારિત્રમયી ૫. શુદ્ધશ્રાદ્ધમયી ૬. શુદ્ધપ્રરૂપણામયી ૭. શુદ્ધસ્પર્શનામયી ૮, પંચાચાર પાલે ૯. પંચાચાર પલાવે ૧૦. પંચાચાર અનુમોદે ૧૧. મનોગુપ્તિસહિત ૧૨. વચનગુપ્તિસહિત ૧૩. કાયગુપ્તિસહિત. -એ રીતે બોલ બોલીને શ્રી સ્થાપનાચાર્યની પડિલેહણા કરવી. પછી સ્થાપનાચાર્યજીની બાકીની મુહપત્તિ વગેરેની પચીસ, પચીસ બોલોથી પડિલેહણા કરવી. અને સ્થાપનાચાર્યજીને ઠવણી ઉપર પધરાવવા. અને સ્થાપના ઈવરિક હોય તો પુનઃ સ્થાપીને પછી ખમ. પ્રણિ. કરીને ઉપધિ મુહપત્તિ-આદિ આદેશો વિધિપૂર્વક માગવા. * શ્રી ભદ્રબાહુસ્વામીએ નવમા પૂર્વમાંથી ઉદ્ધરીને “સ્થાપનાકલ્પ' કહેલ છે. તેમાં દક્ષિણાવર્તાદિક તેના (અક્ષ-વરાટકના) લક્ષણ તથા ફળ પ્રમુખ સારી રીતે વર્ણવેલ છે. + ૧. “ઈવર' એટલે અલ્પ કાળની સ્થાપના કહેવાય છે. ૨. “યાવત્ કથિત” એટલે ગુરુપ્રતિમા કે અક્ષ-આદિની સ્થાપના યથાવિધિ સૂરિમંત્રાદિક વડે તેની પ્રતિષ્ઠા કરવામાં આવે છે. Page #613 -------------------------------------------------------------------------- ________________ (૩) દૈવસિક પ્રતિક્રમણનો વિધિ (૧) સામાયિક પ્રથમ સામાયિક વિધિ પ્રમાણે લેવું. (૨) દિવસ-ચરિમ-પ્રત્યાખ્યાન પછી પાણી વાપર્યું હોય તો ખમા. પ્રણિ. કરી ‘ઇચ્છા. મુહપત્તી ડિલેહું ?' એમ કહી મુહપત્તી પડિલેહવાની આજ્ઞા માગવી અને આજ્ઞા મળ્યેથી ‘ઇચ્છ’ કહી મુહપત્તીની પડિલેહણા કરવી. જો આહાર વાપર્યો હોય તો મુહપત્તીનું પડિલેહણ કર્યા પછી બે વાર ‘સુગુરુ-વંદણ સુત્ત’ બોલીને દ્વાદશાવર્ત વંદન કરવું. બીજી વાર સૂત્ર બોલતાં ‘આવર્સિયાએ’ એ પદ કહેવું નહિ. પછી અવગ્રહમાં જ ઊભા રહીને ‘ઇચ્છાકારી ભગવન્ ! પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેશો જી' એમ કહેવું. એટલે તે સમયે ગુરુ હોય તો તે અગર વડીલ ક્રિયામાં હોય તો તે ‘દિવસ-રિમં'નો પાઠ બોલી પચ્ચક્ખાણ કરાવે. જો તેવો યોગ ન હોય તો પોતે જ દિવસ-ચરિમંનો પાઠ બોલી યથાશક્તિ પચ્ચક્રૃખાણ કરે અને અવગ્રહની બહાર નીકળે. (૩) ચૈત્યવંદનાદિ પછી ખમા. પ્રણિ. કરી ‘ઇચ્છા. ચૈત્ય વંદન કરું, એમ કહી ગુરુ આગળ ચૈત્યવંદન કરવાની આજ્ઞા માગવી. ગુરુ કહે ‘કરેહ' એટલે ‘ઇચ્છું’ કહી વડીલે અથવા પોતે પૂર્વાચાર્યે-૨ચેલ ભાવવાહી ચૈત્ય-વંદન કરવું. યોગમુદ્રાએ બોલવું. પછી ‘જં કિંચિ’ સૂત્ર તથા ‘નમોત્થણં’ સૂત્રના પાઠો અનુક્રમે બોલી ઊભા થઈને ‘અરિહંતચેઈઆણં' સૂત્ર તથા ‘અન્નત્થ’ સૂત્રના પાઠો બોલવા પછી એક નમસ્કારનો કાઉસ્સગ્ગ કરવો અને તેને Page #614 -------------------------------------------------------------------------- ________________ પ૯૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ યથાવિધિ પારી “નમોડતું.”નો પાઠ બોલી પૂર્વાચાર્યકૃત ચાર થોઈ-વાળી સ્તુતિની પ્રથમ ગાથા બોલવી. પછી લોગસ્સ' સૂત્રનો પાઠ બોલી, “સબૂલોએ અરિહંત-ચેઈઆણ કરેમિ કાઉસ્સગ્યું સૂત્ર કહી, “અન્નત્થ' સૂત્ર બોલી, એક નમસ્કારનો કાઉસગ્ગ કરી, પારીને થઈની બીજી ગાથા બોલવી. પછી “પુષ્પરવરદીવ' સૂત્ર બોલીને “સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ’ ‘વંદણવત્તિઆએ.” સૂત્ર કહી, “અન્નત્થ' સૂત્ર બોલી, એક નમસ્કારનો કાઉસગ્ગ કરી, પારીને થઈની ત્રીજી ગાથા બોલવી. પછી “સિદ્ધાણં બુદ્ધાણં' સૂર કહી, “વેયાવચ્ચગરસુત્ત' કહી, અન્નત્થ' સૂત્ર કહી, એક નમસ્કારનો કાઉસગ્ગ કરી, પારીને નમોડર્ણત. કહી થઈની ચોથી ગાથા બોલવી. - પછી યોગમુદ્રાએ બેસીને “નમોઘુર્ણ' સૂત્રનો પાઠ બોલવો તથા ભગવદાદિવંદન સૂત્ર” બોલીને ચાર ખમા. પ્રણિ. કરીને ભગવાન હમ્ આચાર્ય હમ્ ઉપાધ્યાય હમ્ અને સર્વ સાધુ હમ્ એ પ્રમાણે થોભવંદન કરવું. પછી “ઇચ્છકારી સમસ્ત શ્રાવકને વાંદું છું એમ કહેવું. (૪) પ્રતિક્રમણની સ્થાપના પછી “ઇચ્છા. દેવસિઅ-પડિકમણે ઠાઉં ?' એમ કહી પ્રતિક્રમણની સ્થાપના કરવા અંગે આજ્ઞા માંગવી અને ગુરુ “ઠાએહ’ એમ કહે, ત્યારે ઇચ્છે' કહી જમણો હાથ ચરવળા કે કટાસણા ઉપર સ્થાપીને તથા મસ્તક નીચું નમાવીને “સવસ વિ' સૂત્ર બોલવું. (૫) પહેલું અને બીજું આવશ્યક (સામાયિક અને ચતુર્વિશતિ-સ્તવ) પછી ઊભા થઈ “કરેમિ ભંતે' સૂત્ર તથા “અઈઆરાલોઅણ-સુત્ત' એટલે “ઇચ્છામિ, ઠામિ કાઉસ્સગ્ગ. જો મે દેવસિઓ' સૂત્ર “તસ્ત ઉત્તરી સૂત્ર તથા “અન્નત્થ' સૂત્ર બોલી “અઈયાર-વિયારણ-ગાહા (અતિચારો વિચારવા માટેની ગાથાઓ)નો કાઉસ્સગ કરવો. અહીં જ્ઞાનાચાર, Page #615 -------------------------------------------------------------------------- ________________ દૈવસિક પ્રતિક્રમણનો વિધિ ૭ ૫૯૭ દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર તથા વીર્યાચારમાં લાગેલા અતિચારોનું ચિંતન કરી તે અતિચારો યાદ રાખવાના છે. આ ગાથાઓ ન આવડતી હોય તેણે આઠ નમસ્કારનો કાઉસ્સગ્ગ કરવો. આ કાઉસ્સગ્ગ પારીને ‘લોગસ્સ’ સૂત્ર પ્રકટ રીતે બોલવું. (૬) ત્રીજું આવશ્યક (ગુરુ-વંદન) પછી બેસીને ત્રીજા આવશ્યકની મુહપત્તી પડિલેહવી અને દ્વાદશાવર્ત્ત-વંદન કરવું. તેમાં બીજી વાર સૂત્ર બોલીને અવગ્રહ બહાર નીકળવું નહિ. (૭) ચોથું આવશ્યક (પ્રતિક્રમણ) પછી ‘ઇચ્છા. દેસિઅં આલોઉં,' કહી દૈસિક અતિચારોની આલોચના કરવાની અનુજ્ઞા માગવી. ગુરુ કહે, ‘આલોએહ' એટલે ‘ઇચ્છું’ કહી ‘અઈઆરાલોઅણ-સુત્ત'નો પાઠ બોલવો. પછી ‘સાત લાખ' અને ‘અઢાર પાપસ્થાનક'ના પાઠો બોલવા. પછી ‘સવ્વસવિ દેવસિંઅ દુચ્ચિતિઞ, દુખ્માસિઅ, દુચ્ચિદ્વિઅ ઇચ્છા.' કહેવું અને ( ગુરુ કહે ‘પડિક્કમેહ’ એટલે બોલવું કે ) ‘ઇચ્છે, તસ મિચ્છા મિ દુક્કડં.' પછી વીરાસને બેસવું અને ન આવડે તો જમણો ઢીંચણ ઊંચો રાખવો. પછી એક નમસ્કાર. ‘કરેમિ ભંતે સૂત્ર' તથા ‘અઇઆરાલોઅણ-સુત્ત’ના પાઠ-પૂર્વક ‘સાવગ-પડિક્કમણ-સુત્ત’ (‘વંદિત્તુ’ સૂત્ર) બોલવું. તેમાં ‘તસ્સ ધમ્મસ કેવલિપન્નત્તસ્સ અબ્બુદ્ઘિઓ મિ' એ પદ બોલતાં ઊભા થવું અને અવગ્રહની બહાર જઈને સૂત્ર પૂરું કરવું. પછી દ્વાદશાવર્ત્ત-વંદન કરવું. તેમાં બીજાં વંદન વખતે અવગ્રહમાં ઊભા હોઈએ, ત્યાં ‘ઇચ્છા. અબ્બુઢિઓ મિ અભિતર દેવસિઅં ખામેઉં ?’ કહી ગુરુને ખમાવવાની આજ્ઞા માગવી. ગુરુ કહે ‘ખમેહ' એટલે ‘ઇચ્છું' કહી ‘ખામેમિ દેવસિઅં...' કહીને જમણો હાથ ચરવળા ઉપર સ્થાપી જંકિંચિ અપત્તિઅં' વગેરે પાઠ બોલી ગુરુને ખમાવવા. Page #616 -------------------------------------------------------------------------- ________________ પ૯૮૦થી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પછી અવગ્રહ બહાર નીકળીને દ્વાદશાવર્ત-વંદન કરવું અને બીજી વારનો પાઠ પૂરો થાય ત્યારે ત્યાં જ ઊભા રહીને “આયરિય-ઉવજઝાએ” સૂત્ર બોલવું અને અવગ્રહની બહાર નીકળવું. (૮) પાંચમું આવશ્યક (કાયોત્સર્ગ) પછી “કરેમિ ભંતે સૂત્ર” “ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ જો મે દેવસિઓ.” તસ્સ ઉત્તરી' સૂત્ર તથા “અન્નત્થ” સૂત્ર બોલી, બે “લોગસ્સ (ચંદેસુ નિમ્મલ યરા સુધી)” નો અથવા આઠ નમસ્કારનો કાઉસ્સગ્ન કરવો. પછી કાઉસ્સગ્ન પારીને “લોગસ્સ” તથા “સવલોએ અરિહંતચેઈઆણં'ના પાઠો બોલવા અને એક લોગસ્સ (ચંદેસુ નિમ્મલયરા સુધીનો) અથવા ચાર નમસ્કારનો કાઉસ્સગ્ન કરવો. પછી એ કાઉસ્સગ્ન પારીને “પુષ્પર-વરદીવઢે' સૂત્ર બોલી “સુઅસ્સ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ન વંદણ. કહી, એક લોગસ્સ ચંદેસુ- નિલયરા સુધીનો અથવા ચાર નમસ્કારનો કાઉસ્સગ્ન કરવો. આ કાઉસ્સગ્ગ પારીને “સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર બોલવું. પછી સુઅદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ” તથા “તસ્સ ઉત્તરી” સૂત્ર બોલીને એક નમસ્કારનો કાયોત્સર્ગ કરવો અને તે પારીને “નમોડહતુ.” કહી પુરુષે “સુયદેવયાની થોય (સ્તુતિ) બોલવી અને સ્ત્રીએ “કમલદલ.” સ્તુતિ બોલવી. પછી “ખિત્તદેવયાએ કરેમિ કાઉસ્સગ” તથા “કાઉસ્સગ્ન-સુત્ત કહી, એક નમસ્કારનો કાઉસ્સગ્ન કરી પારી, “નમોડર્ણ.” કહી, પુરુષે “જીસે ખિત્તે સાહૂની થોય બોલવી અને સ્ત્રીએ “યાઃ ક્ષેત્રે સમાશ્રિત્ય'ની થાય બોલવી. (૯) છઠું આવશ્યક (પ્રત્યાખ્યાન) પછી એક નવકાર ગણી, બેસીને મુહપત્તી પડિલેહવી, તથા દ્વાદશાવર્ત-વંદન કરવું અને અવગ્રહમાં ઊભા ઊભા જ “સામાયિક, ચઉવીસFઓ, વંદણ, પડિક્કમણ, કાઉસ્સગ્ગ, પચ્ચખાણ કર્યું છે,' એમ બોલવું. Page #617 -------------------------------------------------------------------------- ________________ દેવસિક પ્રતિક્રમણનો વિધિ૦૫૯૯ (૧૦) સ્તુતિ-મંગલ પછી * ઈચ્છામો અણુસદ્ધેિ એમ કહી, બેસીને “નમો ખમાસમણા, નમોહતુ.” ઇત્યાદિ પાઠ કહી “વર્ધમાનસ્તુતિ' એટલે +“નમોડસ્તુ વર્ધમાનાય' સૂત્ર બોલવું. અહીં સ્ત્રીએ-“સંસાર-દાવાનલ. સ્તુતિની ત્રણ ગાથાઓ બોલવી. પછી નમો ન્યૂ ર્ણ સૂત્ર બોલી સ્તવન કહેવું. આ સ્તવન પૂર્વાચાર્યરચિત ઓછામાં ઓછી પાંચ ગાથાઓનું હોવું જોઈએ. પછી “સપ્તતિ-શત-જિનવંદન” (“વરકનક-સ્તુતિ) બોલી પૂર્વની જેમ ભગવાનહમ્ આદિ ચારને ચાર ખમા. પ્રણિ. વડે થોભવંદન કરવું. પછી જમણો હાથ ચરવળા કે ભૂમિ પર સ્થાપી “અઢાઈજ્જસુ' સૂત્ર કહેવું. (૧૧) પ્રાયશ્ચિત્ત-વિશુદ્ધિનો કાયોત્સર્ગ પછી ઊભા થઈ “ઇચ્છા. દેવસિઅ-પાયચ્છિન્ન-વિસોહણ€ કાઉસ્સગ્ગ કરું ?' એમ બોલી કાઉસ્સગ્નની આજ્ઞા માગવી અને તે મળે એટલે “ઈચ્છે' કહી, “દેવસિઅપાયચ્છિન્ન-વિસોહણë કરેમિ કાઉસ્સગ્ગ” તથા “તસ્સ ઉત્તરી સૂત્ર' તથા અન્નત્થ સૂત્ર કહી, ચાર “લોગસ ચંદેતુ નિમ્મલયરા સુધીનો કે સોળ નમસ્કારનો કાઉસગ્ગ કરી, પારી પ્રગટ લોગસ્સ” બોલવો. * અહીં ગુરુ-આજ્ઞાથી આવશ્યક (પ્રતિક્રમણ) કર્યું છે - એમ ગુરુને વિજ્ઞપ્તિ કરાય છે. અને શિષ્ય પ્રણામ કરીને “ઇચ્છામો અણુસäિ એ પાઠ કહીને આજ્ઞા માગે છે. ગુરુઆશીર્વાદ આપતા સંભળાય છે. અહીં (મૂળ) પ્રતિક્રમણ પૂર્ણ થયું. –(ધર્મસંગ્રહ ભાગ ૧, પૃ. ૫૮૮) + આમાં એ પ્રમાણે વિધિ છે કે, દેવસિક (રાંત્રિક) પ્રતિક્રમણમાં વડીલ ગુરુએ પહેલી સ્તુતિ (નમોસ્તુ વર્ધમાનાય.) કહ્યા પછી બીજા દરેક સાધુઓ અને શ્રાવકો ત્રણેય સ્તુતિઓ સાથે બોલે (અને પાક્ષિક વગેરે પ્રતિક્રમણમાં તો ગુરુનું અને પર્વ દિનનું વિશેષ બહુમાન કરવા માટે ગુરુએ ત્રણેય સ્તુતિઓ બોલ્યા પછી જ બીજા દરેક ત્રણેય સ્તુતિઓ સાથે બોલે.) –(ધર્મસંગ્રહ ભાગ ૧, પૃ. ૫૮૮) Page #618 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૧૨) સઝાય (સ્વાધ્યાય) પછી ખમા. પ્રણિ. વડે વંદન કરીને “ઈચ્છા. સઝાય સંદિસાહું?” એમ કહી સક્ઝાયનો આદેશ માગવો. તથા એ આદેશ મળ્યથી “ઈચ્છે' કહી ખમા. પ્રણિ. “ઈચ્છા. સઝાય કરું ?' એવી ઈચ્છા પ્રકટ કરવી અને તેને અનુજ્ઞા મળ્યથી “ઇચ્છે' કહી બેસી, એક નમસ્કાર ગણીને ગુરુ કે તેના આદેશથી કોઈ પણ સાધુએ અને સાધુની ગેરહાજરીમાં પોતે સઝાય બોલવી. (૧૩) દુઃખ-ક્ષય તથા કર્મ-ક્ષયનો કાયોત્સર્ગ પછી એક નમસ્કાર ગણી ઊભા થઈ ખમા. પ્રણિ. કહી “ઇચ્છા. દુમ્બમ્બય-કમ્મMય-નિમિત્તે કરેમિ કાઉસ્સગ્ગ?” એમ કહી આજ્ઞા મળ્યથી “ઇચ્છે” કહી, “તસ્સઉત્તરી સૂત્ર” તથા અન્નત્થસૂત્ર બોલવું અને સંપૂર્ણ ચાર. “લોગસ્સનો કે સોળ નમસ્કારનો કાઉસ્સગ્ન કરી, પારી “નમોડહેતુ.” કહી શાંતિસ્તવ (લઘુ શાંતિ) બોલવો. બીજા સર્વેએ કાઉસ્સગ્નમાં રહીને તેનું શ્રવણ કરવું. પછી કાઉસ્સગ્ગ પારી, લોગસ્સ” બોલી, ખમા. પ્રણિ. કરી અવિધિ-આશાતના અંગે “મિચ્છા મિ દુક્કડ” કહેવું. (૧૪) સામાયિક પારવાનો વિધિ ખમા. પ્રણિ. કરી “ઇરિયાવહી' સૂત્ર, “તસ્સ ઉત્તરી સૂત્ર' તથા “અન્નત્થ સૂત્ર' બોલી એક લોગસ્સ' કે ચાર નમસ્કારનો કાઉસ્સગ્ન કરી, પારી, “લોગસ્સનો પાઠ બોલવો. પછી બેસી “ચીક્કસાય' સૂત્ર “અંકિંચિ' સૂત્ર, “નમોત્થણ' સૂત્ર, “જાવંતિ ચેઈયાઈ સૂત્ર બોલી, ખમા. પ્રણિ. કરી, “જાવંત કે વિ સાહૂ' સૂત્ર તથા “નમોડર્વત્.” બોલી, “ઉવસગ્ગહર'નો પાઠ ભણી, બે હાથ મસ્તકે જોડી, જય વીયરાય” સૂત્ર બોલવું. પછી ખમા. પ્રણિ. કરી “ઇચ્છા. મુહપત્તી પડિલેહું ?' એમ કહી મુહપત્તી-પડિલેહણની આજ્ઞા માગવી અને આજ્ઞા મળ્યથી ઈચ્છે' કહી મુહપત્તી પડિલેહવી. Page #619 -------------------------------------------------------------------------- ________________ દૈવસિક પ્રતિક્રમણનો વિધિ ૦ ૬૦૧ પછી ઊભા થઈ બે ખમા. પ્રણિ. કરી ‘ઇચ્છા. સામાયિક પરું ?’ એમ કહી સામાયિક પારવાનો આદેશ માગી, ગુરુ કહે ‘પુણો વિ કાયવ્યું' એટલે ‘યથાશક્તિ’ કહી ‘ઇચ્છા. સામાયિક પાર્યું,' એમ કહેવું અને ગુરુ કહે કે ‘આય(યા)રો ન મોત્તવો’ ત્યારે ‘તહ ત્તિ' કહી સામાયિક પારવાની વિધિ પ્રમાણે ‘સામાઈય-પા૨ણ-ગાહા,' (સામાઇયવય-જુત્તો') સુધી સર્વ કહેવું. પછી સ્થાપના સ્થાપી હોય તો તે ઉત્થાપી લેવા માટે ઉત્થાપની મુદ્રાથી (જમણો હાથ સવળો રાખી) એક નમસ્કાર ગણવો. ઇતિ. Page #620 -------------------------------------------------------------------------- ________________ (૪) દેવસિક પ્રતિક્રમણની વિધિના હેતુઓ ૧. વિરતિપણામાં કરેલી ક્રિયા પુષ્ટિકારક અને ફલદાયિની થાય છે, માટે પ્રતિક્રમણની આદિમાં સામાયિક ગ્રહણ કરાય છે. - ૨. પછી પચ્ચખ્ખાણ લેવા માટે ગુરુનો વિનય કરવા અર્થે મુહપત્તી પડિલેહી દ્વાદશાવર્ત-વંદન કરવામાં આવે છે. પચ્ચખ્ખાણ એ છä આવશ્યક છે, પરંતુ એટલે સુધી પહોંચતાં દિવસ-ચરિમ-પચ્ચખાણનો સમય વીતી જાય, માટે સામાયિક પછી તરત પચ્ચખાણ કરવામાં આવે છે. ૩. સર્વે ધર્માનુષ્ઠાનો દેવ-ગુરુનાં વંદનપૂર્વક સફળ થાય છે, તેથી પ્રથમ અહીં દેવવંદન કરવામાં આવે છે. ચૈત્યવંદન-ભાષ્યમાં તેના બાર અધિકારો આ પ્રમાણે વર્ણવેલા છે : "नमु जे अइ अरिहं लोग सव्व पुक्ख तम सिद्ध जो देवा । उज्जित चत्ता वेआवच्चग अहिगार पढमपया ॥ ४२ ॥ पढमहिगारे वन्दे, भावजिणे-बोयए उ दव्वजिणे । -વ-નિ, તરૂ-ડબ્લ્યુમિ નામનળે છે ઝરૂ | तिहुअण-ठवण-जिणे पुण, पंचमए विहरमाणजिण छठे । सत्तमए सुयनाणं, अट्ठमे सव्व-सिद्ध-थुई ॥ ४४ ॥ તિસ્થાશિવ-વીર-થરું, નવમે સમે ય ૩mયં (ન્ન) કવિયાડું રૂડું() સિ, ક્રિસુર સમરાળા વરિમે / ૪ દેવ-વંદનના બાર અધિકારનાં પ્રથમ પદો આ પ્રમાણે સમજવાં : (૧) નમુ. (૨) જે અઈ. (૩) અરિહં. (૪) લોગ. (૫) સવ. (૬) પુખ. (૭) તમ. (૮) સિદ્ધ. (૯) જો દેવા. (૧૦) ઉજ્જિત. (૧૧) ચત્તા. (૧૨) વેઆવચ્ચગ. પ્રથમ અધિકાર “નમો ભુ ણંથી “જિયભયાણં' સુધી ગણાય છે. તેમાં Page #621 -------------------------------------------------------------------------- ________________ દેવસિક પ્રતિક્રમણની વિધિના હેતુઓ ૦૬૦૩ ભાવજિનને વંદન કરું છું. બીજો અધિકાર “જે અઈયા સિદ્ધા'થી “વંદામિ' સુધી ગણાય છે તેમાં દ્રવ્ય જિનને વંદના કરું છું. ત્રીજો અધિકાર “અરિહંત ચેઈઆણંથી ગણાય છે તેમાં એક ચૈત્યમાં રહેલા સ્થાપના-જિનને વંદન કરું છું ઃ ચોથો અધિકાર “લોગસ્સ ઉજ્જો અગરે એ પદોથી ગણાય છે. તેમાં નામજિનને વંદના કરું છું. પાંચમો અધિકાર “સવ્વલોએ અરિહંત-ચેઈઆણં' એ પદોથી શરૂ થાય છે, તેમાં ત્રણ ભુવનના સ્થાપનાદિનને વંદના કરું છું. છઠ્ઠો અધિકાર “પુષ્પરવરદીવઢે થી શરૂ થાય છે, તેમાં હું વિહરમાણ,-જિનને વંદું છું. સાતમો અધિકાર એ જ સૂત્રના “તમતિમિર-પાલ-વિદ્ધસણસ્સ' પદથી શરૂ થાય છે, તેમાં શ્રુતજ્ઞાનને વંદના કરું છું. આઠમો અધિકાર “સિદ્ધાણં બુદ્ધાણં” એ પદોથી થાય છે, તેમાં સર્વ સિદ્ધોની સ્તુતિ કરું છું. નવમો અધિકાર એ જ સૂત્રના “જો દેવાણ વિ દેવો પદથી “તારે નર વ નારિ વા' સુધીનો ગણાય છે, તેમાં વર્તમાન તીર્થના અધિપતિ શ્રીવીરભગવાનની સ્તુતિ કરું છું. દસમો અધિકાર એ જ સૂત્રનાં “ઉન્જિતસેલ-વિહરે એ પદોથી શરૂ થાય છે, તેમાં રેવતાચલમંડન શ્રીઅરિષ્ટનેમિ ભગવાનને વંદન કરું છું. અગિયારમો અધિકાર એ જ સૂત્રનાં “ચત્તારિ અટ્ટ દસ દો અ' એ પદોથી શરૂ થાય છે, તેમાં અષ્ટાપદ પર્વત પર રહેલા ચોવીસે જિનને (પ્રતિમાને) વંદના કરું છું અને બારમો અધિકાર “વેયાવચ્ચગરાણ' એ પદોથી થાય છે, તેમાં સમ્યગ્દષ્ટિ દેવોનું સ્મરણ કરું છું. દેવ-વંદન કરનારે આ બારે અધિકારો બરાબર સમજી લઈ તે પ્રમાણે વંદન કરવામાં લક્ષ્ય રાખવું. - આ પછી યોગમુદ્રાએ બેસીને “સક્કન્ધય-સુત્ત” એટલે “નમોત્થણ'નો પાઠ બોલવામાં આવે છે, તે દેવવંદન-અધિકારે શ્રીતીર્થકર ભગવંતને અંતિમ વંદન સમજવું. પછી “ભગવદાદિવંદન-સૂત્ર વડે વિદ્યમાન શ્રીશ્રમણસંઘને તથા ઈચ્છકારી સમસ્ત શ્રાવકને વાંદું એ શબ્દો વડે શ્રાવક-શ્રાવિકાને હાથ જોડીને પ્રણામ કરવામાં આવે છે. Page #622 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ૪. આટલો પૂર્વવિધિ કર્યા પછી પ્રતિક્રમણમાં મન, વચન અને કાયાથી સ્થિર થવા માટે “ઈચ્છા.” દેવસિઅપડિક્કમણે ઠાઉં ?' એ પદો વડે પ્રતિક્રમણની સ્થાપના કરવાનો આદેશ માગવામાં આવે છે. બીજા શબ્દમાં કહીએ તો અહીં પ્રતિક્રમણનાં અનુષ્ઠાન માટેનું પ્રણિધાન કરવામાં આવે છે; તે આદેશ મળ્યા પછી જમણો હાથ તથા મસ્તક ચરવળા પર સ્થાપી પ્રતિક્રમણનાં બીજરૂપ “સબ્યસ્સ વિ દેવસિઅ' સૂત્ર એટલે “પડિક્રમણ ઠવણાસુત્ત” બોલવામાં આવે છે. અહીં ચરવળા પર જમણો હાથ સ્થાપતી વખતે તથા મસ્તક નીચું નમાવતી વખતે ગરને ચરણસ્પર્શ કરતા હોઈએ તેવી ભાવના રખાય છે તથા “પાપ-ભારથી નીચો નમું છું એવું પણ ચિંતવવામાં આવે છે. આ સૂત્રનો અર્થ એ છે કે દિવસ દરમિયાન મનની દુષ્ટ પ્રવૃત્તિથી, વાણીની દુષ્ટ પ્રવૃત્તિથી તથા કાયાની દુષ્ટ પ્રવૃત્તિથી જે અતિચારોનું સેવન થયું હોય, તે સર્વેનું મારું પાપ મિથ્યા થાઓ.” આખા પ્રતિક્રમણનો હેતુ આ જ છે. પ્રતિક્રમણમાં આ સર્વે વસ્તુઓ વિસ્તારથી કહેવાની છે, માટે તેને બીજક ગણવામાં આવે છે. એ વાત યાદ રાખવી ઘટે કે ભગવંતનાં દર્શનમાં બીજકના ઉપન્યાસવડે અર્થની સામાન્ય-વિશેષરૂપતા પમાય છે. - હવે બધી ક્રિયાઓ વિરતિભાવમાં આવવા-પૂર્વક શુદ્ધ થાય છે, એથી પ્રતિક્રમણ-ક્રિયા કરવા પૂર્વે પહેલા આવશ્યક તરીકે અહીં “સામાઈય-સુત્ત' એટલે “કરેમિ ભંતે !' સૂત્ર ઉચ્ચરવામાં આવે છે. ૫. પછી “કરેમિ ભંતે' સૂત્ર બોલીને આગળ ઉપર ગુરુ આગળ અતિચારોનું આલોચન (નિવેદન) કરવાનું છે, તેની પૂર્વ તૈયારીરૂપે અઈયારાલોઅણ સુત્ત', “તસ્સ ઉત્તરી' સૂત્ર તથા “અન્નત્થ' સૂત્ર બોલીને અઈઆર-વિયારણ” માટેની ગાથાઓનો કાઉસ્સગ્ન કરવામાં આવે છે. પ્રતિક્રમણનો મુખ્ય હેતુ પંચાચારની વિશુદ્ધિ છે, એટલે આ કાઉસ્સગ્નમાં દિવસ-સંબંધી પાંચે આચારમાં લાગેલા અતિચારોનો સૂક્ષ્મતાથી વિચાર કરી મનમાં ધારી રાખવામાં આવે છે.* * સાધુઓ આ સ્થળે નીચેની ગાથા-દ્વારા અતિચારોનું ચિંતન કરે છે : “સયસT--પાળે, વેઝ-નરૂ-સિગ્ન-ય-૩વારે | સર્ફિ માવા-મુત્તી-વિતરીયરને અમારા ” Page #623 -------------------------------------------------------------------------- ________________ દેવસિક પ્રતિક્રમણની વિધિના હેતુઓ૦ ૨૦૫ પ્રતિક્રમણની ક્રિયા દેવ અને ગુરુનો વિનય કરવાપૂર્વક કરવી જોઈએ. માટે બીજા આવશ્યક તરીકે દેવના વિનયમાં “ચકવીસત્યય-સુત્ત' એટલે “લોગસ્સ' સૂત્ર બોલી ચોવીસ જિનેશ્વરદેવને વંદન કરવામાં આવે છે. ૬. ત્યારબાદ ગુરુનો વિનય કરવારૂપે ગુરુને વંદન કરવા માટે પૂર્વતૈયારીરૂપે મુહપતીનું પચાસ બોલ-પૂર્વક પડિલેહણ કરવામાં આવે છે. તેમનું પરિમાર્જન કરવા અને ઉપાદેયની ઉપસ્થાપના કરવા માટે આ ક્રિયા અત્યંત રહસ્યમયી છે, માટે તેનો ઉચિત વિધિ ગુરુ કે વડીલો પાસેથી બરાબર જાણી લેવો અને તે પ્રમાણે કરવામાં સાવધાની રાખવી. ગુરુ-વંદનમાં પચીસ આવશ્યક સાચવવા તથા બત્રીસ દોષોનો ત્યાગ કરવા ખાસ ઉપયોગ રાખવો. ૭. ગુરુને દ્વાદશ આવર્તથી વંદન કરી રહ્યા પછી ચોથા આવશ્યકમાં પ્રવેશ કરવામાં આવે છે. તેમાં પ્રથમ સમ્યફ પ્રકારે શરીર નમાવી, પૂર્વે કાઉસ્સગ્નમાં ધારણ કરી રાખેલા અતિચારની આલોચના કરવાના હેતુથી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિય આલોઉં ?' એ સૂત્ર બોલીને ગુરુસમક્ષ આલોચના કરવામાં આવે છે. પછી (“સાત લાખ” અને “અઢાર પાપસ્થાનક') એ સૂત્રો બોલવામાં આવે છે. તેનો હેતુ દિવસ-સંબંધી દોષોની આલોચના કરવાનો છે. પછી “સવ્યસ્ત વિ' સૂત્ર બોલવામાં આવે છે. તેમાં ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ !' એ શબ્દો ગુરુ આગળ પ્રાયશ્ચિત્ત માગવારૂપ છે અને ગુરુ “પડિક્કમેહ' શબ્દથી “પ્રતિક્રમણ' નામના પ્રાયશ્ચિત્તનો આદેશ આપે છે, એટલે “તસ્સ મિચ્છા મિ દુક્કડું' એ શબ્દો -શયન, આસન, અન્ન-પાણી વગેરે અવિધિએ ગ્રહણ કરવાથી ચૈત્યને વિશે અવિધિએ વંદન કરવાથી, મુનિઓનો યથાયોગ્ય વિનય ન કરવાથી, વસતિ વગેરેનું અવિધિએ પ્રમાર્જન કરવાથી, સ્ત્રી આદિથી યુક્ત સ્થાનને વિશે રહેવાથી, ઉચ્ચાર-મળમૂત્રનું સદોષ સ્થાનમાં વર્જન કરવાથી, પાંચ સમિતિ, બાર ભાવના અને ત્રણ ગુપ્તિનું અવિધિએ સેવન કરવાથી, અર્થાત્ શયન, આસનાદિ અંગેની ક્રિયામાં વિપરીત આચરણ થવાથી જે અતિચારો લાગ્યા હોય-તે સંભારવા. * દશ પ્રકારનાં પ્રાયશ્ચિત્તમાં પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્ત બીજું છે. વિશેષ વિગત માટે જુઓ પ્રબોધટીકા ભાગ ૧, સૂત્ર. ૬. Page #624 -------------------------------------------------------------------------- ________________ ૬૦૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩ ઉચ્ચારવામાં આવે છે અને પ્રતિક્રમણની વિશેષ આલોચના કરવા માટે નીચે બેસીને પ્રથમ માંગલિક અર્થે નમસ્કાર ગણવામાં આવે છે. પછી સમતાની વૃદ્ધિ અર્થે “કરેમિ ભંતે' સૂત્ર બોલવામાં આવે છે. પછી અતિચારોની સામાન્ય આલોચના માટે “અઈયારાલોયણ-સુત્ત” બોલવામાં આવે છે અને ત્યારબાદ વીરાસને બેસીને “સાવગ-પડિક્કમણ-સુત્ત” બોલવામાં આવે છે. આ સૂત્રના પ્રત્યેક પદનો અર્થ બરાબર સમજીને તેના પર ચિંતન કરવું ઘટે છે અને તેમાં દર્શાવેલા જે અતિચારોનું સેવન થયું હોય, તેને માટે પશ્ચાત્તાપ કરવો ઘટે છે. હૃદયનો સાચો પશ્ચાત્તાપ પવિત્રતાને પ્રાપ્ત કરવાનો સુવિહિત માર્ગ છે, એટલે પ્રત્યેક મુમુક્ષને તે પૂરેપૂરી સાવધાનીથી અનુસરવો જોઈએ. પછી ગુરુમહારાજ પ્રત્યે થયેલા પોતાના અપરાધ ખમાવવાને માટે દ્વાદશવર્ત-વંદન કરવું. શાસ્ત્રકારોએ સાધુઓને-ગુરુને આઠ કારણે (પ્રસંગે) વંદન કરવાનું કહેલું છે, તે આ પ્રમાણે : 'पडिक्कमणे सज्झाये, काउस्सग्गवराह-पाहुणए । માનો --સંવરો, ૩ત્તમદ્ ય વંથું !' પ્રતિક્રમણ કરતાં, સઝાય (સ્વાધ્યાય) કરતાં, કાયોત્સર્ગ કરતાં, અપરાધ ખમાવતાં, પ્રાહુણાસાધુ આવે ત્યારે, આલોયણ લેતાં, પ્રત્યાખાન કરતાં અને અણસણ કરતાં, એમ આઠ કારણે (પ્રસંગે) દ્વાદશાવર્ત-વંદન કરવું. પછી “અમ્મુઠ્ઠિઓ હં અભિતરના પાઠ વડે ગુરુ મહારાજને ખમાવવા. ૮. પ્રતિક્રમણ કરવા છતાં જે અતિચારોની શુદ્ધિ ન થઈ હોય, તેની શુદ્ધિ કરવા માટે પાંચમા આવશ્યકમાં પ્રવેશ કરવામાં આવે છે. પરંતુ આ ક્રિયા કરતાં પહેલાં ઉપર્યુક્ત શાસ્ત્ર-વચન મુજબ પ્રથમ ગુરુને વંદન કરવામાં આવે છે ને પછી અવગ્રહમાંથી પાછા હઠીને “આયરિય-ઉવજઝાય' સૂત્ર બોલવામાં આવે છે,* તે એમ દર્શાવવાનું કે પોતે આચાર્ય, ઉપાધ્યાય, * કેટલાક આચાર્યોને મતે “આયરિયાઈ-ખામણા-સુ' સુધીનો વિધિ “પ્રતિક્રમણ આવશ્યક છે. Page #625 -------------------------------------------------------------------------- ________________ દૈવસિક પ્રતિક્રમણની વિધિના હેતુઓ ૭ ૬૦૭ સ્થવિરાદિ પ્રત્યે કષાયોનું જે સેવન કર્યું હોય, તેમાંથી પાછો હઠી રહ્યો છે, કાઉસ્સગ્ગની સિદ્ધિ અર્થે કષાયની આવી શાંતિ ઉપર્યુક્ત છે. પછી ‘કરેમિ ભંતે’ સૂત્ર, ‘ઇચ્છામિ ઠામિ’ સૂત્ર, ‘તસ્સ ઉત્તરી’ સૂત્ર તથા ‘અન્નત્થ’ સૂત્ર બોલીને બે લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવામાં આવે છે, તેનો હેતુ ચારિત્રાચારની વિશુદ્ધિ છે. અહીં કાઉસ્સગ્ગ કરતાં પહેલાં જે સૂત્રો બોલવામાં આવે છે, તેનો અર્થ વિચા૨વાથી ચારિત્રનું શુદ્ધ સ્વરૂપ સમજાય છે તથા તેમાં કઈ વસ્તુઓ અતિચારરૂપ છે, તેનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. પછી ‘લોગસ્સ’ તથા ‘સવ્વલોએ અરિહંત-ચેઈઆણં' સૂત્ર બોલીને એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવામાં આવે છે, તેનો હેતુ દર્શનાચા૨ની વિશુદ્ધિ છે. પછી ‘પુÐરવરદીવર્ડ્ઝ' સૂત્ર બોલવામાં આવે છે, તેનો હેતુ જ્ઞાનાચારની વિશુદ્ધિ છે. પછી ‘સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર બોલવામાં આવે છે, તેનો હેતુ સર્વ આચારનું નિરતિચારપણે પાલન કરવાથી ઉત્કૃષ્ટ ફળ પ્રાપ્ત કરનાર સર્વ સિદ્ધોને વંદન કરવાનો છે. આ રીતે ચારિત્રાચાર, દર્શનાચાર અને જ્ઞાનાચારની વિશુદ્ધિ નિમિત્તે કાયોત્સર્ગ કર્યા પછી, તથા સિદ્ધ ભગવંતોને વંદના કર્યા પછી, શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતાનાં આરાધન નિમિત્તે એક એક નમસ્કારના કાઉસ્સગ્ગ કરવામાં આવે છે. ૯. પછી નમસ્કાર ગણી, મુહપત્તીનું પડિલેહણ કરી, દ્વાદશાવર્ત્તવંદન કરવામાં આવે છે. તેમાં નમસ્કારની ગણના મંગલ અર્થે કરવામાં આવે છે અને મુહપત્તીનું પડિલેહણ તથા દ્વાદશાવર્ત્ત-વંદન છઠ્ઠા ‘પ્રત્યાખ્યાન’ આવશ્યક-નિમિત્તે કરવામાં આવે છે. લોકોમાં પણ એવો રિવાજ છે કે રાજા અમુક કાર્ય બતાવે, તે કર્યા બાદ પ્રણામ કરીને તે નિવેદન કરવું. પછી પ્રતિક્રમણ કરનાર છયે છ આવશ્યક કર્યાનું સ્મરણ કરવા રૂપે છ આવશ્યકો કરી લીધાનું નિવેદન કરે છે અને અહીં ષડાવશ્યકમય પ્રતિક્રમણની ક્રિયા પૂરી થાય છે. ૧૦. પછી ‘ઇચ્છામો અણુસિટ્ઠ' એવાં વચનો બોલવામાં આવે છે, Page #626 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ તેનો પારિભાષિક અર્થ એ છે કે ગુરુ મહારાજના સર્વ આદેશો પૂર્ણ થયા પછી હવે હિત-શિક્ષા અર્થે નવો આદેશ હોય તો ઇચ્છીએ છીએ. સમ્યક્તસામાયિકાદિના આરોપણ-વિધિમાં તથા અંગાદિકના ઉદ્દેશમાં પણ આ પ્રમાણે ઇચ્છામો અણસઢિ' એવું વચન આવે છે. પછી “નમો ખમાસણાણું” અને “નમોડર્ણત.”નાં મંગલાચરણ-પૂર્વક વર્ધમાન સ્વરે, વર્ધમાન અક્ષર-મુક્ત શ્રી વર્ધમાનસ્વામીની સ્તુતિ બોલવામાં આવે છે. તેમાં સામાચારી એવી છે કે ગુરુ મહારાજ એક સ્તુતિ બોલી રહ્યા પછી બીજાએ તે તથા બાકીની સ્તુતિ સાથે બોલવી. પરંતુ પાક્ષિક પ્રતિક્રમણમાં ગુરુ મહારાજનું તથા પર્વનું વિશેષ બહુમાન કરવા ગુરુ ત્રણે સ્તુતિ બોલી રહ્યા પછી સર્વે સાધુઓ અને શ્રાવકોએ આ સ્તુતિ પુનઃ સમકાળે ઉચ્ચસ્વરે બોલવી. અહીં સંપ્રદાય એવો છે કે સાધ્વીઓએ અને શ્રાવિકાઓએ સંસાર-દાવાનલ.'ની ત્રણ સ્તુતિ બોલવી. પછી “નમો સ્થૂ છું' સૂત્ર બોલીને આદેશ માગવા-પૂર્વક પૂર્વાચાર્યરચિત સ્તવન બોલવામાં આવે છે તથા “સપ્તતિશત-જિનવંદન' બોલીને ભગવાન આદિ ચારને થોભ-વંદન કરવામાં આવે છે તથા જમણો હાથ ચરવળા કે ભૂમિ પર સ્થાપી “અઢાઈજેસુ સૂત્ર બોલવામાં આવે છે, તે સર્વે પૂર્ણાહુતિમાં દેવ-ગુરુની વંદના કરવા અર્થે સમજવું. ૧૧. પછી પ્રાયશ્ચિત્ત-વિશુદ્ધિ નિમિત્તે કાઉસ્સગ્ન કરવામાં આવે છે, એટલે તેનો હેતુ સ્પષ્ટ છે. કાઉસ્સગ્ન પછી બોલાતો લોગસ્સનો પાઠ મંગલરૂપ છે. ૧૨. પછી સઝાયનો આદેશ માગીને સજઝાય (સ્વાધ્યાય) બોલવામાં આવે છે. તે સંબંધી શાસ્ત્રકારોએ કહ્યું છે કે "वारसविहमि वि तवे, सब्भितर-बाहिरे कुसल-दितु । नवि अत्थि नवि अ होही, सज्झाय-समं तवोकम्मं ॥" બાર પ્રકારનાં સર્વજ્ઞ-કથિત બાહ્ય અને આત્યંતર તપને વિશે સજઝાય-સમાન બીજું તપ-કર્મ છે નહિ, હિતું નહિ અને હશે પણ નહિ.* * આ પછીનો વિધિ “પ્રતિક્રમણ-ગર્ભ-હેતુ'માં નથી. Page #627 -------------------------------------------------------------------------- ________________ દેવસિક પ્રતિક્રમણની વિધિના હેતુઓ ૦૬૦૯ ૧૩. સઝાય પછી દુઃખ-ક્ષય તથા કર્મ-ક્ષય-નિમિત્તે કાયોત્સર્ગ કરવામાં આવે છે, એટલે તેનો હેતુ સ્પષ્ટ છે. આ કાઉસ્સગ્નમાં “શાંતિસ્તવનો પાઠ જે એક જણ બોલે છે અને બીજાઓ સાંભળે છે, તેમાં કેવું ગૂઢ રહસ્ય રહેલું છે, તે સૂત્ર-વિતરણના પ્રસંગે અમે વિસ્તારથી જણાવેલું છે. ૧૪. પછી સામાયિક પારવાનો વિધિ શરૂ થાય છે, તેમાં લોગસ્સનો પાઠ બોલ્યા પછી ચીક્કસાય” સૂત્ર વગેરે સૂત્રો બોલીને ચૈત્યવંદન કરવામાં આવે છે. શ્રાવકે એક અહોરાત્રમાં સાત ચૈત્યવંદન કરવાનાં છે, તેમાંનું છેલ્લું ચૈત્યવંદન રાત્રિએ સૂતાં પહેલાં કરવાનું છે, તે અહીં કરી લેવામાં આવે છે. પછીથી સર્વ ક્રિયા સામાયિક પારવાની વિધિ મુજબ છે કે જેનો હેતુ પહેલાં વિસ્તારથી જણાવેલો છે. પ્ર.-૩-૩૯ Page #628 -------------------------------------------------------------------------- ________________ (૫) રાત્રિક પ્રતિક્રમણનો વિધિ (૧) સામાયિક સામાયિક લેવું. (૨) કુસ્વપ્ન-દુસ્વપ્ન-નિમિત્તે કાઉસ્સગ્ગ પછી ખમા. પ્રણિ. કરી ‘ઇચ્છા. કુસુમિણ-દુસુમિણ-ઉડ્ડાવણિયરાઇઅપાયચ્છિત્ત-વિસોહણથં કાઉસ્સગ્ગ કરું ?' કહી કાઉસ્સગ્ગની આજ્ઞા માગવી અને તે મળ્યેથી ‘ઇચ્છું' કહી ‘કુસુમિણ-દુસુમિણ-ઉડ્ડાવણિયું રાઇઅપાયચ્છિત્ત-વિસોહણë કરેમિ કાઉસ્સગ્ગ’ એમ કહેવું. પછી ‘કાઉસ્સગ્ગસુત્ત’ બોલી તે રાત્રિમાં કામ-ભોગાદિકનાં કુઃસ્વપ્ન આવ્યાં હોય તો ‘સાગરવરગંભીરા' સુધી અને બીજાં દુઃસ્વપ્ન આવ્યાં હોય કે ન આવ્યાં હોય તો પણ ‘ચંદેસુ નિમ્મલયરા’ સુધી ચાર લોગ્ગસ્સનો કે સોળ નમસ્કા૨નો કાઉસ્સગ્ગ કરી, પારી પ્રગટ લોગસ્સ કહેવો. (૩) ચૈત્યવંદનાદિ પછી ખમા. પ્રણિ. કરી ઇચ્છા. ચૈત્યવંદન કરું એમ કહી ચૈત્યવંદન કરવાની આજ્ઞા માગવી અને તે મળ્યેથી ‘ઇચ્છું' કહી બેસી ‘જગચિંતામણિ સુત્ત,’‘જં કિંચિ' સૂત્ર વગેરે ‘જય વીયરાય' સૂત્ર સુધી બોલવું. પછી ભગવાનહમ્ આદિ વંદનસૂત્ર બોલીને ચાર ખમા. પ્રણિ. કરીને ભગવાનહમ્ આચાર્યહમ્ ઉપાધ્યાયહમ્ અને સર્વ સાધુહમ્ એ પ્રમાણે થોભવંદન કરવું. શ્રાવકોએ ‘ઇચ્છકારી સમસ્ત શ્રાવકોને વાંદું છું' એમ બોલવું. (૪) સજ્ઝાય (સ્વાધ્યાય) પછી ઊભા થઈ ખમા. પ્રણિ. કરીને ‘ઇચ્છા. સજ્ઝાય સંદિસાહું ?' ૧. ફરીથી પણ (સામાયિક) કરવા યોગ્ય છે. ૨. (સામાયિક)નો આદર (આચાર) મૂકવા જેવો નથી. Page #629 -------------------------------------------------------------------------- ________________ રાત્રિકપ્રતિક્રમણનો વિધિ૦૬૧૧ કહી સક્ઝાય કરવાનો આદેશ માગવો અને તે મળ્યથી “ઇચ્છે' કહી, એક ખમા. પ્રણિ. કરીને “ઇચ્છા. સઝાય કરું' એવી ઈચ્છા પ્રકટ કરવી અને તેને અનુજ્ઞા મળ્યથી “ઇચ્છ' કહી, બેસી, એક નમસ્કાર ગણી ભરોસર.”ની સઝાય બોલવી અને ઉપર એક નમસ્કાર ગણવો. (૫) રાત્રિક-પ્રતિક્રમણની સ્થાપના પછી “ઇચ્છકાર સુતરાઈ સુખ તપ.'નો પાઠ બોલવો. પછી “ઈચ્છા. રાઈઅ-પડિક્કમણે ઠાઉં ?' એમ કહી પ્રતિક્રમણની સ્થાપના કરવાની આજ્ઞા માગવી અને તે આજ્ઞા મળ્યથી “ઇચ્છે” કહી, જમણો હાથ ચરવાળા કે કટાસણા પર સ્થાપી “સબ્યસ્સ વિ રાઈય દુચ્ચિતિય.'નો પાઠ બોલવો. (૬) દેવ વંદન પછી “નમો ન્યૂ ર્ણ સૂત્રનો પાઠ બોલવો. (૭) પહેલું બીજું આવશ્યક (સામાયિક અને ચતુર્વિશત-સ્તવ) પછી ઊભા થઈ “કરેમિ ભંતે' સૂત્ર, “ઈચ્છામિ ઠામિ કાઉસ્સગં, જો મે રાઈઓ.” “તસ્સ ઉત્તરી સૂત્ર” અને “અન્નત્થ' સૂત્ર બોલી એક લોગસ્સનો (ચંદેસુ નિમ્મલયરા સુધીનો) કે ચાર નમસ્કારનો કાઉસ્સગ્ન કરવો. પછી લોગસ્સ. સવલોએ અરિહંત-ચેઈઆણ. તથા કાઉસ્સગસુત્તના પાઠો બોલી એક લોગસ્સ કે ચાર નમસ્કારનો કાઉસગ્ગ કરવો. પછી પુખરવરદીવઢે.' સુઅસ ભગવઓ. વંદણ. અન્નત્થ'. કહી કાઉસ્સગ્નમાં “અઈયાર-વિચારણ-ગાહા' વિચારવી. આ ગાથાઓ ન આવડતી હોય તો આઠ નમસ્કારનો કાઉસ્સગ્ન કરવો. પછી “સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર બોલવું. (૮) ત્રીજું આવશ્યક (વંદન) પછી બેસીને ત્રીજા આવશ્યકની મુહપત્તી પડિલેહવી અને ઊભા થઈને દ્વાદશાવર્ત-વંદન કરવું. Page #630 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨૦શ્રીશ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ (૯) ચોથું આવશ્યક (પ્રતિક્રમણ) - પછી “ઈચ્છા. રાઈએ આલોઉં ?' એમ કહી રાત્રિને વિશે થયેલાં પાપોની આલોચના કરવાની અનુજ્ઞા માગવી અને તે મળ્યથી “ઇચ્છે' કહી, આલોએમિ જો મે રાઈઓ.” પાઠ બોલવો. પછી “સાત લાખ,” તથા “અઢાર પાપસ્થાનક” તથા “સબૂસ્ટ વિ રાઈઅ”નો પાઠ બોલવો. પછી વીરાસને બેસીને અથવા તે ન આવડે તો જમણો ઢીંચણ ઊભો રાખી “નમસ્કાર”, “કરેમિ ભંતે !' સૂત્ર “ઈચ્છામિ પડિક્કમિઉ જા મે રાઈઓ.” બોલી “સાવગપડિક્કમણ-સુત્ત (વંદિતું સૂત્ર) બોલવું. તેમાં ૪૩મી ગાથામાં “અભુઢિઓ મિ” પદ કહેતાં ઊભા થઈ સૂત્ર પૂરું કરવું. પછી દ્વાદશાવર્ત-વંદન કરવું અને અવગ્રહમાં ઊભા રહીને આદેશ માગી “અભુઢિઓ. સૂત્ર” બોલી ગુરુને ખમાવવા અને અવગ્રહ બહાર નીકળીને પુનઃ દ્વાદશાવર્ત-વંદન કરવું. પછી “આયરિય-વિઝાએ સૂત્ર બોલવું. પછી અવગ્રહમાં બહાર નીકળવું. (૧૦) પાંચમું આવશ્યક (કાયોત્સર્ગ) પછી “કરેમિ ભંતે સૂત્ર, “ઈચ્છામિ ઠામિ.” “તસ્સ ઉત્તરી' સૂત્ર, અન્નત્થ' સૂત્ર બોલી તપનું ચિંતન કરવું અને તે ન આવડે તો સોળ નમસ્કારનો કાઉસ્સગ્ન કરી, પારી, લોગસ્સનો પાઠ બોલવો. (૧૧) છઠું આવશ્યક (પ્રત્યાખ્યાન) - પછી બેસીને છઠ્ઠા આવશ્યકની મુહપરી પડિલેહવી અને દ્વાદશાવર્ત-વંદન કરવું તથા અવગ્રહમાં કહીને જ “સકલતીર્થ-વંદના' સૂત્ર બોલવું. પછી પચ્ચક્ખાણનો આદેશ લઈ યથાશક્તિ પચ્ચક્ખાણ કરી, દૈવસિક પ્રતિક્રમણની જેમ જ આવશ્યક સંભારવાં. * આ “તપચિંતન' માટે જુઓ શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર (પ્રબોધ ટીકા) ભાગ ત્રીજાના રાત્રિક પ્રતિક્રમણના હેતુઓ' નામનું વિવરણ. Page #631 -------------------------------------------------------------------------- ________________ રાત્રિક પ્રતિક્રમણનો વિધિ ૦ ૯૧૩ (૧૨) મંગલ સ્તુતિ પછી ‘ઇચ્છામો અણુસદ્ધિં' એમ કહી બેસીને ‘નમો ખમાસમણાણં’ ‘નમોડર્હત્.’ ઇત્યાદિ પાઠ કહીને ‘વિશાલલોચન-દલં' સૂત્ર બોલવું. અહીં સ્ત્રીઓએ ‘સંસાર-દાવાનલ' એ સ્તુતિની ત્રણ ગાથા બોલવી. (૧૩) દેવ-વંદન પછી ‘નમો ત્યુ ણ’ સૂત્ર કહી ઊભા થઈ, ‘અરિહંત ચેઈયાણં' સૂત્ર અને ‘અન્નત્થ’ સૂત્ર કહી, એક નમસ્કારનો કાઉસ્સગ્ગ કરી, પારી, ‘નમોડર્હત.' કહી ‘કલ્યાણકંદ' થુઈની પહેલી ગાથા બોલવી અને ચોથી ગાથા સુધીનો તમામ વિધિ દૈવસિક પ્રતિક્રમણની જેમ કરવો. પછી બેસીને ‘નમો ત્યુ ણું' સૂત્રનો પાઠ બોલી ચાર ખમા, પ્રણિ. પૂર્વક ભગવાનહમ્ આદિ ચારને થોભવંદન કરવું. પછી જમણો હાથ ચરવળા કે કટાસણા ઉપર સ્થાપી ‘અઠ્ઠાઈજ્જૈસુ’ સૂત્ર બોલવું, અહીં અવિધિ આશાતના અંગે ‘મિચ્છા મિ દુક્કડં' કહેવું. (૧૪) શ્રી સીમંધરસ્વામી (અથવા વીશ વિહરમાનજિન) ચૈત્યવંદન વિધિ. શ્રી સીમંધરસ્વામી ! આરાધનાર્થે વિનંતિ કરું ? ઇચ્છું. કહીને (શ્રી સીમંધરસ્વામીના દૂહાઓ બોલવા, દરેક દૂહા પછી ખમા. પ્રણિ. કરવું.) ખમા. પ્રણિ. પછી (ક્રિયાનો આદેશ માગવો.) શ્રી સીમંધરસ્વામી ! આરાધનાર્થે ચૈત્યવંદન કરું ? ઇચ્છું. (આદેશ સ્વીકાર) અહીં શ્રી સીમંધરસ્વામીનું ભાવવાહી પૂર્વાચાર્યકૃત ચૈત્યવંદન બોલવું. પછી આસન-જમણો ઢીંચણ નીચે સ્થાપી ડાબો ઢીંચણ ઊભો રાખવો. પછી તિત્વ-વંદણ-સુત્ત(જંકિંચિ સૂત્ર)નો પાઠ બોલવો. પછી સક્ક થય-સુત્ત(નમો ત્યુ ણં સૂત્ર)નો પાઠ યોગમુદ્રાએ બોલવો. પછી Page #632 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ સવચેઈય-વંદણ-સુત્ત(જાવંતિ ચેઈ આઈ સૂત્ર)નો પાઠ “મુક્તાશુક્તિ મુદ્રા' એ બોલવો ખમા. પ્રણિ. પછી સવસાહુ-વંદણ સુત્ત(જાવંત કે વિ સાહૂ સૂત્ર)નો મુક્તાશુક્તિ મુદ્રાએ બોલવો. પછી નમોડસૂત્રનો પાઠ બોલવો જે સ્તવનનું મંગલાચરણ છે. પછી પૂર્વાચાર્યકુત સુંદર રચનાવાળું ભાવવાહી શ્રી સીમંધરસ્વામીનું સ્તવન મધુર સ્વરથી ભાવ-પૂર્વક ગાવું. (આ સ્તવન ઓછામાં ઓછી પાંચ ગાથાઓનું હોવું જોઈએ) પછી પણિહાણ-સુત્ત(જય વયરાય સૂત્ર)નો પાઠ મુક્તાશક્તિ મુદ્રાએ બોલવો. આ પાઠમાં “આભવમખંડા' પદ પછી યોગમુદ્રા કરવી. (પરંતુ સાધ્વી અને શ્રાવિકાએ મુક્તાશુક્તિમુદ્રા રચવી નહિ.) પછી ઊભા થઈને ચેઈથય-સુત્ત(અરિહંત ચેઈઆણું સૂત્ર)નો પાઠ જિનમુદ્રાએ બોલવો. પછી કાઉસ્સગ્ગસુત્ત(અન્નત્ય સૂત્ર)નો પાઠ જિનમુદ્રાએ બોલવો. પછી એક નવકાર(નમસ્કાર-મંત્ર)નો કાયોત્સર્ગ. પછી કાયોત્સર્ગ પૂરો થયે નમો અરિહંતાણં પદનો પ્રકટ ઉચ્ચાર કરવો. પછી નમોડ સૂત્રનો પાઠ બોલવો. પછી શ્રી સીમંધરસ્વામી(અથવા વીશ વિહરમાન જિન)ની પૂર્વાચાર્યકુત સ્તુતિની એક ગાથા બોલવી. અંતિમ પ્રણિપાત ખમા. પ્રણિ. કરવું. વિધિ સમાપ્ત. (આ વીશ વિહરમાન જિનનું ચૈત્યવંદન ઈશાન કોણ તરફ બેસી અથવા તે દિશા મનમાં ચિંતવીને સ્થાપનાજી સન્મુખ કરવું.) Page #633 -------------------------------------------------------------------------- ________________ રાત્રિક પ્રતિક્રમણનો વિધિ ૦ ૬૧૫ (૧૫) શ્રી શત્રુંજય મહાતીર્થ ચૈત્યવંદન વિધિ. ઉપર પ્રમાણે ચૈત્યવંદનની વિધિ મુજબ કરવું, પરંતુ અહીં શ્રી શત્રુંજય મહાતીર્થ આરાધનાર્થે વિનંતિ કરું ? પછી ઇચ્છું. કહીને (૧) દૂહાશત્રુંજય તીર્થના કહેવા. પછી શ્રીશત્રુંજય મહાતીર્થ આરાધનાર્થે ચૈત્યવંદન કરું ? પછી ઇચ્છે. કહીને (૨) ચૈત્યવંદન-શત્રુંજય તીર્થનું કહેવું. (૩) સ્તવન-શત્રુંજય તીર્થનું (પૂર્વાચાર્ય કૃત ભાવવાહી ઓછામાં ઓછી પાંચ ગાથાઓનું હોવું જોઈએ.) (૪) સ્તુતિ-શત્રુંજય તીર્થની કહેવી. ‘શ્રી સિદ્ધાચલજીની દિશા સન્મુખ અથવા તે દિશા મનમાં કલ્પીને સ્થાપનાજી સન્મુખ કરવું.) છે. અંતિમ પ્રણિપાત ખમા. પ્રણિ. કરવું. વિધિ સમાપ્ત. અહીં રાઈ પ્રતિક્રમણ પૂર્ણ થયું (૧૬) સામાયિક પારવું પછી સામાયિક પારવાની વિધિ પ્રમાણે સામાયિક પારવું. ઇતિ. Page #634 -------------------------------------------------------------------------- ________________ રાત્રિક પ્રતિક્રમણની વિધિના હેતુઓ ૧. પ્રથમ સામાયિક લેવાય છે, તેનો હેતુ દેવસિક પ્રતિક્રમણના હેતુ મુજબ સમજવો. ૨. પછી કુસ્વપ્ન-દુઃસ્વપ્ન-નિમિત્તે કાઉસ્સગ્ન કરવામાં આવે છે, તેમાં રાગાદિમય સ્વપ્નને કુસ્વપ્ન સમજવું અને દ્વેષાદિમય સ્વપ્નને દુઃસ્વપ્ન સમજવું. સ્વપ્નમાં સ્ત્રીને અનુરાગ વડે જોઈ હોય, તો તે દૃષ્ટિ-વિપર્યાસ કહેવાય. તે માટે ૧૦૦ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ્ન કરવાનો છે, જે લોગસ્સ' સૂત્રનો “ચંદેસુ નિમ્મલયરા” સુધીનો પાઠ ચાર વાર વિધિપૂર્વક સ્મરવાથી થાય છે, અને સ્વપ્નમાં અબ્રહ્મનું સેવન થયું હોય, તો તે નિમિત્તે ૧૦૮ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ્ન કરવાનો છે, જે “લોગસ્સ” સૂત્રનો સાગરવરગંભીરા' સુધીનો પાઠ ચાર વિધિ-પૂર્વક સ્મરવાથી થાય છે. પછી લોગસ્સ' સૂત્રનો પાઠ પ્રગટ રીતે બોલવામાં આવે છે, તે મંગલમય સમજવો. કુસ્વપ્ન-દુઃસ્વપ્નનો આ અધિકાર મુખ્યતયા સ્ત્રી-સંગથી રહિત મુનિરાજને અનુલક્ષીને કહેલો છે અને તે નિમિત્તે જે કાયોત્સર્ગ કરવાનો છે, તે પાતકની શુદ્ધિ અર્થે પ્રાયશ્ચિત્તરૂપ હોઈ આવશ્યકથી અતિરિક્ત છે. ૩. સર્વ ધર્માનુષ્ઠાન દેવ-ગુરુનાં વંદન-પૂર્વક સફળ થાય છે, તેથી અહીં પ્રથમ ચૈત્યવંદન કરવામાં આવે છે અને તેમાં “જગ-ચિંતામણિ સૂત્રથી જયવીયરાય' સૂત્ર સુધીનાં સૂત્રો બોલવામાં આવે છે. પછી ભગવાન આદિ ચારને વંદન કરવામાં આવે છે, એટલે દેવ તથા ગુરુ ઉભયને વંદન થાય છે. ૪. દેવસિક પ્રતિક્રમણમાં સઝાય પાછળથી કરવામાં આવે છે, ત્યારે અહીં પ્રારંભમાં કરવામાં આવે છે, તેનો હેતુ પ્રાભાતિક પ્રતિક્રમણ માટે યથોક્ત સમયની રાહ જોવાનો છે. સજઝાયમાં ભરતેશ્વર-આદિ મહાપુરુષો તથા સુલસા, ચંદનબાલા વગેરે મહાસતીઓનું પ્રભાતમાં સ્મરણ કરવામાં આવે છે, કારણ કે તેઓ જે જીવન જીવી ગયા તે આપણા માટે અધ્યાત્મનો ઊંચો આદર્શ પૂરો પાડે છે. Page #635 -------------------------------------------------------------------------- ________________ રાત્રિક પ્રતિક્રમણની વિધિના હેતુઓ ૭ ૬૧૭ ૫. પછી ગુરુને સુખશાતા પૂછીને રાત્રિક પ્રતિક્રમણની વિધિસર સ્થાપના કરવામાં આવે છે અને જમણો હાથ ચરવાળા કે કટાસણાં પર સ્થાપી પ્રતિક્રમણનાં બીજકરૂપ ‘સવ્વસવિ રાઈઅ દુચ્ચિતિઅ.' વગેરે પદો બોલવામાં આવે છે. ૬. પછી ‘નમો ત્યુ ણું' સૂત્ર બોલવામાં આવે છે, તે દેવ-વંદન મંગલ અર્થે સમજવું. ૭. પછી ‘કરેમિ ભંતે' સૂત્ર વગેરે બોલીને એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવામાં આવે છે, તે ચારિત્રાચારની શુદ્ધિ અર્થ સમજવો. પછી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવામાં આવે છે, તે દર્શનાચારની શુદ્ધિ અર્થે સમજવો. પછી ‘પુખ્ખ૨વ૨દીવà' વગેરે સૂત્રો બોલીને ‘અઈયા૨-વિયા૨ણગાહા’નો કાઉસ્સગ્ગ કરવામાં આવે છે તે મુખ્યત્વે જ્ઞાનાચારની શુદ્ધિ અર્થે સમજવો. દૈવસિક પ્રતિક્રમણમાં ચારિત્રાચારની શુદ્ધિ માટે બે લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવામાં આવે છે અને અહીં એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કેમ ?’ એનો ઉત્તર એ છે કે દિવસ કરતાં રાત્રિમાં થોડી પ્રવૃત્તિ હોવાથી અલ્પ દોષ લાગવાનો સંભવ છે.' વળી પહેલા કાઉસ્સગ્ગમાં અતિચારોનું ચિંતન કરવાને બદલે ત્રીજા કાઉસ્સગ્ગમાં અતિચારનું ચિંતન શા માટે કરવામાં આવે છે ?’ એનો ઉત્તર એ છે કે પહેલા કાઉસ્સગ્ગમાં નિદ્રાનો કંઈક ઉદય સંભવે છે, તેથી અતિચારોનું સારી રીતે ચિંતન થઈ શકે નહિ, તેથી તે ત્રીજા કાઉસ્સગ્ગમાં ચિંતવાય છે.’ ૮-૯. પછી ત્રીજા અને ચોથા આવશ્યકની જે ક્રિયા થાય છે, તેના હેતુ દૈવસિક પ્રતિક્રમણની વિધિના હેતુઓ મુજબ સમજવા. ૧૦. પછી ત્રણ આચારોના કાઉસ્સગ્ગથી પણ અશુદ્ધ રહેલા અતિચારોની એકત્ર શુદ્ધિને અર્થે તપ ચિંતવવાનો કાયોત્સર્ગ કરવાનો છે. તે ન આવડે તો સોળ નમસ્કાર ગણવાની પ્રવૃત્તિ છે, પણ ખરી રીતે તપનું ચિંતન કરવું જોઈએ. તેનો વિધિ આ પ્રમાણે સમજવો : ‘શ્રીવીર ભગવાને છ માસનો તપ કર્યો હતો. હે ચેતન ! તે તપ તું કરી શકીશ ?' અહીં મનમાં ઉત્તર ચિંતવવો કે તેવી શક્તિ નથી અને પરિણામ નથી. પછી અનુક્રમે એક એક ઉપવાસ ઓછો કરીને વિચાર Page #636 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ કરવો. એમ કરતાં પાંચ માસ સુધી આવવું. પછી એક એક માસ ઓછો કરીને વિચાર કરવો અને એક માસ સુધી આવવું. પછી એક દિન ઊણ માસખમણ, બે દિન ઊણ માસખમણ એમ તેર દિવસ ન્યૂન સુધી એટલે સત્તર ઉપવાસનો વિચાર કરવો. પછી ‘હે ચેતન ! તું ચોત્રીસ ભક્ત (સોળ ઉપવાસ) કર, બત્રીસ ભક્ત કર, ત્રીસ ભક્ત કર' એમ બે બે ભક્ત ઓછા કરતાં ચોથભક્ત (એક ઉપવાસ) સુધી વિચાર કરવો. અને તેવી શક્તિ પણ ન હોય તો અનુક્રમે આયંબિલ, નિવ્વી, એગાસણ, બિયાસણ, અવઢે, પુરિમã, સાદ્ઘપોરિસી, પોરિસી નવકારસી-પર્યંત વિચાર કરવો. તેમાં જ્યાં સુધી કરવાની શક્તિ હોય એટલે કે તપ કરી જોયો હોય, ત્યારથી એમ વિચાર કરે કે ‘શક્તિ છે, પણ પરિણામ નથી.' પછી ત્યાંથી ઘટતાં ઘટતાં પચ્ચક્ખાણ કરવું હોય, ત્યાં આવીને અટકે અને ‘શક્તિ પણ છે અને પરિણામ પણ છે.' આ પ્રમાણે વિચાર કરી મનમાં નિશ્ચય ધારણ કરીને કાઉસ્સગ્ગ પારવો. ૧૧. પછી છઠ્ઠા આવશ્યકની ક્રિયા શરૂ થાય છે, એટલે મુહપત્તીનું પડિલેહણ કરી દ્વાદશાવર્ત્ત-વંદન કરવામાં આવે છે ને સર્વે તીર્થોને વંદના કરવાના હેતુથી ‘સકલતીર્થ-વંદના’ બોલવામાં આવે છે. પછી મન-ચિંતિત પચ્ચક્ખાણ કરવામાં આવે છે. તેમાં ગુરુ સમીપે પ્રતિક્રમણ થતું હોય તો ગુરુ પાસે નહિતર જાતે પચ્ચક્ખાણ કરવામાં આવે છે, અને ‘સામાયિક. પચ્ચક્ખાણ કર્યું છે જી' એમ કહેવાય છે. જો પચ્ચક્ખાણ લેતાં ન આવડતું હોય તો પચ્ચક્ખાણ ધારવામાં આવે છે અને ‘પચ્ચક્ખાણ ધાર્યું છે જી' એમ કહેવાય છે. ૧૨. પછી છયે આવશ્યક પૂરાં થયાંનો હર્ષ જણાવવા માટે ‘ઇચ્છામો અણુસટ્ઠિ' કહીને ‘પ્રભાતિ-સ્તુતિ' એટલે ‘વિશાલ-લોચન-દલ' સૂત્રની ત્રણ ગાથા બોલવામાં આવે છે, તે મંદસ્વરે બોલવી, પણ ઉચ્ચ સ્વરે ન બોલવી; કારણ કે ઉચ્ચ સ્વરે બોલતાં હિંસક જીવો જાગી ઊઠે અને હિંસામાં પ્રવૃત્ત થાય, તેનું નિમિત્ત બનવાનો પ્રસંગ આવે. ૧૩. પછી ચાર થોય(સ્તુતિ)થી દેવ-વંદન કરવામાં આવે છે, તથા ચાર ખમા. પ્રણિ. દઈને ભગવાન વગેરેને થોભ-વંદણ કરવામાં આવે છે Page #637 -------------------------------------------------------------------------- ________________ રાત્રિક પ્રતિક્રમણની વિધિના હેતુઓ ૦૬૧૯ તથા શ્રાવક “અઢાઇજેસુ' સૂત્ર બોલે છે, તે સર્વે મંગલાર્થે સમજવું. શ્રાવક પોષધમાં હોય તો અહીં “નમોત્થણં સૂત્ર પછી ઈચ્છા. સંદિ. ભગ. બહુવેલ સંદિસાહુ અને “ઈચ્છા-સંદિ-ભગ. બહુવેલ કરશું' એવા આદેશો માગે. પછી ભગવાનહમ્ વગેરે ચાર પદ બોલી વંદન કરે. છૂટા શ્રાવકે તેમ કરવાનું નથી. આ આદેશો માગવાનું કારણ એ છે કે સર્વ કાર્ય ગુરુમહારાજને પૂછીને કરવું. ૧૪-૧૫. પછી શ્રીસીમંધરસ્વામી તથા શ્રીસિદ્ધાચલજીનાં ચૈત્યવંદનો કરવામાં આવે છે, તે સામાચારી પ્રમાણે તથા પ્રાભાતિક મંગલ રૂપ સમજવું. (ધર્મસંગ્રહ ભાગ ૧. પૃ. ૫૯૩) આ પ્રતિક્રમણમાં એક “જગ-ચિંતામણિસુત્તરથી શરૂ થતું અને બીજું “પ્રભાતિક-સ્તુતિ' રૂપ એમ બે ચૈત્યવંદનો કરવામાં આવે છે, છતાં આ ચૈત્યવંદનો કરવાની પ્રવૃત્તિ છે, તેથી વિશેષ માંગલિક અર્થે સમજવું. ૧૬. પછી સામાયિક પારવામાં આવે છે, તેનો હેતુ આગળ જણાવેલો છે. Page #638 -------------------------------------------------------------------------- ________________ ૧. પાક્ષિક, ૨. ચાતુર્માસિક, ૩. સાંવત્સરિક પ્રતિક્રમણનો વિધિ ૧. પાક્ષિક પ્રતિક્રમણનો વિધિ (૧) પ્રથમ દૈવસિક પ્રતિક્રમણમાં “સાવગ-પડિક્કમણ-સુત્ત' બોલવા સુધીનો જે વિધિ છે, તે કરવો. પરંતુ તેમાં ચૈત્યવંદન “સકલાસ્તોત્ર' કરવું તથા થોયો “સ્નાતસ્યા-'ની બોલવી. (૨) પછી ખમા. પ્રણિ. કરીને “દેવસિસ આલોઇઅ પડિક્કતા ઇચ્છા. પબ્દિ-મુહપત્તી પડિલેહું ?” એમ કહી પાક્ષિક પ્રતિક્રમણની મુહપત્તી પડિલેહવાનો આદેશ માગવો અને તે મળ્યથી “ઇચ્છ.” કહી મુહપત્તી પડિલેહવી. પછી દ્વાદશાવર્ત-વંદન કરવું. પછી “ઇચ્છા. અભુદ્ધિઓ હં સંબુદ્ધા ખામણેણે અભિતર પખિએ ખામેઉં ?' એમ કહેવું. ગુરુ કહે ખામેહ એટલે “ઈચ્છ, ખામેમિ પમ્બિએ, એક (અંતો) પમ્બમ્સ, પન્નરસ રાઈઆણં, પન્નરસ દિવાસણં, જે કિંચિ અપત્તિ.' વગેરે પાઠ બોલવો. (૩) પછી ઇચ્છા. પખિએ આલોઉં ?' કહી પાક્ષિક આલોચનાનો આદેશ માગવો અને ગુરુ કહે “આલોએહ' એટલે “ઇચ્છે' કહી પમ્પી (પાક્ષિક) અતિચાર બોલવા. (માંડલીમાં એક બોલે ને બીજા તેનું ચિંતન કરે. અતિચાર ન આવડે તો “સાવગ-પડિક્કમણ-સુત્ત' બોલવું.) (૪) પછી “સબ્યસ્સ વિ પકિખઅ દુચિતિએ, દુષ્મા, સિએ, દુચ્ચદ્વિઅ ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ઈચ્છે તસ્સ મિચ્છા મિ દુક્કડ એમ કહેવું. (૫) પછી “ઈચ્છાકારી ભગવદ્ ! પસાય કરી પખિતપ પ્રસાદ કરશોજી' એમ બોલવું. ત્યારે ગુરુ કે વડીલ આ પ્રમાણે કહે : “પષ્મી લેખે Page #639 -------------------------------------------------------------------------- ________________ ૧. પાક્ષિક, ૨. ચાતુર્માસિક,૩. સાંવત્સરિક ૦૬૨૧ એક ઉપવાસ, બે આયંબિલ ત્રણ નિવિ, ચાર એકાસણાં, આઠ બેસણાં, બે હજાર સઝાય, યથાશક્તિ તપ* કરી પહોંચાડવો.' એ વખતે તપ પૂર્ણ કર્યો હોય તો “પઇઢિઓ” કહેવું અને જો આવો તપ તુરતમાં કરી આપવાનો હોય તો “તહર ત્તિ” કહેવું. તથા ન કરવાના હોઈએ તો અણબોલ્યા (મૌન) રહેવું. (૬) પછી કાદશાવર્ત-વંદન કરવું અને “ઈચ્છા. અભુદ્ધિઓ હં પત્તેઅ-ખામણેણં અભિતર-પમ્બિએ ખામેઉં ?” બોલી આજ્ઞા મળ્યથી ઇચ્છે' કહી, “ખામેમિ પમ્બિએ, એક (અંતો) પખસ્સ પન્નરસ-રાઈ દિઅગણે કિંચિ અપત્તિએ.” વગેરે પાઠ બોલીને ગુરુવંદન કરવું. પછી શ્રાવક-શ્રાવિકાએ સર્કલ સંઘને “મિચ્છા મિ-દુક્કડં કહેવું. પછી બે વાંદણાં (દ્વા-દશાવર્ત વંદન કરવું.) (૭) પછી “દેવસિઅ આલોઈઅ પડિક્કતા ઇચ્છા. પખિએ પડિક્કમાવેહ?” કહી આદેશ માગવો અને ગુરુ કહે “સમ્સ પડિક્કમેહ' પછી ઇચ્છે” કહી “કરેમિ ભંતે' સૂત્ર તથા “ઇચ્છામિ પડિક્કમિઉં, જો મે પખિઓ.” વગેરે પાઠ બોલવો. પછી ખમા. પ્રણિ. કરીને “ઈચ્છા. પમ્પિસૂત્ર કહું એમ કહી સાધુ હોય તો “પખિ-સૂત્ર' કહે અને સાધુ ન હોય તો શ્રાવક ઊભા થઈને ત્રણ નમસ્કારપૂર્વક “સાવગ-પડિક્કમણ-સુત્ત (વંદિતુ સૂત્રો કહે. (૮) પછી “સુયદેવયાની થોય કહેવી. (૯) પછી નીચે બેસી જમણો ઢીંચણ ઊભો રાખી, એક નમસ્કાર કરેમિ ભંતે' સૂત્ર તથા “ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ જો મે પખિઓ.” બોલી સાવગ-પડિક્કમણસુત્ત” કહેવું. (૧૦) પછી “કરેમિભંતે સૂત્ર” “ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ જો મે પખિઓ.” “તસ્સ ઉત્તરી' સૂત્ર, “અન્નત્થ' સૂત્ર, બોલીને બાર લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો. આ લોગસ્સ “ચંદેસુ નિમ્મલયરા' સુધી ગણવા. * પાક્ષિક આદિ પ્રતિક્રમણનું ઉપવાસાદિ પ્રાયશ્ચિત્ત દુઃશક્ય હોય તો અન્યત્ર જણાવ્યા પ્રમાણે છેવટે સ્વાધ્યાય વગેરેથી પણ કરવું જોઈએ, તે વિના પ્રતિક્રમણ શુદ્ધ થતું નથી. -(ધર્મસંગ્રહ ભાગ ૧. પૃ. ૫૯૪.) Page #640 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩ અથવા અડતાળીસ નમસ્કારનો કાઉસ્સગ્ન કરીને પારવો. ઉપર “લોગસ્સ’ સૂત્રનો પાઠ બોલવો અને મુહપત્તીનું પડિલેહણ કરીને દ્વાદશાવર્ત-વંદન કરવું. (૧૧) પછી “ઈચ્છા. અદ્ભુઢિઓ હં સમત્ત-ખામણેણં અભિતરપમ્બિએ ખામેઉં ?' એમ કહી ગુરુની આજ્ઞા મળ્યથી “ઇચ્છે' બોલી, ખામેમિ પખિ, એક (અંતો) પખસ્સ, પન્નરસ દિવસાણં, પન્નરસ રાઇઆણં અંકિંચિ અપત્તિએ.” વગેરે પાઠ બોલી ખમી. પ્રણિ. કરીને “ઇચ્છા. પક્નિઅ-ખામણાં ખામું ?' એમ કહી ચાર ખામણાં ખામવાં. મુનિરાજ હોય તો ખામણાં કહે અને મુનિરાજ ન હોય તો. ખમા. પ્રણિ. કરી ઈચ્છામિ ખમાસમણો !' કહી જમણો હાથ ઉપાધિ ઉપર સ્થાપી, એક “નમસ્કાર' કહી, “સિરસા મણસા મયૂએણ વંદામિ' કહેવું. માત્ર ત્રીજા ખામણાને અંતે તસ્સ મિચ્છા મિ દુક્કડ' કહેવું. અહીં પાક્ષિક, ચોમાસી, સાંવત્સરિક-એ પ્રતિક્રમણમાં ચારેય ખામણાને અંતે ગુરુ જ્યારે (૧) મુક્મણિંસમ (૨) અહમવિ વંદામિ ચેઈઆઈં (૩) આયરિઅ સંતિએ (૪) નિત્થાર પાર ગાહોહ, બોલે ત્યારે શિષ્યોએ ઇચ્છે' એ પ્રમાણે કહેવું-(ધર્મસંગ્રહ-ભાગ ૧, પૃ. ૫૯૬.) પછી ઈચ્છામો અણસર્ફિ નમો ખમાસમણાણે “પખિએ સમત્તાં, દેવસિએ પડિક્કમામિ' એમ કહેવું. (૧૨) પછી દેવસિક પ્રતિક્રમણમાં “સાવગ-પડિક્કમણસુત્ત' કહ્યા પછી દ્વાદશાવર્ત-વંદન કરવામાં આવે છે, ત્યાંથી સામાયિક પારવા સુધીનો સર્વ વિધિ કરવો. પણ સુયદેવયાની થોયને ઠેકાણે ભુવનદેવતાનો કાઉસ્સગ્ગ કરવો, અને જ્ઞાનાદિ. થોય કહેવી. તથા ક્ષેત્રદેવતાના કાઉસ્સગ્નમાં “યસ્યાઃ ક્ષેત્રમ્” સ્તુતિ બોલવી. સ્તવનમાં “અજિય-સંતિ-થયો” બોલવો. સઝાયને ઠેકાણે “નમસ્કાર”, “ઉવસગ્ગહરં સ્તોત્ર તથા “સંસાર-દાવાનલ” થઈની ચાર ગાથાઓ બોલવી. તેમાં ચોથી સ્તુતિનાં છેલ્લાં ત્રણ ચરણો સકલસંઘે એકીસાથે ઉચ્ચ સ્વરે કહેવા અને શાંતિ-સ્તવ(લઘુશાંતિ)ને ઠેકાણે બૃહચ્છાતિ કહેવી. * ગુરુના અભાવમાં શ્રાવકો “ખામણાંના પાઠને સ્થાને ચાર વખત એકેક નવકાર કહે. -(ધર્મસંગ્રહ ભાગ ૧, પૃ. ૫૯૬). Page #641 -------------------------------------------------------------------------- ________________ ત્રણે ચોમાસામાં તે તે વસ્તુના કાળ આદિને જણાવનારી કોઠો ઉકાળેલા પાણીનો કાળ | કાંબળીનો સુખડીનો વિશેષ હકીકત કાળ | કાળ કારતક ચોમાસું ૪ પહોર | ૪ ઘડી ૧ મહિનો | ચોમાસું રહેલા સાધુ-સાધ્વીઓ ગૃહસ્થોને પાટ-પાટલાદિ ભળાવી દે, પલ્લા પાંચને બદલે ચાર રાખે ને અન્યત્ર વિહાર કરી શકે ઈત્યાદિ. ફાગણ ૫ પહોર | ર ઘડી | ૨૦ દિવસ | બદામ સિવાયનો મેવો તથા ભાજીપાલો ન ખપે. સાધુ સાધ્વી ચાર પલ્લાને બદલે ત્રણ પલ્લા રાખે. ઇત્યાદિ. ૧. પાક્ષિક, ૨. ચાતુર્માસિક, ૩. સાંવત્સરિક૭૬૨૩ ચોમાસું અષાઢ ૬ ઘડી | ૧૫ દિવસ ચોમાસું બે કાળનું પાણી તે જ દિવસની ફોડેલી બદામ સિવાયનો મેવો તથા ભાજીપાલો વગેરે ન ખપે. સાધુ-સાધ્વી ત્રણ પલ્લાને બદલે પાણી પાંચ પલ્લા રાખે ઈત્યાદિ. ઇત્યાદિ અવસરોચિત તે તે વસ્તુનો કાળ કહેવો “બાકી ગીતાર્થ સંપ્રદાયથી જાણી લેવું.” એમ કહેવું. Page #642 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩ ૨. ચાતુર્માસિક પ્રતિક્રમણનો વિધિ ચાતુર્માસિક પ્રતિક્રમણનો વિધિ બધી રીતે પાક્ષિક પ્રતિક્રમણના વિધિ જેવો છે, પરંતુ તેમાં વિશેષતા એટલી છે કે બાર લોગસ્સનો કાઉસ્સગ્ગને ઠેકાણે વીસ લોગસ્સનો ચંદે-સુ નિમ્મલયરા સુધી. અથવા એંશી નમસ્કારનો કાઉસ્સગ્ન કરવો, “પષ્મી'ના ઠેકાણે “ચઉમાસી' શબ્દ બોલવો અને તપના ઠેકાણે “છઠેણં બે ઉપવાસ, ચાર આયંબિલ, છ નીવિ, આઠ એકાસણાં, સોળ બેઆસણાં, ચાર હજાર સજઝાય” એમ કહેવું. ૩. સાંવત્સરિક પ્રતિક્રમણનો વિધિ સાંવત્સરિક પ્રતિક્રમણનો વિધિ પણ બધી રીતે પાક્ષિક પ્રતિક્રમણના વિધિ જેવો છે, પરંતુ તેમાં વિશેષતા એટલી છે કે બાર લોગસ્સના કાઉસ્સગના ઠેકાણે ચાળીસ લોગસ્સ અને એક નમસ્કારનો અથવા એક સો ને સાઠ નમસ્કારનો કાઉસ્સગ કરવો. “પખીને બદલે “સંવછરી' શબ્દ બોલવો અને તપના ઠેકાણે “અઠ્ઠમભક્ત, ત્રણ ઉપવાસ, છ આયંબિલ, નવ નીવિ, બાર એકાસણાં, ચોવીસ બેઆસણાં અને છ હજાર સજઝાય” એમ કહેવું. Page #643 -------------------------------------------------------------------------- ________________ (૮) પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ વિધિના હેતુઓ દિવસ અને રાત્રિના છેડે નિત્ય પ્રતિક્રમણ કરવા છતાં કોઈક અતિચારનું વિસ્મરણ થયું હોય, અથવા સંભારવા છતાં ભયાદિકને લીધે ગુરુ સમક્ષ તેનું પ્રતિક્રમણ ન કર્યું હોય, અથવા મંદ પરિણામને લીધે તેનું સમ્યફ પ્રકારે પ્રતિક્રમણ ન થયું હોય, તેવા અતિચારોને પ્રતિક્રમવા માટે તથા વિશેષ શુદ્ધિને અર્થે પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ કરવાનાં છે. કહ્યું છે કે.. "जह गहं पइ-दिवसं पि, सोहियं तह वि पव्व संधीसु । सोहिज्जइ सविसेसं एवं इहयं पि नायव्वं ॥" –જેમ ઘર પ્રતિદિવસ સાફ કરવામાં આવે છે, છતાં પર્વના દિવસોમાં વિશેષ પ્રકારે સાફ કરાય છે, તેમ અહીં પણ જાણી લેવું. ૧. પાક્ષિકાદિ-પ્રતિક્રમણમાં પ્રારંભનો “સાવગ-પડિક્કમણ-સુત્ત' સુધીનો વિધિ દૈવસિક પ્રતિક્રમણ પ્રમાણે કરવાનો છે, એટલે તેના હેતુઓ પણ તે પ્રમાણે સમજવા. તે પછી તરત જ પમ્મીપ્રતિક્રમણ શરૂ કરવાનો હેતુ એ છે કે પખી-પ્રતિક્રમણ એ ચોથું આવશ્યક છે, તેથી તેનું અહીં અનુસંધાન થાય. ૨. પછી ગુર્નાદિકને ખમાવવા-પૂર્વક જ સર્વ અનુષ્ઠાનો સફળ થાય છે, તેથી‘અભુઢિઓ હં સંબુદ્ધા ! ખામણેણં' ઇત્યાદિ પાઠ વડે ગુર્વાદિક સંબુદ્ધોને ખમાવવામાં આવે છે, પરંતુ ગુર્નાદિકને ખમાવતાં પહેલાં દ્વાદશાવર્ત-વંદન કરવામાં આવે છે અને તેવું વંદન કરતાં પ્રથમ મુહપત્તીની પડિલેહણા કરવામાં આવે છે. આવી રીતે સંઘ સાથે એટલે કે પ્રતિક્રમણમાં જેટલા હોય તેમની સાથે મુહપત્તીનું પડિલેહણ કરનારી વ્યક્તિ પ્રતિક્રમણની માંડલીમાં ગણાય છે. તેથી જેણે પ્રતિક્રમણ પાછળથી સ્થાપવામાં આવ્યું હોય તથા મુહપત્તીનું પડિલેહણ પ્ર.-૩-૪૦ Page #644 -------------------------------------------------------------------------- ________________ ૬૨૯૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩ પાછળથી કર્યું હોય તે વ્યક્તિ માંડલીમાં ગણાતી નથી. તેથી તેને છીંક આવે તો તેનો બાધ સંઘમાં ગણાતી નથી એવી પ્રવૃત્તિ છે. આ જ ઉદ્દેશથી જેને છીંક આવવાનો સંભવ હોય તે વ્યક્તિને પાક્ષિક આદિ પ્રતિક્રમણમાં મુહપત્તીનું પડિલેહણ તેમજ પાક્ષિક વગેરે પ્રતિક્રમણ સંઘ સાથે સ્થાપવામાં નથી આવતું, પરંતુ પાછળથી સ્થાપવામાં આવે છે. તેમજ નાના (અણસમજુ) બાળકબાલિકાઓને પણ છીંકના સંભવથી પાક્ષિકાદિ પ્રતિક્રમણ વખતે પાછળથી મુહપત્તીનું પડિલેહણ પ્રતિક્રમણ સ્થાપવામાં આવે છે. ૩. પછી સંક્ષેપ અને વિસ્તારથી પાપની આલોચના કરવા માટે આલોયણાસુર બોલ્યા પછી અતિચાર બોલવામાં આવે છે. તેમાં કયા અતિચારોનું સેવન થયું છે, તે જાણીને આલોવવા અને પ્રતિક્રમવા માટે એક જણ અતિચાર બોલે છે અને બીજાઓ એકાગ્ર ચિત્તે સાંભળે છે. ૪-૫. પછી “સબ્યસ્સ વિ' સૂર બોલીને સર્વ અતિચારોનું પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવામાં આવે છે. તે પછી પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક તપ તરીકે એક, બે અને ચાર ઉપવાસ; કે બે, ચાર અને છ આયંબિલ; કે ત્રણ, છે અને નવ નિવ્વી; કે ચાર, આઠ અને બાર એકાસણાં; કે આઠ, સોળ અને ચોવીસ બેઆસણાં; અથવા બે, ચાર અને છ હજાર સજઝાયનાં તપનું નિવેદન કરવાનું હોય છે. જો આવું તપ કરેલ હોય તો “પઇઢિઓ બોલવામાં આવે છે, તેનો અર્થ એ છે કે “હું હાલ તેવા તપમાં સ્થિત છું,’ અને જો આવું તપ તુરતમાં કરી આપવાનું હોય તો તહત્તિ' કહેવામાં આવે છે. કેટલાક આ વખતે કંઈ પણ ન બોલતાં મૌન રહે છે અને કેટલાક “યથાશક્તિ' કહીને તેનો અંશતઃ સ્વીકાર કરે છે. પાપોનું પ્રાયશ્ચિત્ત કરવા માટે આ તપની યોજના છે, એટલે તે અવશ્ય કરવો ઘટે છે. ૬. પછી પ્રત્યેક-ખામણા વડે સર્વને ખમાવવામાં આવે છે અને તેની પહેલાં તથા પછી વિનયાર્થે ગુરુને દ્વાદશાવર્ત-વંદન કરવામાં આવે છે. ૭થી ૧૦. પછી “પષ્મીસુત્ત' બોલીને શ્રુતારાધનના ઉલ્લાસ બદલ સુયદેવયા' થઈ કહેવામાં આવે છે અને “સાવગ-પડિક્કમણ” સુત્ત કહી બાર લોગસ્સનો કાઉસ્સગ્ન કરવામાં આવે છે, તે અતિચારોની વિશેષ શુદ્ધિ અર્થે જાણવો. Page #645 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણની વિધિના હેતુઓ ૦૬૨૭ ૧૧. પછી “ઈચ્છા. અભુઢિઓ હં સમત્ત (સમાપ્ત)-ખામણેણં અભિતર-પમ્બિયું ખામેઉં ?' વગેરે શબ્દો વડે ખમાવવામાં આવે છે, તે કાઉસ્સગ્ન કરતાં શુભ એકાગ્ર ભાવ વડે કંઈક અપરાધો સાંભર્યા હોય તેને ખમાવવા માટે જાણવું. અથવા અહીં પાક્ષિક પ્રતિક્રમણની સમાપ્તિ થાય અથવા ખોટી ક્રિયા થઈ હોય તો તે ખમાવવા માટે જાણવું. ૧૨. પછી “સાવગ-પડિક્રમણ' સુત્તથી બીજો વિધિ દૈવસિક પ્રતિક્રમણની વિધિ પ્રમાણે કરવાનો છે, એટલે તેના હેતુઓ તે પ્રમાણે સમજવા. અહીં શ્રુતદેવતાના કાયોત્સર્ગને સ્થાને ભુવનદેવતાનો કાયોત્સર્ગ કરવામાં આવે છે તેનો હેતુ એ છે કે ક્ષેત્રદેવતાની નિરંતર સ્મૃતિમાં ભુવનનું ક્ષેત્રમંતર્ગતપણું હોવાથી તત્ત્વથી તો ભુવનદેવતાની સ્મૃતિ દરરોજ થાય જ છે, તો પણ પર્વદિવસે તેમનું બહુમાન કરવું. ૧૩. સ્તવનના સ્થાને “અજિય–સંતિ-થઓ” અને “શાંતિસ્તવને સ્થાને “બૃહચ્છાતિ' બોલાય છે, તે પર્વ દિવસે ભાવની વિશેષ વૃદ્ધિ માટે સમજવું. Page #646 -------------------------------------------------------------------------- ________________ (૯) પાક્ષિક આદિ પ્રતિક્રમણમાં કોઈને છીંક આવે તો કાઉસ્સગ્ન કરવાનો વિધિ - પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં જો અતિચાર પહેલાં છીંક આવે તો ચૈત્યવંદનથી ફરી પ્રતિક્રમણની શરૂઆત કરવી જોઈએ અને અતિચાર પછી જો છીંક આવે તો સઝાય બોલ્યા પછી દુખખયકમ્મખયના કાઉસ્સગ્ન પહેલાં છીંકનો કાઉસ્સગ્ન કરવો જોઈએ. જેને છીંક આવી હોય તે શ્રાવક, શ્રાવિકાએ માંગલિક માટે શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાયની રચેલી સત્તરભેદી પૂજા ભણાવવી જોઈએ. (અતિચાર પછી છીંક આવે તો માત્ર છીંકનો કાઉસ્સગ્ન કરવો અને ઉપર જણાવેલી સત્તરભેદી પૂજા ભણાવવી એવો સંપ્રદાય છે.) તે કાઉસ્સગ્નની વિધિ ઈરિયાવહી પડિક્કમણ કરી લોગસ્સ. “ઈચ્છા. શુદ્રોપદ્રવ ઓહડાવણ€ કાઉસ્સગ્ન કરું ?' ગુરુ કહે-“કરો” એટલે “ઈચ્છે' કહી શુદ્રોપદ્રવ. “અન્નત્થ' સૂત્ર કહી, ચાર લોગસ્સનો “સાગરવર-ગંભીરા સુધીનો અથવા તો સોળ નમસ્કારનો કાઉસ્સગ્ન કરવો અને ગુરુ અથવા વડીલે “નમો અરિહંતાણમ્' પદ બોલીને કાઉસ્સગ્ન પાળીને “નમોડહંત' સૂત્ર બોલીને નીચેની થોય (સ્તુતિ) કહેવી. (બીજાઓએ સ્તુતિ કાઉસ્સગ્નમાં જ સાંભળે.) “सर्वे यक्षाम्बिकाद्या ये, वैयावृत्त्यकरा जिने । શુદ્રોપદ્રવ-કુતું, તે સુતં દ્રાવતુ નઃ / રૂ .' નમો અરિહંતાણં પદ બોલીને કાયોત્સર્ગ પાળવો. પછી “લોગસ્સ' સૂત્ર કહેવું અને આગળનો વિધિ કરવો. Page #647 -------------------------------------------------------------------------- ________________ (१०) પ્રતિક્રમણ-વિધિદર્શક પ્રાચીન ગાથાઓ (શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના તૃતીય પ્રકાશના સ્વોપન્ન-વિવરણમાં ચિરંતનાચાર્યકૃત આ ગાથાઓ ઉદ્ધત કરેલી છે.). "पंचविहायार-विसुद्धि-हेउमिह साहू सावगो वा वि । पडिक्कमणं सह गुरुणा, गुरु-विरहे कुणइ एक्को वि ॥ १ ॥ वंदित्तु चेइआई, दाउं चउराइए खमासमणे । भू-निहिअ-सिरो सयलाइआर-मिच्छोक्कडं देइ ॥ २ ॥ सामाइअ-पुव्वमिच्छामि-ठाइअं(मि) काउस्सग्गमिच्चाइ । सुत्तं भणिअ पलंबिअ-भुअ-कुप्पर-धरिअ-पहिरणओ ॥ ३ ॥ घोडगमाई-दोसेहिं, विरहिअं तो करेइ उस्सग्गं । नाहि-अहो-जाणुद्धं, चउरंगुल-ठिअ-कडिपट्टो ॥ ४ ॥ तत्थ य धरेइ हिअए जहक्कम दिण-कए अईआरे । पारेत्तु णमोक्कारेण, पढइ चउवीसथय-दंडं ॥ ५ ॥ संडासगे पमज्जिअ, उंवविसिअ अलग्ग-विअय-बाहुजुओ । मुहणंतगं च कायं च, पेहए पंचवीस इह ॥ ६ ॥ अट्ठिय ठिओ सविणयं, विहिणा गुरुणो करेइ किइकम्मं । बत्तीस-दोस-रहिअं, पणवीसावस्सग-विसुद्धं ॥ ७ ॥ अह सम्ममवणअंगो, करजुअ-विहि-धरिअ-पुत्ति-रयहरणो । परिचिंतिअ अइआरे, जहक्कमं गुरु-पुरो वियडे ॥ ८ ॥ अह उवविसित्तु सुत्तं, सामाइयमाइयं पढिअ पयओ । अब्भुट्ठिओ म्हि इच्चाइ, पढइ दुह उट्ठिओ विहिणा ॥ ९ ॥ दाऊण वंदणं तो, पणगाइसु जइसु खामए तिन्नि । किइकम्मं करे आयरिअमाइ-गाहा-तिगं पढइ ॥ १० ॥ Page #648 -------------------------------------------------------------------------- ________________ 30.श्रीश्राद्ध-प्रतिभ-सूत्रप्रमोघटी-3 इय सामाइय-उस्सग्गसुत्तमुच्चरिअ काउस्सग्ग-ठिओ । चिंतइ उज्जोअ-दुगं, चरित्त-अइआर-सुद्धि कए ॥ ११ ॥ विहिणा पारिय, सम्मत्त-सुद्धि-हेडं च पढइ उज्जोअं । तह सव्वलोअ अरिहंत-चेइआराहणोस्सग्गं ॥ १२ ॥ काउं उज्जोअगरं, चिंतिय पारेइ सुद्ध-सम्मत्तो । पुक्खरवरदीव, कड्डइ सुअ-सोहण-निमित्तं ॥ १३ ॥ पुण पणवीसुस्सासं, उस्सग्गं कुणइ पारए विहिणा । तो सयल-कुसल-किरिया-फलाण सिद्धाण पढइ थयं ॥ १४ ॥ अह सुअ-समिद्ध-हेउं सुअदेवीए करेइ उस्सग्गं । चिंतेइ नमोक्कारं, सुणइ व देई त तीइ थुइं ॥ १५ ॥ एवं खित्तसुरीए, उस्सग्गं कुणइ सुणइ देह थुइं । पढिऊण पंचमंगलमुवविसइ पमज्ज संडासे ॥ १६ ॥ पुव्वविहिणेव पेहिय पुतिं दाऊण वंदणं गुरुणो । 'इच्छामो अणुसर्द्धि'ति, भणिअ जाणूहितो ठाइ ॥ १७ ॥ गुरुथुइ गहणे थुइ तिण्णि वद्धमाणक्खर-स्सरो पढइ । सक्कत्थय-थवं पढिअ, कुणई पच्छित्त-उस्सग्गं ॥ १८ ॥ एवं ता देवसिअं, राइअमवि एवमेव नबरि तहिं । पढमं दाउं 'मिच्छा मि दुक्कडं' पढइ सक्कत्थयं ॥ १९ ॥ उट्ठिय करेइ विहिणा, उस्सग्गं चिंतए अ उज्जोअं । बीअं दंसण-सुद्धीए, चिंतए तत्थ एममेव ॥ २० ॥ तइए निसा अइआरं, जहक्कम चितिऊण पारेइ । सिद्धत्थयं पढित्ता, पमज्ज संडासमुवविसइ ॥ २१ ॥ पुव्वं व पुत्ति पेहण-वंदणमालोय सुत्तपढणं च । वंदण खामण-वंदण-गाहातिग-पढणतुमुग्गो ॥ २२ ॥ तत्थ य चिंतइ संजम-जोगाण न होइ जेण मे हाणी । तं पडिवज्जामि तवं, छम्मासं ता न काउमलं ॥ २३ ॥ Page #649 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ-વિધિદર્શક પ્રાચીન ગાથાઓ૦૬૩૧ इगाइगुणतीसूणयं पि न सहो न पंचमासमवि । एवं चउ-ति-ति-दुमासं न समत्थो एगमासं पि || २४ ॥ जा तं पि तेरसूणं, चउतीसइमाइअ दु-हाणीए । जा चउत्थं तो आयंबिलाइ जा पोरिसि नमो वा ॥ २५ ॥ जं सकं तं हियए धरेत्तु पारेत्तु पेहए पोत्ति । दाउं वंदणमसढो, तं चिअ पच्चक्खए विहिणा ॥ २६ ॥ 'इच्छामो अणुसाढि'ति भणिय उवविसिअ पढइ तिण्णि थुई । मिउसद्देणं सक्कत्थयाइ तो चेइए वन्दे ॥ २७ ॥ अह पक्खिअं चउद्दसि-दिणम्मि पुव्वं व तत्थ देवसिअ । सुत्तं तं पडिक्कमिडं, तो सम्ममिमं कर्म कुणइ ॥ २८ ॥ मुहपोत्ती वंदणयं, संबुद्धा खामणं तहाऽऽलोए । वंदण-पत्तेयक्खामणं च वंदणयमहसुत्तं ॥ २९ ॥ सुतं अब्भुट्ठाणं, उस्सग्गो पुत्ति-वंदणं तह य । पज्जतिय-खामणयं, तह चउरो थोभ-वंदणया ॥ ३० ॥ पुव्वविहिणेव सव्वं, देवसिअं वंदणाइ तो कुणइ । सेज्जसुरी-उस्सग्गे, भेओ संतिथय-पढणे अ ॥ ३१ ॥ एवं चिअ चउमासे, वरिसे अ जहक्कम विही णेओ । पक्ख-चउमास-वरिसेसु नवरि नामंमि नाणत्तं ॥ ३२ ॥ तह उस्सग्गो जोआ, बारस वीसा समंगलिग चत्ता । संबुद्ध-खामणं ति-पण-सत्त साहूण जहसंखं ॥ ३३ ॥" અર્થ : અહીં પાંચ આચારોની વિશુદ્ધિના હેતુએ સાધુ અને શ્રાવક ગુરુની સાથે અથવા ગુરુનો યોગ ન હોય તો એકલો પણ પ્રતિક્રમણ કરે. ૧. (તેમાં પ્રથમ) ચૈત્ય વગેરેને વંદન કરીને (અર્થાત્ ચાર થોઇએ દેવવંદન કરીને પછી) “ભગવાહ' પ્રમુખ ચાર ખમાસમણ દઈને, પૃથ્વી પર मस्त स्थापी सर्व मतियारोन ('सपस्स. वि' सूत्रथी) मिथ्या हुकृत हे. २. (त्याराह) समय (रेमि मत' सूत्र)-पूर्व ६२७मि. i Page #650 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (મિ) કાઉસ્સગ્ગ' ઇત્યાદિ સૂત્ર (‘તસ્સ ઉત્તરી', “અન્નત્થ' સૂત્ર-સહિત) ભુજાઓ લાંબી કરીને તેની કોણીથી કટિવસ્ત્ર ધરી રાખી, ઘોટકાદિ દોષો ટાળીને કાઉસ્સગ્ન કરે. એમાં નાભિથી ચાર આંગળ નીચે તથા ઢીંચણથી ચાર અંગુલ ઊંચે કટિવસ્ત્ર પહેરે. ૩-૪. તે કાઉસ્સગ્નમાં દિવસે સેવેલા અતિચારોનું કમસર ચિંતવન કરી ધારણા કરે. પછી નમસ્કાર-પૂર્વક કાઉસ્સગ્ન પારીને ચતુર્વિશતિ-સ્તવ દંડક (“લોગસ્સ' સૂત્ર) બોલે. ૫. સંડાસા પૂંજી, અર્થાત્ સાથળ તથા ઉરુના સંધિ-ભાગોની પ્રાર્થના કરીને નીચે ઉભડક પહોળા બેસી બન્ને હાથ ક્યાંય (પરસ્પર કે બીજાને) લગાડ્યા સિવાય મુખાનન્તક (મુહપત્તી) અને શરીરનાં પચીસ સ્થાને પ્રતિલેખના કરે. ૬. ઊભો થઈને પછી ઉભડક બેસીને વિનય-પૂર્વક વિધિ-યુક્ત ગુરુને બત્રીસ દોષ-રહિત અને પચીસ આવશ્યકથી વિશુદ્ધ વંદન કરે. ૭. ત્યારપછી (ઊભા ઊભા) બરાબર મસ્તક નમાવીને અને બને હાથમાં વિધિપૂર્વક મુહપત્તી અને રજોહરણ ધારણ કરીને (પૂર્વે) ચિંતવી રાખેલા અતિચારો યથાક્રમે ગુરુની આગળ પ્રગટ કરે. ૮. પછી બેસીને ઉપયોગ-સહિત સામાયિક (કરેમિ ભંતે) વગેરે બોલવા પૂર્વક શ્રમણશ્રાવક)-પ્રતિક્રમણ સૂત્ર બોલી વિધિથી દ્રવ્યભાવ બંને રીતે ઊભો થઈને “અભુક્રિઓ મિ' ઈત્યાદિ પાઠ બોલે. ૯. પછી વાંદણાં દઈને પાંચ કે વધુ સાધુ હોય તો ત્રણને ખમાવે. પછી વાંદણાં દે અને “આયરિય-ઉવજઝાએ” એ ત્રણ ગાથા બોલે. ૧૦. સામાયિક (કરેમિ ભંતે) સૂત્ર તથા ઉત્સર્ગ (તસ્સ ઉત્તરી,” “અન્નત્થ') સૂત્ર બોલી કાયોત્સર્ગમાં ઊભો રહી ચારિત્રાચારમાં લાગેલા અતિચારોની શુદ્ધિ માટે બે (ઉજ્જોઅ) “લોગસ્સનો કાઉસ્સગ્ન કરે. ૧૧. પછી વિધિ-પૂર્વક પારીને સમ્યક્તની શુદ્ધિ માટે લોગસ્સ કહે. તથા સર્વલોકમાંના અહંત-ચૈત્યોની આરાધનાનો કાઉસ્સગ્ન (“સવલોએ અરિહંતચેઈઆણં, “અન્નત્થ' કાયોત્સર્ગ-સૂત્ર બોલીને) કરે. ૧૨. Page #651 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ-વિધિદર્શક પ્રાચીન ગાથાઓ૦૬૩૩ તેમાં એક લોખ્ખસ્સનું ચિંતવન કરીને કાઉસ્સગ્ન પારે. પછી નિર્મળ-સમ્યક્તવાળો બનેલો શ્રુતની સાધના માટે “પુખરવરદીવ' સૂત્ર બોલે. ૧૩. પછી (કાયોત્સર્ગ-સૂત્ર બોલી) પચીસ શ્વાસોચ્છવાસનો (અર્થાત્ એક લોગસ્સનો) કાઉસ્સગ્ન કરે અને વિધિપૂર્વક પારે. ત્યાર પછી સઘળી કુશલક્રિયામાં ફળ માટે સિદ્ધોનું સ્તવન (‘સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર) બોલે. ૧૪. હવે શ્રુતની સમૃદ્ધિ માટે શ્રુતદેવીનો કાઉસગ્ગ કરે, એમાં એક નવકારનું ચિંતવન કરે અને તે(શ્રુતદેવી)ની સ્તુતિ બોલે અથવા સાંભળે. ૧૫. એ જ પ્રમાણે ક્ષેત્રદેવીનો કાઉસગ્ન કરે અને તેની સ્તુતિ બોલે અથવા સાંભળે. પછી “પંચમંગલ' (નમસ્કાર) સૂત્ર બોલીને સંડાસાનું પ્રમાર્જન કરીને નીચે બેસે. ૧૬. પૂર્વ વિધિ પ્રમાણે (શરીર-સહિત) મુહપત્તીની પ્રતિલેખના કરી ગુરુને વાંદણાં દઈ “ઇચ્છામો અણસર્કિં' બોલીને ઢીંચણ પર બેસે. ૧૭. પછી ગુરુ વડે બોલાતી સ્તુતિ સાંભળીને વધતા અક્ષરે અને વધતા સ્વરે ત્રણ સ્તુતિ (“નમોસ્તુ વદ્ધમાનાય) બોલે, ત્યાર પછી શકસ્તવ (નમો ત્યુ ણ) અને સ્તવન બોલીને પ્રાયશ્ચિત્ત-નિમિત્ત કાઉસ્સગ્ન કરે. ૧૮. આ પ્રમાણે તો દેવસિક પ્રતિક્રમણ જાણવું. રાત્રિક પ્રતિક્રમણ પણ એ જ પ્રમાણે છે. કિન્તુ તેમાં વિશેષતા એટલી કે પ્રથમ મિથ્યાદુષ્કૃત દઈને (અર્થાત “સબસ્સ વિ' સૂત્રથી પ્રતિ. ઠાઈ) પછી શક્રસ્તવ (નમો © ણ) બોલે. ૧૯, ઊભા થઈને વિધિપૂર્વક (અર્થાતુ “કરેમિ ભંતે' વગેરે સૂત્રો ભણીને) કાઉસ્સગ્ન કરે. અને એમાં એક લોગ્ગસ્સનું ચિંતવન કરે. બીજો કાઉસ્સગ્ગ પણ દર્શનાચારની શુદ્ધિ માટે એ જ પ્રમાણે કરે, અને લોગસ્સનું ચિંતવન કરે. ૨૦. ત્રીજા કાઉસ્સગ્નમાં રાત્રિના અતિચારોનું યથાક્રમ ચિતવન કરીને તે પારે, અને સિદ્ધસ્તવને ભણી સંડાસા(અર્થાત ઉરુ વગેરેના સંધિ-ભાગ)નું Page #652 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પ્રમાર્જન કરીને બેસે. ૨૧. અને પ્રથમની માફક મુહપરી પડિલેહણ, વાંદણાં, આલોચના, શ્રમણ (શ્રાવક) સૂત્ર-પાઠ, વાંદણાં, ક્ષમાપના, વાંદણાં તથા ગાથા-ત્રિક (આયરિય-ઉવજઝાએ સૂત્ર) બોલે અને (કાયોત્સર્ગ-સૂત્ર ભણી) તપચિંતવનરૂપ કાઉસ્સગ્ન કરે. ૨૨. તેમાં એમ ચિતવે કે “જે રીતે મારા સંયમ-યોગોની હાનિ ન થાય એ રીતનો તપ હું આદર્યું. તેમાં ઉત્કૃષ્ટ છ મહિનાનો તપ કરવાને હું સમર્થ નથી, તેમાં એકથી માંડી ઓગણત્રીસ દિવસ ઊણો તપ કરવા સમર્થ નથી (અર્થાત્ છ માસમાં એક દિવસ ઓછો તપ કરવા શક્તિ નથી, બે દિવસ ઓછો તપ કરવા શક્તિ નથી; એમ એકેક દિવસ ઘટાડતા ૨૯ દિન ઓછો છમાસી તપ કરવા શક્તિ નથી.) એમ પાંચ મહિનાનો તપ કરવા શક્તિ નથી. એમ ચાર મહિના, ત્રણ મહિના, બે મહિના અને એક મહિનાનો પણ તપ કરવા સમર્થ નથી. એમાં એક દિવસ ન્યૂન, બે દિવસ ન્યૂન, તેર ઉપવાસ ન્યૂન કરવા સમર્થ નથી. પછી ચોત્રીસ અભક્ત (૧૬ ઉપવાસ) કરવા સમર્થ નથી. એમાં બબ્બે ઘટાડતાં વિચારવું. અર્થાત્ બત્રીસ અભક્ત....એમ ચોથ અભક્ત સુધી. તે કરવાને અસમર્થ હોય તો પછી આયંબિલથી માંડી (નિવી, એકાસણું, બે આસણું, અવઢ, પુરિમઢ, સાઢપોરિસી) આદિ છેવટે પૌરુષી કે નમુક્કાર-સહિયં કરવા સમર્થ છું.” આમાં જે તપ કરવાને સમર્થ હોય, તેને હૃદયમાં ધારણ કરીને કાઉસગ્ગ પારી મુહપત્તીને પડિલેહે. પછી વાંદણાં દઈને અશઠપણે વિધિ-પૂર્વક તે જ (પૂર્વે કાઉસ્સગ્નમાં ધારી રાખેલું) પચ્ચખાણ કરે. ૨૩, ૨૪, ૨૫, ૨૬. પછી “ઇચ્છામો અણુસદ્ધિ' એ પ્રમાણે બોલીને નીચે (ઢીંચણ પર) બેસી ધીમા શબ્દથી ત્રણ સ્તુતિઓ, શક્રસ્તવ આદિ બોલે અને પછી ચૈત્યોને વાંદે. (કેમ કે પ્રભાતનો સમય હોવાથી ઊંચા શબ્દથી કોઈ જાગી આરંભસમારંભ કરે.) ૨૭. હવે ચઉદશને દિવસે પાક્ષિક-પ્રતિક્રમણ કરવું. તેમાં દેવસિક સૂત્ર સુધી પૂર્વની (દેવસિક પ્રતિક્રમણની) માફક વિધિ કરીને ત્યાર પછી સમ્યક રીતે આ ક્રમ કરે. ૨૮. Page #653 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ-વિધિદર્શક પ્રાચીન ગાથાઓ૦૬૩૫ મુહપત્તી-પ્રતિલેખના, વાંદણાં, સંબુદ્ધ-ખામણાં, તથા પાક્ષિકઅતિચાર-આલોચના, વાંદણાં, પ્રત્યેક ખામણાં, અને પછી વાંદણાં અને પાક્ષિક-સૂત્ર. ૨૯. પછી પ્રતિક્રમણ-સૂત્ર(સાધુને શ્રમણસૂત્ર, ગૃહસ્થને “વંદિતુ' સૂત્ર), અભ્યત્થાન, કાઉસ્સગ્ગ, મુહપત્તી–પ્રતિલેખના, વાંદણાં, સમાપ્ત-ખામણાં, અને ચાર સ્તોભ-વંદન (પષ્મી-ખામણાં) ૩૦. - ત્યારપછી પૂર્વની વિધિ પ્રમાણે દૈવસિક વાંદણાંથી માંડી બધું કરવું. શધ્યાસુરી(વસતિ-પાલક દેવી) કાઉસ્સગ્નમાં અને શાંતિ-સ્તવ ભણવામાં ફરક છે. ૩૧. એ જ પ્રમાણે ચઉમાસી, સાંવત્સરિકનો યથાક્રમ વિધિ જાણવો. પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણોમાં નામનો જ ફરક છે. તથા કાઉસ્સગ્ન બાર લોગસ્સનો, વિસ લોગસ્સનો અને ચાળીસ લોગસ્સ અને એક નવકારનો કરે. પક્ની, ચોમાસી અને સાંવત્સરિક પ્રતિક્રમણાં યથાક્રમે સંબુદ્ધ ખામણાં ત્રણ, પાંચ અને સાત જાણવાં. ૩૨, ૩૩. Page #654 -------------------------------------------------------------------------- ________________ (૧૧) પચ્ચખ્ખાણ પારવાનો વિધિ - ૧. પ્રથમ ઇરિયાવહી પડિક્કમી “જગચિંતામણિ'નું ચૈત્યવંદન કરી “જય વિયરાય સુધીના સર્વ પાઠો કહેવા. પછી ખમા. પ્રણિ. કરી ઈચ્છા. સંદિ. ભગ. સજઝાય કરું ? ઇચ્છું કહી એક નમસ્કાર ગણીને “મનહ જિણાણ’ સક્ઝાય કહીને ખમા. પ્રણિ. કરીને ઇચ્છા. સંદિ. ભગ. મુહપત્તી પડિલેહું ! ઇચ્છું કહીને મુહપત્તી પડિલેહવી. ૨. ખમા. પ્રણિ. કરીને ઇચ્છા. પચ્ચખાણ પારું ? યથાશક્તિ, કહી ફરી ખમા. ઈચ્છા. પચ્ચખાણ કપાયું, ‘તહત્તિ' કહી અંગૂઠો મુકીનો અંદર વાળી જમણો હાથ કટાસણા અથવા ચરવળા ઉપર સ્થાપી, એક એક નમસ્કાર ગણી જે પચ્ચકખાણ કર્યું હોય, તેનું નામ બોલીને પારવું. પરંતુ આગળનાં પચ્ચકખાણ બોલવાં નહિ. નોકારસીથી આયંબિલ સુધીનાં પચ્ચકખાણ નીચે પ્રમાણે પારવાં. "उग्गए सूरे नमुक्कारसहिअं पोरिसि, साढपोरिसि, गंठसहिअं, मुठ्ठिसहिअं पच्चक्खाण कर्यु, चउव्विहार, आयंबिल, नीवि, एगासण, बियासण, पच्चक्खाण कर्यु, तिविहार पच्चक्खाण फासियं पालियं सोहियं, तीरिअं, किट्टिअं, आराहिअं, जं च न आराहिअं तस्स मिच्छा मि दुक्कडं । ઉપર એક નમસ્કાર ગણવો. પછી ભોજન પહેલાનો સમય અવિરતિમાં ન જાય તે માટે મુક્રિસહિઅ આદિ સંકેત પચ્ચખાણ કરે. (ધર્મસંગ્રહ ભા. ૧, પૃ. ૨૫૯ પાદનોંધ.) તિવિહાર-ઉપવાસનું પચ્ચખાણ તિવિહાર ઉપવાસવાળાએ નીચે પ્રમાણે પચ્ચક્માણ પારવું. ૧. ગુરુ કહે-પડિલેહેહ' ૨. ગુરુ કહે-પુણો વિ કાયવં' (ફરી પણ કરવું.) ૩. ગુરુ કહે-“આયારો ન મોત્તવ્યો' (આચાર ન મૂકવો.) Page #655 -------------------------------------------------------------------------- ________________ પચ્ચખાણ પારવાનો વિધિ ૦૬૩૭ *સૂરે ઉગ્ગએ પચ્ચકખાણ કર્યું. તિવિહાર, પોરિસિ, સાઢપોરિસિ, પરિમષ્ઠ અવઢ, મુક્રિસહિએ પચ્ચક્કાણ કર્યું. પાણહાર, પચ્ચક્કાણ ફાસિએ, પાલિએ, સોહિએ, તીરિએ કિષ્ક્રિએ, આરહિએ, જે ચ ન આરાહિએ તસ્સ મિચ્છામિ દુક્કડં. પછી એક નવકાર ગણી, ખમા. પ્રણિ. કરીને અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં કહેવું. (આમાંનું પોરિસિ વગેરે જે પચ્ચક્માણ કર્યું હોય ત્યાં સુધી બોલવું, આગળનાં પચ્ચખ્ખાણ ન બોલવાં.) * “સૂરે ઉગ્ગએ પચ્ચકખાણ કર્યું તિવિહાર' એ પાઠને બદલે કેટલાક “ સૂરે ઉગ્ગએ ઉપવાસ કર્યો તિવિહાર' સૂરે ઉગ્ગએ અબ્બત્તૐ પચ્ચકખાણ કર્યું તિવિહાર' એમ પણ બોલે છે. Page #656 -------------------------------------------------------------------------- ________________ (૧૨) પોષધ-વિધિ (૧) પોષધના પ્રકારો : પોષધના મુખ્ય ચાર પ્રકારો છે : (૧) આહાર-પોષધ, (૨) શરીર-સત્કાર-પોષધ (૩) બ્રહ્મચર્ય-પોષધ અને (૪) અવ્યાપાર-પોષ. આ ચારે પ્રકારના દેશ અને સર્વથી બે બે ભેદો છે, પરંતુ વર્તમાન સામાચારીમાં આહાર-પોષધ દેશ અને સર્વથી કરવામાં આવે છે અને બાકીના ત્રણે પોષધો સર્વથી કરવામાં આવે છે. તિવિહાર ઉપવાસ. આયંબિલ, નિવ્વી તથા એગાસણ કરવું તે દેશઆહાર-પોષધ છે અને ચોવિહાર ઉપવાસ કરવો તે સર્વઆહાર-પોષધ છે. (૨) પોષધમાં પ્રતિક્રમણાદિ: પોષધ કરવા ઇચ્છનારે પ્રભાતમાં વહેલા ઊઠીને રાત્રિક-પ્રતિક્રમણ કરવું. પછી ઉપાશ્રયે આવીને ગુરુ-સમક્ષ પોષધ ઉચ્ચરવો. વર્તમાન સામાચારી આ પ્રમાણે છે, પરંતુ મુખ્ય વૃત્તિએ સવારે પોષધ લઈને પછી પ્રતિક્રમણ કરવું ઘટે છે. આ પ્રતિક્રમણમાં સાત લાખ સૂત્ર અને અઢાર પાપ સ્થાનક' સૂત્રને બદલે “ગમણાગમણે સૂત્ર-૪૯ બોલવું. અને સાહુ-વંદણ-સુત્ત” (“અઢાઈજેસુ' સૂત્ર) પહેલાં “બહુવેલ'ના આદેશો લેવા. પછી ચાર ખમા, પ્રણિ. વડે આચાર્યાદિને વંદન કરી “સાહુ-વંદણ-સુત્ત' (“અઠ્ઠાઈ સૂત્ર') કહેવું અને પ્રતિક્રમણ પૂરું કરવું. પછી ખમા. પ્રણિ. પૂર્વક ઈરિયાવહિય કરી ખમા. પ્રણિ પૂર્વક આદેશ માગવો. “ઇચ્છા. પડિલેહણ કરું?” પછી “ઇચ્છે કહી પાંચ વાનાં પડિલેહવાં : મુહપતી, ચરવલો, કટાસણ, કંદોરો, ધોતિયું. પછી ઈરિયા. કહી બાકીનાં વસ્ત્ર પડિલેહવાં. તે પછી દેવવંદન કરવું. ૧. પોષધના અર્થ વગેરે માટે જુઓ પ્રબોધટીકા, ભાગ ૨ જો, સૂત્ર ૩૪ની ગાથા ૨૯, કાલિકાસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્ય તથા અભયદેવસૂરિ વગેરેએ “પોષધ' શબ્દને શુદ્ધ ગણી તેનો વ્યવહાર કરેલો છે. ૨. રાત્રિક-પોષધમાં પણ બીજે દિવસે સવારના પ્રતિક્રમણમાં આ પ્રમાણે વિધિ કરવો, પરતુ પોષધ લેવાનો હોય તો અહીં નવેસરથી ઉચ્ચરવો અને પોષધ લેવાના સઘળા આદેશ. - Page #657 -------------------------------------------------------------------------- ________________ પોષધ-વિધિ૬૩૯ (૩) પછી ઉપાશ્રયે આવી પોષધ માટે ગુરુ-સન્મુખ નીચે પ્રમાણે વિધિ કરવો :- (એમાં પ્રતિક્રમણ સાથે પડિલેહણ કરનારે નીચે પ્રમાણે વિધિ તો કરવાનો, પણ વસ્ત્રો પડિલેહવાં નહિ; કેમ કે પૂર્વે પડિલેહેલાં છે.) (૧) ખમા. પ્રણિ. કરી, “ઇરિયાવહી પડિક્કમી,” “તસ્સ ઉત્તરી સૂત્ર તથા “અન્નત્થ' સૂત્ર બોલી, કાઉસ્સગ્ન કરવો. તેમાં “ચકવીસત્યયસુત્ત'(“લોગસ્સ” સૂત્રોનું સ્મરણ કરી કાઉસ્સગ્ન પારી તે સૂત્ર પ્રગટ બોલવું. (૨) પછી “ઇચ્છા. પોસહ-મુહપત્તી પડિલેહું ?' એમ કહી મુહપત્તી પડિલેહવાની આજ્ઞા માગવી. ગુરુ કહે “પડિલેહેહ' એટલે “ઈચ્છે” કહી બેસીને મુહપત્તી પડિલેહવી. (૩) પછી ખમા. પ્રણિ. કરી “ઇચ્છા. પોસહ સંદિસાહ ?' એમ કહી આજ્ઞા માગવી. ગુરુ કહે “સંદિસામિ.' એટલે ઇચ્છે' કહી ખમા. પ્રણિ. કરી કહેવું કે “ઈચ્છા. પોસહ ઠાઉં ?' ગુરુ કહે ઠાએહ એટલે “ઇચ્છે' કહી ઊભા ઊભા એક નમસ્કાર ગણવો. (૪) પછી “ઈચ્છકારિ ભગવન્! પસાય કરી પોસહદંડક ઉચ્ચરાવો જી' એમ કહી ગુરુ મહારાજ પાસે વડીલ પાસે અથવા તેવો યોગ ન હોય તો જાતે પોસહ લેવાનું સૂત્ર (ક્રમાંક ૪૮) ઉચ્ચરવું (પ) પછી સામાયિક-મુહપત્તી પડિલેહણાના આદેશથી માંડીને ત્રણ નમસ્કાર ગણીને સઝાય કરવા સુધી સામાયિક લેવાનો સર્વ વિધિ કરવો. તેમાં વિશેષતા એટલી કે “ગાવ નિય’ને બદલે “વાવ પોસ€ કહેવું. (૬) પછી ખમા. પ્રણિ. કરી “ઇચ્છા. બહુવેલ સંદિસાહુ ?” કહેવું. ગુરુ કહે “સંદિસહ' એટલે “ઇચ્છે' કહી ખમા. પ્રણિ. કરી “ઈચ્છા. બહુવેલ કરીશું' એમ કહેવું. ગુરુ કહે “કરજો” એટલે “ઈચ્છ” કહેવું. (૭) ખમા. પ્રણિ. કરી “ઇચ્છા. પડિલેહણ કરું ?' એમ કહેવું. ગુરુ કહે “કરેહ' એટલે “ઈચ્છે' કહી પાંચ વસ્તુનું પડિલેહણ કરવું. તેમાં મુહપત્તીનું ૫૦ બોલથી, ચરવાળાનું ૧૦ બોલથી, કટાસણાનું ૨૫ બોલથી, સૂતરના કંદોરાનું ૧૦ બોલથી, અને ધોતિયાનું ૨૫ બોલથી પડિલેહણ કરવું. (૮) પછી પડિલેહેલું ધોતિયું પહેરી, કંદોરો બાંધી, ઈરિયાવહી પડિક્કમી ખમા. પ્રણિ. “ઈચ્છા. પડિલેહણા પડિલેહાવો છે' એમ કહેવું. ગુરુ કહે, “પડિલેહાવેમિ એટલે “ઈચ્છ' કહેવું. (૯) પછી તેર-બોલથી સ્થાપનાચાર્યજી પડિલેહી (સ્થાપેલા હોય તો ફરીથી સ્થાપી Page #658 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ અથવા વડીલનું ઉત્તરીય વસ્ત્ર પડિલેહી) ખમા. પ્રણિ. ‘ઇચ્છા. ઉપધિમુહપત્તી ડિલેહું ?’ એમ કહેવું. ગુરુ કહે ‘પડિલેહેહ' એટલે ‘ઇચ્છું' કહી મુહપત્તી પડિલેહવી. (૧૦) પછી ખમા: પ્રણિ. કરી ‘ઇચ્છા. ઉપધિ સંદિસાહુ ?' એમ કહેવું. ગુરુ કહે, ‘સંદિસાવેમિ’ એટલે ‘ઇચ્છું’ કહી ખમા. પ્રણિ. કરી ‘ઇચ્છા. ઉષિ ડિલેહું ?' એમ કહેવું. ગુરુ કહે, ‘પડિલેહે’ એટલે ‘ઇચ્છું' કહી બાકીનાં વસ્ત્રો પડિલેહવાં. (૧૧) પછી એક જણે ડડાસણ જાચી લેવું અને તેને ડિલેહી, ઇરિયાવહી પડિક્કમીને કાજો લેવો. પછી તેને શુદ્ધ કરી, જીવ-જંતુ જીવતું કે મરેલું હોય તે તપાસી ત્યાં જ-સ્થાપનાચાર્ય સન્મુખ ઊભા રહી, ઇરિયાવહિયા પડિક્કમી લોગસ્સ સૂત્ર પ્રકટ કહીને ડંડાસણ વડે પ્રમાર્જન કરતાં કરતાં નિરવઘ ભૂમિકાએ જઈ ‘અનુનાળદ નસ્સુ ાહો' કહીને કાજો પરઠવવો અને ત્રણ વાર વોસિરે' કહેવું. (૧૨) પછી મૂળ સ્થાનકે આવી ઇરિયાવહિ. પ્રતિક્રમણ કરીને ગમણા-ગમણે સૂત્ર આલોવવા પૂર્વક બધાની સાથે દેવ-વંદન કરવું અને સજ્ઝાય કરવી. (૪) દેવ-વંદનનો વિધિ આ પ્રમાણે જાણવો : (૧) પ્રથમ ખમા. પ્રણિ. કરી, ઇરિયાવહી પડિક્કમી લોગસ્સ કહી, ઉત્તરાસણ નાખીને ખમા. પ્રણિ. કરી ‘ઇચ્છા. ચેઇયવંદણું કરેમિ' એમ કહેવું. પછી ‘ઇચ્છું’ કહી, ચૈત્યવંદન, ‘તિત્થ-વંદણ-સુત્ત' (‘જંકિંચિ' સૂત્ર) ‘સક્કત્થયસુત્ત’ (‘નમો ત્યુ ણું' સૂત્ર) અને ‘પણિહાણ-સુત્ત’ (‘જયવીયરાય સૂત્ર') ‘આભવમખંડા' સુધી કહી, ખમા. પ્રણિ. કરી, ચૈત્યવંદન કરી, ‘સક્કત્થય સુત્ત' કહી ચાર થોઈઓ (સ્તુતિઓ) બોલવા સુધીનો સર્વ વિધિ કરવો. (૨) પછી ‘સક્કત્થય-સુત્ત' વગેરે બોલીને બીજી વાર ચાર થોઈઓ બોલવી. (૩) પછી ‘સક્કત્થયસુત્ત’ તથા ‘સવ્વચેઈય-વંદણ-સુત્ત’ (‘જાવંતિ ચેઈઆઈ') અને ‘સવ્વસાહૂ-વંદણ-સુત્ત’(‘જાવંત કે વિ સાહૂ’)નો પાઠ ૧. વસ્તુઓ જાચવાનો અર્થ છૂટા ગૃહસ્થો પાસેથી ‘આ વસ્તુ અમે વાપરીએ' એવો આદેશ લેવાનો છે. ૨. કાજામાં સચિત્ત-એકેંદ્રિય (અનાજ તથા લીલી વનસ્પતિ) તથા કલેવર નીકળે તો ગુરુ પાસે આલોયણા લેવી. ત્રણ જીવ નીકળે તો યતના કરવી. Page #659 -------------------------------------------------------------------------- ________________ પોષધ-વિધિ ૦૬૪૧ બોલી, સ્તવન બોલી “પણિહાણ-સુત્ત'નો પાઠ “આભવમખંડા સુધી કહેવો. (૪) પછી ખમા. પ્રણિ. કરી, ચૈત્યવંદન, ‘તિત્વવંદણ-સુત્ત' (“કિંચિ' સૂત્ર) સક્કWય-સુર” બોલી, “પણિહાણ-સુર” પૂરું બોલવું. ત્યાર પછી વિધિ કરતાં અવિધિ થઈ હોય તેનો આત્માને “મિચ્છા મિ દુક્કડ વડે દંડ દઈને પ્રભાતનાં દેવવંદનમાં છેવટે સજઝાય કહેવી. (બપોરે તથા સાંઝે ન કહેવી.). | (૫) સક્ઝાયનો વિધિ આ પ્રમાણે જાણવો : પ્રથમ ખમા. પ્રણિ. કરી “ઈચ્છા. સઝાય કરું?’ એમ કહેવું. ગુરુ કહે “કરેહ' એટલે “ઇચ્છે કહી, નમસ્કાર ગણી ઊભડક પગે બેસીને એક જણ “સદ્ધ- નિકિચ્ચસઝાઓ” (“મન્નત જિણાણની સજઝાય સૂત્ર-૪૬) બોલે. (૬) છ ઘડી દિવસ ચડ્યા પછી પોરસી ભણાવવી. તે આ પ્રમાણે : ખમા. પ્રણિ. કરી “ઈચ્છા. બહુ-પડિપુના પોરિસી ?” એમ કહેવું. ગુરુ કહે તહ ત્તિ” એટલે “ઇચ્છ' કહેવું. પછી ખમા. પ્રણિ. કરી ઈરિયાવહી પડિક્કમી ખમા. પ્રણિ કરી. ઈચ્છા. પડિલેહણ કરું?' એમ કહેવું. ગુરુ કહે “કરેહ' એટલે ઇચ્છે' કહેવું અને મુહપત્તી પડિલેહવી. (૭) ગુરુ હોય તો તેમની સમક્ષ રાઇય-મુહપત્તી પડિલેહવી.* તે આ પ્રમાણે : પ્રથમ ખમા. પ્રણિ. કરી ઈરિયાવહી પડિક્કમી, ખમ. પ્રણિ. કરી, “ઈચ્છા. રાઇય મુહપત્તી પડિલેહું ?” એમ કહેવું. ગુરુ કહે “પડિલેહેહ' એટલે ઇચ્છે' કહી મુહપત્તી પડિલેહવી. પછી દ્વાદશાવર્ત, વંદન કરવું. પછી “ઈચ્છા. રાઈએ આલોઉં ?' એમ કહેવું. ગુરુ કહે “આલોએહ' એટલે “ઈચ્છે' કહી “આલોએમિ, જો કે રાઈઓ અઈયારો” તથા “સબૂસ્ટ વિ રાઈઅ.' કહી પદસ્થ હોય તો તેમને દ્વાદશાવર્ત-વંદન કરવું અને પદસ્થ ન હોય તો એક જ ખમા. પ્રણિ. કરવું. પછી “ઇચ્છકાર સુહ. રાઈ.” કહીને ખમા. પ્રણિ. કરીને “ગુરુ-ખામણા-સુત્ત (‘અભુઢિઓ હં સૂત્ર) વડે ગુરુને ખમાવવા, પછી દ્વાદશાવર્ત-વંદન કરી “ઈચ્છકારી ભગવદ્ ! પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશો જ.” એમ કહી પચ્ચખ્ખાણ લેવું. અહીં કે જેમણે ગુરુ સાથે રાત્રિક પ્રતિક્રમણ ન કર્યું હોય તેમને માટે આ વિધિ છે. પ્ર-૩-૪૧ Page #660 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ચોવિહાર કે તિવિહાર ઉપવાસ કે પુરિમă, આયંબિલ કે એકાસણાનું પચ્ચક્ખાણ કરવું જોઈએ. ખાસ કારણ હોય તો ગુરુની આજ્ઞાથી સા૪પોરિસી કે પોરિસી-આયંબિલ-એગાસણાનું પચ્ચક્ખાણ પણ કરી શકાય. (૮) પછી સર્વ મુનિરાજને બે વાર ખમા. પ્રણિપાત કરી, ઇચ્છકાર તથા ‘ગુરુખામણા-સુત્ત'નો પાઠ બોલી વંદન કરવું. (૯) પછી લઘુશંકા કરવી હોય (માતરું કરવું હોય) તો કૂંડી, પૂંજણી અને અચિત્ત જળની યાચના કરવી. તથા માતરિયું પહેરીને પૂંજણી વડે કૂંડી પૂંજીને, તેમાં માતરું કરીને પરઠવવાની જગાએ જવું. ત્યાં કૂંડી નીચે મૂકી નિર્જીવ ભૂમિ જોઈને ‘અનુજ્ઞાળહૈં નસ્તુળો' કહીને મારું પરઠવવું. પરઠવ્યા પછી પાછી કૂંડી નીચે મૂકી ત્રણ વાર ‘વોસિરે’ કહી, કૂંડી મૂળ જગાએ મૂકી, અચિત્ત જળ વડે હાથ ધોઈ, વસ્ત્ર બદલી સ્થાપનાચાર્ય સન્મુખ આવવું અને ખમા. પ્રણિ. કરીને ઈરિયાવહી પડિક્કમીને-ગમણા ગમણે સૂત્ર આલોવવાં. અહીં એટલું યાદ રાખવું કે જ્યારે જ્યારે પોષધશાળા કે ઉપાશ્રયની બહાર જવાનો પ્રસંગ આવે ત્યારે ત્રણ વાર ‘આવસહી’ કહેવી અને અંદર પ્રવેશ કરતાં ત્રણ વાર ‘નિસ્સીહી’ કહેવી. (૧૦) પોસહ લીધા પછી જિનમંદિરે દર્શન કરવા જવું જોઈએ. તેનો વિધિ આ પ્રમાણે સમજવો : કટાસણું ડાબે ખભે નાખી, ઉત્તરાસણ કરી, ચરવળો ડાબી કાખમાં અને મુહપત્તી જમણા હાથમાં રાખીને ઈર્યાસમિતિ શોધતાં મુખ્ય જિનમંદિરે જવું. ત્યાં ત્રણ વાર ‘નિસ્સીહી' કહીને મંદિરના આદ્ય દ્વારમાં પ્રવેશ કરવો અને મૂળનાયકજીની સંમુખ જઈ દૂરથી પ્રણામ ફરીને ત્રણ પ્રદક્ષિણા દેવી. પછી બીજી વાર ‘નિસ્સીહી' કહી રંગમંડપમાં પ્રવેશ કરી દર્શન-સ્તુતિ કરીને ખમા. પ્રણિ. કરી ઇરિયાવહી પડિક્કમવા. પછી મંદિર સો હાથથી દૂર હોય તો ‘ગમણાગમણે’ આલોવવા અને ત્રણ વાર ખમા. પ્રણિ. કરી ‘નિસ્સીહિ' કહીને ચૈત્યવંદન કરવું. તે પૂર્ણ થયે જિનમંદિરમાંથી બહાર નીકળતાં ત્રણ વાર ‘આવસહી' કહી ઉપાશ્રયે આવવું. ત્યાં ત્રણ વાર ‘નિસ્સીહિ’ કહીને પ્રવેશ કરવો અને સો હાથ ઉપરાંત જવાનું થયું હોય તો ઇરિયાવહી પડિક્કમવા તથા ‘ગમણાગમણે’ Page #661 -------------------------------------------------------------------------- ________________ પોષધ-વિધિ ૬૪૩ આલોવવા. ૧ (૧૧) જો ચોમાસું હોય તો મધ્યાહનના દેવ વાંધા અગાઉ બીજી વાર કાજો લેવો જોઈએ. તેને માટે એક જણે ઈરિયાવહી પડિક્કમીને કાજો લેવો અને તે શુદ્ધ કરીને યોગ્ય સ્થાને પરઠવવો. (ત્યાર પછી ઈરિયાવહી પડિક્કમવા નહીં.) પછી મધ્યાહનના દેવ વાંદવા. તેનો વિધિ પૂર્વવત્ જાણવો. પછી જેને પાણી વાપરવું હોય કે આયંબિલ, એકાસણ કરવા જવું હોય તેણે પચ્ચખાણ પારવું. (પચ્ચખાણ પારવાની વિધિ અન્યત્ર આપેલી છે.) (૧૨) પાણી પીવું હોય તેણે ઘડો તથા પવાલું યાચી તેનું પડિલેહણ કરી તેમાં યાચેલું અચિત્ત જળ કટાસણાં પર બેસીને પીવું અને પાણી પીવાનું પાત્ર લૂછીને મૂકવું. પાણીવાળાં પાત્ર ઉઘાડાં રાખવાં નહિ. (૧૩) જો આયંબિલ, નિવ્વી કે એગાસણ કરવા પોતાને ઘેર જવું હોય તો ઇર્યાસમિતિ શોધતાં જવું અને ઘરમાં પ્રવેશ કરતાં “જયણા-મંગળ' બોલીને આસન (કટાસણું) નાખી, બેસીને સ્થાપનાજી સ્થાપી, ઈરિયાવહી પડિક્કમવા. પછી ખમ. પ્રણિ. કરી “ગમણાગમણે” આલોવવા. પછી કાજો લઈ પાઠવી ઇરિયાવહી કરી પાટલો તથા થાળી વગેરે વાસણો યાચી પ્રમાર્જીને, પછી આહાર યાચી સંભવ હોય તો અતિથિ-સંવિભાગ કરીને, નિશ્ચલ આસને બેસીને મૌન-પૂર્વક આહાર કરવો. બનતાં સુધી આહાર પ્રણીત (રસ-કસવાળો) ન જોઈએ, અને પીરસનાર “વાપરો” એમ કહે, પછી જ વાપરવી. જેને ઘરે ન જવું હોય તે પોષધશાળાએ પૂર્વપ્રેરિત પુત્રાદિકે આણેલો આહાર કરી શકે છે, પણ સાધુની જેમ વહોરવા જઈ શકે નહિ. તે માટે પ્રથમ સ્થાનનું પ્રમાર્જન કરવું અને તે પર કટાસણું બિછાવવું. પછી ૧. જ્યારે જ્યારે સો હાથ ઉપરાંત જવાનું થાય, અથવા કાંઈ પણ પાઠવવાનું થાય ત્યારે ઇરિયાવહી પડિક્કમવા અને “ગમણાગમણે આલોવવા. ૨. વાપરવાનું વાસણ અક્ષરોથી અંક્તિ ન હોવું જોઈએ; કેમકે અક્ષર પર હોઠ લગાડવાથી અગર એઠું પાણી અડવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય. ૩. ત્રણ વાર “આવસહિ' કહીને પોસહ શાળામાંથી નીકળવું. Page #662 -------------------------------------------------------------------------- ________________ ૬૪૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પાત્ર વગેરેનું પ્રમાર્જન કરી. સ્થાપના સ્થાપીને ઈરિયાવહી પડિક્કમવો અને નિશ્ચલ આસને બેસી મૌન-પૂર્વક આહાર કરવો કોઈ પણ સચિત્ત, કે પાપડ વગેરે અવાજ થાય તેવી ચીજ ન વાપરવી. તથા પ્રકારનાં કારણ વિના મોદકાદિ સ્વાદિષ્ટ વાનીઓ તથા લવંગાદિક તાંબૂલ વાપરવાં નહિ અને ભોજન વાપરતા બચકારા ન બોલાવાય, સૂરસૂર અવાજ ન કરાય, જમતાં ઉતાવળ ન કરાય, અત્યંત વાર પણ ન કરાય તથા એઠું છાંડવું નહીં, થાળી વગેરે ધોઈને પી જવું, અને થાળી, વાટકા વગેરે લૂછીને સાફ કરવાં-આ પ્રમાણે વિધિ છે. પછી મુખ-શુદ્ધિ કરીને તિવિહારનું પચ્ચખાણ કરવું ને નમસ્કાર ગણીને ઊઠવું તથા કાજો લઈને પરઠવવો. પછી પોષધશાળાએ આવીને સ્થાપનાજી-સંમુખ ઈરિયાવહી પડિક્કમીને સો ડગલાંથી વધારે દૂર ગયા હોય તો ગમણાગમણે સૂટ આલોવવીને પછી ચૈત્યવંદન કરવું. તેમાં જગચિંતામણિ સુત્ત' બોલવું અને “પણિહાણ-સુત્ત' (“જયવયરાય–સૂત્ર) સુધીનો સર્વ વિધિ કરવો. (૧૪) ત્યાર પછી સ્વાધ્યાય અને ધ્યાનમાં પ્રવૃત્ત થવું. તથા શ્રી જ્ઞાનપંચમીએ જ્ઞાનના, અને મૌન એકાદશીએ દોઢસો કલ્યાણકના અને ત્રણે ચોમાસી ચૌદસ-વગેરે પર્વોમાં ચોવીસ તીર્થંકરના વિસ્તારથી વિધિપૂર્વક દેવવંદન કરવાં. (૧૫) ત્રીજા પહોર પછી મુનિ મહારાજે સ્થાપનાચાર્યનું પડિલેહણ કર્યું હોય તો તેની સમક્ષ (બીજી વારનું) પડિલેહણ કરવું. તે આ પ્રમાણે : (૧) પ્રથમ ખમા. પ્રણિ. કરી “ઇચ્છા. બહુપડિપુના પોરિસી ?” એમ કહેવું. ત્યારે ગુરુ કહે “તત ત્તિ એટલે “ઈચ્છે કહી ખમા. પ્રણિ. કરી ઇરિયાવહી પડિક્કમવા. (૨) પછી ખમા. પ્રણિ. કરી “ઇચ્છા. ગમણાગમણે ૧. ત્રણ વાર ‘નિસીહા' કહીને પોસહશાળાએ પ્રવેશ કરવો. આ પ્રમાણે દરેક વખતે પોસહશાળામાં તથા જિનમંદિરમાં પ્રવેશતાં અને બહાર જતાં “નિસીપી અને “આવસતિ પાઠ ત્રણ વાર બોલવો. Page #663 -------------------------------------------------------------------------- ________________ પ્રોષધ-વિધિ ૦૬૪૫ આલોઉં ?' એમ કહેવું. ગુરુ કહે “આલો એહ એટલે “ઈચ્છે' કહી ગમણાગમણે આલોવવા. (૩) પછી ખમા. પ્રણિ. કરી “ઇચ્છા. પડિલેહણ કરું ?' ગુરુ કહે “કરેહ' એટલે “ઇચ્છે' કહી ખમા. પ્રણિ. કરીને કહેવું કે ઇચ્છા. પોસહશાલા પ્રમાણું ?' ગુરુ કહે “પમજેહ' એટલે “ઈચ્છે' કહી ઉપવાસવાળાએ મુહપત્તી, કટાસણું અને ચરવાળો એ ત્રણ અને આયંબિલ એગાસણવાળાએ તે ત્રણ ઉપરાંત કંદોરો અને ધોતિયું એમ પાંચની પડિલેહણા કરવી (૪) પછી ખમા. પ્રણિ. કરી “ઇરિયાવહી પડિક્કમવી (ઉપવાસવાળાને ઇરિયાવહી પડિક્કમવાની નથી.) અને ખમી. પ્રણિ. કરી ઈચ્છકારી ભગવન્પસાય કરી પડિલેહણા પડિલેહાવો* જી' એમ કહીને વડીલનું ઉત્તરીય વસ્ત્ર પડિલેહવું. (૫) પછી ખમા. પ્રણિ. કરીને કહેવું કે ઇચ્છા. ઉપધિ-મુહપત્તી પડિલેહું?' ગુરુ કહે “પડિલેહણ' એટલે “ઇચ્છે” કહી મુહપત્તીની પડિલેહણા કરવી. (૬) પછી ખમા. પ્રણિ. કરી “ઇચ્છા. સઝાય કરું ?' એમ કહી સઝાયનો આદેશ માગવો. ગુરુ કહે “કરેહ' એટલે ઊભડક બેસી એક નમસ્કાર ગણી “મન્નત જિણાણ'ની સઝાય બોલવી. (૭) પછી ખાધું હોય તેણે દ્વાદશવર્ત-વંદન કરીને અને બીજાને ખમા. દઈને પાણહારનું પચ્ચકખાણ કરવું. પ્રભાતે તિવિહાર ઉપવાસનું પચ્ચકખાણ લીધું હોય અને પાણી ન પીધું હોય તો આ વખતે ચઉવિહારનું પચ્ચખાણ કરવું. અને ચોવિહાર ઉપવાસવાળાએ “પારિદ્રાવણિયા' આગાર વગરનું “સૂરે ઉગ્ગએ ચોવિહારનું પચ્ચખાણ કરવું. (૮) પછી ખમા. પ્રણિ. કરી “ઇચ્છા. ઉપધિ સંદિસાહે?” એમ કહેવું અને ગુરુ કહે “સંદિસાવેમિ એટલે “ઈચ્છે' કહી ખમાં. પ્રણિી કરી ફરી કહેવું કે “ઈચ્છા. ઉપધિ પડિલેહઉં ?' ગુરુ કહે “પડિલેહેહ' એટલે “ઇચ્છે” કહી પ્રથમ પડિલેહતાં બાકી રહેલાં વસ્ત્રોની * શ્રાવિકાએ મુહપત્તિ, ચરવળો, કટાસણું, સાડી, કંચૂક અને અધરીયવસ્ત્ર-(ચણિયો કંદોરા સાથે) પડિલેહણ કરવાં. -(ધર્મસંગ્રહ ભાગ-૧. પૃ. ૨૫૭) + જો ચંદનકના પ્રતિષ્ઠિત કાયમી સ્થાપનાજી હોય તો સ્થાપવાની જરૂર નહિ. પણ પુસ્તક માળા વગેરે ઉપકરણોની ઇત્વરિક' એટલે અલ્પકાળ માટે સ્થાપના કરેલી. હોય. તો પડિલેહણ કરવા પહેલાં ઉત્થાપવી અને પડિલેહણ કર્યા પછી પુનઃ તે સ્થાપીને બાકીની ક્રિયા કરવી. -(ધર્મસંગ્રહ ભાગ-૧, પૃ. ૨૫૭ પાદનોંધ) Page #664 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પડિલેહણા કરવી. તેમાં રાત્રિ-પોષધ કરનારે પ્રથમ કામળીનું પડિલેહણ કરવું અને પછી સર્વ ઉપધિનું પડિલેહણ કરવું. પછી ઇરિયા. પડિ.ને કાજો લેવા માટે (વસ્ત્રાદિ) લઈને ઊભા થવું. (૯) પછી ડંડાસણ યાચી કાજો લેવાના નિયમ પ્રમાણે કાજો લેવો. (‘મુટ્ઠિ-સહિય’નું પચ્ચક્ખાણ કરનારે પાણી વાપરવું હોય તો નમસ્કાર ગણીને પચ્ચક્ખાણ પારીને વાપરવું,) પછી સર્વેએ દેવવંદન કરવું. (૧૬) પોસહ પાર્યા પહેલાં યાચેલાં ડંડાસણ, કૂંડી, પાણી વગેરે ગૃહસ્થને પાછાં ભળાવી દેવાં. (૧૭) પછી અવસરે દૈવસિક કે પાક્ષિકાદિ પ્રતિક્રમણ કરવું. તેમાં પ્રથમ માત્ર ઇરિયાવહી પડિક્કમવા અને પછી ખમા. પ્રણિ. કરી ચૈત્યવંદન કરવું. સાત લાખ તથા અઢાર પાપસ્થાનક સુત્તને બદલે ‘ગમણાગમણે’સૂત્ર બોલવું. ‘સામાઇય-સુત્ત’ (‘કરેમિ ભંતે’ સૂત્ર) ‘જાવ નિયમં’ને ઠેકાણે ‘જાવ પોસહં’ કહેવું. (૧૮) પ્રતિક્રમણ કરી રહ્યા પછી સામાયિક પારવાને બદલે ચાર પહોરના પોસહવાળા પોસહ પારે, તેની વિધિ આ પ્રમાણે : ખમા. પ્રણિ. કરી ઇરિયાવહી પડિક્કમી, ‘ચક્કસાયસુત્ત’થી ‘જયવીયરાય’ સૂત્ર સુધી કહેવું. પછી ખમા. પ્રણિ. કરીને ‘ઇચ્છા. મુહપત્તી પડિલેહું ?' એમ કહેવું અને ગુરુ કહે ‘પડિલેહેહ' એટલે ‘ઇચ્છું' કહી મુહપત્તી પડિલેહવી. પછી ખમા. પ્રણિ. ‘ઇચ્છા. પોસહ પારું?' એમ કહેવું. ગુરુ કહે, ‘પુણો વિ કાયવ્યો’ એટલે ‘યથાશક્તિ’ કહેવું. પછી ખમા. પ્રણિ. કરી ‘ઇચ્છા. પોસહ પાર્યો’ એમ કહેવું. ગુરુ કહે ‘આય(યા)રો ન મોત્તો’ એટલે ‘તહ ત્તિ' કહી ચરવાળા ઉપર હાથ સ્થાપી એક નમસ્કાર બોલી પોસહ પારવાનું સૂત્ર (‘સાગરચંદો કામો’) બોલવું. પછી સામાયિક પારવાના વિધિ પ્રમાણે સામાયિક પારવું. (૧૯) રાત્રિ-પોષધ કરવાની ઇચ્છાવાળાએ ઓછામાં ઓછું એગાસણ કરેલું હોવું જ જોઈએ; તેણે ચૂનાનું પાણી કુંડલ, રૂ, ડંડાસણ, યાચી લેવાં જોઈએ અને કામળી, સંથારિયું સાથે રાખવાં જોઈએ. પહેલાં પડિલેહણ, દેવ વંદન કરેલ હોય તો પછી પોષધ લેવાના વિધિ પ્રમાણે પોષધ તથા સામાયિક લઈ બધા આદેશો માગવા* અને તે વખતે * નવા પોષધ લેનારને ‘બહુપડિપુન્ના પોરિસી'નો આદેશ માગવાનો નથી, પરંતુ પોષધશાળાના પ્રમાર્જનનો આદેશ માગવાનો છે. Page #665 -------------------------------------------------------------------------- ________________ પોષધ-વિધિ૦૬૪૭ માત્ર મુહપત્તીનું જ પડિલેહણ કરવું પરંતુ પોષધ ઉચ્ચાર્યા બાદ પડિલેહણ તથા દેવવંદન કરાય તે વધારે યોગ્ય છે. (૨૦) જેણે સવારે આઠ પહોરનો જ પોષધ લીધો હોય તે સાંજના દેવ વાંદ્યા પછી કુંડળ જાચી લે, એટલે રૂનાં બે પૂંભડાં બે કાનમાં રાખે. જો તે ગુમાવે તો આલોયણ આવે. પછી ડંડાસણ તથા રાત્રિને માટે ચૂનો નાખેલું અચિત્ત પાણી વાચીને રાખી મૂકે તથા સો હાથ વસતિ જોઈ આવે, જેમાં રાત્રે માતરું વગેરે પરઠવી શકાય. પછી ખમા. પ્રણિ. કરી ઇરિયાવહી કહી ઇચ્છા. ચંડિલ પડિલેહું?' એમ કહીને આદેશ માગે. ગુરુ કહે “પડિલેહેહ' એટલે “ઇચ્છે' કહીને વિધિ મુજબ “ચોવીસ માંડલા' કરવાં. સૂત્ર-૫૦ આ પ્રમાણે ચોવીસ માંડલાં કર્યા પછી ઇરિયાવહી પડિક્કમીને ‘સકલ-કુશલવલ્લી'-એ સ્તુતિ બોલીને ચૈત્યવંદન-પૂર્વક પ્રતિક્રમણ કરવું. (૨૧) રાત્રિ-પોષધવાળા પહોર રાત્રિ-પર્યત સ્વાધ્યાય-ધ્યાન કરે. પછી ખમા. પ્રણિ. કરી “ઈચ્છા. બહુપડિપુન્ના પોરિસી ?' એમ બોલે. ગુરુ કહે “તહ ત્તિ' એટલે ખમા. પ્રણિ. કહી ઈરિયાવહી પડિક્કમે. પછી ખમા: પ્રણિ. કરી “ઈચ્છા. બહુપડિપુન્ના પોરિસી રાઈય-સંથારે ઠાસું મિ?” એમ કહે. ગુરુ કહે “ઠાજો' એટલે “પણિહાણ-સુત્ત” સુધીના પાઠો બોલી ચૈત્યવંદન કરે. તેમાં ચૈત્યવંદન-અધિકારે ‘પાસનાહ-જિણ-થુઈ' (‘ચીક્કસાયન' સૂત્ર ) બોલે. પછી ખમા. પ્રણિ. કરી “ઇચ્છા. સંથારા-વિધિ ભણવા મુહપત્તી પડિલેહું ?' એમ કહી આદેશ માગે અને ગુરુ “પડિલેહેહ કહે ત્યારે “ઇચ્છ કહી મુહપત્તીનું પડિલેહણ કરે અને “નિસીહિ નિરીતિ નિસીહિ' નમો ખમાસમણણું ગોયમાઈણ મહામણીશં” આટલો પાઠ, “નમસ્કાર” તથા “સામાઈય-સુત્ત ત્રણ વાર કહે, પછી “સંથારા-પોરિસી' ભણાવે. તેમાં અરિહંતો મહાદેવો' એ ગાથા ત્રણ વાર બોલે. પછી સાત નમસ્કાર ગણી બાકીની ગાથાઓ બોલે. . (૨૨) આ પ્રમાણે સંથારા-પોરિસી કહી રહ્યા પછી સ્વાધ્યાય-ધ્યાન કરે અને જ્યારે નિદ્રા-પીડિત થાય ત્યારે લઘુશંકાની બાધા ટાળીને ઇરિયા. ગમણાગમણે' કરી દિવસે પડિલેહેલી જગાએ સંથારો કરે. તે આ પ્રમાણે : પ્રથમ જમીન પડિલેહીને સંથારિયું પાથરે. તેની ઉપર ઉત્તરપટ્ટો (એકપડો Page #666 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ઓછાડ) પાથરે. મુહપત્તી કેડે ભરાવે. કટાસણું-ચરવળો જમણે પડખે રાખી મૂકે અને માતરિયું પહેરીને સૂએ.' (૨૩) રાત્રિએ ચાલવું પડે તો ડંડાસણ વડે પડિલેહતાં ચાલે. વચમાં જાગે તો બાધા ટાળી ઇરિયા. કરી “ગમણાગમણે આલોવવાં અને ઓછામાં ઓછી ત્રણ ગાથાનો સ્વાધ્યાય કરી સૂએ. (૨૪) પાછલી રાતે જાગીને નમસ્કાર સંભારી ભાવના ભાવી માતરાની બાધા ટાળી આવે. પછી ઈરિયાવહી પડિક્કમીને ગમણાગમણે આલોવીને “કુસુમિણ-દુસુમિણનો કાઉસ્સગ્ન કરીને ચૈત્ય. ભગવાનહમ્ ચાર વંદન કરીને સજઝાય કરી “ઈચ્છકાર' બોલીને ગુરુમહારાજને સુખશાતા પૂછવી. પ્રતિક્રમણના અવસરે રાત્રિક પ્રતિક્રમણ કરે, પરંતુ વચ્ચે આંતરું પડ્યું હોય તો ઈરિયા, પડિક્કમીને* રાઠય પ્રતિ. કરવું. (૨૫) પછી સ્થાપનાચાર્યજીનું પડિ. થયા બાદ પૂર્વોક્ત વિધિએ પડિલેહણ કરે અને ઈરિયા. પૂર્વક કાજો લઈ પૂર્વોક્ત વિધિએ દેવ વાંદે તથા સઝાય કરે. * (૧) તેમાં પોસહમાં “કલ્યાણ કંદની સ્તુતિ બાદ નમોત્થણં' સૂત્ર પછીનો પોસહ ચાલુ રાખવો હોય તો અહીં નવેસરથી ઉચ્ચારવો અને પોસહ લેવાના સઘળા આદેશ લેવા, અને બાકીના પોસહવાળાએ ખમા. પ્રણિ. કરીને ઇચ્છા. સંદિ. ભગ. બહવેલ સદુસાહું ! (ગુરુ કહે-સંદિસહ) ઇચ્છે' કહીને પુનઃ ખમા. પ્રણિ. કરીને ઇચ્છા. સંદિ. ભગ. બહુવેલ કરીશું ? (ગુર કહે-કરજો) એ પ્રમાણે આદેશ માગીને પછી ભગવાન હમ્ ઇત્યાદિ વિધિ કરવી. (૨) અહીં ધર્મસંગ્રહમાં નીચે પ્રમાણે પાઠ મળે છે. તે પછી સાધુ અને જેણે પૌષધ કર્યો હોય તેવો શ્રાવક પણ બે ખમાસમણ દેવા પૂર્વક ઇચ્છા. સંદિ. ભગ. બહુવેલ સંદિસાવમિ. અને ઈચ્છા. સંદિ. ભગ. બહુવેલ કરેમિ એમ બે આદેશોથી બહુવેલની આજ્ઞા માગે (બહુવેલ-શ્વાસોશ્વાસ વગેરે વારંવાર થતી ક્રિયાઓ, જેને રોકી ન શકાય અને તેના માટે વારંવાર આજ્ઞા ગુરુ પાસેથી લઈ શકાય નહિ તેવી ક્રિયાઓને બહુવેલ કહેવાય છે.) ત્યાર પછી ભગવાન હમ્ બોલી વંદન કરીને શ્રાવક “અઠ્ઠાઈજેસ' વગેરે બોલે (વર્તમાનમાં તે પછી વિહરમાન જિનનું અને તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજનું ચૈત્યવંદન કરાય છે. તે પ્રભાતિક મંગળરૂપ સમજવું.)-(ધર્મસંગ્રહ ભા-૧, પૃ. ૫૯૩ પાદનોંધ) Page #667 -------------------------------------------------------------------------- ________________ પોષધ-વિધિ૦૬૪૯ (૨૬) પછી ડંડાસણ, કૂંડી, પાણી, કુંડળ, કામળી વગેરે જે વસ્તુ જાએલી હોય, તે પછી ગૃહસ્થને પોષહ પારવા પહેલાં ભળાવે. (૨૭) પછી ઈરિયાવહી પડિક્કમી, ઇચ્છા મુહપત્તી પડિલેહું?' ત્યાં પોસહ પારવાની વિધિમાં જણાવ્યા પ્રમાણે “સામાઈય-વય-જુતો' કહેવા સુધીનો સર્વ વિધિ કરીને પોસહ વારે અને સવિધિ થયાનો “ મિચ્છા મિ દુક્કડ” દે. Page #668 -------------------------------------------------------------------------- ________________ (૧૩) શ્રી ગૌતમસ્વામીજીનું સંસ્કૃત સ્તોત્ર (ગૌતમાષ્ટકમ્) શ્રી ઇન્દ્રભૂતિ વસુભૂતિપુત્ર, પૃથ્વી ભવં ગૌતમ-ગોત્ર રત્નમ્, સ્તુવન્તિ દેવાસુર-માનવેન્દ્રા, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે શ્રી વર્તમાનાત્ ત્રિપદીમ વાપ્ય, મુહૂર્ત-માત્રણ ધૃતાનિ યેન, અંગાનિ પૂર્વાણિ ચતુર્દશાપિ, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે શ્રી-વીરનાથેન પુરા પ્રણીતં, મન્ત્ર મહાનન્દ-સુખાય યસ્ય, ધ્યાયત્ત્વમી સૂરિ-વરાઃ સમગ્રાં, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે યસ્યાભિધાનં મુનયોપિ સર્વે, ગૃત્તિ ભિક્ષા-ભ્રમણસ્ય કાલે, મિષ્ટાન્ન-પાનામ્બર પૂર્ણકામાઃ, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે અષ્ટાપદા દ્વૌ ગગને સ્વઠ્યા, યૌ જિનાનાં પદ વન્દનાય, નિશમ્ય તીર્થાતિશય સુરેભ્યઃ, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે || ૧ || || ૨ | ॥ ૩ ॥ | ૪ || || ૫ || Page #669 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામીજીનું સંસ્કૃત સ્તોત્ર ૬૫૧ ત્રિપંચ-સંખ્યા-શત-તાપસાનાં, તપ: કૃશાનામપુનર્ભવાય, અક્ષીણલઝ્મા પરમાન-દાતા, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે || ૬ || સ દક્ષિણે ભોજનમેવ દેયં, સાધર્મિક સંઘ-સપર્યયેતિ, કૈવલ્યવસ્ત્ર પ્રદદ મુનીનાં, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે | ૭ | શિવં ગતે ભર્તરિ વીરનાથે, યુગ-પ્રધાન–મિલૈવ મત્વા, પટ્ટાભિષેકો વિદધે સુરેઃ સ ગૌતમો યચ્છતુ વાંછિત મે || ૮ |. રૈલોકય-બીજે પરમેષ્ઠિ બીજે, સત્યાન બીજે જિનરાજ બીજમ્, નામ ચોક્ત વિદધાતિ સિદ્ધિ, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે || ૯ || શ્રી ગૌતમસ્યાષ્ટકમાદરેણ, પ્રબોધ કાલે મુનિ-પુંગવા યે, પઠન્તિ તે સૂરિપદ, સદૈવાડડનન્દ લભત્તે સુતરાં ક્રમેણ | ૧૦ || Page #670 -------------------------------------------------------------------------- ________________ (૧૪) શ્રી ગૌતમસ્વામી રાસ* (ઢાળ ૧લી-ભાષા છંદ) વીરજિસેસરચરણ કમલકમલાકરવાસો, પણમવિ પભણિસુ સામિસાલ ગોયમ ગુરુ રાસો . મણ તણુ વયણેકંત કરવી નિસુણો ભો ભવિયા, જિમ નિવસે તુમ્હ દેહગેહ, ગુણગુણ ગહગહિયા. જંબૂદીવ સિરિભરતખિત્ત ખાણીતલમંડણ, મગધદેશ સેણિયનરેસ રિઉદલબલખંડણ || ધણવર ગુબ્બર ગામ નામ જિહાં જણ ગુણસજ્જા, વિષ્પ વસે વસુ ભૂઈ તત્વ, તસુ પુવી ભજ્જા. તાણ પુર સિરિ ઇંદ ભૂઈ ભૂવલય પસિદ્ધો, ચઉદાહ વિજ્જા વિવિહરુવ નારીરસ વિદ્ધો ! વિનયવિવેક વિચારસાર ગુણગણહ મનોહર, સાત હાથ સુપ્રમાણ દેહ પહિં રંભાવર. નયણ વયણ કરચરણ જિણવિ પંકજ જળ પાડિયા, તેજે તારાચંદસુર આકાશ ભાડિય ! રવે મયણ અનંગ કરવી મેહ્યો નિરધાડીય, ધીરિમ મેરુ ગભીર સિંધુ ચંગિમચયચાડિય. પેખવિ નિરુવમરુવ જાસ જણ જીપે કિંચિય, એકાકી કલિભીત ઈન્થ ગુણ ટ્વેલ્યા સંચિય | * કાર્તિક સુદ એકમે પ્રભાત સમયે સકલ સંઘને શ્રી નવસ્મરણોનો પાઠ સંભળાવ્યા પછી આ માંગલિક રાસનો પાઠ ભણાય છે. તેમ જ કોઈ પણ મંગળ નિમિત્તે તેનું પઠન થાય છે. Page #671 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી રાસ ૦૬૫૩ અહવા નિક્ષે પુગ્વજમ્મુ જિણવર ઈણ અંચિય, રંભાપઉમા ગૌરી ગંગરતિ વિધિઓ વંચિય. ૫. નહિ બુધ નહિ ગુરુ કવિ ન કોઈ જસુ આગલ રહિઓ, પંચસયા ગુણ પાત્ર છાત્ર હિંડે પરવરિઓ | કરે નિરંતર યજ્ઞકર્મ મિથ્યામતિ મોહિય, ઈણ છળ હોશે ચરણ નાણ દંસણહ વિસોહિય. (વસ્તુ છંદ) જબૂદીવહ જંબૂદીવહ ભરહવાસંમિ, ખોણીતલમંડણ મગધદેસ સેણિય નરેસ વર ગુબ્બરગામ તિહાં, વિપ્ર વસે વસુભૂઈ સુંદરતસુ ભજ્જા પુછવી સયલ ગુણ ગણરૂવનિહાણ | તાણ પુત્ત વિજ્જાનીલો, ગોયમ અતિહિ સુજાણ. (ઢાળ ૨ જી-ભાષા.) ચરમજિણેસર કેવલનાણી, ચઉવિહસંઘ પઢા જાણી | પાવાપુર સામી સંપત્તો, ચઉવિહદેવનિકાયહિ જુત્તો. ૮. દેવે સમવસરણ તિહાં કીજે, જિણ દીઠે મિથ્યામતિ ખીજે ! ત્રિભુવનગુરુ સિહાસન બઈઠા, તતખિણ મોહ દુગંતે પઈઠા. ૯. ક્રોધ માન માયા મદ પૂરા, જાયે નાઠા જિમ દિન ચૌરા ! દેવદુંદુહિ આકાશે વાજે, ધર્મનરેસર આવ્યા ગાજે. ૧૦. કુસુમવૃષ્ટિ વિરચે તિહાં દેવા, ચોસઠ ઈંદ્ર જસુ માગે સેવા ! ચામરછત્ર શિરોવરિ સોહે, રુપહિ જિણવર જગ સહુ મોહે. ૧૧. વિસમરસભર ભરી વરસતા, જોજનવાણિ વખાણ કરતા ! જાણેવિ વિદ્ધમાણ જિણપાયા, સુરનરકિન્નર આવે રાયા ૧૨. કાંતિસમૂહ ઝલ ઝલકંતા, ગયણ વિમાણે રણરણકંતા પખાવિ ઇંદભૂઈ મનચિકે, સુર આપે અહ જગન હોવંતે ૧૩. Page #672 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ તીર તરંડક જિમ તે વહતા, સમવસરણ પુછતા ગહગહતા ! તો અભિમાને ગોયમ કંપે, ઇણિ અવસરે કોપે તણુ કંપે ૧૪. મૂઢા લોક અજાણું બોલે, સુર જાણંતા ઈમ કાંઈ ડોલે | મૂ આગળ કો જાણ ભણી જે ! મેરુ અવર કિમ ઓપમ દીજે ૧૫. (વસ્તુછંદ) વીર જિણવર વીર જિણવર નાણ સંપન્ન, પાવાપુરી સુરમણિય પત્ત નાહ સંસાર તારણ, તહિ દેહિ નિમ્મવિય, સમવસરણ બહુસુખકારણજિણવર જગ ઉજ્જોય કરે, તેને કરિ દિનકાર સિંહાસણ સામી કવ્યો, હુઓ સુ જય જયકાર (ઢાળ ૩ જી-ભાષા) તવ ચઢિઓ ઘણમાન ગજે, ઇંદભૂઈ ભૂદેવ તો ! હુંકારો કરિ સંચરિઅ, કવણસુ જિણવરદેવ તો ! જોજન ભૂમિ સમવસરણ, પેખે પ્રથમારંભ તો દહદિસિ દેખે વિબુધ વધૂ, આવતી સુરરંભ તો ! મણિમય તોરણ દંડ ધજ, કોસીસે નવઘાટ તો ! વૈર વિવર્જિત જંતુ ગણ, પ્રાતિ હારજ આઠ તો ! સુરુ નરકિન્નર અસુરવર, ઇંદ્ર ઇંદ્રાણી રાય તો ! ચિત્ત ચમક્રિય ચિંતવે એ, સેવંતા પ્રભુપાય તો ! સસહકિરણ સમવીરજિણ, પેખવિ રૂપવિશાળ તો | એહ અસંભવ સંભવે એ, સાચો એ ઇંદ્રજાળ તો ! તો બોલાવે ત્રિજગગુરુ, ઇંદ્રભૂઈ નામેણ તો ! શ્રીમુખ સંશા સામિ સવે, ફેડે વેદપએણ તો | માન મેી મદ ઠેલો કરી, ભગતે નામે સીસ તો પંચસયાનું વ્રત લીયોએ, ગોયમ પહિલો સીસ તો .. Page #673 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી રાસ૬૫૫ ૨૪. ૨૫. ૨૬. બંધવ સંજમ સુણવિ કરી, અગનિભૂઈ આવેઇતો નામ લેઈ આભાસ કરે, તે પણ પ્રતિબો ધઈ તો ! ઈણ અનુક્રમે ગણતરરમણ, થાપ્યા વીર અગ્યાર તો | તવ ઉપદેશે ભુવનગર, સંજમશું વ્રત બાર તો ! બિહું ઉપવાસે પારણું એ, આપણપે વિહરત તો ! ગોયમ સંજમ જગ સયલ, જય જયકાર કરંત તો . (વસ્તુછંદ). ઇંદભૂઈઅ ઇંદભૂઈએ ચઢિય બહુમાન હુંકારો કરી કંપાતો સમવસરણ પહોતો તુરંતો | ઈહ સંસા સામિ સવે, ચરમનાહ ફેડે ફુરંત-બોધિબીજ સંજાય મને, ગોયમ ભવહ વિરત્ત દિખ લેઈ સિમ્બા સહિય, ગણહરાય સંપત્ત ! (ઢાળ-૪થી ભાષા) આજ હુઓ સુવિહાણ, આજ પચલિમ પુણ્યભરો / દીઠા ગોયમસામિ, જો નિયનમણે અમિયભરો / સિરિ ગોયમ ગણ હાર, પંચસર્યા મુની પરિવરિય / ભૂમિય કરે વિહાર, ભવિયાં જણ પડિબોહ કરે ! સમવસરણ મોઝાર, જે જે સંસા ઉપજે એ ! તે તે પર ઉપગાર, કારણ પૂછે મુનિપવરો ! જિહાં જિહાં દીજે દિમ્બ, તિહાં તિહાં કેવલ ઊપજે એ ! આપ કહે અણહુત, ગોયમ દીજે દાન ઈમ / ગુરુ ઉપરેગુરુભત્તિ, સામી ગોયમ ઉપનીય / ઈણ છલ કેવલનાણ રાગજ રાખે રંગભરે ! જો અષ્ટાપદશૈલ, વંદે ચઢી ચઉવીશ જિણ / આતમલબધિવસેણ, ચરમસરીરી સોય મુનિ / Page #674 -------------------------------------------------------------------------- ________________ ૩૪. ૩૫. ૩૬. ૩૭. 3 . ૩૯. ૬૫૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ઈઅ દેસણ નિસુણવિ, ગોયમગણહર સંચલિઅ | તાપસપનરસએણ, તો મુનિ દીઠો આવતો એ છે તવસોસિય નિયઅંગ, અન્ડ શગતી નવિ ઊપજે એ / કિમ ચઢશે રુઢકાય, ગજજિમદિસે ગાજતો એ ? ગિરુઓ એણે અભિમાન, તાપસ જા મન ચિંતવે એ તો મુનિ ચઢીયો વેગ, આલંબવિ દિનકરકિરણ ! કંચણમણિ નિષ્ફન્ન. દંડકલસધજવડ સહિયા પેખવિ પરમાણંદ, જિમહર ભરોસર મહિય | નિયનિય કાયપ્રમાણ, ચઉદિસિ સંઠિઅ જિણહ બિંબ | પણમવિ મનઉલ્લાસ, ગોયમ ગણહર તિહાં વસિય . વયરસ્વામીનો જીવ, તિર્યમ્ ભક દેવ તિહાં ! પ્રતિબોધે પુંડરીક કંડરીક-અધ્યયન ભણી ! વળતા ગોયમસામિ, સવિ તાપસ પ્રતિબોધ કરે ! લેઈ આપણ સાથ, ચાલ જિમ જૂથાધિપતિ છે ખીરખાંડવૃત આણ, અમિઅવૂઠ અંગુઠ્ઠ ઠવિ | ગોયમ એકણ પાત્ર, કરાવઈ પારણું સવે | પંચસયાં શુભભાવ, ઉજ્વળ ભરિયો ખીરમીસે / સાચા ગુરુ સંજોગ, કવળ તે કેવળરૂપ હુઓ / પંચસયાં જિણ નાહ સમવસરણ પ્રાકાર ત્રય | પેખવિ કેવલનાળ, ઉપ્પનું ઉજ્જોય કરે | જાણે જિણવિ પિયૂષ, ગાજંતિ ધણમેઘ જિમ | જિણવાણી નિસ્ણેવિ, નાણી હુઆ પંચસર્યા | (વસ્તુછંદ) ઈણે અનુક્રમે રણે અનુક્રમે નાણ સંપન્ન, પન્નરહ સય પરિવરિય હરિય દુરિય જિણ નાહ વંદઈ, જાણવિ જગગુરુ વયણ તિરહ નાણ અપ્યાણ નિંદઈ ૪૪. Page #675 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી રાસ ૨૬૫૭ ચરમ જિણેસર ઇમ ભણઈ, ગોયમ મરિસ ખેઉ । છેડે જઈ આપણ સહી, હોસું તુલ્લા બેઉ I (ઢાળ પમી-ભાષા) સામિઓ એ વીર જિણંદ પુનિમચંદ જિમ ઉલ્લસિઅ, તિહરિઓ એ ભરહવામ્મિ વિરસ બહોતેર સંસિઅ | કવતોએ કણય પઉમેરુ પાયકમળ સંઘહિં સહિઅ, આવિઓ એ નયણાણંદ નય૨ પાવાપુરી સુરમહિય । પેખિઓએ ગોયમસ્વામી દેવશર્મા પ્રતિબોધ કરે, આપણો એ ત્રિશલા દેવીનંદન પહોતો પરમયએ વળતાં એ દેવ આકાશ પેખવિ જાણિય જિણ સમે એ, તો મુનિ નિ વિખવાદ નાદભેદ જિમ ઉપનો એ । કુણ સમો એ સામિય દેખિ આપ કન્હે હું ટાલિઓ એ, જાણતો એ તિહુઅણનાહ લોક વિવહારુ ન પાલિઓ એ અતિ ભલું એ કીધેલું સામિ જાણ્યું કેવલ માગશે એ, ચિંતવિયું એ બાળક જેમ અહવા કેડે લાગશે એ હું કિમ એ વીર જિણંદ ! ભગતે ભોળો ભોળવ્યો એ, આપણો એ ચિઓ નેહ નહિ ! ન સંપે સાચવ્યો એ સાચો એ એક વીતરાગ નેહ ન જેણે લાલિઓ એ, ઇણ સમે ગોયચિત્ત રાગ વૈરાગે વાળિઓ એ આવતું એ જો ઉલટ્ટ રહેવું રાગે સાહિઉં એ. કેવળ એ નાણ ઉપ્પન્ન ગોયમ સહેજે ઉમાહિઓ એ । તિહુઅણ એ જય જયકાર કેવલ મહિમા સુર કરે એ, ગણહર એ કરય વખાણ ભવિયણ ભવ જિમ નિસ્તરે એ (વસ્તુછંદ) પઢમ ગણહર પઢમ ગણહર વિરસપંચાસ, ગિહિવાસે સંવસિય તીસવરિસ સંજમ વિભૂસિય, સિરિકેવલનાણપુણ બાર રિસ તિહુયણ નર્મસિય પ્ર.-૩-૪૨ ૪૫. ૪૬. ૪૭. ૪૮. ૪૯. ૫૦. Page #676 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ રાયગિહિ નયરીહિં ઠવિા, બાણું વયવરિસા | સામી ગોયમ ગુણનિલો, હોશે શિવપુર ઠાઉ - ૫૧. જિમ સહકારે કોયલ ટહુકે, જિમ કુસુમહ વન પરિમલ મહકે, જિમ ચંદન સોગંધનિધિ | જિમ ગંગાજળ લહેરે લહકે, જિમ કણયાચવ તેજ ઝલકે, તિમ ગોયમ સૌભાગ્ય નિધિ | પર. જિમ માનસસર નિવસે હંસા, જિમ સુરવર સિરિકણય વતસા, જિમ મહયર રાજીવવને / જિમ રયણાયર રયણે વિલસે. જિમ અંબર તારાગણ વિકસે, તિમ ગોયમ ગુણકે લિવને ! ૫૩. પુનમનિશિ જિમ શશહર સોહે, સુરતરુ મહિમા જિગ જગ મોહે, પૂરવદિસિ જિમ સહસકરો ! પંચાનન જિમ ગિરિવર રાજે, નરવઈઘર જિમ મયગલ ગાજે, તિમ જિન શાસન મુનિપવરો . ૫૪. જિમ સુરતરુવર સોહે શાખા, જિમ ઉત્તમ મુખ મધુરી ભાષા, જિમ વનકે તકી મહમહે એ જિમ ભૂમીપતિ ભયબલ ચમકે, જિમ જિનમંદિર ઘંટા રણકે, તિમ ગોયમ લળે ગહગ એ . ૫૫. ચિંતામણિ કર ચઢિઓ આજ, સુરતરુ સારે વંછિતકાજ, કામકુંભ સૌ વશ હુઓ એ ! કામ ગવી પૂરે મન કામિય, અષ્ટ મહાસિદ્ધિ આવે ધામિય સામિય ગોયમ અણુસરો એ . પ૬. પણવમ્બર પહેલો પભણી, માયા બીજ ઇસો નિસુણીને, શ્રીમતિ શોભા સંભવે એ ! દેવહ ધરિ અરિહંત નમીજે, વિનય પહુર વિઝાય ગુણીજે, ઈણ મંત્ર ગોયમ નમો એ . પ૭. પરિ પરિ વસતાં કાંઈ કરીને, દેશ દેશાંતર કાંઈ ભમીજે, કવણ કાજ આયાસ કરો | પ્રહ ઉઠી ગોયમ સમરીજે, કાજ સમગ્ગહ તતખણ સીઝ, નવનિધિ વિલસે તાસ ધરે ! ૫૮. ચઉદહ સય બારોત્તર વરસે, ગોયમ ગણહર કેવલ દિવસે, કિઓ કવિત ઉપગારપરો | આદેહિ મંગલ એહ ભણીને, પરમમહોચ્છવ પદિલો કીજે, ઋદ્ધિવૃદ્ધિ કલ્યાણ કરો ! ૫૯. Page #677 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી રાસ૬૫૯ ધન્ય માતા જિણે ઉદરે ધરિયા, ધન્ય પિતા જિણે કુલ અવતરિયા, ધન્ય સહગુરુ જિણે દિખિયાએ ! વિનયવંત વિદ્યાભંડાર, જસ ગુણ કોઈ ન લળે પાર, વિદ્યાવંત ગુરુ વીનવે એ ! ૬૦. ગૌતમ સ્વામિતણો એ રાસ, ભણતાં સુણતાં લીલવિલાસ, સામય સુખ નિધિ સંપજે એ, ગૌતમસ્વામિનો રાસ ભણીને, ચવિહસંઘ રલિયાયત કીજે, ઋદ્ધિ વૃદ્ધિકલ્યાણ કરો . ૬૧. (પ્રતિવર્ષારભદિનેડધુના મુનીન્દ્રઃ સમક્ષમાર્યાણામ્ સંઘસ્થાનાં મંગલ હેતુતયા પક્યતે સઃ II), (મંત્ર) » હું શ્ર અરિહંત ઉવઝાય ગૌતમસ્વામિને નમઃ પ્રભાતે શુદ્ધતાથી એક માળા હંમેશાં ગણવી. Page #678 -------------------------------------------------------------------------- ________________ મંગલ-ભાવના મંગલ ભગવાન્ વીરો, મંગલ ગૌતમઃ પ્રભુ: | મંગલ સ્થૂલિભદ્રાદ્યા, જૈનધર્મોડસ્તુ મંગલમ્ | ૧. નમસ્કારસમો મન્ત્ર, શત્રુંજયસમો ગિરિઃ | વીતરાગસમો દેવો, ન ભૂતો ન ભવિષ્યતિ || કાર બિંદુસંયુક્ત, નિત્યં ધ્યાયન્તિ યોગિન: / કામદં મોક્ષદ શૈવ, ૐકારાય નમો નમઃ | અહિન્તો ભગવન્ત ઈન્દ્રમહિતાઃ સિદ્ધાશ્ચ સિદ્ધિસ્થિતા, આચાર્યા જિનશાસનોન્નતિકરા: પૂજ્યા ઉપાધ્યાયકાઃ | શ્રીસિદ્ધાન્તસુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકાઃ, પંચતે પરમેષ્ઠિનઃ પ્રતિદિન કુવંતુ વો મંગલમ્ | પાતાલે યાનિ બિબાનિ, યાનિ બિબાનિ ભૂતલે . સ્વર્ગેડપિ યાનિ બિંબાનિ, તાનિ વંદે નિરંતરમ્ ૫. જિને ભક્તિજિને ભક્તિર્જિને ભક્તિર્દિને દિને ! સદા મેડસ્તુ સદા મેડસ્તુ, સદા મેડસ્તુ ભવે ભવે છે ૬. દર્શન દેવદેવસ્ય, દર્શન પાપનાશનં ! દર્શન સ્વર્ગસોપાન, દર્શન મોક્ષસાધનમ્ | અન્યથા શરણે નાસ્તિ, ત્વમેવ શરણં મમ | તસ્માત્ કારુણ્યભાવેન, રક્ષ રક્ષ જિનેશ્વર ! | ૮. પ્રશમરસનિમગ્ન દૃષ્ટિયુગ્મ પ્રસન્ન વદનકમલમંકઃ કામિનીસંગશૂન્ય: / Page #679 -------------------------------------------------------------------------- ________________ ૯. મંગલ-ભાવના ૦ ૬૬૧ કરયુગમપિ યત્તે શસ્ત્રસંબંધવંધ્યું, તદસિ જગતિ દેવો વિતરાગર્વમેવ. સરસશાંતિસુધારસસાગર, શુચિતરે ગુણરત્નમહાકર, ભવિકપંકજબોધદિવાકર પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વર.૧૦. અદ્ય મેં સફલ જન્મ, અદ્ય મે સફલા ક્રિયા | શુભો દિનદયોડસ્માર્ક, જિનેન્દ્ર ! તવ દર્શનાર્ / ૧૧. નહિ ત્રાતા ન હિ ત્રાતા, ન હિ ત્રાતા જગત્રયે વીતરાગસમો દેવો, ન ભૂતો ન ભવિષ્યતિ છે. ૧૨. Page #680 -------------------------------------------------------------------------- ________________ (૧૬) પ્રભુ સંમુખ બોલવાના દુહા પ્રભુ દરિશન સુખ સંપદા, પ્રભુ દરિશન નવ નિધ, પ્રભુ દરિશનથી પામીએ, સકલ પદારથ સિદ્ધ. ૧. ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન. જીવડા જિનવર પૂજીએ, પૂજાના ફળ હોય; રાજા નામે પ્રજા નમે, આણ ન લોયે કોય. ફૂલડાં કેરા બાગમાં, બેઠા શ્રી જિનરાજ; જેમ તારામાં ચંદ્રમા, તેમ શોભે મહારાજ. વાડી ચંપો મોરિયો, સોવન પાંખડીએ; પાર્શ્વ જિનેશ્વર પૂજીએ, પાંચે આંગળીએ. ત્રિભુવન નાયક તું ધણી મહા મોટો મહારાજ; મોટે પુણ્ય પામીએ, તુમ દરિશન હું આજ. ૬. આજ મનોરથ સવિ ફળ્યાં, પ્રગટ્યાં પુણ્ય કલ્લોલ; પાપ કરમ દૂરે ટળ્યાં, નાઠાં દુઃખ દંદોલ. પંચમ કાળે પામવો, દુર્લભ પ્રભુ દેદાર; તો પણ તારા નામનો, છે મોટો આધાર. પ્રભુ નામકી ઔષધિ, ખરા ભાવથી ખાય; રોગ પીડા વ્યાપે નહિ, મહા દોષ મીટ જાય. પાંચ કોડીને ફૂલડે પામ્યા દેશ અઢાર; કુમારપાલ રાજા થયો, વર્યો જય જયકાર. શાન્તિનાથજી સોળમાં, જગ શાન્તિ સુખકાર; શાન્તભાવે ભક્તિ કરે, તરત તરે સંસાર. ૧૧. Page #681 -------------------------------------------------------------------------- ________________ (૧૭) શ્રી સીમંધરસ્વામી (અથવા વિશ વિહરમાન જિન)ના દુહા. શ્રી સીમંધર જિન ! આરાધનાર્થે વિનંતિ કરું ? ઇચ્છે. અનંત ચોવીશી જિન નમું, સિદ્ધ અનંતી કોડ; કેવલનાણી થિવિર સવિ, વંદુ બે કર જોડ. બે કોડી કેવલધારા વિહરમાન જિનવીશ; સહસ યુગલ કોડી નમું, સાધુ સરવ નિશ દિશ. શ્રી બ્રહ્માણી શારદા, સરસ્વતી ! ઘો સુપસાય; સીમંધર જિન વિનવું, સાનિધ્ય કરજો માય. રાંક તણી પરે રડવડ્યો, નિધણીયો નિરધાર; શ્રી સીમંધર સાહિબા ! તુમ વિણ ઈણે સંસાર. મરણાં અવતરણાં કરી, સ્વામી ! કાળ અનંત; પરાવર્ત પુગળ કીયાં, તેહનો કહું વિરતંત જેમ કેકી ગિરિવર રહે, મહા દૂરે વાસ; તિમ જિનજી ! તુમ ઓળખું, નિસુણો એ અરદાસ. મિથ્યાત્વ સઘળું પરિહરૂં, હું ધરૂં સમકિત ઝાણ; તપજપ કિરિયા આદરૂં, તારે લેખેરે મારે તેહ. ધન ધન એ સંપ્રતિ સીમંધર જિન દેવ; સુર નરને કિન્નર, સારે અહનિશ સેવ. ધન ધન નરનારી, જે સેવે તુમ પાય; ધન ધન તે દીહા, જેણે તુમ સમરણ થાય. ૬. Page #682 -------------------------------------------------------------------------- ________________ - ૬૬૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩ ૧૦. ૧૧. ધન ધન તે જીહા, જે તુમ ગુણ નિત ગાય; જસ કુળ અજવાલ્યું, ધન તે માયને તાય. જે ચારિત્રે નિર્મલા, તે પંચાનન સિંહ; વિષય કષાયને ગંજીયા, તે પ્રણમું નિશ દિહ. મહા વિદેહમાં શ્રી સીમંધરસ્વામી, નિત્ય વંદું પ્રભાત; ત્રિકરણ વળી ત્રિયોગથી, જપું અહર્નિશ જાપ. ભરત ક્ષેત્રમાં હું રહું, આપ રહો છો વિમુખ; ધ્યાન લોહ ચુંબક પરે, કરૂ દ્રષ્ટિ સન્મુખ. ઋષભ લંછન ચરણમાં, કંચન વરણી કાય; ચોત્રીશ અતિશય શોભતા, વંદું સદા તુમ પાય. Page #683 -------------------------------------------------------------------------- ________________ ન જ જ છે (૧૮) શ્રી શત્રુંજય મહાતીર્થના દુહા શ્રી શત્રુંજય મહાતીર્થ, આરાધનાર્થે વિનંતિ કરું ? ઇચ્છ. એકેકું ડગલું ભરે, શેત્રુજા સમો જેહ; ઋષભ કહે ભવ કોડનાં, કર્મ ખપાવે તેહ, શેત્રુંજા સમો તીરથ નહિ, ઋષભ સમો નહિ દેવ; ગૌતમ સરખા ગુરૂ નહિ, વળી વળી વંદું તેહ. સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મોઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. સોરઠ દેશમાં સંચર્યો, ન ચઢ્યો ગઢ ગીરનાર; શેત્રુંજી નદી નાહ્યો નહિ, તેનો એળે ગયો અવતાર. શેત્રુંજી નદીએ નાહીને, મુખ બાંધી મુખ કોષ; દેવયુગાદિ પુજીયે, આણી મને સંતોષ, જગમાં તીરથ દો વડા, શત્રુંજય ગીરનાર, એક ગઢ રિખવ સમોસર્યો, એક ગઢ નેમ કુમાર. શત્રુંજય ગીરી મંડણો, મરૂ દેવાનો નંદ; યુગલા ધર્મ નિવારકો, નમો યુગાદિ ણંદ. સિદ્ધાચળ સિદ્ધિવર્યા, ગ્રહિ યુનિલિંગ અનંત; આગે અનંતા સિદ્ધશે, પુજો ભવિ ભગવંત. નેમવિના ત્રેવીશ પ્રભુ, આવ્યા વિમલ ગીરીંદ; ભાવિ ચોવીશી આવશે, પદ્માભાદિજીણંદ. પ્રાયે એ ગિરી શાશ્વતો, મહિમાનો નહિ પાર; ઋષભ જીણંદ સમોસર્યા, પૂર્વ નવાણું વાર. ડુંગર ચઢવા દોહ્યલા, ઉતરતાં નહિ વાર; શ્રી આદિશ્વર પૂજતાં, હઈડે હરખ ન માય. સમોસર્યા સિદ્ધાચલે, પુંડરીક ગણધાર; ? A S S S S = Page #684 -------------------------------------------------------------------------- ________________ ૬૬૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ લાખ સવા મહાતમ કહ્યું, સુરનર સભા મોઝાર. વિશ કોડિશું પાંડવા, મોક્ષ ગયા ઇણે ઠામ; એમ અનંત મુગતે ગયા, સિદ્ધ ક્ષેત્ર તિણે નામ. ગણધર ગુણવંતા મુનિ, વિશ્વમાં વંદનીક; જેહવો તેહવો સંયમી, એ તીર્થે પૂજનીક. શ્રાવક મેઘ સમા કહ્યા, કરતા પુણ્યનું કામ, પુણ્યની રાશિ વધે, તિણે પુણ્ય રાશિ નામ. વિપ્રલોક વિષધર સમા, દુઃખિયા ભૂતલ માન; દ્રવ્ય લિંગી કણ ક્ષેત્ર સમ, મુનિવર છીપ સમાન. શ્રી સીમંધર સ્વામીએ, એ ગિરિ મહિમા વિલાસ; ઇંદ્રની આગે વરણવ્યો, તિણે એ ઇંદ્ર પ્રકાશ. દશકોટી અણુવ્રતધરા, ભક્ત જમાડે સાર; જૈન તીરથ યાત્રા કરે, લાભતણો નહિ પાર. તેહ થકી સિદ્ધાચલે, એક મુનિને દાન; દેતાં લાભ ઘણો હવે મહાતીરથ અભિધાન. ગૌ નારી બાલક મુનિ, ચઉ હત્યા કરનાર; યાત્રા કરતાં કાર્તિકી, ન રહે પાપ લગાર. પાતાલે જસ મૂલ છે, ઉજ્જવલ ગિરિનું સાર; ત્રિકરણ યોગે વંદતાં, અલ્પ હોય સંસાર. તન, મન, ધન, સુત વલ્લભા, સ્વર્ગાદિક સુખભોગ; જે વંછે તે સંપજે શિવરમણી-સંયોગ. વિમલાચલ પરમેષ્ઠિનું, ધ્યાન ધરે ષટ માસ; તેજ અપૂરવ વિસ્તરે, પુરે સઘલી આશ. ત્રીજે ભવ સિદ્ધિ લહે, એ પણ પ્રાયિક વાચ; ઉત્કૃષ્ટા પરિણામથી, અંતરમુહુરત સાચ. સર્વ કામ દાયક નમો, નામ કરી ઓળખાણ; શ્રી શુભ વીરવિજય પ્રભુ, નમતાં ક્રોડ કલ્યાણ. ૨૫ Page #685 -------------------------------------------------------------------------- ________________ (૧૯) શ્રી અષ્ટપ્રકારી પૂજા વિધિ [આરતીઓ, મંગળ દીવા સહિત] પ્રભુ પ્રદક્ષિણા વખતે બોલવાના દુહા કાલ અનાદિ અનંતથી, ભવભ્રમણનો નહિ પાર; તે ભ્રમણ નિવારવા, પ્રદક્ષિણા દઉં સાર. દર્શન જ્ઞાન ચારિત્રરૂપ પ્રદક્ષિણા ત્રણ નિરધાર; ત્રણ પ્રદક્ષિણા તે કારણે. ભવ દુઃખ ભંજનહાર. ભમતીમાં ભમતાં થકાં, ભવ ભાવઠ દૂર પલાય; પ્રદક્ષિણા તે કારણે, ભવિક જન ચિત્તલાય. (અદ્યમે સફલ જન્મ, અઘમે સફલા કિયાઃ | અઘમેં સફલ ગાત્ર, જિનેન્દ્ર તવ દર્શનાર્ II) શ્રી જિનપૂજાની સાત શુદ્ધિ. શ્રાવકોએ રોજ શ્રી જિનેશ્વર દેવોની દ્રવ્યથી અને ભાવથી એમ ઉભય પ્રકારે પૂજા કરવી જોઈએ. અષ્ટપ્રકારની પૂજા એ દ્રવ્યપૂજા છે અને તેના કરનારે સાત પ્રકારની શુદ્ધિ જાળવવામાં પણ ઉપયોગવાળા બનવું જોઈએ. એને માટે ચોસઠ પ્રકારી પૂજામાં કહ્યું છે કે : “સાતે શુદ્ધિ સમાચરીરે, પૂજીશું અમે રંગે લાલ આ સાત શુદ્ધિનાં નામો નીચે મુજબ છે કે :- અંગ, વસન, મન, ભૂમિકા, પૂજોપકરણસાર; ન્યાયંદ્રવ્ય, વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર. ( ૧ી. ૧. અંગશુદ્ધિ-શરીર બરાબર શુદ્ધ થઈ રહે એટલા માપસર જળથી સ્નાન કરીને કોરા રૂમાલથી શરીરને બરાબર લૂછવું તથા નાહવાનું પાણી Page #686 -------------------------------------------------------------------------- ________________ ૬૬૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ઢોળતાં જીવ-જંતુની વિરાધના ન થાય એ ધ્યાનમાં રાખવું. ૨. વસ્ત્રશુદ્ધિ-પૂજા માટે પુરુષોએ બે વસ્ત્ર અને સ્ત્રીઓએ ત્રણ વસ્ત્ર તથા રૂમાલ રાખવો. પુરુષોએ મુખકોશ માટે રૂમાલ રાખવાનો નથી. પૂજા માટેનાં વસ્ત્રો સફેદ, ફાટ્યા કે બળ્યા વગરનાં તથા સાંધા વિનાનાં રાખવાં. વસ્ત્રો હંમેશાં ચોખ્ખાં રહે તેમ કરવું. એ વસ્ત્રો પૂજાના કામ સિવાય બીજા કોઈપણ કામમાં વાપરવાં નહિ. પૂજાનાં કપડાં પહેરીને વગર નાડેલાને અડવું નહિ. ૩. મનઃશુદ્ધિ-જેમ બને તેમ મનને પૂજામાં સ્થિર કરવું. બીજું બધું તે વખતે ભૂલી જવું. ૪. ભૂમિશુદ્ધિ-દેરાસરમાં કાજો બરાબર લીધો છે કે કેમ તે જોવું. પૂજાનાં સાધનો લેવા-મૂકવાની જગ્યા પણ બને તેમ શુદ્ધ રાખવી. ૫. ઉપકરણશુદ્ધિ-પૂજામાં જોઈતાં ઉપકરણો કેસર, સુખડ, બરાસ, પુષ્પ, ધૂપ, અગરબત્તી, દીપક, ચોખા, ફળ, નૈવેદ્ય વગેરે જેમ બને તેમ ઊંચી જાતિનાં પોતાના ઘરમાં લાવવાં, કળશ, ધૂપધાણાં, ફાનસ, અંગલુછણાં વગેરે સાધનો ખૂબ ઊજળાં ચકચકાટ રાખવાં. જેમ ઉપકરણની શુદ્ધિ વધારે, તેમ આફ્લાદક વધારે આવશે અને ભાવની વૃદ્ધિ થશે. ૬. દ્રવ્યશુદ્ધિ-જિનપૂજા આદિ શુભ કાર્યમાં વપરાતું દ્રવ્ય જો ન્યાયથી ઉપાર્જન કરેલું હોય, તો ભાવની બહુ જ વૃદ્ધિ થાય છે. ૭. વિવિશુદ્ધિ-સ્નાન કરીને શુદ્ધ ઊજળાં વસ્ત્ર પહેરી, પૂજાનાં ઉપકરણો લઈ, શુભ ભાવના ભાવતા જિન મંદિરે જવું. રસ્તામાં કોઈ અશુદ્ધ વસ્તુનો સ્પર્શ ન થઈ જાય એ ધ્યાનમાં રાખવું. શ્રી જિન મંદિરમાં પ્રવેશ દેરાસરના મુખ્ય દ્વારમાં પ્રવેશ કરતાં મન, વચન, અને કાયાએ કરીને ઘર સંબંધી વ્યાપાર-અર્થ અને કામના રૂપ ત્રણ વખત પહેલી નિસીહિ' કહેવી. છેટેથી પ્રભુનું મુખ જોતાં ભક્તિપૂર્વક બે હાથ ભેગા કરી મસ્તકે લગાડી “નમો નિણાણે” બોલવું. જ્યાં પ્રદક્ષિણા ફરી શકાય ત્યાં જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના માટે ત્રણ પ્રદક્ષિણા દેવી. પ્રદક્ષિણા Page #687 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજા વિધિ ૦ ૬૬૯ ફરતાં અને ફર્યા પછી પણ દેરાસરમાંથી આશાતના ટાળવા બનતું કરવું. પછી મૂળનાયક પ્રભુની સન્મુખ જઈ સ્તુતિના શ્લોકો બોલવા. પુરુષોએ જમણી અને સ્ત્રીઓએ ડાબી બાજુએ ઊભા રહેવું. સ્તુતિ બોલતી વખતે પોતાનું અર્ધું અંગ નમાવવું. પૂજા કરનારે પોતાના કપાલમાં, ગળે, છાતીએ અને નાભિએ-એમ ચાર તિલક કરવાં. પછી દેરાસર સંબંધી કાર્યના ત્યાગ રૂપ બીજી ‘નિસીહિ’ કહી દ્રવ્યપૂજામાં જોડાવું. અષ્ટ પ્રકારી પૂજાનો ક્રમ અષ્ટપ્રકારી પૂજા કરવી. એ આઠ પ્રકારોમાં પહેલા ત્રણ પ્રકારોની પૂજાને અંગપૂજા કહેવાય છે. જ્યારે બાકીના પાંચ પ્રકારોની પૂજાને અગ્રપૂજા કહેવાય છે. પહેલી ત્રણ પૂજા પ્રભુના અંગને સ્પર્શ કરીને કરવાની હોવાથી, તેને ‘અંગપૂજા' કહેવાય છે અને બીજી પાંચ પ્રભુની સન્મુખ રહીને કરવાની હોવાથી ‘અગ્ર પૂજા' કહેવાય છે. જેના શરીરમાંથી રસી ઝરતી હોય તેણે અંગપૂજા પોતે નહિ કરવી, પણ પોતાનાં ચંદન-પુષ્પ આદિથી બીજા પાસે કરાવી અગ્રપૂજા તથા ભાવપૂજા પોતે કરવી. ૧. જલપૂજા-પ્રથમ પંચામૃતથી (દૂધ, દહીં, સાકર, ઘી અને પાણી ભેગાં કરીને) શ્રી જિન પ્રતિમા આદિને પખાળ કરી, ચોખ્ખા પાણીથી ન્હવણ કરવું. ત્રણ અંગલૂછણાં પોતાના હાથે જ બહુમાનપૂર્વક બરાબર કરવાં. શ્રી વીરવિજયજી મહારાજ કૃત સંક્ષિપ્તઅષ્ટપ્રકારી પૂજાના દુહા (૧) જલ-પૂજાનો દુહો જલપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ; જલપૂજા ફલ મુજ હજો, માગો એમ પ્રભુ પાસ. ૧. Page #688 -------------------------------------------------------------------------- ________________ ૬૭૦૦ શ્રી શ્રદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ મંત્ર-3ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્ય-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલ યજામહે સ્વાહા. ૧. જ્ઞાન કલશ ભરી આતમા, સમતા રસ ભરપૂર; શ્રી જિનને શ્વવરાવતાં, કર્મ હોયે ચકચૂર. ૧. સુરપતિ-મેરૂશિખર સ્વવરાવે, હો સુરપતિ-મેરૂ. જન્મકાળ જિનવરજકો જાણી, પંચ રૂપ કરી આવે. (ભાવ) -હો સુર. ૧. રતન પ્રમુખ અડજાતિના કળશા, ઔષધિ ચૂરણ મિલાવે; ખીરસમુદ્ર તીર્થોદક આણી, સ્નાત્ર કરી ગુણ ગાવે. -હો સુર. ૨. એણિપરે જિનપ્રતિમાકો જવણ કરી, બોધીબીજ માનું વાવે; અનુક્રમે ગુણરત્નાકર ફરસી, જિન ઉત્તમ પદ પાવે.-હો સુર. ૩. (માલકોશ) આનંદ ભર, હવણ કરો જિનચંદ-આનંદ ભર. કંચન-રતન-કળશ જલ ભરકે, મહકે બરાસ સુગંધ; સુરગિરિ ઉપર સુરપતિ સઘરે, પૂજે ત્રિભુવન ઇંદ. આનંદ. ૧. શ્રાવક તિમ જિન હવણ કરીને, કાટે કલિમલ ફંદ; આતમ નિર્મલ અથ ટાલી, અરિહંત રૂપ અમંદ. આનંદ. ૨. ૨. ચંદન પૂજા-કેસર, બરાસ, સુખડ વગેરેથી વિલેપન-પૂજા કરવી. નવ અંગે તિલક કરવાં પૂજા કરતાં નખ કેસરમાં બોળાય નહિ અને પ્રભુને અડે નહિ તથા કેસરના છાંટા પડે નહિ. એ ધ્યાનમાં રાખવું. (૨) ચંદન-પૂજાનો દુહો શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ; આત્મ શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ. મંત્ર- ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ચન્દનું યજામહે સ્વાહા. Page #689 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાવિધિ ૦૨૭૧ જિન નવ અંગ પૂજાના દુહા જલ ભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂજંત; ઋષભ ચરણ અંગૂઠડે, દાયક ભવજલ અંત. (પ્રભુના જમણા-ડાબા અંગૂઠે તિલક કરવું.) જાનુબળે કાઉસ્સગ્ય રહ્યા, વિચર્યા દેશ વિદેશ; ખડાં ખડાં કેવળ લહ્યું, પૂજો જાનુ નરેશ. (પ્રભુના જમણા-ડાબા ઢીંચણે તિલક કરવું.) લોકાંતિક વચને કરી, વરસ્યાં વરસી દાન; કર કાંઠે પ્રભુ પૂજના, પૂજો ભવિ બહુ માન. (પ્રભુના જમણા-ડાબા કાંડે તિલક કરવું.) માન ગયું દોય અંસથી, દેખી વીર્ય અનંત; ભૂજાબળે ભવજલ તર્યા, પૂજો બંધ મહંત. (પ્રભુના જમણા-ડાબા ખભે તિલક કરવું.) સિદ્ધશિલા ગુણ ઊજળી, લોકાંતે ભગવંત; વસિયા તેણે કારણ ભવી, શિરશિખા પૂજંત. (પ્રભુની મસ્તક-શિખાએ તિલક કરવું.) તીર્થંકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત; ત્રિભુવન તિલક સમા પ્રભુ ભાલ-તિલક જયવંત. (પ્રભુના કપાળમાં તિલક કરવું.) સોળ પહોર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુલ, મધુર ધ્વનિ સુર નર સુણે, તેણે ગળે તિલક અમુલ. (પ્રભુના કંઠે તિલક કરવું.) હૃદય કમળ ઉપશમ બક્ષે, બાળ્યા રાગ ને રોષ; હિમ દહે વનખંડને, હૃદય તિલક સંતોષ. (પ્રભુની છાતીએ તિલક કરવું.) Page #690 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩ રત્નત્રયી ગુણ ઊજળી, સકલ સુગુણ વિશ્રામ; નાભિ કમલની પૂજના, કરતાં અવિચલ ધામ. (પ્રભુની નાભિએ તિલક કરવું.) ઉપદેશક નવ તત્ત્વના, તેણે નવ અંગ જિસિંદ; પૂજો બહુવિધ રાગશું, કહે શુભવીર મુર્ણિદ. ૧૦ ૩. પુષ્પપૂજા સરસ, સુગંધીવાળાં અને અખંડ પુષ્પો ચઢાવવાં, નીચે પડેલાં પુષ્પ ચઢાવવાં નહિ. (૩) પુષ્પ-પૂજાનો દુહો સુરભિ અખંડ કુસુમ રહી. પૂજા ગત સંતાપ; સુમ-જંતુ ભવ્ય પરે, કરીયે સમકિત છાપ. મંત્ર-3ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા. ૨. ૪. ધૂપપૂજા-પ્રભુની ડાબી બાજુએ ઊભા રહી ધૂપ કરવો. (૪) ધૂપપૂજાનો દુહો ધ્યાનઘટા પ્રગટાવીયે, વામનયન જિન ધૂપ; મિચ્છત્ત દુર્ગધ દૂરે ટળે, પ્રગટે આત્મ-સ્વરૂપ. અમે ધૂપની પૂજા કરીએ રે, ઓ મનમાન્યા મોહનજી, પ્રભુ ધૂપઘટા અનુસરીએ રે, ઓ મનમાન્યા મોહનજી, પ્રભુ નહિ કોઈ તમારી તોલે રે, ઓ મનમાન્યા મોહનજી, અંતે છે શરણ તમારું રે, ઓ મનમાન્યા મોહનજી. મંત્ર-ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ધૂપ યજામહે સ્વાહા. ૫. દીપકપૂજા-પ્રભુની જમણી બાજુએ ઊભા રહી દીપક-પૂજા કરવી. Page #691 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટપ્રકારી પૂજા વિધિ૦૬૭૩ (૫) દીપક-પૂજાનો દુહો દ્રવ્ય દીપ સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક; ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક. ૫. મંત્ર-3ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય દીપમાલાં યજામહે સ્વાહા. ૬. અક્ષતપૂજા-અખંડ ચોખા વડે સાથિયો, નંદાવર્ત વગેરે કરવું. (૬) અક્ષત-પૂજાનો દુહો શુદ્ધ અખંડ અક્ષત રહી, નંદાવર્ત વિશાલ; પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાલી સકલ જંજાલ. મંત્ર-3ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષતાનું યજામહે સ્વાહા. સાથીઓ કરતી વખતે ભાવવાના દુહા. તેમાં પ્રથમ ચોખાની સિદ્ધશિલા અને ત્રણ ઢગલીઓ કરતી વખતે ભાવવું કે : દર્શન જ્ઞાન ચારિત્રના, આરાધનથી સાર; સિદ્ધશિલાની ઉપરે, હો મુજ વાસ શ્રીકાર. સાથિયો કરતી વખતે ભાવવું કે – અક્ષત પૂજા કરતાં થકાં, સફળ કરું અવતાર; ફળ માગું પ્રભુ આગળે, તાર તાર મુજ તાર. સાંસારિક ફળ માગીને, રવડ્યો બહુ સંસાર; અષ્ટ કર્મ નિવારવા, માગું મોક્ષફળ સાર. ચિહુગતિ ભ્રમણ સંસારમાં, જન્મ મરણ જંજાલ; પંચમગતિ વિણ જીવને, સુખ નહિ કિહું કાલ. ૭. નૈવેદ્ય પૂજા-સાકર, પતાસાં અને ઉત્તમ મીઠાઈ વગેરે નૈવેદ્ય સાથિયા ઉપર મૂકવું. પ્ર-૩-૪૩ Page #692 -------------------------------------------------------------------------- ________________ ૮. ૬૭૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૭) નૈવેદ્ય-પૂજાનો દુહો અણાહારી પદ મેં કર્યા, વિગ્રહ-ગઈય અનંત; દૂર કરી તે દીજીયે, અણાહારી શિવ સંત. મંત્ર-૩ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય નૈવેદ્ય યજામહે સ્વાહા. ૭. ૮. ફલ પૂજા-બદામ, સોપારી, શ્રીફળ અને પાકાં ફળો સિદ્ધશિલા ઉપર મૂકવાં. (૮) ફલ-પૂજાનો દુહો. ઇન્દ્રાદિક પૂજા ભણી, ફલ લાવે ધરી રાગ; પુરષોત્તમ પૂજી કરી, માગે શિવ-ફલ ત્યાગ. મંત્ર-3ૐ હ્રીં શ્રીં પરમપુરષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ફલાનિ યજામહે સ્વાહા. આ રીતે અષ્ટપ્રકારી પૂજા કર્યા બાદ ચામર વગેરેથી પૂજા કરવી. ચામર પૂજા કરતાં બોલવાની પૂજાની ગાથા. બે બાજુ ચામર ઢાળે, એક આગળ વજ ઉલાળે; જઈ મેરૂ ધરી ઉસંગે, ઈન્દ્ર ચોસઠ મલિયા રંગે. પ્રભુ પાસનું મુખડું જોવા, ભવો ભવનાં પાતિક ખોવા. ૧. (દ્રવ્ય પૂજા બધી પૂરી કર્યા પછી દ્રવ્ય પૂજાના ત્યાગ ત્રીજીનિસીહિ' કહી, ચૈત્યવંદનાદિ ભાવપૂજામાં જોડાવું.) આરતીઓ જય! જય ! આરતી આદિ જિગંદા નાભિરાયા-મરુદેવીકો નંદા....જય ! જય !! પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લ્હાવો લીજે...જય ! જય !! દૂસરી આરતી દીન-દયાળા. ધૂલેવમંડન પ્રભુ જગ-અજુઆળા...જય ! જય !! Page #693 -------------------------------------------------------------------------- ________________ આરતીઓ૦૬૭૫ તિસરી આરતી ત્રિભુવન દેવા, સુર-નર-ઇંદ્ર કરે તોરી સેવા,...જય ! જય !! ચોથી આરતી ચઉગતિ ચૂરે, મનવાંછિત ફળ શિવસુખ પૂરે...જય ! જય !! પંચમી આરતી પુન્ય-ઉપાયા, મૂળચંદ રિખવ-ગુણ ગાયા...જય ! જય !! (૨). અપસરા કરતી આરતી જિન આગે, હાંરે જિન આગે રે જિન આગે, હાંરે એ તો અવિચળ સુખડા માગે, હાંરે નાભિનંદન પાસ..........૧. તા થેઈ નાટક નાચતી પાય ઠમકે, હાંરે દોય ચરણમાં ઝાંઝર ઝમકે, હાંરે સો વન ઘુઘરડી ઘમકે, હાંરે લેતી ફુદડી બાળ............ ૨. તાલ મૃદંગ ને વાંસળી ડફ વીણા, હાંરે રૂડા ગાવંતી સ્વર ઝીણા, હાંરે મધુર સુરાસુર નયણાં, હાંરે જોતી મુખડું નિહાળ.......૩. ધન્ય મરુદેવા માતાને પુરા જાયા, હાંરે તોરી કંચન વરણી કાયા, હાંરે મેં તો પૂરવ પુણ્ય પાયા, હરે દેખ્યો તેરો દેદાર..........૪. પ્રાણજીવન પરમેશ્વર પ્રભુ પ્યારો, હાંરે પ્રભુ સેવક હું છું તારો, હાંરે ભવોભવનાં દુખડાં વારો, હાંરે તુમે દીનદયાળ................ Page #694 -------------------------------------------------------------------------- ________________ - ૬૭૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ સેવક જાણી આપનો ચિત્ત ધરજો, હાંરે મારી આપદા સઘળી હરજો, હાંરે મુનિ માણેક સુખિયો કરજો, હાંરે જાણી પોતાનો બાળ.........૬. મંગળદીવા ૧. દીવો રે ! દીવો મંગલિક દીવો, આરતી ઉતારણ બહુ ચિર જીવો; દીવો રે ! સોહામણું ઘર પર્વદિવાળી, અંબર ખેલે અમરાબાળી; દીવો રે ! દેપાળ ભણે એણે કુલ અજુઆળી, ભાવે ભગતે વિપ્ન નિવારી; દીવો રે ! દેપાળ ભણે ઈણે એ કલિકાલે, આરતી ઉતારી રાજા કુમારપાલે; દીવો રે ! અમ ઘર મંગલિક તુમ ઘર મંગલિક, મંગલિક ચતુર્વિધ સંઘને હોજો. દીવો રે ! જ - છું ચારો મંગળ ચાર આજ, મારે ચારો મંગળ ચાર. દેખો દરસ સરસ જિનજીકો, શોભા સુંદર સાર આજ. છિનુંછિનુંછિનું મન મે હન ચરચો, ઘસીકેસર ઘનસાર. આજ. ૨. વિવિધ જાતિ કે પુષ્પ મંગાવો, મોગર લાલ ગુલાલ. આજ. ધૂપ ઉખેવો ને કરો આરતી, મુખ બોલો જયકાર આજ. હર્ષ ધરી આદીશ્વર પૂજો, ચોમુખ પ્રતિમા ચાર. આજ. હૈયે ધરી ભાવ ભાવના ભાવો, જિમ પામો ભવપાર. આજ. સકળચંદ સેવક જિનજીકો, આનંદઘન ઉપકાર. આજ. ૪ ૪ છું Page #695 -------------------------------------------------------------------------- ________________ આરતીઓ૦૬૭૭ સકલ કર્મચારી મોક્ષ-માર્ગાધિકારી, ત્રિભુવન-ઉપકારી, કેવલજ્ઞાન-ધારી; ભવિજન ! નિત સેવો, દેવ એ ભક્તિ-ભાવે, એથી જ જિન ભજંતો, સર્વ સંપત્તિ પાવે. જિનવર-પદસેવા, સર્વસંપત્તિદાઈ, નિશદિન સુખદાઈ, કલ્પવલ્લી સહાઈ; નમિ-વિનમિ લહી છે, સર્વ-વિદ્યા વડાઈ, ઋષભ જિન સેવા, સાધતાં તેહ પાઈ. Page #696 -------------------------------------------------------------------------- ________________ (૨૦) પ્રભુ સ્તુતિ* (૧) છે પ્રતિમા મનોહારિણી દુઃખહરી, શ્રીવીર જિણંદની; ભક્તોને છે સર્વદા સુખકરી, જાણે ખીલી ચંદની. આ પ્રતિમાના ગુણ ભાવ ધરીને, જે માણસો ગાય છે; પામી સઘળાં સુખ તે જગતનાં, મુક્તિ ભણી જાય છે. (૨) આવ્યો શરણે તુમારા જિનવર ! કરો, આશ પૂરી હમારી, નાવ્યો ભવપાર મારો તુમ વિણ જગમાં, સાર લે કોણ મારી ? ગાયો જિનરાજ આજે હરખ અધિકથી, પર્વ આનંદકારી, પાયે તુમ દર્શ નાસે ભવ-ભય ભ્રમણા, નાથ સર્વે અમારી. ૧. (૩) હારાથી ન સમર્થ અન્ય દીનનો, ઉદ્ધારનારો પ્રભુ, મ્હારાથી નહિ અન્ય પાત્ર જગમાં, જોતાં જડે કે વિભુ ! મુક્તિ મંગલ સ્થાન તો ય મુજને, ઇચ્છા ન લક્ષ્મી તણી, આપો સમ્યગ્ રત્ન શ્યામ જીવને તો તૃપ્તિ થાયે ઘણી. ૧. * પ્રભુ સ્તુતિ, ચૈત્યવંદન, સ્તવન વગેરેમાં ભાષાની દૃષ્ટિએ શક્ય તેટલો સુધારો કર્યો છે, પણ છંદની દૃષ્ટિએ જે અશુદ્ધિઓ છે, તે સુધારવા જતાં મૂળ કલેવર બદલાઈ જાય એટલે તેમાં કંઈ ફેરફાર કર્યો નથી. ૧. Page #697 -------------------------------------------------------------------------- ________________ (૨૧) ચૈત્યવંદનો મંગલ-સ્તુતિ સકલકુશલવલ્લી પુષ્પરાવર્તમેળો દુરિતતિમિરભાનુ કલ્પવૃક્ષોપમાન; ભવજલનિધિપોતઃ સર્વસંપત્તિહેતુઃ સ ભવતુ સતત વઃ શ્રેયસે શાન્તિનાથ ૧ાા -આ સ્તુતિ ચૈત્યવંદનના પ્રારંભમાં બોલવામાં આવે છે. (૧) પદ્મપ્રભુ ને વાસુપૂજ્ય, દોય રાતા કહીએ. ચંદ્રપ્રભુ ને સુવિધિનાથ, દો ઉજ્જવલ લહીએ. મલ્લિનાથ ને પાર્શ્વનાથ, દો નીલા નિરખ્યા; મુનિસુવ્રત ને નેમિનાથ, દો અંજન સરીખા. સોળે જિન કંચન સમા, એવા જિન ચોવીસ; ધીરવિમલ પંડિતતણો, જ્ઞાનવિમલ કહે શિષ્ય. (ર) બાર ગુણ અરિહંત દેવ, પ્રણમીજે ભાવે; સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુઃખ-દોહગ જાવે. આચારજ-ગુણ છત્રીશ, પચવીશ ઉવજઝાય; સત્તાધીશ ગુણ સાધુના, જપતાં શિવસુખ થાય. અષ્ટોત્તર-શત ગુણ મળી, એમ સમરો નવકાર; ધીરવિમલ પંડિતતણો, નય પ્રણમે નિત સાર. Page #698 -------------------------------------------------------------------------- ________________ ૬૮૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ શ્રી શાંતિનાથનું ચૈત્યવંદન શાંતિ જિનેશ્વર સોલમા, અચિરા-સુત વંદો; વિશ્વસેન-કુલ-નભમણિ, ભવિજન-સુખ-કંદો. મૃગ લંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ; હત્થિણા ઉર-નયરી-ધણી, પ્રભુજી ગુણ મણિ-ખાણ. ચાલીશ ધનુષની દેહડી, સમચઉરસ સંઠાણ; વદન-પદ્મ યે ચંદલો, દીઠે પરમ કલ્યાણ. ચોવીશ જિનલાંછનનું ચૈત્યવંદન ઋષભ-લંછન ઋષભદેવ, અજિત-લંછન હાથી; સંભવ-લંછન ઘોડલો, શિવપુરનો સાથી. અભિનંદન-લંછન કપિ, ક્રૌંચ-લંછન સુમતિ; પદ્મ-લંછન પદ્મપ્રભુ, વિશ્વદેવા સુમતિ. સુપાર્થ-લંછન સાથીઓ, ચંદ્રપ્રભુ-લંછન ચંદ્ર; મગર-લંછન સુવિધિ પ્રભુ, શ્રીવ શીતલ નિણંદ. લંછન ખગ્ગી શ્રેયાંસને, વાસુપૂજ્યને મહિષ; સૂવર-લંછન પાયે વિમલદેવ, મળિયા તે નામો શિષ. સિંચાણો જિન અનંતને, વજ-લંછન શ્રીધર્મ; શાંતિ-લંછન મરગલો, રાખે ધર્મનો મર્મ. કુંથુનાથ જિન બોકડો, અરજિન નંદાવર્તઃ મલ્લિ કુંભ વખાણીએ, સુવ્રત કચ્છપ વિખ્યાત. નમિ જિનને નિલો કમલ, પામીએ પંકજમાંહી; શંખ લંછન પ્રભુ નેમજી, દીસે ઊંચે આંહી. પાર્શ્વનાથને ચરણ સર્પ, નીલવરણ શોભિત; સિંહ લંછન કંચનતનુ, વદ્ધમાન વિખ્યાત. Page #699 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદનો ૦ ૬૮૧ એણી પ૨ે લંછન ચિંતવી, ઓળખીએ જિનરાય; જ્ઞાનવિમલ પ્રભુ સેવતાં, લક્ષ્મી૨તન સૂરિરાય. (૫) શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન. વિમલ-કેવલજ્ઞાન-કમલા-કલિત, ત્રિભુવન-હિતકર, સ૨૨ાજ-સંસ્તુત-ચરણપંકજ નમો આદિ જિનેશ્વર. વિમલ-ગિરિવર શૃંગમંડન, પ્રવર-ગુણગણ-ભૂધરું; સુર-અસુર-કિન્નર-કોડી-સેવિત; નમો આદિ જિનેશ્વર. ૨. કરત નાટક કિન્નરી-ગણ, ગાય જિન-ગુણ મનહર; નિર્જરાવલી નમે અહોનિશ, નમો આદિ જિનેશ્વર. (૬) શ્રી સિદ્ધાચળજીનું ચૈત્યવંદન શ્રીશત્રુંજય સિદ્ધ-ક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે; ભાવ ધરીને જે ચડે, તેને ભવપાર ઉતારે. અનંત સિદ્ધનો એહ ઠામ, સકલ તીર્થનો રાય; પૂર્વ નવાણું ઋષભદેવ, જ્યાં ઠવીઆ પ્રભુ પાય. ૯. પુંડરિક ગણપતિ સિદ્ધિ સાધી, કોડી પણ મુનિ મનહર, શ્રીવિમલ ગિરિવર-શૃંગ સિદ્ધા, નમો આદિ જિનેશ્વર. નિજસાધ્ય-સાધક સુર-મુનિવર, કોડી'નંત એ ગિરિવરં, મુક્તિ-૨મણી વર્યા રંગે, નમો આદિ જિનેશ્વર. પાતાલ નર-સુર-લોકમાંહી, વિમલ ગિરિવરતો પરં; નહિ અધિક તીરથ તીર્થપતિ કહો, નમો આદિ જિનેશ્વર.૬. વિમલ-ગિરિવર શિખર-મંડણ, દુ:ખ-વિહંડણ ધ્યાઇએ; નિજ શુદ્ધ-સત્તા-સાધનાર્થ, પરણ જ્યોતિ નિપાઇએ. જિતમોહ-કોહ–વિછોહ નિદ્રા, પરમ-પદ-સ્થિત જયકર; ગિરિરાજ-સેવા-કરણ-તત્પર, પદ્મવિજય સુહિતકર, ૧. ૪. ૫. ૭ .. ૧. ૨. Page #700 -------------------------------------------------------------------------- ________________ ૬૮૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ સૂરજકુંડ સોહામણો, કવડ જક્ષ અભિરામ; નાભિરાયા-કુલમંડણો, જિનવર કરું પ્રણામ. (૭) શ્રી ઋષભદેવનું ચૈત્યવંદન આદિદેવ અલવેસરૂ, વિનીતાનો રાય; નાભિરાયા-કુલ-મંડણો, મરુદેવા માય. પાંચસે ધનુષની દેહડી, પ્રભુજી પરમ દયાળ, ચોરાશી લખ પૂર્વનું, જસ આયુ વિશાળ. વૃષભ-લંછન જિન વૃષધરૂ (એ), ઉત્તમ ગુણ મણિખાણ; તસાદ-પદ્મ સેવન થકી, લહીએ અવિચલ ઠાણ. (૮). શ્રી સીમંધર જિનનું ચૈત્યવંદન શ્રી સીમંધર ! જગધણી, આ ભરતે આવો; કરુણાવંત કરુણા કરી, અમને વંદાવો. સયલ ભક્ત તમે ધણી, જો હો મુજ નાથ; ભવોભવ હું છું તાહરો, નહિ મેલું હવે સાથ. સયલ સંગ ઠંડી કરી, ચારિત્ર લેઈશું; પાય તમારા સેવીને, શિવરમણી વરીશું. એ અલગો મુજને ઘણો, પૂરો સીમંધર દેવ; ઈતાં થકી હું વિનવું, અવધારો મુજ સેવ. શ્રી સીમંધર જિનનું ચૈત્યવંદન શ્રી સીમંધર વીતરાગ, ત્રિભુવન તુમે ઉપકારી, શ્રીશ્રેયાંસ પિતાકુલે, બહુ શોભા તુમારી. ધન્ય ધન્ય માતા સત્યકી, જેણે જાયો જયકારી, વૃષભ લંછન બિરાજમાન, વંદે નર નારી, Page #701 -------------------------------------------------------------------------- ________________ ૩. ચૈત્યવંદનો૦૬૮૩ ધનુષ પાંચશે દેહડીએ, સોહે સોવન વાન, કીર્તિવિજય ઉવજઝાયનો, વિનય ધરે તુમ ધ્યાન. (૧૦) શ્રી સીમંધર જિનનું ચૈત્યવંદન સીમંધર પરમાતમા, શિવ-સુખના દાતા; પુખલવઈ-વિજયે જ્યો, સર્વ જીવના ત્રાતા. પૂર્વ વિદેહે પુંડરીગિણી, નયરીએ સોહે; શ્રીશ્રેયાંસ રાજા તિહાં. ભવિયણનાં મન મોહે. ચૌદ સુપન નિર્મળ લહી, સત્યની રાણી માત; કુંથુ-અરજિન-અંતરે, શ્રીસીમંધર જાત. અનુક્રમે પ્રભુ જનમિઆ, વળી યૌવન પાવે; માત-પિતા હરખે કરી, રૂક્મિણી પરણાવે. ભોગવી સુખ સંસારના, સંજમ મન લાવે; મુનિસુવ્રત-નમિ-અંતરે દીક્ષા પ્રભુ પાવે. ઘાતી કર્મનો ક્ષય કરી, પામ્યા કેવળજ્ઞાન; વૃષભ-લંછને શોભતાં, સર્વ ભાવના જાણ. ચોરાશી જસ ગણધરા, મુનિવર એક સો કોડ; ત્રણ ભુવનમાં જોવતાં, નહિ કોઈ એની જોડ. દશ લાખ કહ્યાં કેવલી, પ્રભુજીનો પરિવાર; એક સમય ત્રણ કાળના, જાણે સર્વ વિચાર. ઉદય પેઢાલ-જિન-અંતરે, થાશે જિનવર સિદ્ધ; જસવિજય ગુરુ પ્રણમતાં, શુભ વાંછિત ફળ લીધ. (૧૧) નવપદજીનું ચૈત્યવંદન સકલ-મંગલ-પરમ-કમલા-કેલિ-મંજુલ-મંદિરે; ભવ-કોટિ-સંચિત-પાપ-નાશન, નમો નવપદ જયકર. ૧. Page #702 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ અરિહંત સિદ્ધ સૂરીશ વાચક, સાધુ દર્શન સુખકરં; વર જ્ઞાન પદ ચારિત્ર તપ એ, નમો નવપદ જયકર. ૨. શ્રીપાલ રાજા શરીર સાજા, સેવતાં નવપદ વર. જગમાંહિ ગાજ્યા કીર્તિભાજા, નમો નવપદ જયકરે. ૩. શ્રીસિદ્ધચક્ર પસાય સંકટ, આપદા નાસે અરે; વળી વિસ્તરે સુખ મનોવાંછિત, નમો નવપદ જયકર. ૪. આંબિલ નવ દિન દેવવંદન, ત્રણ ટંક નિરંતર; બે વાર પડિક્કમણાં પલવણ, નમો નવપદ જયકર. પ. ત્રણ કાળ ભાવે પૂજીએ, ભવતારક તીર્થકરે; તિમ ગુણણું દોય હજાર ગણીએ, નમો નવપદ જયકર. ૬. ઇમ વિધિસહિત મન-વચન-કાયા વશ કરી આરાધીએ; તપ વર્ષ સાડાચાર નવપદ, શુદ્ધ સાધન સાધીએ. ૭. ગદ કષ્ટ ચૂરે શર્મ પૂરે, યક્ષ વિમલેશ્વર વર; શ્રી સિદ્ધચક્ર પ્રતાપ જાણી, વિજય વિલસે સુખભર. (૧૨) બીજનું ચૈત્યવંદન દુવિધ ધર્મ જેણે ઉપદિશ્યો, ચોથા અભિનંદન, બીજે જન્મ્યા તે પ્રભુ, ભવદુઃખ-નિકંદન. દુવિધ ધ્યાન તમે પરિહરો, આદરો દોય ધ્યાન; ઈમ પ્રકાશ્ય સુમતિજિને, તે ચવિયા બીજદિન. દોય બંધન રાગ-દ્વેષ તેહને ભવિ ! તજીએ; મુજ પરે શીતલ જિન કહે, બીજ દિન શિવ ભજીએ. ૩. જીવાજીવ પદાર્થનું, કરો નાણ સુજાણ; બીજ દિન વાસુપૂજય પરે, લો કેવલનાણ. નિશ્ચય નય વ્યવહાર દોય, એકાંતે ન રહીએ; અર જિન બીજ દિને ચવ્યા, એમ આગળ કહીએ. Page #703 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદનો ૦ ૬૮૫ વર્તમાન ચોવીશી એ, એમ જિન-કલ્યાણ; બીજ દિને કઈ પામિયા, પ્રભુ નાણ-નિર્વાણ. એમ અનંત ચોવીશીએ, હુઆ બહુ કલ્યાણ; જિન ઉત્તમ પદપદ્મને, નમતાં હોય સુખ-ખાણ. (૧૩) જ્ઞાનપંચમીનું ચૈત્યવંદન ત્રિગડે બેઠા વીરજિન, ભાખે ભવિજન આગે; . ત્રિકરણ શું ત્રિહ લોકજન, નિસુણો મન રાગે. આરાધો ભલી ભાતમેં, પાંચમ અજુઆલી; જ્ઞાન-આરાધન કારણે, એહિજ તિથિ નિહાળી. જ્ઞાન વિના પશુ સારિખા, જાણો ઇણે સંસાર; જ્ઞાન-આરાધનથી કહ્યું, શિવપદ-સુખ શ્રીકાર. જ્ઞાનરહિત કિરિયા કહી, કાસ-કુસુમ ઉપમાન; લોકાલોક-પ્રકાશકર, જ્ઞાન એક પરધાન. જ્ઞાની શ્વાસોચ્છવાસમાં, કરે કર્મનો છે; પૂર્વ કોડી વરસાં લગે, અજ્ઞાને કરે જેહ. દેશ-આરાધક ક્રિયા કહી, સર્વ-આરાધક જ્ઞાન; જ્ઞાનતણો મહિમા ઘણો, અંગ પાંચમે ભગવાન. પંચ માસ લઘુપંચમી, જાવ જીવ ઉત્કૃષ્ટિ; પંચ વરસ પંચ માસની, પંચમી કરો શુભદષ્ટિ. એકાવન હિ પંચનો, કાઉસ્સગ્ન લોગસ્સકેરો; ઉજમણું કરો ભાવશું, ટાળે ભવ-ફેરો. એણી પેરે પંચમી આરાધીએ, આણી ભાવઅપાર; વરદત્ત-ગુણમંજરી પરે, રંગવિજય લહો સાર. Page #704 -------------------------------------------------------------------------- ________________ ૬૮૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૧૪) અષ્ટમીનું ચૈત્યવંદન મહા શુદિ આઠમ દિને, વિજયા-સુત જાયો; તેમ ફાગણ શુદિ આઠમે, સંભવ ચડી આવ્યો. ચૈિત્ર વદની આઠમે, જન્મ્યા ઋષભ નિણંદ; દીક્ષા પણ એ દિન લહી, હુઆ પ્રથમ મુનિચંદ. માધવ શુદિ આઠમ દિને, આઠ કર્મ કર્યા દૂર; અભિનંદન ચોથા પ્રભુ, પામ્યાં સુખ ભરપૂર. એડિજ આઠમ ઉજળી, જનમ્યા સુમતિ નિણંદ: આઠ જાતિ કળશે કરી, હવરાવે સુર-ઇંદ. જન્મ્યા જેઠ વદિ આઠમે, મુનિસુવ્રત સ્વામી; તેમ અષાડ શુદિ આઠમે, અષ્ટમી ગતિ પામી. શ્રાવણ વદની આઠમે નમિ જન્મ્યા જગભાણ; તેમ શ્રાવણ શુદિ આઠમે, પાસજીનું નિરવાણ. ભાદરવા વદિ આઠમ દિને, ચવિયા સ્વામી સુપાસ; જિન ઉત્તમ પદ પધને, સેવાથી શિવ-વાસ. (૧૫) મૌન એકાદશીનું ચૈત્યવંદન શાસનનાયક વીરજી, પ્રભુ કેવળ પાયો; સંઘ ચતુર્વિધ સ્થાપવા, મહાસન વન આયો. માધવ સિત એકાદશી સોમલ દ્વિજ યજ્ઞ; ઇંદ્રભૂતિ આદે મળી, છે એકાદશ વિજ્ઞ. એકાદશ ચઉગુણો, તેનો પરિવાર; વેદ અરથ અવળો કરે, મન અભિમાન અપાર. જીવાદિક સંશય હરી, એકાદશ ગણધારા; વીરે સ્થાપ્યા વંદીએ, જિનશાસન જયકાર. م ه ه ه Page #705 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદનો૦ ૬૮૭ u o j j મલ્લિ-જન્મ અર-મલ્લિ-પાસ વર-ચરણ-વિલાસી; ઋષભ અજિત સુમતિ નમિ, મલ્લિ ઘન-ઘાતી વિનાશી ૫. પદ્મપ્રભ શિવવાસ, પાસ ભવભવના તોડી; એકાદશી દિન આપણી, ઋદ્ધિ સઘળી જોડી. દશ ક્ષેત્રે ત્રિહું કાલના, ત્રણસેં કલ્યાણ; વર્ષ અગ્યાર એકાદશી, આરાધો વરનાણ. અગિયાર અંગ લખાવીએ, એકાદશ પાઠા; પૂંજણી ઠવણી વીંટણી, મસી કાગળ ને કાઠા. અગિયાર અવ્રત છાંડવા એ, વહો પડિમા અગિયાર; ખિમાવિજય જિનશાસને, સફલ કરો અવતાર. (૧૬) શ્રી પર્યુષણ પર્વનું ચૈત્યવંદન પર્વ પર્યુષણ ગુણનીલો, નવકલ્પી વિહાર; ચાર માસાંતર સ્થિર રહે, એવી જ અર્થ ઉદાર. અષાડ શુદિ ચઉદશ થકી, સંવત્સરી પચાસ; મુનિવર દિન સિત્તરમેં, પડિક્કમતાં ચૌમાસ. શ્રાવક પણ સમતા ધરી, કરે ગુરુનાં બહુમાન; કલ્પસૂત્ર સુવિહિત મુખે, સાંભલે થઈ એક તાન. જિનવર ચૈત્ય જુહારીએ, ગુરુભક્તિ વિશાલ; પ્રાયઃ અષ્ટ ભવાંતરે, વરીએ શિવ-વરમાલ. દર્પણથી નિજ રૂપનો, જુએ સુદષ્ટિ રૂપ; દર્પણ અનુભવ અર્પણો, જ્ઞાનરયણ મુનિ ભૂપ. આત્મસ્વરૂપ વિલોકતાં, પ્રગટ્યો મિત્ર-સ્વભાવ; રાય ઉદાઈ ખામણાં, પર્વ પર્યુષણ દાવ. નવ વખાણ પૂજી સૂણો, શુકલ ચતુર્થી સીમા; પંચમી દિન વાંચે સુણે, હોય વિરાધક નિયમા. Page #706 -------------------------------------------------------------------------- ________________ ૬૮૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ એ નહિ પર્વે પંચમી, સર્વ સમાણી ચોથે; ભવભીરુ મુનિ માનશે, ભાખ્યું અરિહા નાથે. શ્રુતકેવલી વયણાં સુણીએ, લહી માનવ અવતાર; શ્રીગુભવીરને શાસને, સફલ કરો અવતાર. શ્રી ચૌદશતિથિનું ચૈત્યવંદન ચઉદસુપન લહે માવડી, સવિ જિનવર કેરી; તે જિન નમતાં ચૌદરાજ-લોકે ન હોય ફેરી. ચૌદરત્ન પતિ જેહનાં, પ્રણમે પદ આવી; ચૌદ વિદ્યાના થયા જાણ, સંજમસિરિ આવી. ચૌદરાજશિર ઉપરે, સિદ્ધ સકલગુણ ઠાણ; જ્ઞાનવિમલ પ્રભુ ધ્યાનથી, હોય અચલ અહિઠાણ. ' (૧૮) શ્રી દિવાળીનું ચૈત્યવંદન શ્રી સિદ્ધાર્થ નૃપકુલ તિલો, ત્રિશલા જસ માત; હરિલંછન તનું સાત હાથ, મહિમા વિખ્યાત. ત્રીશ વરસ ગૃહ વાસ ઠંડી, લીયે સંયમ ભાર; બાર વરસ છબસ્થ માન, લહી કેવલ સાર. ત્રીશ વરસ એમ સાવિ મલીએ, બહોત્તર આયુ પ્રમાણ; દીવાલી દિન શિવ ગયા, કહે નય તેહ ગુણખાણ. (૧૯) શ્રી ચોવીશ જિનના વર્ણનું ચૈત્યવંદન પદ્મપ્રભુ ને વાસુપૂજય, દો રાતા કહીએ, ચંદ્રપ્રભુ ને સુવિધિનાથ, દો ઉજ્જવલ લહીએ. મલ્લિનાથ ને પાર્શ્વનાથ, દો નીલા નિરખ્યા; મુનિસુવ્રત ને નેમનાથ, દો અંજન સરિખા. ૩. Page #707 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદનો ૦૬૮૯ સોળે જિન કંચન સમા એ, એવા જિન ચોવીસ; ધીરવિમળ પંડિતતણો, જ્ઞાનવિમલ કહે શિષ્ય. (૨૦) શ્રી પૂર્ણિમા તિથિનું ચૈત્યવંદન પૂર્ણિમતિથિ સેવિયે, ચંદ્રકલા જયવંત; પોષ સુદિ પૂનમ દિને, ધર્મનાથને નાણ. ચઈતર શુદની પુનમે, છઠ્ઠા જિનને નાણ. શ્રાવણ સુદ પુનમ દિને, ચવિયા સુવ્રત જિર્ણત. આસો સુદ પૂનમ ચવ્યા, શ્રી નેમિનાથ મુહિંદ. આણંદ દાયક જિહાં થયા, દોઢસો કલ્યાણક એમ. કલ્યાણક તિથિ સેવતાં, સર્વથી પામે એમ. પુનમ તિથિએ પુજતાં એ, આરાધક જનવૃંદ. દાન દયા સૌભાગ્યથી, મુક્તિ વિમલ સુખકંદ; (૨૧) શ્રી વિશંતિ વિરહમાન જિન ચૈત્યવંદન વિરહમાન જિનવર નમું, પ્રથમ સીમંધર દેવ; યુગંધર જિનનાથજી, બાહુસ્વામી સદૈવ. ચોથા સ્વામી બાહુ તે, જંબુદ્વીપ સુદેહે; વિચરે ભવિ પડિ બોહતા, કેવલ કમલા ગેહે. સુજાત ને સ્વયં પ્રભુ, ઋષભાનન જિનરાજ; અનંતવીર્ય પ્રભુ વંદિયે, શ્રી સુરપ્રભ સુખકાજ. શ્રીવિશાલ જિન સેવિયે, શ્રીવજધર સ્વામ; ચંદ્રાનન જિન શોભતા, ધાતકીયે ગુણધામ. ચંદ્રબાહુ ભુજંગમે, ઈશ્વર નેમિજિનેશ; વીરસેન જિન પૂજિયે, દેવજસા સુદિનેશ. મ-૩-૪૪ Page #708 -------------------------------------------------------------------------- ________________ ૬૯૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ચંદ્રજસા જિન વીરિય, પુખ્ખર દ્વીપે સોહે; ચોત્રીસ અતિશય શોભતા, સકળ ભવિ મન મોહે. આઠમી નવમી ચૌવીસે, પચવીસમી સુખકાર; મહાવિદેહ વિજયે થયા, કનક વરણ ધરનાર. દસ લખ કેવલી પરિકરે, સો કોડ સાધુ મહત; કાયા ઉંચી શોભતી, ધનુષ પાંચસે કહંત. ચોરાસી લાખ પૂર્વનું એ, આયુષ પાલિ પ્રસિદ્ધ; દાન દયા સૌભાગ્યથી, મુક્તિવિમલપદ લિદ્ધ. Page #709 -------------------------------------------------------------------------- ________________ (૨૨) સ્તવનો (૧) શ્રી આદિજિનનું સ્તવન પ્રથમ જિનેશ્વર પ્રણમીએ, જાસ સુગંધી રે ! કાય; કલ્પવૃક્ષ પરે તાસ ઇંદ્રાણી-નયન જે ભૂંગ પરે લપટાય. રોગ-ઉરગ તુજ નવિ નડે, અમૃત જેહ આસ્વાદ; તેહથી પ્રતિહત તેહમાંનું, કોઈ નવિ કરે, જગમાં તુમ શું રે વાદ. પ્રથમ જિનેશ્વર. ૧. વગર ધોઈ તુજ નિર્મળી, કાયા કંચન-વાન; નહીં પ્રસ્વેદ લગાર, તારે તું તેહને, જે ધરે તારું ધ્યાન. પ્રથમ જિનેશ્વર. ૨. રાગ ગયો તુજ મનથકી, તેહમાં ચિત્ર ન કોય; રુધિર-આમિષથી રાગ ગયો તુજ જન્મથી, દૂધ-સહોદર હોય. પ્રથમ જિનેશ્વર. ૩. શ્વાસોચ્છવાસ કમળ સમો, તુજ લોકોત્તર વાત; દેખે ન આહાર-નિહાર ચરમ-ચક્ષુ-ધણી, એહવા તુજ અવદાત. પ્રથમ જિનેશ્વર. ૪. ચાર અતિશય મૂળથી, ઓગણીશ દેવના કીધ; કર્મ ખપ્પાથી અગ્યાર ચોત્રીશ એમ અતિશયા, સમવાયાંગે પ્રસિદ્ધ. પ્રથમ જિનેશ્વર. ૫. જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ; પદ્મવિજય કહે એહ સમય પ્રભુ પાળજો, જેમ થાઉં અક્ષય અભંગ. પ્રથમ જિનેશ્વર. ૭. પ્રથમ જિનેશ્વર. ૬. Page #710 -------------------------------------------------------------------------- ________________ દ૯૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૨) શ્રી આદિજિનનું સ્તવન માતા મરુદેવીના નંદ ! દેખી તાહરી મૂરતિ મારું મન લોભાણુંજી કે મારું ચિત્ત ચોરાણુંજી; કરુણાનાં ઘર કરુણા-સાગર, કાયા કંચન વાન; ધોરી-લંછન પાઉલે કાંઈ, ધનુષ પાંચસે માન...માતા. ૧. ત્રિગડે બેસી ધર્મ કહેતા, સૂણે પર્ષદા બાર; યોજનગામિની વાણી મીઠી, વરસતી જલધાર....માતા. ઉર્વશી રૂડી અપસરા ને, રામા છે મનરંગ; પાયે નેઉર રણઝણે કાંઈ, કરતી નાટારંભ....માતા. તેહિ બ્રહ્મા, તુંહિ વિધાતા, તું જગતારણહાર; તુજ સરીખો નહિ દેવ જગતમાં, અડવડિયા-આધાર....માતા. ૪. તેહિ ભ્રાતા, તુંહિ ત્રાતા, તેહિ જગતનો દેવ; સુર-નર-કિન્નર-વાસુદેવા, કરતા તુજ પદ સેવ....માતા. ૫. શ્રીસિદ્ધાચલ તીરથ કેરો, રાજા ઋષભ નિણંદ; કીર્તિ કરે માણેકમુનિ તાહરી, ટાળો ભવભય-ફંદ....માતા. ૬. ૧. શ્રી આદિજિનનું સ્તવન (રાગ-મારુ : કરમપરીક્ષા કરણ કુંવર ચલ્યો-એ દેશી) ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો રે, ઓર ન ચાહું રે કંત; રીડ્યો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત-ઋ. પ્રીતસગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીતસગાઈ ન કોય; પ્રીતસગાઈ રે નિરુપાધિક કહી રે, સોપાધિક ધન ખોય-ઋ. કોઈ કંથકારણ કાષ્ટ ભક્ષણ કરે રે, મળશું કતને ધાય; એ મેળો નવિ કહીએ સંભવે રે, મેળો ઠામ ન ઠાય-ઋ. Page #711 -------------------------------------------------------------------------- ________________ સ્તવનોદ૯૩ કોઈ પતિરંજન અતિઘણું તપ કરે રે, પતિરંજન તન તાપઃ એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુમિલાપ-ઋ. ૪. કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ; દોષરહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષવિલાસ-ઝ. પ. ચિત્તપ્રસને રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન-પદ-રેહ–8. ૬. ૪) શ્રી અજિતનાથ સ્વામીનું સ્તવન (રાગ-આશાવરી : મારું મન મોહ્યું રે શ્રીવિમલ ચળે રે-એ દેશી) પંથડો નિહાળું રે બીજા જિનતણો રે, અજિત અજિત ગુણધામ; જે તે જીત્યારે તેણે હું જીતિયોરે, પુરુષ કિશ્ય મુજ નામ-પંથ. ૧. ચરમનયણ કરી મારગ જોવતાં રે, ભૂલ્યો સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર-પંથ. ૨. પુરુષ પરંપરા અનુભવ જોવતાં રે, અંધો અંધ પલાય; વસ્તુ વિચારે રે જો આગમે કરી રે, ચરણ ધરણ નહિ ઠામ-પંથ. ૩. તર્કવિચારે રે વાદપર પરા રે, પાર ન પહુંચે કોય; અભિમત વસ્તુ રે વસ્તુગતે કહે રે, તે વિરલા જગત જોય-પંથ. ૪. વસ્તુ વિચારે રે દિવ્ય નયણતણોરે, વિરહ પડ્યો નિરધાર; તરતમ જોગે રે તરતમ વાસનારે, વાસિત બોધ આધાર-પંથ. પ. કાળલબ્ધિ લડી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ; એ જન જીવે રે જિનજી ! જાણજોરે, આનંદઘન-મત-અંબ-પંથ. ૬. શ્રી અજિતનાથનું સ્તવન પ્રીતલડી બંધાણી રે અજિત નિણંદશું, પ્રભુપાખે ક્ષણ એક મને ન સુહાય જો; Page #712 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ધ્યાનની તાળી રે લાગી નેહશું, જલદઘટા જેમ શિવસુત વાહન દાય જો-પ્રીતલડી. ૧. નેહઘેલું મન મ્હારું રે પ્રભુ અળજે રહે, તનમનધન તે કારણથી પ્રભુ મુજ જો; મહારે તો આધાર રે સાહેબ રાવરો, અંતરગતની પ્રભુ આગળ કહું ગુંજ જો-પ્રીતલડી. ૨. સાહેબ તે સાચો રે જગમાં જાણીએ, સેવકનાં જે હેજે સુધારે કાજ જો; એહવે રે આચરણે કેમ કરી રહું, બિરૂદ તમારું તારણ-તરણ-જહાજ જો-પ્રીતલડી. ૩. તારકતા તુજ માંહે રે શ્રવણે સાંભળી, તે ભણી હું આવ્યો છું દીનદયાળ જો; તુજ કરુણાની લહેરે રે મુજ કારજ સરે શું ઘણું કહીએ જાણ આગળ કૃપાળ જો-પ્રીતલડી. ૪. કરુણાધિક કીધીરે સેવક ઉપરે, ભવભય ભાવઠ ભાંગી ભક્તિપ્રસંગ જો; મનવાંછિત ફળીયાંરે, પ્રભુઆલંબને, કર જોડીને મોહન કહે મનરંગ જો–પ્રીતલડી. શ્રી સંભવનાથસ્વામીનું સ્તવન (રાગ-રામગિરિ : રાતડી રમીને કિહાંથી આવીયા રે-એ દેશી) સંભવદેવ તે ધુર સેવો સવેરે, લહી પ્રભુસેવન ભેદ; સેવન કારણ પહેલી ભૂમિકારે, અભય અષ અખેદ. સંભવ. ભય ચંચલતા હો જે પરિણામનીરે, વૈષ અરોચક ભાવ; ખેદપ્રવૃત્તિ હો કરતાં થાકીયેરે, દોષ અબોધ લખાવ. સંભવ. Page #713 -------------------------------------------------------------------------- ________________ સ્તવનો ૧૯૫ ૩. ૪. ચરમાવર્ત* હો ચરમ-કરણ તથા રે, ભવ-પરિણતિ-પરિપાક; દોષ ટળે વળી દૃષ્ટિ ખુલે ભલીરે, પ્રાપ્તિ પ્રવચન વાફ. સંભવ. ગ્રંથ પાતક ઘાતકસાધુ શું રે, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાત્મ શ્રવણ મનન કરી રે; પરિશીલન નય-હેત. સંભવ. કારણ જોગે હો કારજ નીપજેરે, એમાં કોઈ ન વાદ; પણ કારણ વિણ કારજ સાબિયેરે, એ નિજ મત ઉનમાદ સંભવ. મુગ્ધ સુગમ કરી સેવન આદરેરે, સેવન આગમ અનુપ; જો કદાચિત સેવક યાચનારે, આનંદઘન-રસ-રૂપ. સંભવ. પ. શ્રી અભિનંદન સ્વામીનું સ્તવન (રાગ-ધનાશ્રી : સિંધુડા આજ નિહેજો રે દીસે નાહલો-એ દેશી) અભિનંદન જિન ! દરિસણ તરસીએ, દરિસણ દુર્લભ દેવ; મત મત ભેદ રે જો જઈ પૂછીએ, સૌ થાપે અહમેવ-અભિ. સામાન્ય કરી દરિસણ દોહિલું, નિર્ણય સકલ વિશેષ; મદમેં ઘેર્યો રે અંધો કિમ કરે ? રવિ-શશિ-રૂપ વિલેખ-અભિ. હેતુવિવાદે હો ચિત્ત ધરી જોઇએ, અતિ દુરગમ નયવાદ; આગમવાદે હો ગુરુગમ કો નહીં, એ સબલો વિષવાદ-અ. ઘાતિ ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિસણ જગનાથ; ધીઠાઈ કરી મારગ સંચરું, સેંગું કોઈ ન સાથ-અભિ. દરિસણ દરિસણ રટતો જો ફિરું, તો રણરોઝ સમાન; જેને પિપાસા હો અમૃતપાનની, કિમ ભાંજે વિષપાન-અભિ. તરસ ન આવે તો મરણ-જીવનતણો, સીઝે જો દરિસણ કાજ; દરિસણ દુર્લભ સુલભ કૃપા થકી આનંદઘન મહારાજ-અભિ. * છેલ્લું પુગલપરાવર્તન. + અનિવૃત્તિકરણ. Page #714 -------------------------------------------------------------------------- ________________ ૬૯૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૮) શ્રી સુમતિનાથ સ્વામીનું સ્તવન (રાગ વસંત : કેદારો :) ૧. સુમતિચરણકજ આતમ અરપણા, દરપણ જેમ અવિકાર સુજ્ઞાની; મતિત૨પણ બહુ સંમત જાણીએ, પિ૨સ૨પણ સુવિચાર-સુ. સુ. ત્રિવિધ સકલ તનુધર ગત આતમા, બહિરાતમ રિ ભેદ-સુ. બીજો અંતર આતમ તીસરો, પરમાતમ અવિચ્છેદ સુ. સુમતિ. આતમ બુદ્ધે કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અઘરૂપ-સુ. કાયાદિકનો સાખી-ધર રહ્યો, અંતર આતમરૂપ-સુ.સુમતિ. જ્ઞાનાનંદે હો પૂરણ પાવનો, વજિત સકલ ઉપાધ-સુ. અતીંદ્રિય ગુણગણમણિ આગરૂ, ઈમ પરમાતમ સાધ-સુ.સુ. બહિરાતમ તજી અંતર આતમા, રૂપ થઇ થિરભાવ-સુ. પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અરપણ દાવ-સુ.સુ. આતમ અરપણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિદોષ-સુ. પરમ પદારથ સંપત્તિ સંપજે, આનંદઘન-૨સ-પોષ-સુ. સુ. (E) શ્રી પદ્મપ્રભ સ્વામીનું સ્તવન (રાગ-મારુ-સિંધુડો : ચાંદલિયા ! સંદેશો કહેજે મારા કંથને-એ દેશી) પદ્મપ્રભ જિન ! તુજ મુજ આંતરું રે, કિમ ભાંજે ભગવંત ! કર્મવિપાકે કારણ જોઈને રે, કોઈ કહે મતિમંત-પદ્મ. પયઈ ઠિઈ અણુભાગ પએસથીરે, મૂલ ઉત્તર બહુ ભેદ; ઘાતી અથાતી હો બંધોદય ઉદીરણારે, સત્તા કર્મ વિચ્છેદ-પદ્મ. કનકોપલવત પડ પુરુષતણીરે, જોડી અનાદિ સ્વભાવ; અન્ય સંયોગે જિહાં લગે આતમા રે, સંસારી કહેવાય-પદ્મ. કારણ જોગે હો બાંધે બંધનેરે, કારણ મુગતિ મુકાય; આશ્રવ સંવર નામ અનુક્રમેરે, હેય ઉપાદેય સુણાય-પદ્મ. ૨. ૩. ૪. ૫. ૬. ૨. ૩. ૪. Page #715 -------------------------------------------------------------------------- ________________ સ્તવનો ૦૬૯૭ મુંજન કરણે હો અંતર તુજ પડ્યો રે, ગુણ કરણે કરી ભંગ; ગ્રંથ ઉકતે કરી પંડિત જન કહ્યો રે, અંતરભંગ સુઅંગ-પદ્મ. ૫. તુજ મુજ અંતર અંતર ભાંજશેરે, વાજશે મંગલ સૂર; જીવ સરોવર અતિશય વાધશેરે આનંદઘન-રસ-પૂર-પદ્મ. (૧૦) શ્રી વિમળનાથ સ્વામીનું સ્તવન (રાગ-મલ્હાર : ઇડર આંબા આંબલી રે, ઇડર દાડિમ દ્રાખ-એ દેશી) દુઃખ દોહગ દૂરે ટળ્યાંરે, સુખ સંપદશું ભેટ; ધીંગ ધણી માથે કિયોરે, કુણ ગંજે નર ખેટવિમલ જિન ! દીઠા લોયણ આજ, મહારાં સિદ્ધક્યાં વંછિત કાજ-વિમલ. ૧. ચરણ-કમળ કમલા વસેરે નિર્મળ થિર પદ દેખઃ સમલ અથિર પદ પરિહરેરે, પંકજ પામર પેખ-વિમલ. ૨. મુજ મન તુજ પદ પંકજેરે, લીનો ગુણ મકરંદ; રંક ગણે મંદરધરારે, ઇંદ્ર ચંદ્ર નાગિંદ-વિમલ. સાહેબ ! સમરથ તું ધણીરે પામ્યો પરમ ઉદાર; મન વિશરામી વાલો રે, આતમચો આધાર-વિમલ. દરિસણ દીઠે જિનતણું રે, સંશય ન રહે વેધ; દિનકર-કર-ભર પસરતાંરે, અંધકાર-પ્રતિષેધ-વિમલ. અમિયભરી મૂરતિ રચીરે, ઉપમા ન ઘટે કોય; શાંતસુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય-વિમલ. ૬. એક અરજ સેવક તણીરે, અવધારો જિનદેવ ! કૃપા કરી મુજ દીજીએરે. આનંદઘન-પદ-સેવ-વિમલ. Page #716 -------------------------------------------------------------------------- ________________ ૬૯૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ શ્રી અનંતનાથ સ્વામીનું સ્તવન (રાગ-રામગિરિ : કડખા પ્રભાતી) ધાર તરવારની સોહિલી દોહિલી, ચૌદમા જિનતણી ચરણસેવા; ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા ધાર. ૧. એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી, ફળ અનેકાંત લોચન ન દેખે; કળ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહિ લેખે -ધાર. ૨. ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકા, મોહ નડીયા કલિકાળ રાજે-ધાર. ૩. વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો વચન સાપેક્ષ વ્યવહાર સાચો; વચન નિરપેક્ષ વ્યવહાર સંસારફળ, સાંભળી આદરી કાંઈ રાચો-ધાર. ૪. દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે ? કિમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણો; શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સર્વ કિરિયા કરી, છાર પર લીંપણું તે જાણો-ધાર. ૫. પાપ નહિ કોઈ ઉસૂત્રભાષણ જિમ્યો, ધર્મ નહિ કોઈ જગસૂત્ર સરિખો; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેનું શુદ્ધ ચારિત્ર પરિખો-ધાર. ૬. એહ ઉપદેશનો સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમાં નિત્ય ધાવે; તે નરા દિવ્ય બહુકાળ સુખ અનુભવી, નિયત આનંદઘન રાજ્ય પાવે -ધાર. ૭. - (૧૨) શ્રી ધર્મનાથ સ્વામીનું સ્તવન (રાગ ગોડી : સારંગ : રસિયાની એ દેશી) ધર્મ જિનેશ્વર ! ગાઉં રંગશું ભંગ મ પડશો હો પ્રીત જિનેશ્વર બીજો મનમંદિર આણું નહિ એ અમ કુલવતરીત જિનેશ્વર ! –ધર્મ. ૧. ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધરમ ન જાણે હો મર્મ જિને. ધરમ જિનેશ્વર ચરણ ગ્રહ્યાં પછી, કોઈ ન બાંધે તો કર્મ જિને.—ધર્મ. ૨. Page #717 -------------------------------------------------------------------------- ________________ સ્તવનો ૦૬૯૯ પ્રવચન-અંજન જો સદ્દગુરુ કરે, દેખે પરમ નિધાન જિનેશ્વર. હૃદયનયણ નિહાપે જગધણી, મહિમા મેરુસમાન જિનેશ્વર. –ધર્મ. ૩. દોડતા દોડતા દોડતા દોડયો, જેતી મનની રે દોડ જિનેશ્વર. પ્રેમ-પ્રતીત વિચારો ટુકડી ગુરુગમ લેજો રે જોડ જિનેશ્વર. –ધર્મ. ૪. એક પખી કિમ પ્રીતિ પરવડે, ઉભય મિલ્યા હુએ સંધિ; જિને. હું રાગી હું મોહે ફંદીઓ, તું નીરાગી નિરબંધ જિનેશ્વર. –ધર્મ. ૫. પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી હો જાય જિને. જ્યોતિ વિના જુઓ જગદીશની, અંધો અંધ પલાય જિનેશ્વર. –ધર્મ. ૬. નિર્મળ ગુણ મણિ રોહણ ભૂધરા, મુનિજન માનસ હંસ જિનેશ્વર. ધન્ય તે નગરી ધન્ય વેલા ઘડી, માતપિતા કુલ વંશ જિનેશ્વર. –ધર્મ. ૭. મનમધુકર વર-કર જોડી કહે, પદકજ નિકટ નિવાસ જિનેશ્વર, ઘનનામી આનંદઘન સાંભળો, એ સેવક અરદાસ જિનેશ્વર. –ધર્મ. ૮. ૧. શ્રી શાંતિનાથ સ્વામીનાં સ્તવન [રાગ-મલ્હાર : ચતુર ચોમાસું પડિક્કમીએ દેશી] શાંતિ જિન એક મુજ વિનતિ, સુણો ત્રિભુવનરાય રે. શાંતિ સ્વરૂપ કિમ જાણીએ, કહો મન કિમ પરખાય રે. શાંતિ. ધન્ય તું આતમ જેહને, એવો પ્રશ્ન અવકાશ રે; ધીરજ મન ધરી સાંભળી, કહું શાંતિ પ્રતિભાસ રે. શાંતિ. ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કહ્યા જિનવર દેવરે; તે તેમ અવિતથ સદહે, પ્રથમ એ શાંતિપદ સેવરે શાંતિ. આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે; સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ આધાર રે. શાંતિ. શુદ્ધ આલંબન આદરે, તજી અવર જંજાલ રે; તામસી વૃત્તિ સવિ પરિહરે, ભજે સાત્વિક શાલ રે. શાંતિ. Page #718 -------------------------------------------------------------------------- ________________ ૭૦૦૦થી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ફલ વિસંવાદ જેહમાં નહીં, શબ્દ તે અર્થ સંબંધી રે; સકલ નયવાદ વ્યાપી રહ્યો, તે શિવ સાધન સંધિરે. શાંતિ. વિધિ પ્રતિષેધ કરી આતમાં, પદારથ અવિરોધ રે; ગ્રહણ વિધિ મહાજને પરિગ્રહ્યો, ઇરયો આગમે બોધ રે. શાંતિ. ૭. દુષ્ટ જન સંગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાન રે; જોગ સામર્થ્ય ચિત્ત ભાવજે, ધરે મુગતિ નિદાન રે. શાંતિ. માન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણ રે; વંદક નિંદક સમ ગણે, ઈસ્યો હોયે તું જાણ રે. શાંતિ. સર્વ જગજંતુને સમ ગણે, ગણે તૃણ મણિ ભાવ રે; મુક્તિ સંસાર બેહ સમ ગણે, મુણે ભવજલનિધિ નાવ રે. શાંતિ. ૧૦. આપણો આતમભાવ જે, એક ચેતનધાર રે; અવર સવિ સાથે સંયોગથી એહ નિજ પરિકર સાર રે શાંતિ. ૧૧. પ્રભુ મુખેથી એમ સાંભળી, કહે આતમરામ રે; તારે દરિસણ નિસ્તર્યો, મુજ સિધ્યા સવિ કામ રે. શાંતિ. ૧૨. અહો અહો હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે; અમિત ફલ દાન દાતારની, જેહની ભેટ થઈ તુજ રે. શાંતિ. ૧૩. શાંતિ સરૂપ સંક્ષેપથી, કહ્યો નિજ પરરૂ૫ રે; આગમમાંહે વિસ્તરે ઘણો, કહ્યો શાંતિ જિનભૂપ રે. શાંતિ. ૧૪. શાંતિ સરૂપ એમ ભાવશે, ધરી શુદ્ધ પ્રણિધાન રે; આનંદઘન પદ પામશે, તે લહેશે બહુમાન રે. શાંતિ. (૧૪) શ્રી શાંતિજિનનું સ્તવન શાંતિ જિનેશ્વર સાચો સાહિબ, શાંતિકરણ અનુકૂલમેં હો જિનજી ! શાંતિ. તું મેરા મનમેં તું મેરા દિલમેં, ધ્યાન ધરું પલપલમેં સાહેબજી ! શાંતિ. ૧. ૧૫. Page #719 -------------------------------------------------------------------------- ________________ સ્તવનો – ૭૦૧ ભવમાં ભમતાં મેં દરસણ પાયો, આશા પૂરે એક પલમે હો જિનજી ! શાંતિ. ૨. નિર્મળ જ્યોત વદન પર સોહે, નિકસ્યો ચંદ વાદળ મેં સાહેબજી ! શાંતિ. ૩. મેરો મન પ્રભુ ! તુમ સાથે લીનો મીન વસે જ્યું જલમેં હો જિનજી ! શાંતિ. ૪. જિનરંગ કહે પ્રભુ શાંતિ જિનેશ્વર, દીઠો દેવ સકલમેં સાહેબજી ! શાંતિ. ૫. (૧૫) શ્રી કુંથુનાથ સ્વામીનું સ્તવન (રાગ-ગુર્જરી : રામકલી : અંબર દે દે મુરારિ ! હમારો-એ દેશી) મનડું કિહિ ન બાજે હો કુંથુજિન ! મનડું કિમહિ ન બાજે; જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમે અળગું ભાજે હો. કુંથુજિન. ૧. રજની વાસ૨ વસતી ઉજડ, ગયણ પાયલે જાય; ‘સાચ ખાય ને મુખડું થોથું,' એહ ઉખાણો ન્યાય હો. મુગતિતણા અભિલાષી તપિયા, જ્ઞાન ધ્યાન અભ્યાસે; વયરીડું કાંઈ એહવું ચિંતે, નાંખે અવળે પાસે હો. કુંથુજિન. ૨. કુંથુજિન. ૩. આગમ આગમધરને હાથે, નાવે કિણવિધ આંકું; કિહાં કણે જો હઠ કરી હટકું (તો) વ્યાલતણી પરે વાંકું હો. કુંથુજિન. ૪. કુંથુજિન. ૫. કુંજિન. ૬. કુંજિન. ૭. જો ઠગ કહું તો ઠગતો ન દેખું, શાહુકાર પણ નાંહિ; સર્વમાંહે ને સહુથી અળગું, એ અચરજ મનમાંહિ હો. જે જે કહું તે કાન ન ધારે, આપમતે રહે કાલું; સુર ન૨ પંડિતજન સમજાવે, સમજે ન મારું સાલું હો. મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકળ મરદસ ઠેલે; બીજી વાતે સમરથ છે નર, એહને કોઈ ન ઝેલે હો. Page #720 -------------------------------------------------------------------------- ________________ ૭૦૨ ૧૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહીં,ખોટીં; એમ કહે સાધ્યું તે નવિ માનું, એક હી વાત છે મોટી હો. કુંથુજિન. ૮. કુંથુજિન. ૯. મનડું દુરાધ્ય તે વશ આણ્યું (તે) આગમથી મતિ આણું; આનંદઘન પ્રભુ મારું આણો, તો સાચું કરી જાણું હો. (૧૬) શ્રી પાર્શ્વનાથજીનું સ્તવન અંતરજામી સુણ અલવેસર, મહિમા ત્રિજગ તુમ્હારો; સાંભળીને આવ્યો હું તીરે જન્મ-મરણ દુઃખ વારો; સેવક અરજ કરે છે રાજ ! અમને શિવસુખ આપો. સહુ કોના માનવાંછિત પૂરો, ચિંતા સહુની ચૂરો; એવું બિરુદ છે રાજ તમારું, કેમ રાખો છો દૂરો; સેવક. સેવકને વલવલતો દેખી, મનમાં મહેર ન ધરશો; કરુણાસાગર કિમ કહેવાશો ? જો ઉપકાર ન કરશો; સેવક. લટપટનું હવે કામ નહિ છે, પ્રત્યક્ષ દરિસણ દીજે; ધૂંઆડે ધીજું નહિ સાહિબ ! પેટ-પડ્યા પતીજે સેવક. શ્રીશંખેશ્વર મંડન સાહિબ ! વિનતડી અવધારો; કહે જિનહર્ષ મયા કરી મુજને, ભવસાગરથી તારો સેવક. (૧૭) શ્રી વીરજિનનું સ્તવન ૧. ૨. ૩. ૪. સિદ્ધારથના રે ! નંદન વિનવું, વિનતડી અવધાર; ભવમંડપમાં રે ! નાટક નાચિયો, હવે મુજ દાન દેવાર. હવે મુજ પાર ઉતાર. સિદ્ધા....૧, ત્રણ રતન મુજ આપો તાતજી ! જેમ નાવે રે ! સંતાપ; દાન દિચંતા રે ! પ્રભુ કોસર કીસી ? આપો પદવી રે આપ. સિદ્ધા....૨. ૫. Page #721 -------------------------------------------------------------------------- ________________ સ્તવનો૦૭૦૩ ચરણ-અંગૂઠે રે ! મેરુ કંપાવીઓ, મોડ્યાં સુરનાં રે ! માન; અષ્ટ કરમના રે ! ઝઘડા જિતવા, દીધાં વરસી રે ! દાન. સિદ્ધા....૩. શાસનનાયક શિવસુખદાયક, ત્રિશલા-કુખે રતન; સિદ્ધારથનો રે ! વંશ દીપાવિયો પ્રભુજી તુમે ધન્ય ! ધન્ય ! સિદ્ધા....૪. વાચક-શેખર કીર્તિવિજય ગુર, પામી તાસ પસાય; ધર્મતણે રસ જિન ચોવીસમા, વિનયવિજય ગુણ ગાય. . સિદ્ધા...૫. (૧૮) - શ્રી સીમંધર જિનનું સ્તવન સુણો ચંદાજી ! સીમંધર પરમાતમ પાસ જાજો; મુજ વિનતડી, પ્રેમ ધરીને એણી પેરે તુમે સંભળાવજો . જે ત્રણ ભુવનનો નાયક છે, જસ ચોસઠ ઇંદ્ર પાયક છે; જ્ઞાન-દર્શન જેહને ક્ષાયક છે. સુણો ચંદાજી ! ૧. જેની કંચન વરણી કાયા છે, જસ ધોરી-લંછન પાયા છે; પુંડરીગિણી નગરીનો રાયા છે. સુણો ચંદાજી ! ૨. બાર પર્ષદામાંહી બિરાજે છે, જસ ચોત્રીસ અતિશય છાજે છે; ગુણ પાંત્રીશ વાણીએ ગાજે છે. સુણો ચંદાજી ! ૩. ભવિજનને જે પડિબોલે છે, જસ અધિક શીતલ ગુણ સોહે છે. રૂપ દેખી ભવિજન મોહે છે. સુણો ચંદાજી ! ૪. તુમ સેવા કરવા રસિયો છું, પણ ભરતમાં દૂર વસિયો છું; મહા મોહરાય-કર ફસીઓ છું. સુણો ચંદાજી ! ૫. પણ સાહિબ ચિત્તમાં ધરીઓ છું, તુમ આણા ખઞ કરગ્રહીઓ છું;. તબ કાંઈક મુજથી ડરીઓ છું. સુણો ચંદાજી ! ૬. જિન ઉત્તમ પૂંઠ હવે પૂરો, કહે પદ્મવિજય થાઉં શૂરો; તો વાધે મુજ મન અતિ નૂરો. સુણો ચંદાજી ! ૭. Page #722 -------------------------------------------------------------------------- ________________ ૭૦૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૧૯) શ્રી સીમંધર જિનનું સ્તવન પુષ્પલવઈ-વિજયે જયો રે ! નયરી પુંડરીગિણી સાર; શ્રી સીમંધર સાહિબારે ! રાય શ્રેયાંસકુમાર જિણંદરાય ! ધરો ધર્મસનેહ. ૧. મોટા-નાના-અંતરો રે ! ગિરુઆ નવિ દાખંત; સસિ-દરિસણ સાયર વધે રે ! કૈરવ-વન વિસંત નિણંદરાય ! ધરો ધર્મસનેહ. ૨. LOS ઠામ-કઠામ ન લેખવે રે ! જગ વરસંત જલધાર; કર દોય કુસુમે વાસિયે રે ! છાયા સવિ આધાર નિણંદરાય ! ધરો ધર્મસનેહ. ૩. રાય ને રંક સરીખા ગણે રે ! ઉદ્યોતે સસિ-સૂર; ગંગાજળ તે બિહુ તણા રે ! તાપ કરે સંવિ દૂર જિણંદરાય ! ધરો ધર્મસનેહ. ૪. સરિખા સહુને તારવા રે ! તિમ તમે છો મહારાજ ! મુજ શું અંતર કિમ કરીરે ! બાહ્ય રહ્યાની લાજ નિણંદરાય ! ધરો ધર્મસનેહ. ૫. મુખ દેખી ટીલું કરે રે ! તે નવિ હોય પ્રમાણ; મુજરો માને સસિ તણો રે ! સાહિબ ! તેહ સુજાણ નિણંદરાય ! ધરજ્યો ધર્મસનેહ. ૬. વૃષભ-લંછન માતા સત્યકી રે ! નંદન રુક્મિણી મંત; વાચક જસ ઈમ વિનવે રે ! ભય-ભંજન ભગવંત જિણંદરાય ! ધરજયો ધર્મસનેહ. ૭. Page #723 -------------------------------------------------------------------------- ________________ સ્તવનો૦ ૭૦૫ (૨૦) શ્રી સિદ્ધાચલજીનું સ્તવન વિમલાચલ નિતુ વંદીએ, કીજે હની સેવા; માનું હાથો એ ધર્મનો, શિવ-તરુ-ફળ લેવા વિમલા. ઉજ્જવલ જિન-ગૃહ-મંડળી, તિહાં દીપે ઉત્તગા; માનું હિમગિરિ વિભ્રમે, આઈ અંબર-ગંગા. વિમલા. કોઈ અનેરું જગ નહીં, એ તીરથ તોલે; એમ શ્રીમુખ હરિ આગલે શ્રી સીમંધર બોલે. વિમલા. જે સઘળાં તીરથ કર્યા, જાત્રા ફળ કહીએ; તેથી એ ગિરિ ભેટતાં શતગણું ફળ લહીએ. વિમલા.' જનમ સફળ હોય તેહનો, જેહ એ ગિરિ વંદે; સુજસવિજય સંપદ લહે તે નર ચિર નંદે. વિમલા. (૨૧). શ્રી સિદ્ધચક્રજીનું સ્તવન સિદ્ધચક્ર વર સેવા કીજે, નરભવ લાહો લીજે; વિધિપૂર્વક આરાધન કરતાં, ભવ ભવ પાતક બીજે; ભવિજન ભજિયેજી ! અવર અનાદિની ચાલ; નિત્ય નિત્ય તજિયે જીરે ! એ ટેક ૧: દેવનો દેવ યાકર ઠાકર, ચાક સુર-નર-ઇંદા જી, ત્રિગડે ત્રિભુવન નાયક બેઠા, પ્રણમો, શ્રીજિન ચંદા. ભવિ. ૨. અજ અવિનાશી અકળ અજરામર, કેવલ-દસણ-નાણી જી અવ્યાબાધ અનંતુ વીરજ, સિદ્ધ પ્રણમો ગુણખાણી ભવિ. ૩. વિદ્યા-સૌભાગ્ય-લક્ષ્મીપીઠ મંત્રરાજયોગ-પીઠ જી સુમેરુ-પીઠ એ પંચ પ્રસ્થાને, નમો આચાર ઈઠ્ઠ ભવિ. ૪. અંગ ઉપાંગ નંદિ અનુયોગ, છ છંદને મૂળ ચાર જી; દસ પન્ના ઈમ પણયાલીસ, પાઠક તેહના ધાર. ભવિ. ૫. પ્ર.-૩-૪૫ Page #724 -------------------------------------------------------------------------- ________________ ૭૦૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ વેદ ત્રણ્ય ને હાસ્યાદિક ષટ્, મિથ્યાત્વ ચાર કષાય જી; ચૌદ અત્યંતર નવનિધ બાહ્યની, ગ્રંથિ તજે મુનિરાય ભાવિ. ૬. ઉપશમ ક્ષય ઉપશમ ને ક્ષાયક, દર્શન ત્રણ પ્રકાર જી; શ્રદ્ધા પરિણિત આતમ કેરી, નમિયે વારંવાર. ભાવિ. અઠ્ઠાવીસ ચૌદ ને ષટ્ દુગ ઈંગ, મત્યાદિકનાં જાણ જી; *એમ એકાવન ભેદે પ્રણમો, સાતમે પદ વરનાણ ભાવિ. નિવૃત્તિ ને પ્રવૃત્તિ ભેદે, ચારિત્ર છે વ્યવહાર જી; નિજ ગુણ-સ્થિરતા ચરણ તે પ્રણમો, નિશ્ચે શુદ્ધ પ્રકાર. બાહ્ય અત્યંતર તપ તે સંવર, સમતા નિર્જરા હેતુ જી; તે તપ નમિયે ભાવ ધરીને, ભવસાગરમાં સેતુ. ભાવિ. એ નવપદમાં પણ છે ધર્મી, ધર્મ વરતે ચાર જી; દેવ ગુરુ ને ધર્મ તે એહમાં, દોય ત્રણ ચાર પ્રકાર. ભાવિ. માર્ગદેશક અવિનાશીપણું, આચાર-વિનય સંકેત જી; સહાયપણું ધરતા સાધુજી પ્રણમો એહી જ હેત. વિ. વિમલેશ્વ૨ સાંનિધ્ય કરે તેહની, ઉત્તમ જે આરાધે જી; પદ્મવિજય કહે તે ભવિ પ્રાણી, નિજ આતમહિત સાધે. ભવિ. ૧૩ (૨૨) બીજનું સ્તવન (દેશી-સુરતી મહિનાની) સરસ વચન રસ વરસતી, સરસ્વતી કળા ભંડાર; બીજતણો મહિમા કહું, જિમ કહ્યો શાસ્ત્ર મોઝાર. જંબુઢીપના ભરતમાં રાજગૃહી ઉઘાન; વીર જિણંદ સમોસર્યા, વંદન આવ્યા રાજન. શ્રેણિક નામે ભૂપતિ, બેઠા બેસણ-ઠાય; પૂછે શ્રીજિરાયને, ઘો ઉપદેશ મહારાય. ૧. ૨. ૮. ૩. ૯. ૧૦ ૧૧ ૧૨ Page #725 -------------------------------------------------------------------------- ________________ સ્તવનો૦૭૦૭ ત્રિગડે બેઠા ત્રિભુવનપતિ, દેશના દીએ જિનરાય; કમલ-સુકોમલ-પાંખડી, ઈમ જિન-હૃદય સોહાય, ૪. શશિ પ્રગટે જિમ તે દિને, ધન્ય તે દિન સુવિહાણ; એક મને આરાધતાં, પામે પદ નિર્વાણ. (૨૩) ઢાળ બીજી (અષ્ટાપદ અરિહંતાજીએ દેશી) કલ્યાણક જિનના કહું, સુણ પ્રાણીજી રે ! અભિનંદન અરિહંત, એ ભગવંત ભવપ્રાણીજી રે ! માઘ શુદિ બીજને દિને સુણ પ્રાણીજી રે ! જમ્યા ચક્ષુ સુખકાર, હરખ અપાર, ભવિ પ્રાણીજી રે ! ૧. વાસુપૂજ્ય જિન બારમા, સુણ પ્રાણીજી રે એહિ જ તિથે થયું નાણ, સફળ વિહાણ, ભવિ પ્રાણીજી રે ! અષ્ટ કર્મ ચૂરણ કરી, સુણ પ્રાણીજી રે ! અવગાહન એક વાર, મુક્તિ મોઝાર, ભવિ પ્રાણીજી રે ! ૨. અરનાથ જિનજી નમું, સુણ પ્રાણીજી રે ! અષ્ટાદશમા અરિહંત, એ ભગવંત ભવિ પ્રાણીજી રે ! ઉજ્જવલ તિથિ ફાગણ ભલી, સુણ પ્રાણીજી રે ! ઢવીઆ જિનવર સાર સુંદર નાર, ભવિ પ્રાણીજી રે ! ૩. દશમા શીતલ જિનેસર, સુણ પ્રાણીજી રે ! પરમ પદની એ વેલ, ગુણની ગલ, ભવિ પ્રાણીજી રે ! વૈશાખ વદિ બીજને દિને, સુણ પ્રાણીજી રે ! મૂક્યો સર્વે સાથ સુર-નર-નાથ, ભવિ પ્રાણીજી રે ! ૪. શ્રાવણ સુદની બીજ ભલી, સુણ પ્રાણીજી રે ! સુમતિનાથ જિનદેવ, ચ્યવીઆ દેવ, ભવિ પ્રાણીજી રે ! એણી તિથિએ જિનજી તણા, સુણ પ્રાણીજી રે ! કલ્યાણક પંચ સાર, ભવનો પાર, ભવિ પ્રાણીજી રે ! Page #726 -------------------------------------------------------------------------- ________________ ૭૦૮ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ (૨૪) ઢાળ ત્રીજી જગપતિ જિન ચોવીશમે રે લાલ ! એ ભાખ્યો અધિકાર; શ્રેણિક આદે સહુ મળ્યારે લાલ ! શક્તિ તણે અનુસાર. રે ભવિક જન ! ભાવ ધરીને સાંભળો ! આરાધો ધરી હેત; ૧ દોય વરસ દોય માસની રે લાલ ! આરાધો ધરી ખંત રે ભાવક જન ! ઉજમણું વિધિશું કરો રે લાલ ! બીજ તે મુક્તિ મત, રે ભવિક જન ! માર્ગ મિથ્યા દૂરે તજો રે.લાલ ! આરાધો ગણોક રે ભવિક જન ! વીરની વાણી સાભળી રે લાલ ! ઉછરંગ થયો બહુ લોક રે ભવિક જન ! એણી બીજે કેઈ તર્યા રે લાલ ! વળી તરશે કેઈ નિઃશંક રે ભવિક જન ! શશિ સિદ્ધિ અનુમાનથી રે લાલ ! શૈલ નાગધર અંક રે ભવિક જન ! અષાડ શુદિ દશમી દિને ૨ે લાલ ! એ ગાયો સ્તવન રસાળ રે વિક જન ! નવલવિજય સુપસાયથી રે લાલ ! ચતુરને મંગલમાલ ૨ે ભવિક જન ! ૧. આ પ્રમાણેની ગણતરીમાં વિવક્ષા જ પ્રમાણ છે. ૧. ૩. ૪. ૫. Page #727 -------------------------------------------------------------------------- ________________ સ્તવનો૦૭૦૯ (૨૫) કળશ એમ વીર જિનવર સયલ-સુખકર, ગાયો અતિ ઉલટ ભરે; અષાડ ઉજ્જવલ દશમી દિવસે, સંવત અઢાર અઠોત્તરે; બીજ-મહિમા એમ વર્ણવ્યો, રહી સિદ્ધપુર ચોમાસ એ, જેહ ભવિક ભાવે, સુણે ગાવે, તસ ઘરે લીલ વિલાસ એ. ૧. (૨૬) જ્ઞાનપંચમીનું સ્તવન સુત સિદ્ધારથ ભૂપનો રે ! સિદ્ધારથ ભગવાન; બાર પરખદા આગળ રે ! ભાખે શ્રી વર્ધમાન. રે ભવિયણ ! ચિત્ત ધરો, મન-વચન-કાય અમાયો રે ! જ્ઞાનભક્તિ કરો. ૧. ગુણ અનંત આતમ તણા રે ! મુખ્યપણે તિહાં દોય; તેમાં પણ જ્ઞાન જ વડુંરે ! જિણથી દંસણ હોય. રે ભવિયણ ! ૨. જ્ઞાને ચારિત્ર ગુણ વધે રે ! જ્ઞાને ઉદ્યોત-સહાય; જ્ઞાને સ્થવિરપણું લહે રે ! આચારજ ઉવઝાય. રે ભવિયણ ! ૩. જ્ઞાની શ્વાસોચ્છવાસમાં રે ! કઠિન કરમ કરે નાશ; વર્ણન જેમ ઈંધણ દવે રે ક્ષણમાં જ્યોતિ પ્રકાશ. રે ભવિયણ ! ૪. પ્રથમ જ્ઞાન પછી દયા રે ! સંવર મોહવિનાશ; ગુણસ્થાનક પગથાથીએ રે ! જેમ ચઢે મોક્ષ આવાસ. રે ભવિયણ ! ૫. માં-સુઅ-ઓહિ-મણપજ્જવા રે ! પંચમ કેવલજ્ઞાન; ચલ મૂંગા શ્રત એક છે રે ! સ્વપરપ્રકાશ નિદાન. રે ભવિયણ ! ૬. Page #728 -------------------------------------------------------------------------- ________________ ૭૧૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ તેહનાં સાધન જે કહ્યાં રે ! પાટી પુસ્તક આદિ; લખે લખાવે સાચવે રે ! ધર્મી ધરી અપ્રમાદ. રે ભવિયણ ૭. ત્રિવિધ અશાતના જે કરે ! ભણતાં કરે રે અંતરાય; અંધા બહેરા બોબડા રે ! મૂંગા પાંગુલા થાય. રે ભવિયણ ૮. ભણતાં ગણતાં ન આવડે રે ! ન મળે વલ્લભ ચીજ; ગુણમંજરી-વરદત્ત પરે રે ! જ્ઞાન વિરાધન બીજ રે. રે ભવિયણ ૯. પ્રેમે પૂછે પર્ષદા રે ! પ્રણમી જગગુરુ-પાય; ગુણમંજરી-વરદત્તનો રે ! કરો અધિકાર-પસાય. રે ભવિયણ ૧૦. (૨૭) ઢાળ બીજી શ્રી ઋષભનું જન્મ-કલ્યાણ રે ! વળી ચારિત્ર લ બલે વાણ રે ! ત્રીજા સંભવ ચ્યવન કલ્યાણ રે ! ભવિ તુમે ! અષ્ટમી તિથિ એવો રે એ છે શિવવધૂ વરવાનો મેવો રે. ભવિ. ૧. શ્રીઅજિત-સુમતિ જિન જન્મ્યાં રે ! અભિનંદન શિવપદ પામ્યાં રે ! વ્યા સાતમા જિનગુણગ્રામ. ભવિ તુમે ! અષ્ટમી ૨. વિશમા મુનિસુવ્રત સ્વામી રે ! નમિ નેમિ જન્મ્યા ગુણધામી રે ! વર્યા મુક્તિવધુ નેમસ્વામી, ભવિ તુમે ! અષ્ટમી ૩. પાર્શ્વનાથજી મોહ-મહંતા રે ! ઈત્યાદિક જિન ગુણવંતા રે ! કલ્યાણક મુખ્ય કહેતાં, ભવિ તુમે ! અષ્ટમી ૪. Page #729 -------------------------------------------------------------------------- ________________ સ્તવનો ૦૭૧૧ શ્રીવીર નિણંદની વાણી રે ! નિસુણી સમજ્યા ભવિ પ્રાણી રે ! આઠમ દિન અતિ ગુણ ખાણી, ભવિ તુમે અષ્ટમી પ. અષ્ટકર્મ તે દૂર પલાય રે ! એથી અડસિદ્ધિ અડબુદ્ધિ થાય રે ! તે કારણ સેવો ચિત્ત લાય, ભવિ તુમે ! અષ્ટમી ૬. શ્રી ઉદયસાગર ગુરુરાયા રે ! જસ શિષ્ય વિવેકે વ્યાયા રે ! તસ ન્યાયસાગર ગુણગાયા, ભવિ તુમે ! અષ્ટમી ૭. (૨૮). | દિવાળીનું સ્તવન મારે દિવાળી થઈ આજ, પ્રભુમુખ જોવાને; સર્યા સર્યા રે સેવકનાં કાજ, ભવદુઃખ ખોવાને. મહાવીરસ્વામી મુગતે પહોંચ્યા, ગૌતમ કેવળજ્ઞાન રે; ધન્ય અમાવાસ્ય ધન્ય દિવાળી, મહાવીર પ્રભુ નિરવાણ જિનમુખ જોવાને. ચારિત્ર પાળી નિરમળું રે, ટાળ્યા વિષય-કષાય રે; એવા મુનિને વંદીએ જે, ઉતારે ભવપાર જિન. બાકુળ વહોર્યા વીરજિને, તારી ચંદનબાળા રે; કેવળ લઈ પ્રભુ મુગતે પહોંચ્યા પામ્યા ભવનો પાર-જિન. ૩. એવા મુનિને વંદિએ જે, પંચજ્ઞાનને ધરતા રે; સમવસરણ દઈ દેશના પ્રભુ, તાર્યા નર ને નાર-જિન. ચોવીશમા જિનેશ્વરૂને મુક્તિતણા દાતાર રે; કર જોડી કવિ એમ ભણે પ્રભુ ! દુનિયા ફેરો ટાળ-જિન. ૫. Page #730 -------------------------------------------------------------------------- ________________ (૨૩) સ્તુતિઓ આદિજિનની સ્તુતિ આદિ-જિનવર રાયા, જાસ સોવન્ન-કાયા, મરુદેવી માયા, ધોરી-લંછન પાયા; જગસ્થિતિ નિપાયા, શુદ્ધ ચારિત્ર પાયા, કેવલસિરિ-રાયા, મોક્ષનગરે સિધાયા. સવિ જિન સુખકારી, મોહ-મિથ્યા-નિવારી, દુરગતિ-દુઃખ ભારી, શોક સંતાપ વારી; શ્રેણી ક્ષપક સુધારી, કેવલાનંત ધારી, નમીએ નર-નારી જેહ વિશ્વોપકારી. સમવસરણ બેઠા, લાગે જે જિન મીઠા, કરે ગણપ પઇટ્ટા, ઇંદ્ર-ચંદ્રાદિ દીઠા; દ્વાદશાંગી વરિફા, ગુંથતાં ટાળે રિફા, ભવિજન હોય હિટ્ટા, દેખી પુન્ય ગરિઠ્ઠા. સુર સમકિતવંતા, જેહ રિધ્ધ મહેતા, જેહ સજ્જન સંતા, ટાળીએ મુજ ચિંતા. જિનવર સેવંતા વિપ્ન વારે દૂરતા, જિન ઉત્તમ થર્ણતા, પદ્મને સુખ દિતા. (૨) શ્રી શાંતિનાથની સ્તુતિ વંદો જિન શાંતિ, જાસ સોવન કાંતિ, ટાળે ભવ-ભ્રાંતિ મોહ-મિથ્યાત્વ-શાંતિ; દ્રવ્ય-ભાવ-અરિ-પાંતિ, તાસ કરતાં નિકાંતિ, ધરતાં મન ખાંતિ, શોક-સંતાપ વાંતિ. . Page #731 -------------------------------------------------------------------------- ________________ ૨. સ્તુતિઓ૦૭૧૩ દોય જિનવર નીલા, દોય રક્ત રંગીલા, દોય ધોળા સુશીલા, કાઢતા કર્મ-કીલા; ન કરે કોઈ હીલા, દોય શ્યામ સલીલા, સોળ સ્વામીજી પલા, આપજો મોક્ષ-લીલા. જિનવરની વાણી મોહ-વલ્લી કૃપાણી, સૂત્રે દેવાણી, સાધુને યોગ્ય જાણી, અર્થે ગુંથાણી, દેવ-મનુષ્ય-પ્રાણી, પ્રણામો હિત આણી, મોક્ષની એ નિશાણી, વાગેલરી દેવી, હર્ષ હિયડે ધરેવી, જિનવર-પય-સેવી, સાર શ્રદ્ધા વરવી; જે નિત્ય સમરેવી, દુઃખ તેહના હરેવી, પદ્મવિજય કહેવી, ભવ્ય-સંતાપ ખેવી. ૩. શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તુતિ શંખેશ્વર પાસજી પૂજીએ, નરભવનો લાહો લીજીએ. મનવાંછિત પૂરણ સુરત, જય ચામાં સુત અલવેસરૂ. દોય રાતા જીનવર અતિભલા, દોય ધોળા જિનવર ગુણનીલા. દોય લીલા દોય શામળ કહ્યા, સોળે જિન કંચનવર્ણ લહ્યા. ૨. આગમ તે જિનવર ભાખિયો, ગણધર તે હઈડે રાખીઓ, તેહનો રસ જેણે ચાખીઓ, તે હુઓ શિવ સુખ સાખીઓ. ૩. ધરણીધર રાય પદ્માવતી, પ્રભુ પાર્શ્વ તણા ગુણ ગાવતી, સહુ સંઘના સંકટ ચૂરતી, નયવિમળનાં વંછિત પૂરતી. (૪). શ્રી મહાવીર જિનની સ્તુતિ જય ! જય ! ભવિ-હિતકર વીર જિનેશ્વર દેવ, સુરનરના નાયક, જેની સાથે સેવ; . Page #732 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ કરુણારસ-કંદો, વંદો આનંદ આણી, ત્રિશલા-સુત સુંદર, ગુણમણિકે૨ો ખાણી. જસ પંચ-કલ્યાણક દિવસે વિશેષ સુહાવે, પણ થાવર નારક, તેહને પણ સુખ થાવે; તે ચ્યવન-જન્મ-વ્રત, નાણ અને નિવારણ, સવિ જિનવરકેરાં એ પાંચે અહિઠાણ, જિહાં પંચ-સમિતિ-યુત, પંચ-મહાવ્રત સાર, જેહમાં પરકાશ્યા, વળી પંચ વ્યવહાર; પરમેષ્ઠી-અરિહંત, નાથ-સર્વજ્ઞ-ને પાર, એહ પંચ પદે લહ્યો, આગમ અર્થ ઉદાર. માતંગ સિદ્ધાઈ. દેવી જિન પદ સેવી, દુઃખ-દુરિત ઉપદ્રવ, જે ટાળે નિતમેવી; શાસન-સુખદાયી આઈ ! સુણો અરદાસ, શ્રીજ્ઞાનવિમલગુણ, પૂરો વાંછિત આસ. (૫) શ્રી સીમંધર જિનની સ્તુતિ શ્રીસીમંધર જિનવર, સુખકર સાહિબ દેવ; અરિહંત સકલની, ભાવ ધરી કરું સેવ; સકલાગમ-પારગ-ગણધર-ભાષિત વાણી; જયવંતી આણા, જ્ઞાનવિમલ ગુણ-ખાણી. ૧. ૩. ૪. (૬) શ્રી સીમંધરસ્વામીની-સ્તુતિ મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી, સોનાનું સિંહાસનજી. રૂપાનાં ત્યાં છત્ર બિરાજે, રત્ન મણિના દીવા દીપેજી. કુમકુમ વરણી ત્યાં ગહુંલી બીરાજે મોતીના અક્ષત સારજી. ત્યાં બેઠા સીમંધર સ્વામી, બોલે મધુરી વાણીજી. ૧. Page #733 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિઓ – ૭૧૫ કેસર ચંદન ભર્યા કચોળાં, કસ્તુરી બરાસોજી. પહેલી પૂજા અમારી હોજો, ઉગમતે પ્રયાતેજી. (6) શ્રી સિદ્ધચક્રની સ્તુતિ જિન-શાસન-વાંછિત-પૂરણ દેવ ૨સાલ, ભાવે ભવી ભણીએ, સિદ્ધચક્ર ગુણમાલ; ત્રિહું કાલે એહની, પૂજા કરે ઉજમાલ, તે અજર-અમર પદ, સુખ પામે સુવિશાલ. અરિહંત સિદ્ધ વંદો, આચારજ ઉવજ્ઝાય, મુનિ દિરસણ નાણુ ચરણ તપ એ સમુદાય; એ નવપદ સમુદિત, સિદ્ધચક્ર સુખદાય, એ ધ્યાને ભવિનાં, ભવકોટિ દુઃખ જાય. આસો ચૈતરમાં, શુદ સાતમથી સાર, પુનમ લગી કીજે, નવ આંબિલ નિરધાર; દોય સહસ ગણણું, પદ સમ સાડાચાર, એકાશી આયંબિલ તપ આતમ અનુસાર. શ્રીસિદ્ધચક્રનો સેવક, શ્રીવિમલેશ્વર દેવ, શ્રીપાલતણી પરે, સુખ પૂરે સ્વયમેવ; દુઃખ દોહગ્ગ નાવે, જે કરે એહની સેવ, શ્રીસુમતિ સુગુરુનો, રામ કહે નિત્યમેવ. (૮) સિદ્ધાચળની સ્તુતિ પુંડરીકકિંગરિ મહિમા, આગમમાં પ્રસિદ્ધ, વિમળાચળ ભેટી, લહીએ અવિચળ રિદ્ધ; પંચમ ગતિ પહોંચ્યા, મુનિવર કોડા કોડ; એણે તીરથ આવી, કર્મ વિઘાતક છોડ || ૧ || ૧. ૨. ૩. ૪. Page #734 -------------------------------------------------------------------------- ________________ ૭૧૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ શ્રી શત્રુંજયની સ્તુતિ શ્રી શત્રુંજય તીરથ સાર, ગિરિવરમાં જેમ મેરુ ઉદાર, ઠાકુર રામ અપાર; મંત્રમાંહી નવકાર જ જાણું, તારામાં જેમ ચંદ્ર વખાણું, જલધર જલમાં જાણું; પંખીમાંહે જિમ ઉત્તમ હંસ, કુળમાંહે જિમ ઋષભનો વંસ, નાભિ તણો એ અંસ; ક્ષમાવંતમાં શ્રી અરિહંત, તપશૂરા મુનિવર મહંત, શત્રુંજયગિરિ ગુણવંત. ૧. ઋષભ અજિત સંભવ અભિનંદા, સુમતિનાથ મુખ પુનમ ચંદા, પદ્મ પ્રભુ સુખકંદા; શ્રીસુપાર્થ ચંદ્રપ્રભુ સુવિધિ, શીતલ શ્રેયાંસ સેવો બહુ બુદ્ધિ, વાસુપૂજ્ય મતિ શુદ્ધિ ; વિમલ અનંત ધર્મ જિન શાંતિ, કુંથુ અર મલ્લિ નમું એકાંતિ, મુનિસુવ્રત શિવે પાંતિ; નમિ નેમિ પાસ વીર જગદીશ, નેમ વિના એ જિન ત્રેવીશ, સિદ્ધગિરિ આવ્યા ઈશ. ૨. ભરતરાય જિન સાથે બોલે, કહો સ્વામી ! કુણ શત્રુંજય તોલે ? જિનનું વચન અમોલે; ઋષભ કહે સુણો ભરતજી રાય, “છરી' પાલતા જે નર જાય, પાતક ભૂકો થાય; પશુ પંખી જે ઇણ ગિરિ આવે, ભવ ત્રીજે તે સિદ્ધ જ થાવ, અજરામર પદ પાવે. જીનમતમાં શેત્રુંજો વખાણ્યો તે મેં આગમ દિલમાંહિ આણ્યો, સુણતાં સુખ ઉર ઠાયો. ૩. સંઘપતિ ભરતેસર આવે, સોવન તણા પ્રાસાદ કરાવે, મણિમય મૂરત ઠાવે; નાભિરાયા મરુદેવી માતા, બ્રાહ્મી-સુંદરી બ્લેન વિખ્યાતા, મૂર્તિ નવાણુ ભ્રાત; Page #735 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિઓ ૦ ૭૧૭ ગોમુખ યક્ષ ચક્રેશ્વરી દેવી, શત્રુંજય સાર કરે નિતમેવી, તપગચ્છ ઉપર હેવી; શ્રી વિજયસેન સૂરીશ્વરરાયા, શ્રીવિજયદેવસૂરિ પ્રણમી પાયા, ઋષભદાસ ગુણ ગાયા. ૪. (૧૦) બીજની સ્તુતિ દિન સકલ મનોહર; બાજ દિવસ સુવિશેષ, રાયરાણી પ્રણમ, ચદ્રતણી જિહાં રેખ; તિહા ચંદ્ર વિમાને શાશ્વતા જિનવર જેહ, હું બીજતણે દિન, પ્રણમું આણી નેહ. અભિનંદન ચંદન, શીતળ શીતળનાથ, અરનાથ સુમતિ જિન, વાસુપૂજ્ય શિવસાથ; ઇત્યાદિક જિનવર, જન્મજ્ઞાન-નિરવાણ, હું બીજતણે દિન, પ્રણમું તે સવિહાણ. પ્રકાશ્યો બીજે, દુવિધ ધર્મ ભગવંત જેમ વિમળ કમળ દોય, વિપુલ નયન વિકસંત; આગમ અતિ અનુપમ, જિહાં નિશ્ચય-વ્યવહાર. બીજે વિ કીજે, પાતકનો પરિહાર. ગજગામિની કામિની, કમલ-સકોમલ ચીર, ચક્રેશ્વરી કેસર, સરસ સબંધ શરીર; કર જોડી બીજે, હું પ્રણમું તસ પાય. એમ લબ્ધિવિજય કહે, પૂરો મનોરથ માય. (૧૧) પંચમીની સ્તુતિ શ્રાવણ શુદિ દિન પંચમીએ, જન્મ્યા નેમ જિણંદ તો, શ્યામ વરણ તનુ શોભતું એ, મુખ શારદકો ચંદ તો; સહસ વરસ પ્રભુ આઉખું એ, બ્રહ્મચારી ભગવંત તો, અષ્ટકરમ હેલા હણી એ, પહોતા મુક્તિ મહંત તો. ૧. ૩. ૪. ૧. Page #736 -------------------------------------------------------------------------- ________________ ૭૧૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ અષ્ટાપદ પર આદિ જિન એ, પહોંતા મુક્તિ મોઝાર તો, વાસુપૂજ્ય ચંપાપુરી એ, નેમ મુક્તિ ગિરનાર તો; પાવાપુરી નગરીમાં વળી એ, શ્રી વીતરણું નિર્વાણ તો, સમેતશિખર વિશ સિદ્ધ હુઆ એ, શિર વહું તેમની આણ તો. ૨. નેમનાથ જ્ઞાની હુઆ એ, ભાખે સાર વચન તો, જીવદયા ગુણ-વેલડી એ, કીજે તાસ જતન તો: મૃષા ન બોલો માનવી એ, ચોરી ચિત્ત નિવાર તો, અનંત તીર્થંકર એમ કહે એ, પરિહરીએ પરનાર તો. ૩. ગોમેધ નામે યક્ષ ભલો એ, દેવી શ્રી અંબિકા નામ તો, શાસન સાન્નિધ્ય જે કરે છે, કરે વળી ધર્મનાં કામ તો; તપગચ્છ-નાયક ગુણનીલો એ, શ્રી વિજયસેન સૂરિરાય તો, ઋષભદાસ પાય સેવંતા એ, સફળ કર્યો અવતાર તો. ૪. (૧૨) અષ્ટમીની સ્તુતિ મંગળ આઠ કરી જસ આગળ, ભાવ ધરી સુરરાજજી, આઠ જાતિના કળશ કરીને, હવરાવે જિનરાજજી; વીર જિનેશ્વર જન્મમહોત્સવ, કરતાં શિવસુખ સાધજી, આઠમનું તપ કરતાં અમ ઘર, મંગલ-કમલા વાધેજી. અષ્ટકર્મ-વયરી-ગજ-ગંજન, અષ્ટાપદ પરે બળિયાજી, આઠમે આઠ સ્વરૂપ વિચારે મદ આઠે તસ ગળિયાજી; અષ્ટમી ગતિ પહોતા જે જિનવર, ફરસ આઠ નહિ અંગજી, આઠમનું તપ કરતાં અમ ઘર, નિત્ય નિત્ય વાધે રંગજી. ૨. પ્રાતિહારજ આઠ બિરાજે, સમવસરણ જિનરાજેજી, આઠમે આઠમો આગમ ભાખી, ભવિજન સંશય ભાંજેજી; આઠે જે પ્રવચનની માતા, પાળે નિરતિચારોજી, આઠમને દિન અષ્ટ પ્રકારે, જીવદયા ચિત્ત ધારોજી. Page #737 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિઓ ૦૭૧૯ અષ્ટપ્રકારી પૂજા કરીને, માનવભવ-ફળ લીજેજી, સિદ્ધાઈદવી જિનવર સેવી, અષ્ટ મહાસિદ્ધી દીજૈજી, આઠમનું તપ કરતાં લીને, નિર્મળ કેવલ નાણજી, ધીરવિમલ કવિ સેવક નય કહે, તપથી કોડિ કલ્યાણજી. (૧૩) એકાદશીની સ્તુતિ એકાદશી અતિ રૂઅડી, ગોવિંદ પૂછે નેમ; કિણ કારણ એ પર્વ મોટું, કહો ને મુજ શું તેમ. જિનવર-કલ્યાણક અતિ ઘણાં, એકસો ને પચાસ: તેણે કારણ એ પર્વ મોટું, કરો મૌન ઉપવાસ. ૧. અગિયાર શ્રાવક તણી પડિમા, કહી તે જિનવર દેવ, એકાદશી એમ અધિક સેવો, વનગજા જિન રેવ. ચોવીશ જિનવર સયલ-સુખકર, જેસા સુરતરું ચંગ; જેમ ગંગ નિર્મળ નીર જેહવો, કરો જિનશું રંગ. ૨. અગિયાર અંગ લખાવીએ, અગિયાર પાઠાં સાર; અગિયાર કવળી વીંટણાં, ઠવણી પૂંજણી સાર; સાબખી ચંગી વિવિધ રંગી, શાસ્ત્રતણે અનુસાર: એકાદશી એમ ઉજવો, જેમ પામીને ભવપાર. ૩. વર-કમલ-નવણી કમલ વયણી, કમલ સુકોમલ કાય; ભુજ દંડ ચંડ અખંડ જેહનો સમરતાં સુખ થાય. એકાદશી એમ મન વશી, ગણીહર્ષ પંડિત શિષ્ય, શાસનદેવી વિઘન નિવારે, સંઘ તણાં નિશદિન. (૧૪) પર્યુષણની સ્તુતિ વરસ દિવસમાં અષાડ-ચોમાસુ, તેહમાં વલી ભાદરવો માસ, આઠ દિવસ અતિ ખાસ; Page #738 -------------------------------------------------------------------------- ________________ ૭૨૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પર્વ પજુસણ કરો ઉલ્લાસ, અઠ્ઠાઈધરનો કરવો ઉપવાસ, પોસહ લીજે ગુરુ પાસ. વડા કલ્પનો છઠ્ઠ કરીને, તેહ તણો વખાણ સણી જે ચૌદ સુપન વાંચીને; પડવેને દિવસે જન્મ વંચાય, ઓચ્છવ મહોચ્છવ મંગલ ગવાય, વીર જિણેસર રાય. ૧. બીજે દિને દીક્ષા અધિકાર, સાંજ સમય નિરવાણ વિચાર, વીર તણો પરિવાર; ત્રીજે દિને શ્રી પાર્શ્વ વિખ્યાત, વલી નેમિસરનો અવદાત, - વલી નવભવની વંત; ચોવીશે જિન અંતર તેવીશ, આદિ જિનેશ્વર શ્રી જગદીશ, તાસ વખાણ સુણીશ; ધવલ મંગલ ગીત ગહ્લી કરીએ, વલી પ્રભાવના નિત અનુસરીએ, અઠ્ઠમ તપ જય વરીએ. ૨. આઠ દિવસ લગે અમર પળાવો, તેહ તણો પડતો વજડાવો, ધ્યાન ધરમ મન ભાવો, સંવત્સરી-દિન સાર કહેવાય, સંઘ ચતુર્વિધ ભેલો થાય, બારસા સૂત્ર સુણાય; થિરાવલી ને સમાચારી પટ્ટાવલી પ્રમાદ નિવારી, સાંભળજો નરનારી; આગમ સૂત્રને પ્રણમીશ, કલ્પસૂત્રશું પ્રેમ ધરીશ, શાસ્ત્ર સર્વે સુણીશ. ૩. સત્તરભેદી જિનપૂજા રચાવો, નાટક કેરા ખેલ મચાવો, વિધિશું સ્નાત્ર ભણાવો; આડંબરશું દહેરે જઈએ, સંવત્સરી પડિક્કમણું કરીએ, સંઘ સર્વને ખમીએ; Page #739 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિઓ ૦ ૭૨૧ પારણે સાહમ્મિવચ્છલ કીજે, યથાશક્તિએ દાન જ દીજે, પુણ્ય ભંડાર ભરીજે; શ્રીવિજયક્ષેમ સૂરિ ગણધાર, જસવન્તસાગર ગુરુ ઉદાર, જિણંદસાગર જયકાર. ૪. (૧૫) પર્યુષણની સ્તુતિ પુણ્યનું પોષણ પાપનું શોષણ, પર્વ પજુસણ પામીજી, કલ્પ ઘરે પધરાવો સ્વામી, નારી કહે શિષ નામીજી; કુંવર ગયવર બંધ ચઢાવી, ઢોલ નિશાન વજડાવોજી, સદ્ગુરુસંગે ચઢતે રંગે, વીર-ચરિત્ર સુણાવોજી. પ્રથમ વખાણ ધર્મ સારથિ પદ, બીજે સુપના ચારજી, ત્રીજે સુપન પાઠક વલી ચોથે, વીર જનમ અવિકારજી; પાંચમ દીક્ષા છઠ્ઠ શિવપદ, સાતમે જિન ત્રેવીશજી, આઠમે થિાવલી સંભળાવે, પિઉડા પૂરો જગીશજી. છઠ્ઠ અઠ્ઠમ અઠ્ઠાઈ કીજે, જિનવર ચૈત્ય નમીજેજી, વરસી પડિક્કમણું મુનિવંદન, સંઘ સકળ ખામીજેજી; આઠ દિવસ લગે અમર પ્રભાવના, દાન સુપાત્રે દીજેજી, ભદ્રબાહુ-ગુરુ વયણ સુણીને, જ્ઞાન સુધારસ પીજેજી. તીરથમાં વિમળાચળ ગિરિમાં, મેરુ મહીધર નેમજી, મુનિવર માંહી જિનવર મ્હોટા, પરવ પશુસણ તેમજી; અવસર પામી સામ્મિવચ્છલ, બહુ પકવાન વડાઈજી, ખીમાવિજય જિનદેવી સિદ્ધાઈ, દિન દિન અધિક વધાઈજી. (૧૬) શ્રી જ્ઞાનપંચમી સ્તુતિ (સંસ્કૃત) શ્રીનેમિઃ પંચરૂપસ્રિદશપતિકૃત પ્રાજ્ય જન્માભિષેક । ત્ર્યંચપંચાક્ષમત્તદ્વિરદમદભિદા પંચવØોયમાનઃ ॥ . પ્ર.-૩-૪૬ ૧. ૨. ૩. ૪. Page #740 -------------------------------------------------------------------------- ________________ ૭૨૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ નિર્મુક્તઃ પંચદેહાઃ પરમસુખમય પ્રાપ્તકર્મ પ્રપંચઃ | કલ્યાણ પંચમીસત્તપસિ વિતનુતપંચમજ્ઞાનવાન્તઃ - ૧ / સંપ્રીણનું સચ્ચકોરાનું શિવતિલકસમ કૌશિકાનંદ મૂર્તિ ! પુણ્યાબ્દિ પ્રીતિદાયી સિતરુચિરિવ યા સ્વી ગોભિસ્તમાંસિ છે. સાંદ્રાણિ ધ્વંસમાનઃ સકલકુવલયોલ્લાસ મુઐશ્ચકાર જ્ઞાનું પુણ્યાજ્જિનૌઘઃ સ તપસિભવિનાં પંચમીવાસરસ્ય | ર / પીત્વાનાનાભિધાથ મૃતરસસમ યાંતિયાન્તિજગ્યું ! જિવા યસ્માદને કે વિધિવદમરતાં પ્રાયનિર્વાણપુર્યામ્ | યાત્વાદેવાધિદેવાગમદશમસુધાકુંડમાનંદ હેતુ ! સ્તપંચમ્યાસ્તપસ્યદ્યતવિશદધિયાં ભાવિનામસ્તુ નિત્યમ્ / ૩ / સ્વર્ણાલંકારવલ્ગ-મણિકિરણગણધ્વસ્તનિત્યાંધકારા | હુંકારારવિદ્રીકૃત સુકૃત જનવાતવિપ્નપ્રચારા // દેવીશ્રીઅંબિકાખ્યા જિનવરચરણાં ભોજ ભૃગીસમાના / પંચમ્યહ્મસ્તપોર્થ વિતરતુ કુશલ ધીમમાં સાવધાના / ૪ || (૧૭) શ્રી પંચતીર્થ સ્તુતિ (સંસ્કૃત) શ્રીશંત્રુજયમુખ્યતીર્થતિલક શ્રીનાભિરાજગજે ! વરવતશૈલમૌલિમુકુટં શ્રીનેમિનાથ તથા // તારંગેડગ્રંજિત જિન ભૃગુપુરે શ્રીસુવ્રતસ્તમ્મને ! શ્રી પાર્શ્વ પ્રણમામિ સત્યનગરે શ્રીદ્ધમાન ત્રિધા છે ૧ / વન્ટેડનુત્તરકલ્પતલ્પભવને રૈવેયકવ્યન્તર જ્યોતિષ્કામરમર્દારાદ્રિવવસતીસ્તીર્થકરાનાદરાત | જબૂપુષ્કરધાતકીપુ રુચકે નન્દીશ્વરે કુણ્ડલે | યે ચાન્ડેડપિ જિના નમામિ સતત તાત્કૃત્રિમાકૃત્રિમાન્ || ૨ || શ્રીમદ્દીરજિનાર્યપદ્ધહૃદતોનિર્ગમ્ય તે ગૌતમ | ગજ્ઞાવર્તનમય યા પ્રબિભિદે મિથ્યાત્વૈતાઢ્યકમ્ | Page #741 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિઓ ૦૭૨૩ ઉત્પત્તિસ્થિતિસંહતિત્રિપથગા જ્ઞાનાબુદાવૃદ્ધિગા ! સા મે કર્મમલ હરત્વવિકલ શ્રીદ્વાદશાંગી નદી / ૩ // શક્રશ્ચન્દ્રરવિગ્રહાશ્ચધરણ બ્રત્યેન્દ્રશાન્ચેમ્બિકા ! દિક્યાલાઃ સકપર્દિગોમુખગણિઝેશ્વરી ભારતી || વેડન્ય જ્ઞાન તપઃ ક્રિયા વ્રતવિધિ શ્રી તીર્થયાત્રાદિષ ! શ્રીસંઘસ્ય તુરા ચતુર્વિધસુરાસ્તે સન્તુ ભદ્રંકરા ! ૪ (૧૮) શ્રાવક-આચાર સ્તુતિ શાસન નાયક વીરજીએ, પામી પરમ આધાર તો, રાત્રીભોજન મત કરીએ, જાણી પાપ અપાર તો; ઘુઅડ કાગને નાગનાએ, તે પામે અવતાર તો, નિયમ નૌકારસી નિત્ય કરો એ, સાંજે કરો ચઉવિહાર તો. ૧. વાસી બોળો રિંગણાંએ, કંદમૂળ તું ટાળતો, ખાતા ખોટ ઘણી કરીએ, તે માટે મન વારતો; કાચા દૂધને છાશ માંહે, કઠોળ જમવું નિવારતો, રૂષભાદિક જિન પૂજતાં એ, રાગ ધરે શિવનાર તો. હોળી બળેવને નોરતાંએ, પીપળે પાણી રેડતો, શીલ સાતમ વાસી વડાએ, ખાતા મોટી ખોડતો; સાંભળી સમકિત દઢ કરોએ; મિથ્યાત્વ પર્વનીવારતો, સામાયિક પડિક્કમણું નિત કરીએ, જિનવાણી જગસારતો. ૩. રૂતુવંતી અડકો નહિએ, નવીકરે ઘરના કામ તો, તેનાં વાંછિત પૂરશે એ, દેવી સિદ્ધાયિકા નામતો; હિત ઉપદેશે હર્ષ ધરીએ, કોઈ ન કરશો રીસ તો, કીર્તિ કમલા પામશોએ, જીવ કહે તસ શિષ્ય તો. Page #742 -------------------------------------------------------------------------- ________________ (૨૪) સજ્ઝાયો (૧) ક્રોધ વિશે કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે; રીસતણો રસ જાણીએ, હલાહલ તોલે. કડવાં. ક્રોધે ક્રોડ પૂરવતણું, સંજમફળ જાય, ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય. સાધુ ઘણો તપીઓ હતો, ધરતો મન વરાગ; શિષ્યના ક્રોધથકી થયો, ચંડકોસિયો નાગ. આગ ઉઠે જે ઘર થકી, તે પહેલું ઘર બાળે; જળનો જોગ જો નિવ મળે તો પાસેનું પરજાળે. ક્રોધ તણી ગતિ એહવી, કહે કેવલનાણી; હાણિ કરે જે હેતની, જાળવજો એમ જાણી. ઉદયરતન કહે ક્રોધને, કાઢજો ગળે સાહી; કાયા કરજો નિર્મળી, ઉપશમ રસે નાહી. (૨) માન વિશે રે જીવ ! માન ન કીજીએ, માને વિનય ન આવે રે; વિનય વિના વિદ્યા નહિ, તો કિમ સમક્તિ પાવે રે ? સમકિત વિણ ચારિત્ર નહિ, ચારિત્ર વિણ નહિ મુક્તિ રે; મુક્તિનાં સુખ છે શાશ્વતાં, તે કિમ લહીએ જુક્તિ રે. વિનય વડો સંસારમાં, ગુણમાં અધિકારી રે; માને ગુણ જાયે ગળી, પ્રાણી જોજો વિચારી રે. ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૧. ૨. ૩. Page #743 -------------------------------------------------------------------------- ________________ સજઝાયો ૯૭૨૫ માન કર્યું જો રાવણે, તો તે રામે માર્યો રે; દુર્યોધન ગર્વે કરી, અંતે સવિ હાર્યો રે. સૂકાં લાકડાં સારીખો, દુઃખદાયી એ ખોટો રે; ઉદયરત્ન કહે માનને, દેજો દેશવટો રે.. માયા વિશે સમકિતનું મૂળ જાણીએજી, સત્ય વચન સાક્ષાત્; સાચામાં સમકિત વસેજી, માયામાં મિથ્યાત્વ રે પ્રાણી ! મ કરીશ માયા લગાર. ૧. મુખ મીઠો જૂઠો મને જી રે ! કુડ-કપટનો રે ! કોટ; જીભે તો જી જી કરે જી રે ! ચિત્તમાં તાકે ચોટ રે પ્રાણી ! મ કરીશ માયા લગાર. ૨. આપ ગરજે આઘો પડે જી રે ! પણ ન ધરે રે ! વિશ્વાસ; મનશું રાખે આંતરોજી રે ! એ માયાનો પાસ રે પ્રાણી ! મ કરીશ માયા લગાર. ૩. જેહશું બાંધે પ્રીતડીજી રે ! તેહશું રહે પ્રતિકૂળ; મેલ ન છંડે મનતણોજી રે ! એ માયાનું મૂળ રે પ્રાણી ! મ કરીશ માયા લગાર. ૪. તપ કીધો માયા કરીજી રે ! મિત્ર શું રાખ્યો ભેદ; મલ્લિ જિનેશ્વર જાણજો જી રે ! તે પામ્યા સ્ત્રીવેદ રે પ્રાણી ! મ કરીશ માયા લગાર. ૫. ઉદયરત્ન કહે સાંભળો જી રે ! મેલો માયાની બુદ્ધ; મુક્તિપુરી જાવાતણો જી રે ! એ મારગ શુદ્ધ રે પ્રાણી ! મ કરીશ માયા લગાર. ૬. Page #744 -------------------------------------------------------------------------- ________________ ૭ર૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ (૪) લોભ વિશે તમે લક્ષણ જો જો લોભનાં રે ! લોભે જન પામે ક્ષોભના રે ! લોભે ડાહ્યા-મન ડોલ્યા કરે, લોભે દુર્ઘટ પંથે સંચરે રે ! તુમે લક્ષણ. ૧. તજે લોભ તેનાં લઉં ભામણાં રે ! વળી પાય નમી કરું ખામણાં રે! લોભે મર્યાદા ન રહે કેહની રે ! તુને સંગત મેલો તેહની રે ! તમે લક્ષણ. ૨. લોભે ઘર મેલી રણમાં મરે રે ! લોભે ઉચ્ચ તે નીચું આદરે રે ! લોભ પાપ ભણી પગલાં ભરે રે ! લોભે અકારજ કરતાં ન ઓસરેરે તુમે લક્ષણ. ૩. લોભે મનડું ન રહે નિર્મળું રે ! લોભે સગપણ નાસે વેગળું રે ! લોભે ન રહે પ્રીતિ ને પાવઠું રે ! લોભે ધન મેલે બહુ એકઠું રે તુમે લક્ષણ. ૪. લોભે પુત્ર પોતે પિતા હણે રે લોભે હત્યા-પાતક નવિ ગણે રે ! તે તો દામતણા લોભે કરી રે ! ઉપર મણિધર થાએ મરી રે ! તમે લક્ષણ. ૫. જોતાં લોભનો થોભ દિસે નહિ રે ! એવું સૂત્ર-સિદ્ધાંતે કહ્યું સહી રે ! લોભે ચક્રી સુભૂમ નામે જુઓ રે ! તે તો સમુદ્રમાં ડૂબી મૂઓ રે ! તુમે લક્ષણ. ૬. એમ જાણીને લોભને ઠંડજો રે ! એક ધર્મશું મમતા મંડજો રે ! કવિ ઉદયરત્ન ભાખે મુદા રે ! વંદું લોભ તજે તેહને સદા રે ! તુમે લક્ષણ. ૭. Page #745 -------------------------------------------------------------------------- ________________ સજઝાયો ૦ ૦૨૭ મેતારાજ મુનિની સઝાય સમ-દમ-ગુણના આગરુજી, પંચ મહાવ્રત-ધાર; માસખમણને પારણે જી, રાજગૃહી નગરી મોઝાર, મેતારાજ મુનિવર ! ધન્ય ધન્ય તુમ અવતાર. ૧. સોનીને ઘેર આવીયાજી, મેતારજ ઋષિરાય; જવલા ઘડવા ઉઠીઓજી વંદે મુનિના પાય મેતારાજ. આજ ફળ્યો ઘર આંગણેજી, વિણ કાળે સહકાર; લ્યો ભિક્ષા છે સૂઝતીજી, મોદકતણો એ આહાર મેતારાજ. ૩. ક્રૌંચ જીવ જવલા ચણ્યોજી, વહોરી વળ્યા ઋષિરાય; સોની મન શંકા થઈજી; સાધુતાં એ કામ. મેતારાજ. રીસ કરી ઋષિને કહેજી, ઘો જવલા મુજ આજ; વાધર શીષે વીંટિયુંજી; તડકે રાખ્યા મુનિરાજ. મેતારાજ. પ. ફટ ફટ ફૂટે હાડકાંજી, તડ તડ તૂટે ચામ; સોનીડે પરિસહ દિયોજી, મુનિ રાખ્યો મન ઠામ. મેતારાજ. ૬. એહવા પણ મોટા યતિજી, મન ન આણે રોષ; આતમ નિંદે આપણોજી, સોનીનો શ્યો દોષ ? મેતારાજ. ગજસુકુમાર સંતાપીઆજી, બાંધી માટીની પાળ, ખેર-અંગારા શીર ધર્યાજી, મુકતે ગયા તતકાળ મેતારાજ. ૮. વાઘણે શરીર વલુરિયુંજી, સાધુ સુકોશલ સાર; કેવલ લહી મુકતે ગયાજી, ઈમ અરણિક અણગાર. મેતારાજ. ૯. પાલક પાપી પીલીઆજી, ખંધક સૂરિના શિષ્ય; અંબડ ચેલા સાતસેજી, નમો નમો તે નિશદિન. મેતારાજ. ૧૦. એહવા ઋષિ સંભારતાજી, મેતારાજ ઋષિરાય; અંતગડ હુઆ કેવળીજી, વંદે મુનિના પાય. મેતારાજ. ૧૧. $ Page #746 -------------------------------------------------------------------------- ________________ ૭૨૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ભારી કાષ્ઠની સ્ત્રીએ તિહાંજી, લાવી નાખી તિણે વાર; ધબકે પંખી જાગીઓજી, જવલા કાઢ્યા તિણે સાર.મેતારાજ. ૧૨. દેખી જવલા વિષ્ટમાંજી મન લાજયો સોનાર; ઓધો મુહપરી સાધુનાજી, લેઈ થયો અણગાર. મેતારાજ. ૧૩. આતમ તાર્યો આપણોજી, થિર કરી મન-વચ-કાય; રાજવિજય રંગે ભણેજી સાધુતણી એ સઝાય. મેતારાજ. ૧૪. ૧. ૨. રહનેમિની સઝાય કાઉસગ્ન-ધ્યાને મુનિ રહનેમિ નામે, રહ્યા છે ગુફામાં શુભ પરિણામે; રાજુલ આવ્યા તિણે ઠામે રે ! દેવરિયા મુનિવર ! ધ્યાનમાં રહેજો, ધ્યાન થકી હોય ભવ પાર રે ! દેવરિયા. રૂપે રતિ રે વચ્ચે વર્જિત બાલા, દેખી લોભાણો તેણે કામ રે ! દિલડું ખોભાણું જાણી રાજુલ ભાખે, રાખો સ્થિર મન ગુણનાં ધામરે ! દેવરિયા. જાદવ કુલમાં જિનજી નેમ નગીનો, વમન કરી છે મુજને તેણે રે ! બંધવ તેહના તમે શિવા દેવી-જાયા, એવડો પટંતર કારણ કેણ રે દેવરિયા. પરદારા સેવી પ્રાણી નરકમાં જાય, દુર્લભ-બોધિ હોય પ્રાય રે ! સાધવી સાથે, ચુકી પાપ જે બાંધે, તેહનો છૂટકારો કદીય ન થાય રે ! દેવરિયા. અશુચિ કાયા રે મળમૂત્રની ક્યારી, તમને કેમ લાગી એવડી પ્યારી ! ૪. Page #747 -------------------------------------------------------------------------- ________________ સઝાયો ૦૭૨૯ હું રે સંયમી તમે મહાવ્રતધારી, કામે મહાવ્રત જાશો હારી રે ! દેવરિયા. ભોગ વમ્યા રે ! મુનિ મનથી ન ઇચ્છ, નાગ અગંધન કુલની જેમ રે ! ધિક્ કુલ નીચા થઈ નેહથી નિહાળે, ન રહે સંયમ શોભા એમ રે ! દેવરિયા. એહવાં રસિલાં રાજુલ-વયણ સુણીને, બુઝયા રહનેમિ પ્રભુજી પાસ રે ! પાપ આલોઈ કરી સંજય લીધું. અનુક્રમે પામ્યા શિવ-આવાસ રે ! દેવરિયા. ૭. ધન્ય ! ધન્ય ! જે નર (નારી) શિયળને પાળે, સમુદ્ર તથા સમ વ્રત છે એહ રે ! રૂપ કહે તેહનાં નામથી હોવે, અમ મન નિર્મળ સુંદર દેહ રે ! દેવરિયા. ૮. (૭) આઠ મદની સજઝાય મદ આઠ મહા મુનિ વારિયે, જે દુર્ગતિના દાતારો રે ! શ્રીવીર નિણંદ ઉપદિશ્યો, ભાખે સોહમ ગણધારી રે ! મદ આઠ. ૧. હો જી જાતિનો મદ પહેલો કહ્યો, પૂર્વે હરિકેશીએ કીધો રે ! ચંડાળ તણે કુળ ઉપન્યો, તપથી સવિ કારજ સીધો રે ! મદ આઠ. ૨. હાં જ કુળમદ બીજો દાખીએ, મરિચી ભાવે કીધો પ્રાણ રે ! કોડાકોડી-સાગર-ભવમાં ભમ્યો, મદ મ કરો ઈમ જાણી રે ! મદ આઠ. ૩. હાંજી બળમદથી દુઃખ પામીઆ શ્રેણિક-વસુભૂતિ-જીવો રે ! જઈ ભોગવ્યાં દુઃખ નરકતણાં, બૂમ પાડતાં નિત રીવો રે ! મદ આઠ. ૪. હાંજી સનતકુમાર નરેસરુ, સુર આગળ રૂપ વખાણું રે ! રોમ રોમ કાયા બગડી ગઈ, મદ ચોથાનું એ ટાણું રે ! મદ આઠ. ૫. Page #748 -------------------------------------------------------------------------- ________________ ૭૩૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ હાંજી મુનિવર સંયમ પાળતાં, તપનો મદ મનમાં આયો રે ! થયા કુરગડ ઋષિરાજિયા, પામ્યા તપનો અંતરાયો રે ! મદ આઠ. ૬. હાં દેશ દશારણનો ધણી, (રાય) દશાર્ણભદ્ર અભિમાની રે ! ઇંદ્રની રિદ્ધિ દેખી બુઝીઓ, સંસાર તજી થયો જ્ઞાની રે ! મદ આઠ. ૭. હાંજી સ્થૂલભદ્ર વિદ્યાનો કર્યો, મદ સાતમો જે દુઃખદાયી રે ! શ્રુતપૂરણ-અર્થ ન પામીઓ, જુઓ માનતણી અધિકાઈ રે ! મદ આઠ. ૮. રાય સુભૂમ પખંડનો ધણી, લાભનો મદ કીધો અપાર રે ! વય-ગ-રથ સબ સાગર ગળ્યું, ગયો સાતમી નકર મોઝાર રે ૧ મદ આઠ. ૯. ઈમ તન-ધન-જોબન રાજ્યનો, ન કરો મનમાં અહંકારી રે ! એ અથિર અસત્ય સવિ કારમું, વિણસે બહુ વારો રે ! મદ આઠ. ૧૦. મદ આઠ નિવારો વ્રતધારી, પાળો સંયમ સુખકારી રે ! કહે માનવિજય તે પામશે, અવિચળ પદવી નરનારી રે મદ આઠ. ૧૧. ૧. વણઝારાની સઝાય નરભવ-નગર સોહામણું વણઝારા રે ! પામીને કરજે વ્યાપાર, અહો નાયક મારા રે ! સત્તાવન સંવરતણી વણઝારા રે ! પોઠી ભરને ઉદાર, અહો નાયક મારા રે ! નરભવ. શુભ પરિણામ વિચિત્રતા વણઝારા રે ! કરિયાણાં બહુમૂલ, અહો નાયક મારા રે ! મોક્ષનગર જાવા ભણી વણઝારા રે ! કરજે ચિત્ત અનુકૂલ, અહો નાયક મારા રે ! નરભવ. ક્રોધ દાવાનલ ઓલવે વણઝારા રે ! માન વિષમ ગિરિરાજ, અહો નાયક મારા રે ! ઓલંઘજે હળવે કરી વણઝારા રે ! સાવધાન કરે કાજ, અહો નાયક મારા રે ! નરભવ. ૨. ૩. Page #749 -------------------------------------------------------------------------- ________________ સજઝાયો ૦ ૭૩૧ ૪. ૫. વંશજાળ માયાણી વણઝારા રે ! નવી કરજે વિશરામ, અહો નાયક મારા રે ! ખાડી મનોરથ ભટ તણી વણઝારા રે ! પૂરણનું નહિ કામ, અહો નાયક મારા રે ! નરભવ. રાગ-દ્વેષ દોય ચોરટા વણઝારા રે ! વાટમાં કરશે હેરાન, અહો નાયક મારા રે ! વિવિધ વીર્ય-ઉલ્લાસથી વણઝારા રે ! તું હણજે તે સ્થાન, અહો નાયક મારા રે ! નરભવ. એમ સવિ વિઘન વિદારીને વણઝારા રે ! પહોંચજે શિવપુર-વાસ, અહો નાયક મારા રે ! ક્ષય-ઉપશમ જે ભાવના વણઝારા રે ! પોઠે ભર્યા ગુણરાશ, અહો નાયક મારા રે ! નરભવ. ક્ષાયક ભાવે તે થવે વણઝારા રે ! લાભ હોશે તે અપાર, અહો નાયક મારા રે ! ઉત્તમ વણજ જે એમ કરે વણઝારા રે ! પા નમે વારંવાર અહો નાયક મારા રે ! નરભવ. ૬. (૯) શ્રાવક-કરણીની સક્ઝાય શ્રાવક તું ઊઠે પરભાત, ચાર ઘડી લે પાછલી રાત; મનમાં સમરે શ્રીનવકાર, નેમ પામે ભવસાગર-પાર. કવણ દેવ કવણ ગુરુ ધર્મ, કવણ અમારે છે કુલકર્મ; કવણ અમારો છે વ્યવસાય, એવું ચિંતવજે મનમાંય. . સામાયિક લેજે મન શુદ્ધ, ધર્મની હિરડે ધરજે બુદ્ધ; પડિક્કમણું કરે રણીતણું, પાતક આલોઈએ આપણું, કાયાશકતે કરે પચ્ચકખાણ, સુધી પાળે જિનની આણ; ભણજે ગણજે સ્તવન-સઝાય, જિણવું તી નિખારો થાય. ૪. Page #750 -------------------------------------------------------------------------- ________________ ૭૩૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ # $ $ $ ચિતારે નીત ચઉદય નીમ, પાળે દયા જીવાની સીમ; દેહરે જાય જૂહારે દેવ, દ્રવ્યત ભાવિત કરજે સેવ. પૂજા કરતાં લાભ અપાર, પ્રભુજી મોટા મુક્તિ-દાતાર; જે ઉત્થાપે જિનવર દેવ, તેને નવ-દંડકની ટેવ પોશાળે ગુરુવંદને જાય, સુણે વખાણ સદા ચિત્ત લાય; નિર્દૂષણ સૂઝતો આહાર, સાધુને દેજે સુવિચાર. સાહસ્મિવચ્છલ કરજે ઘણું, સગપણ મોટું સાહમિતણું; દુખિયા હીણા દીણા દેખ, કરજે તાસ દયા સુવિશેખ. ઘર અનુસારે દેજે દાન, મોટાઢું મ કરે અભિમાન; ગુરુને મુખ લેજે આખડી, ધર્મ ન મૂકીશ એકે ઘડી. વારુ શુદ્ધ કરે વ્યાપાર, ઓછા-અધિકારો પરિહાર; ન ભરે કોઈની કૂડી સાખ, કૂડા જનશું કથન મ ભાખ. અનંતકાય કહી બત્રીસ, અભક્ષ્ય બાવીસે વિશ્વાવસ; તે ભક્ષણ નવિ કીજે કિમે, કાચા કૂણાં ફલ મત જિમે. ૧૧ રાત્રિભોજનના બહુ દોષ, જાણીને કરજે સંતોષ; સાજી સાબુ લોહ ને ગળી, મધુ ધાડી મત વેચીશ વળી. ૧૨. વળી મ કરાવે રંગણ પાસ, દૂષણ ઘણાં કહ્યાં છે તાસ; . પાણી ગળજે બબ્બે વાર, અણગળ પીતાં દોષ અપાર. જીવાણીનાં કરે જતન, પાતિક છોડી કરજે પુન્ય; છાણાં ઈંધણ ચૂલે જોઈ, વાવરજે જિમ પાપ ન હોઈ. ધૃતની પરે વાવરજે નીર, અણગળ નીર મ ધોયે ચીર; બ્રહ્મવ્રત સુધા પાળજે, અતિચાર સઘળા ટાળજે. કહિયા પનરહ કર્માદાન, પાપતણી પરહરજે ખાણ; સીસ મ લેજે અનરથદંડ, મિથ્યા મેલ મ ભરજે પિંડ. સમતિ શુદ્ધ હિયડે રાખજે, બોલ વિચારીને ભાખજે; ઉત્તમ ઠામે ખરચે વિત્ત, પરઉપગાર કરે શુભ ચિત્ત. ૧૭. . ૧૪. ૧૫. ૧૬. Page #751 -------------------------------------------------------------------------- ________________ સક્ઝાયો ૦૭૩૩ તેલ તક વૃત દૂધ ને દહીં, ઉઘાડા મત મેલે સહી; પાંચ તિથિ મ કરે આરંભ, પાલે શીલ તજે મન દંભ. ૧૮. દિવસ ચરિમ કરજે ચોવિહાર ચારે આહારતણો પરિહાર; દિવસતણાં આલોએ પાપ, જિમ ભાંજે સઘળા સંતાપ. ૧૯. સંધ્યા આવશ્યક સાચવે, જિનવર-ચરણ શરણ ભવભવે; ચારે શરણ કરિ દઢ હોય, સાગારી અણસણ લે સોય. ૨૦. કરે મનોરથ મન એહવા, તીરથ શેત્રુજે જાયવા; સમેતશિખર આબુ ગિરનાર, ભેટીશ હું ધન ધન અવતાર. ૨૧. શ્રાવકની કરણી છે એહ, એહથી થાયે ભવનો છેહ; આઠે કર્મ પડે પાતળાં, પાપતણાં છૂટે આમળા. ૨૨. વાર લહીએ અમર વિમાન, અનુક્રમે પામે શિવપુર થાન; કહે જિનહર્ષ ઘણે સસનેહ, કરણી દુઃખહરણી છે એહ. ૨૩. (૧૦) શ્રી અમૃતવેલની સઝાય ચેતન જ્ઞાન અજુવાળીએ; ટાળીએ મોહ સંતાપ રે; ચિત્ત ડમડોલતું વાળીએ, પાલીએ સહજ ગુણ આપ રે. ચે. ૧. ઉપશમ અમૃત રસ પીજીએ કીજીએ, સાધુ ગુણવાન રે; અધમ વયણે નવિ ખીજીએ, દીજીએ સજ્જનને માન રે. ચે. ૨. ક્રોધ અનુબંધ નવિ રાખીએ, ભાખીએ વયણ મુખ સાચરે સમકિત રત્ન રુચિ જોડીયે; છોડીયે કુમતિ મતિ કાચ રે. ચે. ૩. શુદ્ધ પરિણામને કારણે, ચારનાં શરણ ધરે ચિત્ત રે; પ્રથમ તિહાં શરણ અરિહંતનું, જેહ જગદીશ જગમિત્ત રે. ચે. ૪. જે સમોસરણમાં રાજતા, ભાંજતા ભવિક સંદેહ રે; ધર્મનાં વચન વરસે સદા, પુષ્પરાવર્ત જિમ મેહ રે. ચે. શરણ બીજું ભજે સિદ્ધનું, જે કરે કર્મ ચકચૂર રે; ભોગવે રાજ શિવનગરનું, જ્ઞાન આનંદ ભરપૂર રે. ચે. દ Page #752 -------------------------------------------------------------------------- ________________ ૭૩૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૩ સાધુનું શરણ ત્રીજું ધરે જેહ સાથે શિવ પંથ રે, મૂળ ઉત્તરગુણે જે વર્યા, ભવતર્યા ભાવ નિગ્રંથ રે. ૨. ૭. શરણ ચોથું ધરે ધર્મનું, જેમાં વર દયા ભાવ રે; જે સુખ હેતુ જિનવર કહ્યો, પાપ જલ તારવા નાવ રે. ૨. ૮. ચારનાં શરણ જે પડિવજે, વળી ભજે ભાવના શુદ્ધ રે; દુરિત સવિ આપણાં નિંદીયે, જેમ હોય સંવર વૃદ્ધિ રે. ૨. ૯. ઈહ ભવ પરભવ આચર્યા, પાપ અધિકરણ મિથ્યાત રે; જે જિનશાતનાદિક ઘણાં, નિંદીયે તેલ ગુણ ઘાત રે. ચે. ૧૦. ગુરુ તણાં વચન તે અવગણી, ગુંથીયા આપ મત જાળ રે; બહુ પરે લોકને ભોળવ્યાં, નિંદીયે તેહ જંજાળ રે. ચે. ૧૧. જેહ હિંસા કરી આકરી, જેહ બોલ્યા મૃષાવાદ રે. જેહ પરધન હરી હરખિયા, કીધલો કામ ઉન્માદ રે. ચો. ૧૨. જેહ ધન ધાન્ય મૂછ ધરી, સેવિયાં ચાર કષાય રે; રાગને દ્વેષને વશ હુઆ, જે કીયો કલહ ઉપાય રે. ચે. ૧૩. જુઠ જે આલ પરને દિયા, જે કર્યા પિશુનતા પાપ રે; રતિ અરતિ નિંદા માયા મૃષા, વલીય મિથ્યાત્વ સંતાપ રે. ચે. ૧૪. પાપ જે એહવાં સેવિયાં, તેહ નિંદીયે તિહું કાળ રે; સુકૃત અનુમોદના કીજીયે, જિમ હોયે કર્મ વિસરાલ રે. ૨. ૧૫. વિશ્વ ઉપકાર જે જિન કરે, સાર જિન નામ સંયોગ રે; તે ગુણ તાસ અનુમોદિયે, પુણ્ય અનુબંધ શુભ યોગ રે. ૨. ૧૬. સિદ્ધની સિદ્ધતા કર્મના ક્ષય થકી ઉપની જેહ રે; જેહ આચાર આચાર્યનો, ચરણ વન સિચવા મેહ રે. ચે. ૧૭. જેહ ઉવજઝાયનો ગુણ ભલો, સૂત્ર સજઝાય પરિણામ રે; સાધુની જે વલી સાધુતા, મૂળ ઉત્તર ગુણ ધામ રે. ૨. ૧૮, જેહ વિરતિ દેશ શ્રાવક તણી, જે સમકિત સદાચાર રે; સમકિત દૃષ્ટિ સુરનર તણો, તેહ અનુમોદિયે સાર રે. ચે. ૧૯. Page #753 -------------------------------------------------------------------------- ________________ સઝાયો ૦ ૭૩૫ અન્યમાં પણ દયાદિક ગુણો, જેહ જિનવાચન અનુસાર રે; સર્વ તે ચિત્ત અનુમોદિયે, સમકિત બીજ નિરધાર રે ચે. ૨૦. પાપ નવિ તીવ્રભાવે કરે, જેહને નવિ ભવ રાગ રે; ઉચિત સ્થિતિ જે સેવે સદા, તેહ અનુમોદવા લાગ રે. ચે. ૨૧. થોડલો પણ ગુણ પર તણો, સાંભળી હર્ષ મન આણ રે; દોષ લવ પણ નિજ દેખતાં, નિર્ગુણ નિજાતમા જાણ રે. ચે. ૨૨. ઉચિત વ્યવહાર અવલંબને, એમ કરી સ્થિર પરિણામ રે; ભાવિયે શુદ્ધ નય ભાવના, પાવના શય તણું ઠામ રે. ચે. ૨૩. દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે; અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે. ચે. ૨૪. કર્મથી કલ્પના ઉપજે, પવનથી જેમ જલધિવેલ રે; રૂપ પ્રગટે સહજ આપણું, દેખતાં દૃષ્ટિ સ્થિર મેલ રે. ૨. ૨૫. ધારતાં ધર્મની ધારણા, મારતાં મોહ વડ ચોર રે; જ્ઞાન રુચિ વેલ વિસ્તારતાં, વારતાં કર્મનું જોર રે. ચે. ૨૬. રાગ વિષ દોષ ઉતારતાં, ઝારતાં ઠેષ રસ શેષ રે; પૂર્વ મુનિ વચન સંભારતાં, વારતાં કર્મ નિઃશેષ રે. ચે. ૨૭. દેખિયે માર્ગ શિવનગરનો, જે ઉદાસીન પરિણામ રે; તે અણછોડતાં ચાલિયે, પાણિયે જેમ પરમ ધામ રે. ચે. ૨૮, શ્રી નવિજય ગુરુ શિષ્યની શીખડી અમૃતવેલ રે; એહ જે ચતુર નર આદરે, તે લહે સુયશ રંગ રેલ રે. ૨. ૨૯. (૧૧) શ્રાવકના એકવીસ ગુણની સજઝાય પ્રણમી શ્રુતદેવી સારદા સરસ વચન વરે આપે મુદા; શ્રાવક ગુણ બોલુ એકવીસ ચિત્તમાં અવધારો નિશદિન. પહિલો ગુણ અક્ષુદ્રજ કહ્યો સરલ સભાવી વયણે લહ્યો; રૂપવંત બીજો ગુણ ભલો સૌમ પ્રકૃતિ ત્રીજો નિર્મલો. Page #754 -------------------------------------------------------------------------- ________________ 4 ૪ ૭૩૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩ લોકપ્રિય ચોથો ગુણ સદા મિથ્યા વચન ન બોલે કદા; કુરદૃષ્ટિ ન કરે કોઈછ્યું એ પંચમ ગુણ બોલ્યો ઈસ્યું. ૩. પાપ થકી ભય પામે ઘણું છઠો ગુણ વિણ જે નિરમાં; મનિ ન ધરે ધીકાઈપણું એ સત્તમગુણ ઋજુતાપણું. ગુણ અવગુણ જાણે ધરી નેહ દાક્ષમ્ય ગુણ અઠ્ઠમ કહ્યો એહ; લજ્જાલુ નવમો ગુણ ભણું કાર્ય અકાર્ય વિચારે ઘણું. સર્વ કામે યતના પરિણામ દયાવત્ત દસમો અભિરામ; એકાદશમો કહ્યો મધ્યસ્થ સાધુ અસાધુ દેખીને સ્વચ્છ. ગુણવંત દેખી આણે પ્રીતિ એ બારમો ગુણ પરીતિ; સૌમ્યદૃષ્ટિ ગુણ કહ્યો તેરમો પરહિતકારી ગુણ ચૌદમો. ૭. કિધો ગુણ જાણે વળી જેહ પનરસમો ગુણ બોલ્યો એહ; વૃદ્ધ આચાર ભલો ચિત્ત ધરે સોલસમો ગુણ અંગે કરે. ૮. પક્ષપાત કરે ધર્મનો ગુણ સત્તરમોએ શુભમનો; સત્કર્થ અઢારસમો ગુણ જાણ વાદવિવાદ કરે નહિ તાણ. ૯. તત્વાતત્વ વિચારે જેહ દીર્ધદષ્ટિ ઓગણીસ ગુણ એહ; વિશેષજ્ઞ ગુણ કહ્યો વિસામો વિનયવંત સહુને મન રમ્યો. ૧૦. લબ્ધ લક્ષ ડહાપણનો ગેહ એકવીસ ગુણ ઇમ બોલ્યા જેહ; એહવો શ્રાવક જે સાવધાન ધર્મ રાયણનો તેહુ નિધાન. ૧૧. નવ તત્વ જાણે નિર્મલા વાવે વિત્ત સુપાત્રે ભલા; કરણી ધર્મતણી જે કરે શ્રાવક નામ ખરૂં તે ધરે. સુવિદિત ગીતારથથી સાંભલો ધરી વિવેક પાપથી ટલે; કરે પુન્યને ભવ સવરે શ્રાવક નામ ખરું તે ધરે. પૂર્વ બદ્ધ અશુભ પાચવે ત્રિયે વર્ગ વલી સાચવે; અરજે પુન્યને વરજે પાપ શ્રાવક ગુણની એવી છાપ. ૧૪. એહવા ગુણ જે અંગે ધરે તે નિશ્ચય ભવ સાગર તરે; ધીરવમલ પંડિતનો શિષ્ય કવિ નય વિમલ કહે નિશદિશ. ૧૫. Page #755 -------------------------------------------------------------------------- ________________ સજ્ઝાયો – ૭૩૭ (૧૨) ઊંચા મંદિર માળિયા (સજ્ઝાય) ઊંચા મંદિર માળિયા, સોડ વાળીને સૂતો; કાઢો કાઢો રે એને સહુ કહે, જાણે જનમ્યો જ ન્હોતો. એક રે દિવસ એવો આવશે, મન સબળોજી સાલે; મંત્રી મળ્યા સવિ કારમા, તેનું કાંઈ ન ચાલે. એક રે. સાવ સોનાનાં રે સાંકળાં, પહેરણ નવનવા વાઘા; ધોળું રે વજ્ર એનાં કર્મનું, તે તો શોધવા લાગા. એક રે. ચરૂં કઢાઈઆ અતિઘણા, બીજાનું નવિ લેખું; ખોખરી હાંડી એના કર્મની, તે તો આગળ દેખું. એક રે. કોનાં છોરું કોનાં વાછરું, કોનાં માય ને બાપ; અંતકાળે જાવું જીવને એકલું, સાથે પુણ્ય ને પાપ. એક રે. ૫. સગીરે નારી એની કામિની, ઉભી ટગ મગ જુવે; તેનું પણ કાંઈ ચાલે નહિ, બેઠી ધૂસકે રૂપે. એક રે. વહાલાં તે વહાલાં શું કરો, વહાલા વોળાવી વળશે; વહાલાં તે વનનાં લાકડાં, તે તો સાથે જ બળશે. એક રે. નહિ ત્રાપો નહિ તુંબડી, નથી તરવાનો આરો; ઉદયરતન ઈમ ભણે પ્રભુ, મને પાર ઉતારો. એક રે. પ્ર.-૩-૪૭ ૧. ૩. ૪. ૬. ૭. ૮. Page #756 -------------------------------------------------------------------------- ________________ (૨૫) પ્રતિક્રમણ પછી-ભાવના-દુહા (નિત્ય મનન કરવા લાયક) અરિહંત અરિહંત સમરતાં લાધે મુક્તિનું ધામ; જે નર અરિહંત સમરશે, તેહનાં સરશે કામ. સૂતાં બેસતાં ઊઠતાં, જે સમરે અરિહંત; દુઃખિયાનાં દુઃખ ભાંગશે, લેશે સુખ અનંત. આશ કરો અરિહંતની, બીજી આશ નિરાશ; જેમ જગમાં સુખિયા થયા, પામ્યા લીલ વિલાસ. ચેતન તેં એસી કરી, જેસી ન કરે કોઈ; વિષયારસને કારણે, સર્વસ્વ બેઠો ખોઈ. જો ચેતાય તો ચેતજે, જો બુઝાય તો બુઝ; ખાનારા સૌ ખાઈ જશે માથે પડશે તુજ. મુનિવર ચૌદ હજારમાં, શ્રેણીક સભા મોઝાર; વીર નિણંદ વખાણીયો, ધન ધન્નો અણગાર. રાત્રિ ગમાઈ સોવતે, દિવસ ગમાયા ખાય; હીરા જેસા મનુષ્ય ભવ, કવડી બદલે જાય. જસ ઘર જિન પૂજા નહીં, નહીં સુપાત્રે દાન; તે કેમ પામે બાપડા, વિદ્યારૂપ નિધાન. અનંત ચોવીસી જિન નમું, સિદ્ધ અનંતી ક્રોડ; કેવળનાણી મુગતે ગયાં વંદું બે કર જોડ. બે કોડી કેવળ ધરા, વિહરમાન જિન વીશ; સહસ કોડી યુગલ નમું, સાધુ નમું નિશદિશ. ૧૦. Page #757 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ પછી-ભાવના-દુહો૦૭૩૯ જે ચારિત્રે નિર્મળા, તે પંચાનન સિંહ; વિષય કષાયને ગંજીયા, તે પ્રણમું નિશદિશ. ૧૧. રાંક તણી પડે રડવડ્યો, નિધણીયો નિરધાર; શ્રી સીમંધર સાહિબા, તુમ વિણ ઈણે સંસાર. સકલ સમીહિત પૂરવા, કલ્પવૃક્ષ અવતાર; પાર્થ પ્રભુ પ્રસન્ન સદા, શંખેશ્વર સુખકાર. પ્રભુપૂજ ભાવે કરો, પ્રેમધરી મન રંગ; દુઃખ દોહગ દૂર ટળે, પામે સુખ મન ચંગ. પ્રભુ પૂજનકું હું ચલ્યો, કેશવ ચંદન ધનસાર; નવ અંગે પૂજા કરી, સફળ કરું અવતાર. શ્રી જિનેશ્વર પૂજના, ઉત્કૃષ્ટ પરિણામ; કરતાં કેઈ જીવ પામીઆ, સ્વર્ગ-મોક્ષના ધામ. સમકિતને અજુવાળવા, ઉત્તમ એક ઉપાય; પૂજાથી તમે પ્રીછજો, મનવંછિત સુખ થાય. પૂજા કુગતિની અર્ગલા, પુણ્ય સરોવર પાળ; શિવગતિની સાહેલડી, આપે મંગળમાળ. જિન દર્શન પુજન વિના, જેહના દહાડા જાય; તે સર્વ વાંઝિયા જાણીએ, વળી જન્મ નિરર્થક થાય. ૧૯. સિદ્ધચક્રના ગુણ ઘણા, કહેતાં નાવે પાર; વાંછિત પૂરે દુઃખ હરે વંદુ વારંવાર. સમકિત પામે જીવને, ભવ ગણતીએ ગણાય; જો વળી સંસારે ભમે, તો પણ મુકતે જાય. સમકિત વિણ નવ પૂરવી અજ્ઞાની કહેવાય; સમકિત વિણ સંસારમાં, અર હો પરહો અથડાય. ૨૨. વીર જિનેશ્વર સાહિબો, ભમિયો કાળ અનંત; પણ સમકિત પામ્યા પછી, અંતે થયા અરિહંત. ૨૩. ૧૮. ૨૦. ૨૧. Page #758 -------------------------------------------------------------------------- ________________ ૭૪૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ જ્ઞાન સમું કોઈ ધન નહિ, સમતા સમું નહિ સુખ; જીવિત સમી આશા નહિ, લોભ સમું નહિ દુઃખ. ૨૪. સાતમીના સગપણ સમું, અવર ન સગપણ કોય; ભક્તિ કરો સાહમ્મી તણી, સમકિત નિરમળ હોય. ૨૫. પુણીઆ શ્રાવકને નમું, વીરે વખાણ્યો જેહ; દોકડા સાડા બારમાં, સાતમી ભક્તિ કરેહ; ૨૬. વિઘ્ન ટળે તપ-ગુણ થકી, તપથી જાય વિકાર; પ્રશસ્યો તપ-ગુણ થકી, વીરે ધન્નો અણગાર. ૨૭. કર્મ ખપે તપ જોગથી, તપથી જાય વિકાર; ભાવમંગળ તપ જિન કહ્યો, શિવસુખનો દાતાર. ૨૮. શીલે સદ્ગતિ પામીએ, શીલે સુધરે કાજ; શીલે સુર નર સંપદા, શીલે શિવપુર રાજ. જિન પ્રતિમા જિન-મંદિરા, કંચનના કરે જેહ; બ્રહ્મવ્રતથી બહુ ફળ લહે, નમો નમો શિયળ સુદેહ. ૩૦. જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત; જ્ઞાન વિના જગજીવડા, ન લહે તત્ત્વ સંકેત. ૩૧. ૨૯. Page #759 -------------------------------------------------------------------------- ________________ (૨૬) ચાર શરણાં (૧) મુજને ચાર શરણાં હોજો, અરિહંત સિદ્ધ સુસાધુજી; કેવળી ધર્મ પ્રકાશીયો, રત્ન અમૂલખ લાધુજી. મુ. ચિહું ગતિતણાં દુઃખ છેદવા, સમરથ શરણાં એહોજી; પૂર્વે મુનિવર જે હુઆ, તેણે કીધાં શરણાં તેહોજી. મુ. સંસાર માંહિ જીવને, સમરથ શરણાં ચારોજી; ગણિ સમયસુંદર ઈમ કહે, કલ્યાણ મંગલકારોજી. મુ. (૨) લાખ ચોરાસી જીવ ખમાવીએ, મન ધરી પરમ વિવેકોજી, મિચ્છામિ દુક્કડ દીજીએ, જિનવચને લહીએ ટેકોજી. લા. ૧ સાત લાખ ભૂદગે તેઉ વાઉના, દસ ચૌદે વનનાં ભેદોજી, પવિગલ સુરતિરિ નારકી, ચઉ ચઉ ચૌદે નરના ભેદોજી.લા. ૨ મુજ વૈર નહિ કેહશું, સહુ શું મૈત્રી ભાવોજી, ગણિ સમયસુંદર ઈમ કહે, પામીયે પુન્ય પ્રભાવોજી. લા. ૩ પાપ અઢારે જીવ પરિહરો, અરિહંત સિદ્ધની સામેજી; આલોવ્યા પાપ છૂટીએ, ભગવંત ઇણી પેરે ભાણેજી. પા. ૧. આશ્રવ કષાય દોય બંધનાં, વળી કલહ અભ્યાખ્યાનોજી; રતિ અરતિ પૈશુન્ય નિંદના, માયામોસ મિથ્યાતોજી. પા. ૨. મન વચ કાયાએ જે કિયાં, મિચ્છામિ દુક્કડં તેહોજી; ગણિ સમયસુંદર ઈમ કહે, જૈન ધર્મનો મર્મ એ હોજી. પા. ૩. Page #760 -------------------------------------------------------------------------- ________________ ૭૪૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ધન ધન તે દિન મુજ કદી હોશે; હું પામીશ સંયમ સૂધીજી; પૂર્વ ઋષિ પંથે ચાલશું, ગુરુ વચને પ્રતિ બુદ્ધોજી. ધ. અંત પંત ભિક્ષા ગોચરી, રણ વને કાઉસગ્ગ લેશુંજી; સમતા શત્રુ મિત્ર ભાવશું, સંવેગ સૂધો ધરશું. ધ. ૨. સંસારનાં સંકટ થકી, હું છૂટીશ જિન વચને અવધારો; ધન્ય ધન્ય સમયસુંદર તે ઘડી, તો હું પામીશ ભવનો પારોજી ધ૩. (ચાર શરણ સુખકાર) ચાર શરણ સુખકાર, ભવિયાં ! ચાર શરણ સુખકાર; પ્રથમ શરણ અરહંત પ્રભુનું, બાર ગુણે હિતકાર. ભવિયાં. બીજું શરણ સિદ્ધબુદ્ધ મહંતનું અજરામર પદધાર ભવિયાંત્રીજું શરણ સાધુ ગુરુનું કરુણા રસ ભંડાર; ભવિયાં. ચોથું શરણ શુભ જૈનધર્મનું, દુઃખ ટાળી સુખદાય. ભવિયાંલાખ ચોરાસી હું જીવ ખમાવું, વૈર ન રાખું લગાર; ભવિયાં. શુભ કરણી સવિ ભલી હું માનું, પાપને નિંદુ અપાર ભવિયાંમન વચ કાયે જે પાપ કર્યા મેં, મિથ્યા થાઓ આવાર; ભવિયાં માતપિતા ભાઈ નારીને છોડી, ક્યારે થઈશું અણગાર. ભવિયાંનવકાર મંત્રનું ધ્યાન ધરતા, પામીએ ભવજલપાર, ભવિયાં. છોડી લોલુપતા અવસર પામી, અણસણ કરીએ શ્રીકાર, ભવિયાં ઓચિંતુ મુજ મરણ જો હોવે, તો સવિ ત્યાગ નિરધાર. ભવિયાં. જન્મ જરા મરણાદિકે ભરીયો, આ સંસાર અસાર. ભવિયાંકર્યા કરમ સમભાવે ભોગવીએ, કોઈ ન રાખણ હાર. ભવિયાં. તે માટે શરણ એ ચિત્તમાં ધારો, શમામૃત દેનાર. ભવિયાં ! ચાર શરણ સુખકાર-૭ Page #761 -------------------------------------------------------------------------- ________________ (૨૭) છંદો તથા પદો કળશ (છપ્પય) નિત જપિયે નવકાર, સાર સંપત્તિ સુખદાયક; સિદ્ધ મંત્ર એ શાશ્વતો, એમ જલ્પ શ્રીજગનાયક; શ્રીઅરિહંત સુસિદ્ધ, શુદ્ધ આચાર્ય ભણીજે; શ્રીઉવજઝાય સુસાધુ, પંચ પરમેષ્ઠી થુણીજે; નવકાર સાર સંસાર છે, કુસલલાભ વાચક કહે; એક ચિત્તે આરાધતાં, વિવિધ ઋદ્ધિ વંછિત લહે. ૧૮ (૨) શ્રીનમસ્કાર-માહાભ્ય સમરો મંત્ર ભલો નવકાર, એ છે ચૌદ પૂરવનો સાર; એના મહિમાનો નહિ પાર, એનો અર્થ અનંત ઉદાર. સમરો મંત્ર...૧. સુખમાં સમરો દુઃખમાં સમરો, સમરો દિન ને રાત; જીવતાં સમરો મરતાં સમરો, સમરો સૌ સંઘાત. સમરો મંત્ર...૨. જોગી સમરે ભોગી સમરે, સમરે રાજા-રક દેવો સમરે દાનવ સમરે, સમરે સૌ નિઃશંક. સમરો મંત્ર...૩. અડસઠ અક્ષર એના જાણો, અડસઠ તીરથ-સાર; આઠ સંપદાથી પરમાણો, અડસિદ્ધિ-દાતાર. સમરો મંત્ર...૪. નવપદ એનાં નવ નિધિ આપે, ભવભવનાં દુઃખ કાપે; વીરવચનથી હૃદયે વ્યાપે, પરમાતમ-પદ આપે. સમરો મંત્ર...૫. Page #762 -------------------------------------------------------------------------- ________________ ૭૪૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ શ્રી ગૌતમસ્વામીનો છંદ વીર જિણેસર કેરો શિષ્ય, ગૌતમ નામ જપો નિશદિસ; જો કીજે ગૌતમનું ધ્યાન, તો ઘર વિલર્સ નવે નિધાન. ગૌતમ નામે ગયવર ચડે મનવાંછિત હેલો સાંપડે; ગૌતમ નામે નાવે રોગ, ગૌતમ નામે સર્વ સંજોગ. જે વૈરી વિરૂઆ વંકડા, તસ નામે નાવે ટૂકડા; ભૂત-પ્રેત નવિ ખંડે પ્રાણ, તે ગૌતમનાં કરું વખાણ. ગૌતમ નામે નિર્મળ કાય, ગૌતમ નામે વાધે આય; ગૌતમ જિનશાસન શણગાર, ગૌતમ નામે જયજયકાર. શાલ-દાલ-સુરસા-ધૃત-ગોલ, મનવાંછિત કાપડ-તંબોલ; ઘર સુઘરણી નિર્મળ ચિત્ત, ગૌતમ નામે પુત્ર વિનીત. ગૌતમ ઉદયો અવિચાળ ભાણ, ગૌતમ નામ જપો જગજાણ; હોટાં મંદિર મેરુ સમાન, ગૌતમ નામે સફળ વિહાણ. ઘર મયગલ-ઘોડાની જોડ; વારુ પહોંચે વંછિત કોડ; મહીયલ માને મ્હોટા રાય, જો પૂજે ગૌતમના પાય. ગૌતમ પ્રણમ્યા પાતક ટળે, ઉત્તમ નરની સંગત મળે; ગૌતમ નામે નિર્મળ જ્ઞાન, ગૌતમ નામે વાધે વાન. પુણ્યવંત અવધારો સહુ, ગુરુ ગૌતમના ગુણ છે બહુ; કહે લાવણ્ય-સમય કર જોડ, ગૌતમ તૂઠે સંપત્તિ ક્રોડ. (૪) સોળ સતીનો છંદ આદિનાથ આદે જિનવર વંદી, સફળ મનોરથ કીજિએ; પ્રભાતે ઉઠી મંગલિક કામે, સોળે સતીનાં નામ લીજિએએ. આદિ. ૧. બાળકુમારી જગહિતકારી, બ્રાહ્મી ભરતની બહેનડી એ; ઘટ ઘટ વ્યાપક અક્ષર રૂપે, સોળે સતીમાં જે વડી એ. આદિ. ૨. ખે છે $ $ Page #763 -------------------------------------------------------------------------- ________________ છંદો તથા પદો ૭૭૪૫ બાહુબળ-ભગિની સતીય શિરોમણી, સુંદરી નામે ઋષભસુતા એ અંકસ્વરૂપી ત્રિભુવનમાંહે, જેહ અનુપમ ગુણજુતા એ. આદિ. ૩. ચંદનબાળા બાળપણાથી, શિયળવતી શુદ્ધ શ્રાવિકા એ; અડદના બાકુના વીર પ્રતિલાલ્યા, કેવળ-લહી વ્રત-ભાવિકા એ. આદિ. ૪. ઉગ્રસેન-દુઆ-ધારિણી-નંદિની, રાજિમતિ નેમ-વલ્લભા એ; જોબન-વેશે કામને જિત્યો, સંયમ લઈ દેવદુલ્લભા એ. આદિ. ૫. પંચ-ભરતારિ પાંડવ-નારી, દ્રુપદ-તનયા વખાણીએ; એકસો આઠે ચીર પુરાણા, શિયળ-મહિમા તસ જાણીએ એ. આદિ. ૬. દશરથ નૃપની નારી નિરુપમ, કૌશલ્યા કુલચંદ્રિકા એ; શિયળ-સલૂણી રામ-જનેતા, પુણ્યતણી પરનાલિકા એ. આદિ. ૭. કૌશાંબિક ઠામે શતાનિક નામે રાજ્ય કરે રંગ રાજીઓ એ; તસ ઘર ધરણી મૃગાવતી સતી, સુરભુવને જસ ગાજીઓ એ. આદિ. ૮. સુલસા સાચી શિયળે ન કાચી, રાચી નહિ વિષયારસે એ; મુખડું જોતાં પાપ પલાયે, નામ લેતાં મન ઉલ્લાસે એ. આદિ. ૯. રામ રઘુવંશી તેમની કામિની, જનકસુતા સીતા સતીએ; જગ સહુ જાણે વીજ કરતા, અનલ શીતલ થયો શિયળથી એ. આદિ. ૧૦. કાચે તાંતણે ચાલણી બાંધી, કૂવા થકી જળ કાઢિયું એ; કલંક ઉતારવા સતી સુભદ્રાએ, ચંપા-બાર ઉઘાડિયું એ; આદિ. ૧૧. સુર-નર-વંદિત શિયલ અખંડિત, શિવા શિવપદ-ગામિની એ. જેહને નામે નિર્મળ થઈએ, બલિહારી તસ નામની એ. આદિ. ૧૨. હસ્તિનાગપુરે પાંડુરાયની, કુંતા નામની કામિની એ. પાંડવમાતા દશ દશાની, વ્હેન પતિવ્રતા પદ્મિની એ. આદિ. ૧૩. શીલવતી નામે શીલવ્રતધારિણી, ત્રિવિધ તેહને વંદીએ એ; નામ જપતા પાતક જાએ, દરિસણ દુરિત નિકંદીએ એ. આદિ. ૧૪. નિષધા નગરી નલહ નરિંદની, દમયંતી તસ ગેહની એ; સંકટ પડતાં શિયળ જ રાખ્યું, ત્રિભુવન કીર્તિ જેહની એ. આદિ. ૧૫. . Page #764 -------------------------------------------------------------------------- ________________ ૭૪૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ અનંગ-અજિતા જગ-જન-પૂજિતા, પુષ્પચૂલા ને પ્રભાવતી એ; વિશ્વ-વિખ્યાતા કામિત-દાતા, સોળમી સતી પદ્માવતી એ. આદિ. ૧૬. વિરે ભાખી શાસ્ત્ર સાખી, ઉદયરત્ન ભાખે મુદ્દાએ; વહાણું વાતાં જે નર ભણશે, તે લહેશે સુખસંપદા એ. આદિ. ૧૭. ૧. શ્રી મહાવીર જિન-છંદ (ભુજંગીની ચાલ) સેવો વીરને ચિત્તમાં નિત્ય ધારો, અરિ ક્રોધને મન્નથી દૂર વારો; સંતોષ-વૃત્તિ ધરો ચિત્તમાંહિ, રાગ-દ્વેષથી દૂર થાઓ ઉછાહિ. પડ્યા મોહના પાસમાં જેહ પ્રાણી, શુદ્ધ તત્ત્વની વાત તેણે ન જાણી; મનું જન્મ પામી વૃથા કાં ગમો છો ? જૈન માર્ગ છંડી ભૂલા કાં ભમો છો ? અલોભી અમાની નિરાગી તજો છો, સલોભી સમાની સરાગી ભજો છો; હરિ-હરાદિ અન્યથી શું રમો છો ? નદી ગંગ મૂકી ગલીમાં પડો છો. કેઈ દેવ હાથે અસિ-ચક્રધારા, કેઈ દેવ ઘાલે ગળે રૂઢ-માળા; કેઈ દેવ ઉસંગ રાખે છે વામાં, કેઈ દેવ સાથે રમે વૃંદ રામા. કઈ દેવ જપે લેઈ જપમાળા, કઈ માંસભક્ષી મહા વિકરાળા; કેઈ યોગિણી ભોગિણી ભોગ રાગે, કઈ રુદ્રણી છાગનો હોમ માગે. Page #765 -------------------------------------------------------------------------- ________________ છંદો તથા પદો ૦ ૭૪૭ ઇસા દેવ-દેવી તણી આશ રાખે, તદા મુક્તિનાં સુખને કેમ ચાખે ? જદા લોભના થોકનો પાર નાવ્યો, તદા મધનો બિંદુઓ મન ભાવ્યો. જેહ દેવલાં આપણી આશ રાખે, તેહ પિંડને મન્નશું લેઅ ચાખે; દીન-હીનની ભીડ તે કેમ ભાંજે, ફુટો ઢોલ હોએ કહો કેમ વાજે ? અરે મૂઢ ભ્રાતા ! ભજો મોક્ષદાતા, અલોભી પ્રભુને ભજો વિશ્વવિખ્યાત રત્ન ચિંતામણિ સારિખો એહ સાચો, કલંકી કાચના પિંડશું મત રાચો. મંદ બુદ્ધિ જે પ્રાણી કહે છે, સવિ ધર્મ એકત્વ ભૂલો ભમે છે. કિહાં સર્જવા ને કિહાં મેરુધીર ? કિહાં કાયરા ને કિહાં શૂરવીરં ? કિહાં સ્વર્ણથાલ કિહાં કુંભખંડ ? કિહાં કોદ્રવા ને કિહાં ખીરમંડે ? કિહાં ખીરસિંધુ કિહાં ક્ષારનીર ? કિહાં કામધેનુ કિહાં છાગખીરું ? કિમાં સત્ય વાચા કિહાં ફૂડ વાણી ? કિહાં રંક નારી કિહાં રાયરાણી ? કિહાં નારકી ને કિહાં દેવભોગી ? કિહાં ઇંદ્રદેહી કિહાં કુષ્ટરોગી ? કિહાં કર્મઘાતી કિહાં કર્મધારી, નમો વીર સ્વામી ભજો અન્ય વારી; જીસા સેજમાં સ્વપ્નથી રાજ્ય પામી, રાચે મંદબુદ્ધિ ધરી એહ સ્વામી. ૬. ૮. ૧૦. ૧૧. ૧૨. Page #766 -------------------------------------------------------------------------- ________________ ૭૪૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ૧૩. અથિર સુખ સંસારમાં મન મારો, જના મૂઢમાં શ્રેષ્ઠ શું ઇષ્ટ છાજે ? તજો મોહ-માયા કરો દંભ-રોષ, સજો પુણ્યપોષ ભજો તે અરોષ. ગતિ ચાર સંસાર અપાર પામી, આવ્યા આશ ધારી પ્રભુપાય સ્વામી; તેહિ તેહિ તેહિ પ્રભુ વીતરાગી, ભાવફેરની શૃંખલા મોહ ભાંગી. માનો વીરજી ! અર્થ છે એક મોરી, દીજે દાસકું સેવના ચર્ણ તોરી; પુણ્ય ઉદય હુઓ ગુરુ ! આજ મેરો, વિવેકે લહ્યો મેં પ્રભુ દર્શ તેરો. ૧૪. ૧૫. ه ચિદાનંદજીકૃત પદ (રાગ ભૈરવ) વિરથા જનમ ગમાયો મૂરખ ! વિરથા જનમ ગમાયો; એ ટેક રંજક સખરસ વશ હોય ચેતન, અપનો મૂલ નસાયો; પાંચ મિથ્યાત ધારત અજહું, સાચભેદ નવિ પાયો. મૂરખ. કનક-કામિની અરુ એહથી, નેહ નિરંતર લાયો; તાહુથી તું ફિરત સોરાંનો, કનક બીજ માનું ખાયો. મૂરખ. જનમ-જરા-મરણાદિક દુઃખમેં, કાલ અનંત ગમાયો; અરહિટ્ટ-ઘટિકા જિમ કહો યાકો અંત અજહું નવિ આયો. મૂરખ. લખ ચોરાશી પહેર્યા ચોલના, નવ નવ રૂપ બનાયો; બિન સમકિત સુધારસ ચાખ્યા, ગિણતી કોઈ ન ગિનાયો. મૂરખ. એતી પર નવિ માનત મૂરખ, એ અચરિજ ચિત્ત લાયો; ચિદાનંદ તે ધન્ય જગતમેં, જિણે પ્રભુશું મન લાયો. મૂરખ. ه ه ه ع Page #767 -------------------------------------------------------------------------- ________________ છંદો તથા પદો ૦ ૭૪૯ (૭) ચિદાનંદજીકૃત પદ (રાગ હિતશિક્ષાનો) પૂરવ પુણ્ય-ઉદય કરી ચેતન ! નીકા નરભવ પાયા રે; પૂરવ. એ ટેક. દીનાનાથ દયાલ દયાનિધિ દુર્લભ અધિક બતાયા રે. દશ દષ્ટાંતે દીહિલા નરભવ, ઉત્તરાધ્યયને ગાયા રે. પૂરવ. અવસર પાય વિષય રસ રાચત, તે તો મૂઢ કહાયા રે; કાગ ઉડાવણ કાજ વિપ્ર જિમ, ડાર મણિ પછતાયા રે. પૂરવ. નદી-ઘોલ-પાષાણ ન્યાય કર, અર્ધવાટ તો આયા રે. અર્ધસુગમ આગલ રહી તિનકું, જિનને કછુ ઘટાયા રે. પૂરવ. ચેતન ચાર ગતિ મેં નિશ્ચે, મોક્ષ દ્વાર એ કાયા રે; કરત કામના સુર પણ યાકી, જિનકું અનર્ગલ માયા રે. પૂરવ. રોહણગિરિ જિમ રત્નખાણ તિમ, ગુણ સહુ યામેં સમાયા રે; મહિમા મુખસે વરણત જાકી, સુરપતિ મન શંકાયા રે. પૂરવ. કલ્પવૃક્ષ સમ સંયમકેરી, અતિશીતલ જિહાં છાયા રે; ચરણ -કરણ ગુણ-ધરણ મહામુનિ, મધુકર મન લોભાયા રે. પૂરવ. યા તન વિણ તિહુ કાલ કહો કિન, સાચા સુખ નિપજાયા રે; અવસર પાય ન ચૂક ચિદાનંદ, સદ્ગુરુ યૂં દરસાયા રે. પૂરવ. (૮) શ્રી આનંદઘનજી કૃત પદ (રાગ-આશાવરી) આશા ઔરનકી ક્યા કીજે, ગ્યાન-સુધારસ પીજે. આશા. એ ટેક. ભટકે દ્વાર દ્વારા લોકન કે, કૂકર-આશાધારી; આતમ-અનુભવ-રસ કે રસિયા, ઊતરે ન કબહુ ખુમારી. આશા.૧. આશાદાસી કરે જે જાયે, તે જન જગકે દાસા; આશાદાસી કરે જે નાયક, લાયક અનુભવ-પ્યાસા. આશા. ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૨. Page #768 -------------------------------------------------------------------------- ________________ ૭૫૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ૩. મનસા પ્યાલા પ્રેમ-મસાલા બ્રહ્મ-અગ્નિ પરજાલી; તન ભાઠી અવટાઈ પીયે, કસ જાગે અનુભવ લાલી. આશા. અગમ પીયાલા પીયો મતવાલા ! ચિને અધ્યાતમ વાસ; આનંદઘન ચેતન છ ખેલે, દેખે લોક તમાસા. આશા. શ્રી રૂપવિજયકૃત પાર્શ્વનાથ મહિમા લાવણી તું અકલંકી રૂપ સરૂપી પરમાનંદ પદ તું દાઈ; તું શંકર બ્રહ્મા જગદીશ્વર વીતરાગ તું નિરમાઈ. તું. ૧. અનોપમરૂપ દેખી તુજ રીઝે, સુર નરનારીકે વૃંદા; નમો નિરંજન ફણિપતિ સેવિત, પાસ ગોડીચા સુર કંદા. તું. ૨. કાને કુંડળ શિર છત્ર બિરાજે, ચક્ષુ ટીકા નિરધારી; હરત બિજોરુ હાથ સોહીએ, તુમ વંદે સહુ નર નારી! તું. ૩. અગ્નિ કાષ્ટસે સર્ષ નિકાલ્યા, મંત્ર સુનાયા બહુ ભારી; પૂર્વ જન્મના વૈર ખોલાયા, જળ બરસાયા શિવધારી. તું. ૪. જળ આવી પ્રભુ નાકે અડીયા, આસન કંપ્યા નિરધારી; નાગ નાગણી છત્ર ધરે છે, પૂર્વ જન્મકા ઉપકારી. તું. ૫. રૂપ વિજય કહે સુણ મેરી લાવણી ઐસી શોભા બહુ સારી; માત પિતા બાંધવ સહુ સાથે, સંજમ લીધાં નિરધારી. તું. ૬. Page #769 -------------------------------------------------------------------------- ________________ (૨૮) ગહુંલી (૧) જીરે જિનવર વચન સુણંકરૂં, જીરે અવિચળ શાસન વીર રે. ગુણવંતા ગિરૂઆ વાણી મીઠી રે મહાવીર તણી, જીરે પર્ષદા બાર મળી તિહાં, જીરે અર્થ પ્રકાશે ગુણ ગંભીર રે; ગુણવંતા ગૌતમ પ્રશ્ન પૂછે રે મહાવીર આગળે. જીરે નિગોદ સ્વરૂપ મુજને કહો, જીરે કેમ એ જીવવિચાર રે-ગુ. જીરે મધુર ધ્વનિએ જગગુરુ કહે, જીરે કરવા ભવિક ઉપગાર રે ગુ. જીરેરાજ ચૌદલોક જાણીએ, જીરે અસંખ્ય જોજન કોડાકોડી રે-ગુ. જીરે જોજન એક એમાં લીજીએ, જીરે લીજીએ એકએકનો અંશ રે. જીરે એક નિગોદે જીવ અનંત છે, જીરે પુદ્ગલ પરમાણુઆ અનંતરે, જીરે એક પ્રદેશ જાણીએ, જીરે પ્રદેશે વર્ગણા અનંત રે-ગુણ. ૧. ૨. ૩. ૪. જીરે અસંખ્ય ગોળા સંખ્ય છે, જીરે નિગોદ અસંખ્ય ગોળાશેષ રે-ગુ. જીરે પરમાણુઆ પ્રત્યે ગુણ અનંત છે, જીરે વર્ણ ગંધરસ ફરસ રે-ગુ. ૫. જીરે લોક સકલ છે એમ ભર્યો, જીરે કહે ગૌતમધન્ય તુમ જ્ઞાન રે-ગુ. જીરે એવા ગુરુની આગળ ગહુંલી, જીરે ફત્તેશિખર અમૃત શિવની શ્રેણિ રે ૬. (૨) સખી સરસ્વતી ભગવતી માતા રે, કાંઈ પ્રણમીજે સુખશાતા રે, કાંઈ વચન સુધારસ દાતા, ગુણવંતા સાંભળો વીરવાણી રે, કાંઈ મોક્ષ તણી નિશાની ગુણ.-૧. કાંઈ ચોવીસમા જિનરાયા રે, સાથે ચૌદ સહસ્ર મુનિરાયા રે; જેહના સેવે સુરનર પાયા, ગુણવંતા સાંભળો વીરવાણી રે ૨. Page #770 -------------------------------------------------------------------------- ________________ ૭૫૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ સખી ચતુરંગ ફોજાં સાથ રે, સખી આવ્યા શ્રેણિક નરનાથ રે; પ્રભુ વંદીને હુઆ સનાથ, ગુણવંતા સાંભળો વીરવાણી રેબહુ સખીઓ સંયુત રાણી રે, આવી ચેલણા ગુણ ખાણી રે; એ તો ભામંડલમાં ઉજાણી, ગુણવંતા સાંભળો વીરવાણી રેકરે સાથીઓ મોહનવેલ રે, કાંઈ પ્રભુને વધાવે રંગરેલ રે, કાંઈ ધોવા કર્મના મેલ, ગુણવંતા સાંભળો વીરવાણી રેબાર પર્ષદા નિસુણે વાણી રે, કાંઈ અમૃતરસ સમ જાણી રે, કાંઈ વરવા મુક્તિ પટરાણી, ગુણવંતા સાંભળો વીરવાણી રે Page #771 -------------------------------------------------------------------------- ________________ Jain c3 n ternational આરાધના સંગ્રહ-૧ શ્રી વિહરમાણજિન(૨૦ તીર્થકર)નાં નામ તથા માતાપિતાનો કોઠો ત્રણદ્વીપ(જબૂદ્વીપ-ધાતકીખંડ-અર્ધપુષ્કરાવતીના પાંચ મહાવિદેહક્ષેત્રના ૮-૯-૨૪ અને ૨૫ એ ચાર વિજયમાં એક એક તીર્થકર-એમ “૨૦ વિહરમાણજિન” (વર્તમાનકાલે) વિચરી રહ્યા છે. તેમનાં (૧) નામ (૨) પિતા (૩) માતા (૪) પત્ની (૫) દ્વીપ (૬) વિજય (૭) નગરી (૮) લાંછન () શરીર-પ્રમાણ (૧૦) વર્ણ (૧૧) આયુષ્ય (૧૨) ગણધર (૧૩) કેવલી (૧૪) સાધુ (૧૫) સાધ્વી (૧૬) ગૃહસ્થપણું વગેરેનો આ કોષ્ટકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સં. તીર્થંકરનું | પિતાનું માતાનું પત્નીનું દ્વીપ વિજયનું નગરીનું લાંછનનું શરીર વર્ણ આયુષ્ય ગણધર કે સાધુ/ સાધ્વી ગૃહસ્થ નામ | નામ | નામ | નામ | નામ | નામ | નામ પ્રમાણ પણું શ્રી સીમંધર' શ્રેયાંસ | સત્યકીરુિકમણિ | - ] પુખલ- | પુંડરી- | બળદ | ધનુષ | સ્વામી દ્વિીપ નામ • *| ૮૪ | ૮૪ = = = = ૨ | શ્રીયુગંધર , સુદૃઢ | સુતારા પ્રિયંગુ- ” | વપ્રનામ | વિજયા ગજ | | સ્વામી | ૩ | શ્રી બાહુ- | સુગ્રીવ-| વિનયા મોહની | ” | વત્સ- | સુસીમા | હરિણ સ્વામી | રાય | વિજ્ય(૯)| ૪ | શ્રી સુબાહુ- નિસઢ | સુનંદા /કિપુરુષા | ” | નલિના- અયોધ્યા મર્કટ | * | " I સ્વામી " , " | * | " | " | " Page #772 -------------------------------------------------------------------------- ________________ નામ | ઝ = = = સં તીર્થકરનું | પિતાનું માતાનું પત્નીનું દ્વીપનું | વિજયનું નગરીનું લાંછનનું શરીર વર્ણ આયુષ્ય ગણધર કેવી સાધુ/ સાધ્વી ગૃહસ્થ : નામ | નામ | નામ | | નામ નામ નામ પ્રમાણ પ) શ્રી સુજાત- સના| કનતા જયસેના ધાતકી |પુખલ, પુંડરી- | રવિ | સ્વામી ખંડપૂર્વ વઈ | કિણી | વિજય = વત્સ વિશ્વ = વતી = I !} ] }; | શ્રી સ્વયં- મિત્રસેન સુમંગ-વીરસે- " | વપ્ર પ્રભ સ્વામી Tલા | ના ૭ શ્રી ઋષભા-કીર્તરાજ વીરસેનજિયવ-| નોન સ્વામી ! ના ૮| શ્રી અનંત- મેઘવ- | મંગલા-વિજયા- ” નિલિના- | અયોધ્યા | વીર્ય સ્વામી રલી વિતી | વતી ૯ શ્રી સુરપ્રભ-વિજય- | વિજયા નંદ- પશ્ચિમ |પુખ્તલ-| ડરી- | સ્વામી ચિજ દેિવી | સેના | ૧૦| શ્રી વિશાલ- નાગ- |ભદ્રા- વિમલા | સ્વામી રાજ રાણી ૧૧ શ્રી વજધર- પધરથી સર- વિજયા- વત્સસ્વામી રાણી ૧૨ શ્રીચંદ્રાનન-પાલક- પદ્મા- ” નિલિના- અયોધ્યા, વૃષભ | રાજ | વતી = વપ્ર b) | by T U T = વિજય લીલા સ્વામી વતી Page #773 -------------------------------------------------------------------------- ________________ | | તીર્થંકરનું | પિતાનું માતાનું પત્નીનું દીપનું | વિજયનું નગરીનું લાંછનનું શરીર વર્ણ આયુષ્ય ગણધર કેવ સાધુ સાધ્વી ગૃહસ્થ નામ | નામ | નામ | નામ | નામ | નામ | નામ | નામ પ્રમાણ ૧૩ શ્રી ચંદ્રબાહુ દેવદત્ત | રેણુકા સુગંધા અર્ધપુર પુખલ-પુંડરીકિ- પદ્મ | ૮૪ | ૮૪ ધ્ધરાવતી વઈ | ણી | સ્વામી ઝ = = = = = ૧૪ શ્રી ભુજંગ- | મહાબલ મહિમા ધરસેના " | વપ્ર- | સ્વામી વિજય ૧૫ શ્રી ઈશ્વરદેવ સગલ- | યશોદા | ભદ્રા- ” | વત્સ- | સસીમા | ચંદ્ર સ્વામી સેન વિજય ૧૬ શ્રી નેમિપ્રભ| વીરરાજ સેના મોહિની, ” નલિના- ] અયોધ્યા, રવિ સ્વામી | વતી શ્રી વારિણી ભૂમિ- | ભાનુ- | રાજ- પશ્ચિમ પુમ્બલ- પુંડરી- વૃષભ સ્વામી |પાલ |મતી | સેના | મહા. { વઈ | કિણી (વીરસેન- ] સ્વામી) ૧૮ શ્રીમહાભદ્ર દેવાજ | ઉમા- | સૂર્ય વિજયા | ગજ | ” !” | " | * | " " * સ્વામી વિજ્ય ૧૯ શ્રીદેવયશા- સર્વાનુ- સુમંગ- પદ્મા- વત્સસ્વામી |ભૂતિ | વિજય ૨૦ શ્રી અજિત- રાજ- | કૃતિકા | રત્ન- નિલિના- અયોધ્યા સ્વસ્તિક | બ | | | વીર્ય સ્વામી પાલ " = =. વતી Page #774 -------------------------------------------------------------------------- ________________ (૨) શ્રી વીસસ્થાનક પદ (નવપદ-સિદ્ધચક્ર ગર્ભિત) કોષ્ટક શ્રી વીસસ્થાનક પદનાં (૧) નામ (૨) મંત્રાક્ષર (૩) કાયોત્સર્ગ (૪) જાપ (૫) ખમાસમણ વગેરેનું કોષ્ટક. સંખ્યા ! શ્રી વીસસ્થાનક પદ (આરાધના) મંત્રાક્ષર પદનાં નામ | વર્ણ જાપ ! કાઉસ્સગ્ગ | ખમાસમણ સાથિયા નવકારવાળી | લોગસ્સા નં ૧૨ ૧૨ ૩૧ ૬ ' %, ૬ ૪૫ ૪૫ ૩૬ ૩૬ ૧૦ ૧૦ & નમો અરિહંતાણે અરિહંત ૩% હીં નમો સિદ્ધાણં સિદ્ધ હ્રીં નમો પવયણસ્સ પ્રવચન ડ્રીં નમો આયરિયાણં આચાર્ય ૩હીં નમો થેરાણ વિર ૐ હ્રીં નમો ઉવક્ઝાયાણં | ઉપાધ્યાય ડ્રીં નમો લોએ સવ્વસાહૂણ સાધુ ૩% નમો નાણસ્સ ૐ હ્રીં નમો દંસણસ દર્શન ૩% હ્રીં નમો વિણયસ્ત વિનય ૩% હીં નમો ચરિત્તસ્ત ચારિત્ર ૨ ૫. ૨૫ જે × ર v $ $ = જ્ઞાન % # ' % % É £ ૬૭ ૧૦ ૧૦ છO Page #775 -------------------------------------------------------------------------- ________________ સંખ્યા શ્રી વીસસ્થાનક પદ (આરાધના) મંત્રાક્ષર ૧૨. | ૐ હ્રીં નમો બંભવયધારિણ ૧૩. | ૐ હ્રીં નમો કિરિયાણું ૧૪. ૐ હ્રીં નમો તવસ્સ ૧૫. ૐ હ્રીં નમો ગોયમસ્સ ૧૬. | ૐ હ્રીં નમો જિણાણું ૧૭. ૐ હ્રીં નમો સંયમધારિણ ૧૮. ૧૯. ૐ હ્રીં નમો સુયસ્સ ૨૦. | ૐ હ્રીં નમો તિથ્યસ પદનાં નામ બહ્મચર્ય ક્રિયા તપ ગૌતમ (ગણધર) જિન સંયમ ૐ હ્રીં નમો અભિનવનાણસ્સ | અભિનવજ્ઞાન શ્રુત તીર્થ વર્ણ - T ધોળો I જાપ નવકારવાળી ૦ ૦ ૦ ૦ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૨૦ કાઉસ્સગ્ગ લોગસ્સ ૯ ૨૫ ૧૨ ૨૮ ૨૦ ૧૭ ૫૧ ૧૨ ૫ ખમાસમણ | સાથિયા વધુ એક રૂ ૨૦ ૧૭ ૫૧ ૧૨ ૫ સૂચના : ૧. શ્રી વીસસ્થાનક પદના આરાધકે “દરેક વખતે દુહા બોલી”ને ખમાસમણ આપવાં. ૨. શ્રી નવપદ(સિદ્ધચક્ર)ના આરાધકે “નવપદ વિધિ” પ્રમાણે કાઉસ્સગ્ગ વગેરે વિધિ જાણી લેવી. h ૨૫ ૧૨ ૨૮ ૨૦ ૧૭ ૫૧ ૧૨ ૫ Page #776 -------------------------------------------------------------------------- ________________ (૩) શ્રી ૨૪ (ચોવીસ) તીર્થકરોનું પંચકલ્યાણક કોષ્ટક શ્રી ચોવીસ તીર્થકરોનાં પંચકલ્યાણક-આરાધના વિધિ-(કલ્યાણક-૧૨૦) દરેક કલ્યાણકની આ પ્રમાણે આરાધના કરવી–(૧) જાપ-૨OOO (૨૦ નવકારવાળી). (૨) કાઉસ્સગ્ગ- ૧૨ લોગસ્સ. (૩) સાથિયા-૧૨ કરવા. (૪) ખમાસમણ-૧૨ આપવાં. –ખમાસમણાનો દુહો નીચે પ્રમાણે બોલવો. “પરમ પંચ પરમેષ્ઠિમાં પરમેશ્વર ભગવાન; ચાર નિક્ષેપે થાઈએ, નમો નમો શ્રી જિનભાણ” ||૧| કલ્યાણકનાં નામ તથા મંત્રાક્ષર ૧. અવનકલ્યાણકે– 8 શ્રી(...) પરમેષ્ઠિને નમઃ ૨. જન્મકલ્યાણકે– ૩% શ્રી(...) અહત નમ: ૩. દીક્ષા કલ્યાણકે– ૩ શ્રી(...) નાથાય નમઃ ૪. કેવલજ્ઞાનકલ્યાણકે– ૩ શ્રી....) સર્વજ્ઞાય નમઃ ૫. મોક્ષકલ્યાણકે– % શ્રી(...) પારંગતાય નમઃ - Page #777 -------------------------------------------------------------------------- ________________ કેટલામા તીર્થંકર ૯ ૧૮ ૯ ૯ ૨૪ L ૧૮ ૧૮ ૧૮ ૧૯ ツ ૧૯ ૧૯ ૨૧ શ્રી ચોવીસ તીર્થંકરોનાં મંત્રાક્ષરસહિત (૧૨૦ કલ્યાણકનાં) નામ શ્રી સુવિધિનાથ સર્વજ્ઞાય નમઃ શ્રી અરનાથ સર્વજ્ઞાય નમઃ શ્રી સુવિધિનાથ અર્હતે નમઃ જન્મ શ્રી સુવિધિનાથ નાથાય નમઃ દીક્ષા દીક્ષા શ્રી મહાવીરસ્વામી નાથાય નમઃ શ્રી પદ્મપ્રભસ્વામી પારંગતાય નમઃ | મોક્ષ શ્રી અરનાથ અર્હતે નમઃ શ્રી અરનાથ પારંગતાય નમઃ શ્રી અરનાથ નાથાય નમઃ શ્રી મલ્લિનાથ અર્હતે નમઃ શ્રી મલ્લિનાથ નાથાય નમઃ શ્રી મલ્લિનાથ સર્વજ્ઞાય નમઃ શ્રી નમિનાથ સર્વજ્ઞાય નમઃ કેવલજ્ઞાન કાકંદી કેવલજ્ઞાન” હસ્તિનાપુર કાકંદી કાકંદી ક્ષત્રિયકુંડ સંમેતશિખર જન્મ મોક્ષ દીક્ષા સ્થાન અનુ (કલ્યાણક) નંબર જન્મ દીક્ષા હસ્તિનાપુર સંમેતશિખર હસ્તિનાપુર મિથિલા મિથિલા કેવલજ્ઞાન મિથિલા કેવલજ્ઞાન | મિથિલા ૩ ૪ ૫ ક の ८ U ૧૦ ૧૧ ૧૨ ૧૩ મહિનાની સંખ્યા (કુલ) । ૧૪ ―――― । , મહિનાનું નામ કાર્તિક ,, ,, 31 ,, "" માગશર "" ', "" ,, "" 11. સુદ | વદ | તિથિ - ', ' - 11 "" ,, ,, ,, "" 11 - 36 ,, 37 ,, - - - । - ૩ ૧૨ ૫ ૬ ૧૦ ૧૧ ૧૦ ૧૦ ૧૧ ૧૧ ૧૧ ૧૧ ૧૧ Page #778 -------------------------------------------------------------------------- ________________ કેટલામા તીર્થકર મહિનાના1 મહિનાનું શ્રી ચોવીસ તીર્થકરોનાં મંત્રાક્ષરસહિત (૧૨૦ કલ્યાણકનાં) નામ સ્થાન | અનુ (કલ્યાણક) / નંબર સુદ | વદ | તિથિ | = = | - | ૧૭ ૩ | શ્રી સંભવનાથ અહત નમ: જન્મ શ્રાવસ્તી |૩ | શ્રી સંભવનાથ નાથાય નમઃ શ્રાવસ્તી ૨૩ | શ્રી પાર્શ્વનાથ અહત નમ: કાશી (વારાણસી) ૨૩ | શ્રી પાર્શ્વનાથ નાથાય નમઃ દીક્ષા કાશી (વારાણસી) શ્રી ચંદ્રપ્રભસ્વામી અહત નમઃ | જન્મ | ચંદ્રપુરી શ્રી ચંદ્રપ્રભસ્વામી નાથાય નમઃ દીક્ષા | ચંદ્રપુરી ! ૧૯ શ્રી શીતલનાથ સર્વશાય નમઃ | | કેવલજ્ઞાન ભદિલપુર શ્રી વિમલનાથ સર્વજ્ઞાય નમઃ કેવલજ્ઞાન કાંપિલ્યપુર શ્રી શાંતિનાથ સર્વજ્ઞાય નમ: કેવલજ્ઞાન હસ્તિનાપુર ૨ | શ્રી અજિતનાથ સર્વજ્ઞાય નમઃ | કેવલજ્ઞાન અયોધ્યા ૪ | શ્રી અભિનંદન સ્વામી સર્વશાય નમઃ | કેવલજ્ઞાન અયોધ્યા | | | = = = = Page #779 -------------------------------------------------------------------------- ________________ કેટલામા| તીર્થકર શ્રી ચોવીસ તીર્થકરોનાં મંત્રાક્ષરસહિત (૧૨) કલ્યાણકનાં) નામ સ્થાન | અનુ | (કલ્યાણક) / નંબર સખ્યા મહિના | મહિનાનું નામ સુદ | વદ | તિથિ ૨૫ ? ૧ & ૯ ૭ ૮ ૧૫ | શ્રી ધર્મનાથ સર્વજ્ઞાય નમઃ કેિવલજ્ઞાન રત્નપુર ૬ | શ્રી પદ્મપ્રભસ્વામી પરમેષ્ટિને નમઃ |વન ઝવેયકમી (૩૧ સાગર) | શ્રી શીતલનાથ અહત નમઃ | જન્મ | ભક્િલપુર શ્રી શીતલનાથ નાથાય નમ: દીક્ષા | ભક્િલપુર ૧ | શ્રી આદિનાથ પારંગતાય નમઃ |મોક્ષ | અષ્ટાપદ ૧૧ | શ્રી શ્રેયાંસનાથ સર્વજ્ઞાય નમઃ |કેવલજ્ઞાન સિંહપુર ૪ | શ્રી અભિનંદનસ્વામી અહત નમ: જન્મ | અયોધ્યા ૧૨ | શ્રી વાસુપૂજયસ્વામી સર્વજ્ઞાય નમઃ| કેવલજ્ઞાન ચંપા ૧૫ | શ્રી ધર્મનાથ અહત નમઃ | જન્મ રત્નપુર ૧૩ | શ્રી વિમલનાથ અહત નમઃ કાંપિલ્યપુર શ્રી વિમલનાથ નાથાય નમઃ દીક્ષા કાંપિલ્યપુર ૨ | શ્રી અજિતનાથ અહત નમ: જન્મ અયોધ્યા ૦ ૦ 0 જન્મ 0 = | A Page #780 -------------------------------------------------------------------------- ________________ કેટલામા શ્રી ચોવીસ તીર્થકરોનાં મંત્રાક્ષરસહિત (૧૨૦ કલ્યાણકનાં) નામ સ્થાન (કલ્યાણક) અનુ. મહિનાની|ગરિનાન નંબર સંખ્યા | સુદ | વદ તિથિ નામ | તીર્થકર | | | | ૨ |શ્રી અજિતનાથ નાથાય નમઃ |દીક્ષા અયોધ્યા ૪ | શ્રી અભિનંદન સ્વામી નાથાય નમઃ | દીક્ષા અયોધ્યા ૧૫ | શ્રી ધર્મનાથ નાથાય નમ: દીક્ષા રત્નપુર ૭ | શ્રી સુપાર્શ્વનાથ સર્વજ્ઞાય નમઃ | કેવલજ્ઞાન કાશી (વારાણસી) ૭ | શ્રી સુપાર્શ્વનાથ પારંગતાય નમઃ | મોક્ષ સમેતશિખર ૮ | શ્રી ચંદ્રપ્રભસ્વામી સર્વજ્ઞાય નમઃ કેિવલજ્ઞાન ચંદ્રપુરી ૯ | શ્રી સુવિધિનાથ પરમેષ્ઠિને નમઃ | ચ્યવન |આનત (૧૯સાગર) ૧ શ્રી આદિનાથ સર્વજ્ઞાય નમઃ કેવલજ્ઞાન અયોધ્યા ૧૧ |શ્રી શ્રેયાંસનાથ અહત નમ: જન્મ સિંહપુર | | | | | Page #781 -------------------------------------------------------------------------- ________________ કેટલામા| શ્રી ચોવીસ તીર્થકરોનાં મંત્રાક્ષસહિત તીર્થકર , (૧૨) કલ્યાણકનાં) નામ સ્થાન | અનુમાના | મહિનાનું | (કલ્યાણક) | સંખ્યા | સુદ | વદ | તિથિ નામ ૧૧ | ળ ૧૦ ફાગણ ૧૯ ૨૦ | શ્રી મુનિસુવ્રતસ્વામી સર્વત્તાય નમઃ| કેવલજ્ઞાન રાજગૃહ શ્રી શ્રેયાંસનાથ નાથાય નમઃ | દીક્ષા | સિપુર શ્રી વાસુપૂજ્ય સ્વામી અહત નમ જન્મ ચંપા શ્રી વાસુપૂજ્ય સ્વામી નાથાય નમ: દીક્ષા ચંપા ૧૮ | શ્રી અરનાથ પરમેષ્ઠિને નમઃ | ચ્યવન સર્વાર્થસિદ્ધ (૩૩ સાગર) | શ્રી મલ્લિનાથ પરમેષ્ઠિને નમઃ | અવન || જયન્ત | પ૧ (૩ર સાગર) | ૩ | શ્રી સંભવનાથ પરમેષ્ઠિને નમઃ | ચ્યવન | રૈવેયક૭મી પર (૨૯ સાગર) શ્રી મલ્લિનાથ પારંગતાય નમઃ | મોક્ષ સંમેતશિખર પ૩ ૨૦ | શ્રી મુનિસુવ્રતસ્વામી નાથાય નમ: દીક્ષા રાજગૃહ | ૫૪ ૨૩ | શ્રી પાર્શ્વનાથ પરમેષ્ઠિને નમઃ | ચ્યવન | પ્રાણત | (ર૦સાગર) ૧૮ Page #782 -------------------------------------------------------------------------- ________________ અન મહિનાની, કેટલામા તીર્થકર શ્રી ચોવીસ તીર્થકરોનાં મંત્રાક્ષસહિત | સ્થાન (૧૨૦ કલ્યાણકનાં) નામ (કલ્યાણક) મહિનાનું મળ્યા દ | વદ તિથિ નામું ફાગણ. ૪ ૨ - ૧ ૨૩| શ્રી પાર્શ્વનાથ સર્વજ્ઞાય નમઃ કેવલજ્ઞાન | કાશી | પ૬ (વારાણસી) ૮ | શ્રી ચંદ્રપ્રભસ્વામી પરમેષ્ટિને નમઃ| ચ્યવન વિજય | પ૭ (૩૧ સાગર), ૧ | શ્રી આદિનાથ અહત નમઃ | જન્મ અયોધ્યા ૫૮ (વિનીતા) ૧ | શ્રી આદિનાથ નાથાય નમઃ | દીક્ષા અયોધ્યા ૫૯ (વિનીતા) ૧૭ | શ્રી કુંથુનાથ સર્વજ્ઞાય નમઃ | કેવલજ્ઞાન હસ્તિનાપુર | ૬૦ ૨ | શ્રી અજિતનાથ પારંગતાય નમ: મોક્ષ ૩ | શ્રી સંભવનાથ પારંગતાય નમ: મોક્ષ સંમેતશિખર ૧૪ | શ્રી અનંતનાથ પારંગતાય નમઃ | મોક્ષ સંમેતશિખર ૫ | શ્રી સુમતિનાથ પારંગતાય નમઃ | મોક્ષ ! સંમેતશિખર ૫ | શ્રી સુમતિનાથ સર્વજ્ઞાય નમઃ | કેવલજ્ઞાન અયોધ્યા ૨૪ | શ્રી મહાવીરસ્વામી અહત નમઃ | જન્મ ક્ષત્રિયકુંડ | ૬૬ બ ર Fર, ર ૬૩ ર = ૬૫ = Page #783 -------------------------------------------------------------------------- ________________ કેટલામા તીર્થંકર શ્રી ચોવીસ તીર્થંકરોનાં મંત્રાક્ષરસહિત (૧૨૦ કલ્યાણકનાં) નામ ૧૭ ૧૦ ૧૭ શ્રી કુંથુનાથ નાથાય નમઃ ૧૦ શ્રી શીતલનાથ પરમેષ્ઠિને નમઃ ૪ શ્રી પદ્મપ્રભસ્વામી સર્વજ્ઞાય નમઃ | કેવલજ્ઞાન કૌશાંબી ૬૭ શ્રી કુંથુનાથ પારંગતાય નમઃ સંમેતશિખર ૬૮ શ્રી શીતલનાથ પારંગતાય નમઃ સંમેશિખર ૬૯ હસ્તિનાપુર | ૭૦ ૭૧ ૨૧ શ્રી નમિનાથ પારંગતાય નમઃ ૧૪ શ્રી અનંતનાથ અર્હતે નમઃ ૧૪ શ્રી અનંતનાથ નાથાય નમઃ ૧૪ શ્રી અનંતનાથ સર્વજ્ઞાય નમઃ ૧૭ મોક્ષ | મોક્ષ દીક્ષા ચ્યવન સ્થાન અનુ (કલ્યાણક) | નંબર પ્રાણત (૨૦સાગર) મોક્ષ સંમેતશિખર જન્મ અયોધ્યા દીક્ષા અયોધ્યા કેવલજ્ઞાન અયોધ્યા શ્રી કુંથુનાથ અર્હતે નમઃ જન્મ શ્રી અભિનંદનસ્વામી પરમેષ્ઠિને ચ્યવન નમઃ ૭૨ ૭૩ ૭૪ ૭૫ હસ્તિનાપુર | ૭૬ ৩৩ જયન્ત (૩૨ સાગર) મહિનાની સંખ્યા (કુલ) ---- । , । T T । મહિનાનું નામ ચૈત્ર 17 71 11 17 "" ,, 39 19 ,, ૧૪ વૈશાખ સુદ ,, - - I ' ― ― ,, વદ | તિથિ - ,, ,, "" ' 35 ,, 5 13 ,, ,, — ૧૫ ૧ રે ૫ ૬ ૧૦ ૧૩ ૧૪ ૧૪ ૧૪ ૪ Page #784 -------------------------------------------------------------------------- ________________ મહિનાની! મહિનાનું શ્રી ચોવીસ તીર્થકરોનાં મંત્રાલરસહિત (૧૨૦ કલ્યાણકનાં) નામ સ્થાન | અનુ | (કલ્યાણક) | સુદ | વદ |તિથિ તીર્થકર | ના વૈશાખ T ૧૫ | શ્રી ધર્મનાથ પરમેષ્ઠિને નમઃ ચ્યવન | વિજય | ૭૮ (૩ર સાગર) શ્રી અભિનંદન સ્વામી પારંગતાય નમ: મોક્ષ | સંમેતશિખર | ૫ | શ્રી સુમતિનાથ અહત નમઃ જન્મ | અયોધ્યા | ૫ | શ્રી સુમતિનાથ નાથાય નમઃ દીક્ષા ૨૪ | શ્રી મહાવીર સ્વામી સર્વજ્ઞાય નમ: કેવલજ્ઞાન ઋજુવાલિક ૮૨ ૧૩ | શ્રી વિમલનાથ પરમેષ્ઠિને નમઃ ચ્યવન | સહસ્ત્રાર | (૧૮ સાગર) ૨ | શ્રી અજિતનાથ પરમેષ્ઠિને નમઃ ચ્યવન | વિજય | (૩૧ અગ), ૧૧ | શ્રી શ્રેયાંસનાથ પરમેષ્ઠિને નમઃ ચ્યવન (ર૧ સાગર) ; શ્રી મુનિસુવ્રતસ્વામી અહત નમઃ જન્મ રાજગૃહ શ્રી મુનિસુવ્રતસ્વામી પારંગતાય નમઃમોક્ષ સંમેતશિખર ૧૬ | શ્રી શાંતિનાથ અહત નમઃ જન્મ હસ્તિનાપુર અશ્રુત Page #785 -------------------------------------------------------------------------- ________________ કેટલામ| તીર્થકર શ્રી ચોવીસ તીર્થકરોનાં મંત્રાક્ષરસહિત (૧૨) કલ્યાણકના) નામ સ્થાન (કલ્યાણક) નંબર મહિનાની | મહિનાનું . સંખ્યા તિથિ | | | S $ $ ૨ ૨ ૨ & | | | ૨ $ I શ્રી શાંતિનાથ પારંગતાય નમઃ | મોક્ષ સંમેતશિખર શ્રી શાંતિનાથ નાથાય નમ: | દીક્ષા હસ્તિનાપુર ૧૫ | શ્રી ધર્મનાથ પારંગતાય નમઃ સંમેતશિખર શ્રી વાસુપૂજ્ય સ્વામી પરમેષ્ઠિને નમઃ | અવન પ્રાણત ( રસાગ) શ્રી સુપાર્શ્વનાથ અહત નમઃ | જન્મ કાશી (વારાણસી) ૭ | શ્રી સુપાર્શ્વનાથ નાથાય નમ: દીક્ષા કાશી(વારા) ૯૪ | શ્રી આદિનાથ પરમેષ્ઠિને નમ: ચ્યવન | સર્વાર્થ સિદ્ધ | (૩૩ સાગર) | શ્રી વિમલનાથ પારંગતાય નમ: સંમેતશિખર શ્રી નમિનાથ નાથાય નમઃ દિક્ષા મિથિલા ૨૪ | શ્રી મહાવીરસ્વામી પરમેષ્ઠિને નમઃ | ચ્યવન | પ્રાણત (૨૦સાગર) ૨૨ | શ્રી નેમિનાથ પારંગતાય નમઃ | મોક્ષ ગિરનાર ૧૨ | શ્રી વાસુપૂજ્ય સ્વામી પારંગતાય નમ: મોક્ષ | | જ ૨ ૧૪ $ $ $ | | જ ક | $ $ ક ૧ ચંપા Page #786 -------------------------------------------------------------------------- ________________ કેટલામા તીર્થકર શ્રી ચોવીસ તીર્થકરોનાં મંત્રાક્ષરસહિત (૧૨૦ કલ્યાણકનાં) નામ મહિનાની| મહિનાનું ! સ્થાન | અનુ (કલ્યાણક) / નંબર સંખ્યા | નામ | સુદ | વદ / તિથિ આષાઢ | ૦ ૦ ૦ ચ્યવન 0 | | ચ્યવન શ્રાવણ ૦ ૧૧ શ્રી શ્રેયાંસનાથ પારંગતાય નમઃ | મોક્ષ સંમેતશિખર ! ૧૪ શ્રી અનંતનાથ પરમેષ્ઠિને નમઃ | અવન પ્રાણત (૨૦સાગર) ૨૧ | શ્રી નમિનાથ અહત નમઃ જન્મ મિથિલા |૧૦૩ ૧૭ | શ્રી કુંથુનાથ પરમેષ્ઠિને નમઃ | સર્વાર્થ સિદ્ધ | ૧૦૪ (૩૩સાગર) શ્રી સુમતિનાથ પરમેષ્ઠિને નમઃ વિજયન્ત | (૩ર સાગ રર | શ્રી નેમિનાથ અહત નમઃ | જન્મ શૌરિપુર | ૧૦૬ રર | શ્રી નેમિનાથ નાથાય નમ: દીક્ષા ગિરનાર | ૧૦૭ શ્રી પાર્શ્વનાથ પારંગતાય નમઃ | મોક્ષ સંમેતશિખર ૧૦૮ ૨૦ શ્રી મુનિસુવ્રતસ્વામી પરમેષ્ઠિનેનમ: અવન અપરાજિત | ૧૦૯ (૩રસાગર) ૧૬ | શ્રી શાંતિનાથ પરમેષ્ઠિને નમઃ | ચ્યવન | સર્વાર્થ સિદ્ધ | ૧૧૦ (૩૩ સાગર) ૨ ના ૧ દે છ - Page #787 -------------------------------------------------------------------------- ________________ Jain E$r<&ternational કેટલામા તીર્થંકર શ્રી ચોવીસ તીર્થંકરોનાં મંત્રાક્ષરસહિત (૧૨૦ કલ્યાણકનાં) નામ ૮ | શ્રી ચંદ્રપ્રભસ્વામી પારંગતાય નમઃ| મોક્ષ ૭ | શ્રી સુપાર્શ્વનાથ પરમેષ્ઠિને નમઃ |ચ્યવન ૯ | શ્રી સુવિધિનાથ પારંગતાય નમઃ |મોક્ષ ૨૨ | શ્રી નેમિનાથ સર્વજ્ઞાય નમઃ ૨૧ | શ્રી નમિનાથ પરમેષ્ઠિને નમઃ ૩ | શ્રી સંભવનાથ સર્વજ્ઞાય નમઃ ૬ | શ્રી પદ્મપ્રભસ્વામી અહંતે નમઃ ૨૨ | શ્રી નેમિનાથ પરમેષ્ઠિને નમઃ કેવલજ્ઞાન અવન સ્થાન અનુ (કલ્યાણક) નંબર દીક્ષા ૬ | શ્રી પદ્મપ્રભસ્વામી નાથાય નમઃ ૨૪ | શ્રીમહાવીરસ્વામી પારંગતાય નમઃ | મોક્ષ સંમેતશિખર | ૧૧૧ ગ્રેવેયક ૬ ૧૧૨ (૨૮ સાગર) સંમેતશિખર ૧૧૩ ગિરનાર ૧૧૪ ૧૧૫ પ્રાણત (૨૦સાગર) કેવલજ્ઞાન શ્રાવસ્તી જન્મ કૌશાંબી અવન ૧૧૬ ૧૧૭ અપરાજિત ૧૧૮ (૩૨ સાગર) કૌશાંબી પાવાપુરી મહિનાની સંખ્યા - I ર । : I T ૧૧૯ ૧૨૦ ૧૨૦ મહિનાનું નામ શ્રાવણ 77 ભાદ્રપદ ,, આશ્વિન ,, ,, "" ,, 34 સુદ - 66 - 19 - 1 વદ | તિથિ 11 '' । 1. ― ,, ,, 93 "} ,, જી ૮ U 0)) ૧૫ ૫ ૧૨ ૧૨ ૧૩ 0)) Page #788 -------------------------------------------------------------------------- ________________ (૪) શ્રી મૌન એકાદશી(૧૫) કલ્યાણક)નું ગણણું શ્રી મૌન એકાદશી(૧૫૦ કલ્યાણક)નું ગણણું (૧) ચ્યવન (૨) જન્મ (૩) દીક્ષા (૪) કેવલ (૫) મોક્ષ ગણણું ગણવાની રીત નીચે મુજબ : – ૐ શ્રી (............) પરમેષ્ઠિને નમઃ | 34 શ્રી (..........) અહત નમઃ | ૩% શ્રી (.......... ) નાથાય નમઃ | ૩ શ્રી (..........) સર્વજ્ઞાય નમઃ | ૩% શ્રી (..........) પારંગતાય નમઃ || | નંબર અતિ નાથાય જંબદ્વીપે ભરતે અતીત ચોવીશી સર્વજ્ઞાય નમઃ નમ: નમઃ શ્રી મહાયશઃ શ્રી સર્વાનુભૂતિ શ્રી સર્વાનુભૂતિ શ્રી શ્રીધર ૨ નંબર. જંબૂઢીપે ભરતે . વર્તમાન ચોવીશી અહંતે | નાથાય સર્વજ્ઞાય | નમઃ નમઃ ૨૧ શ્રી નેમિનાથ ૧૯ શ્રી મલ્લિનાથ ૧૯ શ્રી મલ્લિનાથ શ્રી મલ્લિનાથ ૧૮ | શ્રી અરનાથ Page #789 -------------------------------------------------------------------------- ________________ અહંતે નાથાય નમ: સર્વજ્ઞાય નમઃ નમ: you અહતે નમ: | નાથાય | સર્વજ્ઞાય નમ: નમ: ૩/નંબર જંબૂઢીપે ભરતે અનાગત ચોવીશી શ્રી સ્વયંપ્રભ શ્રી દેવશ્રુત શ્રી દેવશ્રુત શ્રી ઉદયનાથ ૪ નંબર ધાતકીખંડે પૂર્વ ભારતે અતીત ચોવીશી શ્રી અકલંક શ્રી શુભંકરનાથ શ્રી શુભંકરનાથ | શ્રી શુભંકરનાથ શ્રી સપ્તનાથ ૫ નંબર | ધાતકીખંડે પૂર્વ ભારતે વર્તમાન ચોવીશી શ્રી બ્રહ્મન્દ્રનાથ શ્રી ગુણનાથ શ્રી ગુણનાથ શ્રી ગુણનાથ શ્રી ગાંગિકનાથ નંબર ધાતકીખડે પૂર્વ ભારતે અનાગત ચોવીશી અહતિ નાથાય | સર્વજ્ઞાય નમ: નમઃ નમઃ અહંતે સર્વજ્ઞાય નાથાય નમ: નમઃ શ્રી સાંપ્રત શ્રી મુનિનાથ શ્રી મુનિનાથ શ્રી મુનિનાથ ૭. શ્રી વિશિષ્ટનાથ con Page #790 -------------------------------------------------------------------------- ________________ પુષ્કરવરદ્વીપે પૂ. ભરતે અતીત ચોવીશી અહત નાથાય સર્વજ્ઞાય નમ: નમઃ નમઃ 5 w w | શ્રી સુમૃદુનાથ શ્રી વ્યક્તિનાથ શ્રી વ્યક્તિનાથ | શ્રી વ્યક્તિનાથ શ્રી કલાશત નંબર | પુષ્કરવરદ્વીપે પૂ. ભરતે વર્તમાન ચોવીશી w 6 અને નાથાય નમઃ સર્વજ્ઞાય નમઃ નમ: નંબર અહંતે નાથાય નમઃ સર્વજ્ઞાય નમઃ નમઃ શ્રી અરણ્યવાસ શ્રી યોગનાથ શ્રી યોગનાથ શ્રી યોગનાથ ૧૮ | શ્રી અયોગનાથ પુષ્કરવરકીપે પૂ. ભરતે અનાગત ચોવીશી ૪ | શ્રી પરમ | શ્રી સુદ્ધાર્તિનાથ શ્રી સુદ્ધાર્તિનાથ શ્રી શુદ્ધાર્તિનાથ શ્રી નિઃકેશનાથ નંબર | ધાતકીખંડે ૫. ભરતે અતીત ચોવીશી શ્રી સર્વાર્થ શ્રી હરિભદ્ર શ્રી હરિભદ્ર શ્રી હરિભદ્ર ૭ | શ્રી મગધાધિપ અહિતે નમઃ સર્વજ્ઞાય નાથાય નમઃ L5 છે Page #791 -------------------------------------------------------------------------- ________________ અહંતે નાથાય | સર્વજ્ઞાય નમ: | નમ: | નમ: ૧૧ |નંબર | ધાતકીખડે પ. ભરતે વર્તમાન ચોવીશી ૨૧ | શ્રી પ્રયચ્છ | શ્રી અક્ષોભનાથ ૧૯ | શ્રી અક્ષોભનાથ ૧૯ | શ્રી અક્ષોભનાથ શ્રી મલયસિંહ ૧૯ ૧૮ અહતે નાથાય નમ: સર્વજ્ઞાય નમઃ નમઃ ૧૨ નંબર | ધાતકીખંડે ૫. ભરતે અનાગત ચોવીશી શ્રી દિનરક શ્રી ધનદનાથ શ્રી ધનદનાથ | શ્રી ધનદનાથ | શ્રી પૌષધનાથ અહતે નમ: નાથાય નમ: સર્વજ્ઞાય નમઃ 5. * * જી. ૧૩/નંબર | પુષ્કરવરતીપે ૫. ભરતે અતીત ચોવીશી | શ્રી પ્રલંબ શ્રી ચારિત્રનિધિ શ્રી ચારિત્રનિધિ શ્રી ચારિત્રનિધિ શ્રી પ્રશમરાજિત નંબર પુષ્કરવરતીપે ૫. ભરતે વર્તમાન ચોવીશી શ્રી સ્વામી ૧૯ | શ્રી વિપરીતનાથ ૧૯ શ્રી વિપરીતનાથ | શ્રી વિપરીતનાથ ૧૮ | શ્રી પ્રસાદનાથ છે અહતે નમ: નાથાય | સર્વજ્ઞાય નમ: નમ: ૨૧ ૧૮ | શ્ર Page #792 -------------------------------------------------------------------------- ________________ નંબર / પુષ્કરવરદ્વીપે ૫. ભરતે અનાગત ચોવીશી અહતે નામ: નાથાય સર્વજ્ઞાય નમઃ નમઃ T | અહતે નમ: નાથાય સર્વજ્ઞાય નમ: નમ: to do U ) શ્રી અઘટિતનાથ શ્રી ભ્રમણેદ્રનાથ શ્રી ભ્રમણેદ્રનાથ શ્રી ભ્રમણેદ્રનાથ શ્રી ઋષભચંદ્ર નંબર | જંબૂઢીપે ઐરાવતે અતીત ચોવીશી ૪] શ્રી દયાંત શ્રી અભિનંદનનાથ શ્રી અભિનંદનનાથ શ્રી અભિનંદનનાથ શ્રી રત્નશનાથ નંબર : જંબૂઢીપે ઐરાવતે વર્તમાન ચોવીશી શ્રી શ્યામકોષ્ટ શ્રી મરુદેવનાથ ૧૯ | શ્રી મરુદેવનાથ ૧૯ | શ્રી મરુદેવનાથ ૧૮ શ્રી અતિપાર્શ્વનાથ નંબર | જંબૂઢીપે એરવતે અનાગત ચોવીશી શ્રી નંદીષણ ૬ | શ્રી વ્રતધરનાથ શ્રી વ્રતધરનાથ શ્રી વ્રતધરનાથ ૭. શ્રી નિર્વાણનાથ અહતે નમ: નાથાય | સર્વજ્ઞાય નમઃ. નમઃ અતિ નમ: નાથાય નમઃ સર્વજ્ઞાય નમઃ . w Page #793 -------------------------------------------------------------------------- ________________ અહતે નમ: | નાથાય | સર્વજ્ઞાય નમ: નમઃ અતિ નાથાય નમઃ સર્વજ્ઞાય નમઃ નમઃ ૧૮ નંબર ઘાતકીખંડે પૂ. ઐરાવતે અતીત ચોવીશી શ્રી સૌંદર્ય શ્રી ત્રિવિક્રમનાથ શ્રી ત્રિવિક્રમનાથ શ્રી ત્રિવિક્રમનાથ શ્રી નરસિંહનાથ ૨૦ નંબર | ધાતકીખડે પૂ. ઐરાવતે વર્તમાન ચોવીશી શ્રી હેમંત શ્રી સંતોષિતનાથ શ્રી સંતોષિતનાથ શ્રી સંતોષિતનાથ શ્રી કામનાથ નંબર ધાતકીખડે પૂ. ઐરાવતે અનાગત ચોવીશી શ્રી મુનિનાથ ૬ | શ્રી ચંદ્રદાહ | શ્રી ચંદ્રદાહ શ્રી ચંદ્રદાહ | શ્રી દિલાદિત્ય | નંબર પુષ્કરાડૅ પૂર્વ ઐરાવતે અતીત ચોવીશી શ્રી અષ્ટાનિક શ્રી વણિકનાથ ૬ | શ્રી વણિકનાથ શ્રી વણિકનાથ ૭ | શ્રી ઉદયજ્ઞાન અહતે નમઃ | નાથાય | સર્વજ્ઞાય નમ: નમઃ • • ) અહત નમઃ નાથાય | સર્વજ્ઞાય નમઃ | નમઃ • • • Page #794 -------------------------------------------------------------------------- ________________ અહંતે નમઃ નાથાય નમઃ નમઃ ૨૩ નંબર | | પુષ્કરાન્ડે પૂર્વ ઐરાવતે વર્તમાન ચોવીશી શ્રી તમોકંદ શ્રી સાયકાક્ષ | શ્રી સાયકાલ | શ્રી સાયકાલ શ્રી ક્ષેમંતનાથ | પુષ્કરાડૅ પૂર્વ ઐરાવતે અનાગત ચોવીશી શ્રી નિર્વાણિક શ્રી રવિરાજ શ્રી રવિરાજ શ્રી રવિરાજ ૭ | શ્રી પ્રથમનાથ ધાતકીખડે ૫. ઐરાવતે અતીત ચોવીશી નંબર | અહિતે નમ: નાથાય સર્વજ્ઞાય નમ: નમ: | _| | | | અહતે નાથાય નમઃ નમ: નમઃ 'K o n 6 શ્રી પુરૂરવા ૬ શ્રી અવબોધ શ્રી અવબોધ ૬ | શ્રી અવબોધ શ્રી વિક્રમેંદ્ર નંબર | ધાતકી ખડે ૫. ઐરાવતે વર્તમાન ચોવીશી શ્રી સુશાંતિ ૧૯ | શ્રી હરદેવ ૧૯. શ્રી હરદેવ ૧૯ | શ્રી હરદેવ શ્રી નંદિકેશ અહંતે નમઃ નાથાય સર્વજ્ઞાય નમ: નમઃ 92 Page #795 -------------------------------------------------------------------------- ________________ નાથાય સર્વજ્ઞાય અહતે. નમ: નઃ અહતે નમ: નાથાય નમઃ સર્વજ્ઞાય નમઃ (૨૭) નંબર | ધાતકીખડે ૫. ઐરાવતે અનાગત ચોવીશી શ્રી મહામૃગુંદ્રા શ્રી અશોચિત શ્રી અશોચિત શ્રી અશોચિત શ્રી ધર્મેન્દ્રનાથ નંબર | પુષ્કરવરદ્વિીપે ૫. ઐરાવતે અતીત ચોવીશી * . શ્રી અશ્વવૃંદ શ્રી કુટિલક | શ્રી કુટિલક શ્રી કુટિલક | શ્રી વર્તમાન નંબર : પુષ્કરવરદ્વીપે ૫. ઐરાવતે વર્તમાન ચોવીશી શ્રી નંદિકેશ શ્રી ધર્મચંદ્ર શ્રી ધર્મચંદ્ર શ્રી ધર્મચંદ્ર ૧૮ | શ્રી વિવેકનાથ [૩૦] નંબર પુષ્કરવરદ્વીપે ૫. ઐરાવતે અનાગત ચોવીશી ( અહત નાથાય સર્વજ્ઞાય નમ: નિમઃ નમઃ ૧૯ | ૧૯ | અહતે નમઃ નાથાય સર્વજ્ઞાય નમ: નમ: શ્રી કલાપક શ્રી વિશોમનાથ શ્રી વિશોમનાથ ૬) શ્રી વિશોમનાથ ૭] શ્રી અરણ્યનાથ Page #796 -------------------------------------------------------------------------- ________________ (૫) કાયમી પચ્ચશ્માણનું સમય દર્શક સંક્ષિપ્ત કોષ્ટક (૧) ૩૬૦ દિવસના-રોજે રોજના (૧) સૂર્યોદય, (૨) સૂર્યાસ્ત, (૩) નવકારસી, (૪) પોરસી, (૫) સાઢપોરસી (૮) પુરિમદ, (૯) અવઢ આદિના સમયને બતાવનાર કોઠો. (૨) સૂચના : આ પચ્ચક્કાણનો કોઠો ફક્ત અમદાવાદની (સમય) ગણતરીનો છે. તેથી તેની નજીકનાં વડોદરા, ભરૂચ, સુરત, મુંબઈ, ભાવનગર, મહુવા વગેરે સ્થળોએ (પચ્ચક્કાણ કોષ્ટકના સમયમાં) પાંચ મિનિટ વધારીને પચ્ચક્કાણ કરવું. સંખ્યા અંગ્રેજી સૂર્યોદય સૂર્યાસ્ત નવકારસી પોરસી | સાઢપોરસી પુરિમઠ્ઠ | અવશ્ન મહિનાનું નામ | ક. મિ. | ક. મિ. | ક. મિ. | ક. મિ. | ક. મિ. | ક. મિ. | ક.મિ. ૧ | જાન્યુઆરી તા. ૧ ૭-૧૨ | ૬-૫ | ૮-૧૦ || ૧૦-૩ ૧૧-૨૪ ૧૨-૪૪ ૩-૨૫ ” ૧૬ | ૬-૧૫ | ૮-૧૩ ૧૦-૮ ૧૧-૩૦ ૧૨–૫૦ ૩-૩૩ ફેબ્રુઆરી તા. ૧ | ૭-૨૧ ૬-૨૭ - ૧૦-૮ ૧૧-૩૧ ૧૨-૫૪ | ૩-૪૧ ” ૧૬ | ૭-૧૩ ૬-૩૬ ૮-૧ ૧૦-૪ ૧૧-૩૦ ૧૨-પપ | [૩-૪૬ માર્ચ તા. ૧ | ૭-૪ ૭-૫૨ ૯-૫૯ ૧૧-૨૬ ૧૨-૫૩ | (૩-૪૮ ” ૧૬ ૬-૪૮ | ૭-૩૮ | ૯-૫૦ ] | ૧૫-૨૦ ૧૨-૪૯] ૩-૪૯ ૭-૨૫ ૬-૪૨ છે ? | ૬-૫O Page #797 -------------------------------------------------------------------------- ________________ સંખ્યા ૪ ૮ અંગ્રેજી મહિનાનું નામ એપ્રિલ તા. ૧ ૧૬ "" મે તા. ૧ "" ૧૬ જૂન તા. ૧ ૧૬ જુલાઈ તા. ૧ ૧૬ ઑગસ્ટ તા.૧ ૧૬ સપ્ટેમ્બર તા. ૧ "1 >" "" ૬-૩૪ ૬-૨૦ ૬-૮ ૬-૦ ૫-૫૫ ૫-૫૪ ૫-૫૮ ૬-૪ ૬-૧૧ ૬-૧૭ ૬-૨૩ ૧૬ ૬-૨૭ "" સૂર્યોદય | ક. મિ. સૂર્યાસ્ત | નવકારસી | પોરસી | સાઢપોરસી પુરિમ* ક. મિ. ક. મિ. કે. મિ. | કુ. મિ. ક. મિ. ૬-૫૪ ૭-૦ ૭-૬ ૭-૧૩ ૭-૨૦ ૭-૨૬ ૭-૨૯ ૭-૨૭ ૭–૨૧ ૭-૧૧ ૬-૫૭ ૬-૪૨ ૭-૨૨ ૭-૮ ૬-૫૬ ૬-૪૮ ૬-૪૩ ૬-૪૨ ૬-૪૬ ૬-૫૨ ૬-૫૯ ૭-૫ ૭-૧૧ ૭-૧૫ ૯-૩૯ ૧૧-૧૨ ૯-૩૦ ૧૧-૫ ૯-૨૩ ૧૧-૦ ૯-૧૯ ૧૦-૫૮ ૯-૧૭ ૧૦-૫૮ ૯-૧૭ ૧૦-૫૯ ૯-૨૧ ૧૧-૩ ૯-૨૫ ૧૧-૬ ૯-૨૯ ૧૧-૮ ૯-૩૧ ૧૧-૮ ૯-૩૨ ૧૧-૬ ૯-૩૧ ૧૧-૩ અવઢ કે. મિ. ૧૨-૪૪ ૩-૪૯ ૧૨-૪૦ ૩-૫૦ ૧૨-૩૭ ૩-૫૨ ૧૨-૩૭ ૩-૫૫ ૧૨-૩૮ ૩-૫૯ ૧૨-૪૦ ૪-૩ ૧૨-૪૪ ૪-૭ ૧૨-૪૬ ૪-૭ ૧૨-૪૬ ૪-૪ ૧૨-૪૪ ૩-૧૮ ૧૨-૪૦ ૩-૪૯ ૧૨-૩૫ ૩-૩૯ Page #798 -------------------------------------------------------------------------- ________________ ૭-૨૧ ૧૬ ૬-૩૮ સંખ્યા) અંગ્રેજી સૂર્યોદય સૂર્યાસ્ત | નવકારસી| પોરસી | સાઢપોરસી | પુરિમઠ્ઠ | અવઢ મહિનાનું નામ | ક. મિ. | ક. મિ. | ક. મિ. | ક.મિ. | ક. મિ. | ક. મિ. | ક. મિ. ૧૦ | ઑક્ટોબર તા. ૧, ૬-૩૩ ૬-૧૭ ૯-૩૨ ૧૧-૧ | ૧૨-૩૦ [ ૩-૨૯ ૬-૧૩ | ૭-૨૬ ૯-૩ર | ૧૦-૫૯ | ૧૨-૨૬ [ ૩-૨૦ નવેમ્બર તા. ૧ | ૬-૪૬ ૬-૧ ૭-૩૪ ૯-૩૫ | ૧૧-૦ ૧૨-૨૪ ૩-૧૩ પ-પ૫ ૭-૪૩ ૯-૪૦ | ૧૧-૩ | ૧૨-૨૫ ૩-૧૦ ડિસેમ્બર તા. ૧ | ૭-૫ ૭-૫૩ | ૯-૪૭ | ૧૧-૮ ૧૨-૨૯ ૩-૧૧ ” ૧૬, ૭-૧૫ | પ-પ૬ ૮-૩ ૧૧-૧૬ ૧૬ ૬-૫૫ ૫-૫૨ ૩-૧૬ Page #799 -------------------------------------------------------------------------- ________________ (૬) શ્રાવકના સમ્યક્ત્વ-મૂલ બારવ્રતની નોંધ અને જ્ઞાન-આદિ પાંસઆચાર તથા સંલેખના વ્રત વગેરેની સંક્ષેપ ટીપ. તથા શ્રાવકની અગિયાર પ્રતિમા. સમ્યક્ત્વનું સ્વરૂપ ૧. દેવ-અઢાર દૂષણ રહિત શ્રીતીર્થંકર ભગવાન-કેવલી ભગવાનને જ દેવાધિદેવ તરીકે માનવા. ૨. ગુરુ-વીતરાગની આજ્ઞા પ્રમાણે વર્તનાર શુદ્ધ માર્ગ પ્રરૂપક અને કંચન-કામિનીના ત્યાગી મુનિરાજને સાચા ગુરુ તરીકે માનવા. ૩. ધર્મ-શ્રી તીર્થંકર ભગવાને પ્રરૂપેલ ધર્મને શુદ્ધ ધર્મ તરીકે માનવો. ૧. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત (પહેલું અણુવ્રત) (મોટી હિંસાનો ત્યાગ) કારણ વિના નિરપરાધી કોઈ પણ ત્રસ જીવને સંકલ્પપૂર્વક મારવો નહીં, મરાવવો નહીં. ૨. સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત. (બીજું અણુવ્રત) (પાંચ મોટાં જુઠાણાનો ત્યાગ) ૧. કન્યાલીક-છોકરા છોકરી, દાસ દાસી વગેરે કોઈ પણ મનુષ્યનાં રૂપ, ઉંમર, ગુણ કે આદત વગેરે બાબતમાં, જૂઠું બોલવું નહિ. કોઈ સલાહ માગે તો તેને સ્પષ્ટ કહી દેવું કે “ભાઈ, આમાં તો તમારે જિંદગી નિભાવવાની છે. માટે ઉચિત લાગે તેમ કરો' પણ જૂઠું કંઈ કહેવું નહીં. ૨. પશુઅલીક-ચોપગા જાનવરની ઉંમર. દૂધ, વેતર કે આદત વગેરે બાબતમાં જૂઠું બોલવું નહીં. ૩. ભૂય્યલીક-જમીન તથા મકાનની બાબતમાં જૂઠું બોલવું નહીં. Page #800 -------------------------------------------------------------------------- ________________ ૭૫૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પોતાની જમીન કે મકાનના કેસમાં પણ સામાને નુકસાન પહોંચાડવા ખાતર જૂઠું બોલવું નહીં. ૪. થાપણ-કોઈની થાપણ ઓળવવી નહીં. ૫. ફૂટસાક્ષી-બીજાને નુકસાનમાં ઉતારે એવી જૂઠી સાક્ષી પૂરવી નહીં. હિતબુદ્ધિથી કે બીજાને મોતથી બચાવવા માટે ખોટું બોલવું પડે તો જયણા આવેશમાં કે આજીવિકા માટે જયણા. ૩. સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત. (ત્રીજું અણુવ્રત.) (મોટી ચોરીનો ત્યાગ) બીજાની ગાંઠ ખોલવી, ખીસું કાપવું, તાળું તોડવું, ભીંત ફોડવી, ઉચાપત કરવી, લૂંટવું, ચોરીનો માલ સંઘરવો, સગીરની મિલકત ઓળવવી વગેરે ચોરીનો ત્યાગ. ૪. સ્થૂલ મૈથુન વિરમણ વ્રત. (ચોથું અણુવ્રત.) (સ્વદારા સંતોષ) ધારણા પ્રમાણે શરીરથી શિયળ પાળવું. પોતાની પત્ની સિવાય બીજી દરેક સ્ત્રીઓનો ત્યાગ. ૫. સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત. (પાંચમું અણુવ્રત.) (પરિગ્રહની મર્યાદા) (૧) ધન (૨) ધાન્ય (૩) જમીન (૪) મકાન (૫) ચાંદી (૬) સોનું (૭) જવાહર-એ બધું મળીને કુલ (.....) લાખ રૂપિયાથી વધારેનો ત્યાગ. ૬. દિશા પરિમાણ વ્રત. (પહેલું ગુણવ્રત.) (દિશાઓની મર્યાદા ચારે બાજુ તે તે દેશના ટાપુઓ સહિત હિન્દુસ્તાન, બ્રહ્મદેશ, એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, અમેરિકા-વગેરેમાં જળ, સ્થળ, કે આકાશ માર્ગો દ્વારા જવું આવવું (...............) તે અમુક પ્રમાણ(મર્યાદા)થી વધારેનો ત્યાગ. Page #801 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકના સમ્યક્ત-મૂલ બારવ્રતની નોંધ ૦૭૫૫ ૭. ભોગપભોગ વિરમણવ્રત (બીજું ગુણવ્રત) (ભોગ-ઉપભોગ અને વ્યાપારની મર્યાદા) બાવીસ અભક્ષ્ય રાત્રિભોજન, ચલિત રસ અને અનંતકાયનો ધારણા પ્રમાણે ત્યાગ. (૧) મધ (૨) માંસ (૩) મદિરા (૪) માખણ-એ ચાર મહાવિગઈનો ત્યાગ. અને પંદર કર્માદાનના મહા વ્યાપારનો પણ ત્યાગ કરવો. (એ ચૌદ નિયમાનુસારે સંક્ષેપ કરવામાં આવે છે. તેને દેશાવકાશિક પચ્ચકખાણ કહેવાય છે.) ૮. અનર્થદંડ વિરમણ વ્રત (ત્રીજું ગુણવ્રત) બની શકે તેટલા પ્રમાણમાં આર્તધ્યાન, રૌદ્ર ધ્યાન, રાજવિકથા, દેશવિકથા, સ્ત્રીવિકથા, ભોજનવિકથા, અને પાપોપદેશ તેમજ હિંસક પ્રયોગોનો દોષ લગાડવો નહીં. ૯. સામાયિક વ્રત (પ્રથમ શિક્ષાવ્રત) હંમેશાં સામાયિક કે પ્રતિક્રમણ (......) અમુક કરવાં અથવા સાલભરમાં સામાયિક પ્રતિક્રમણ બંને મળી ઓછામાં ઓછાં (......) અમુક કરી આપવાં. રોગાદિક કારણે રહી જાય તો બીજા વર્ષે કરી આપવાં અને ત્યારે પણ ન થાય તો અનુકૂળતાએ કરી આપવા આદર રાખવો. ૧૦. દેશાવકાશિક વ્રત (બીજું શિક્ષાવ્રત) છઠ્ઠા દિગ્ગ પ્રમાણ વ્રતમાં રાખેલી મોકળાશનો અત્રે યથાશક્તિ સંક્ષેપ કરવામાં આવે છે. તેમજ (ચૌદ નિયમોને પણ) વિશેષ પ્રકારે દેશાવકાશિક પચ્ચખાણ ધારણ કરવામાં આવે છે. ૧૧. પૌષધવ્રત (ત્રીજું શિક્ષાવ્રત) સાલભરમાં આઠ પહોરી કે ચાર પહોરી (.....) અમુક પૌષધ કરવા, રોગાદિ કારણે રહી જાય તો બીજા વર્ષે અને ત્યારે પણ ન થાય તો અનુકૂળતાએ વધુ કરી આપવા. ૧૨. અતિથિ સંવિભાગ વ્રત (ચોથું શિક્ષવ્રત) સાલભરમાં ઓછામાં ઓછા (......) અમુક અતિથિ સંવિભાગ Page #802 -------------------------------------------------------------------------- ________________ ૭૫૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ કરી આપવાં. રોગાદિ કારણે રહી જાય તો બીજા વર્ષે વધુ કરી આપવાં અને ત્યારે પણ ન થાય તો અનુકૂળતાએ કરી આપવા આદર રાખવો. પાંચ-આચારનું સ્વરૂપ ૧. જ્ઞાનાચાર-(૧) જે જે ધર્મશાસ્ત્ર ભણવાં ગણવાં. તે બધા અકાળ વેળા (દરેક સંધ્યા વખત, મધ્યાહૂન સમય તથા મધ્ય રાત્રી સમય) વર્જી યોગ્ય અવસરે જ ભણવાં ગણવાં (૨) ધર્મગુરુ અને વિદ્યાગુરુનો ઉચિત વિનય સાચવીને જ ભણવું ગણવું (૩) શાસ્ત્ર ભણવા માટે યોગ્યતા મેળવવા સારુ યોગ-ઉપધાન કરીને તેનું પઠન-પાઠન કરવું. (૪) જે શાસ્ત્ર ભણવું તે અક્ષર કાના માત્ર અન્યૂનાધિક ભણવું ગણવું. (૫) તે શાસ્ત્રના અર્થ શુદ્ધ રીતે ગુરુ મહારાજ પાસે ધારી લઈને ભણવા. ૨. દશનાચાર-(૧) સર્વથા રાગદ્વેષાદિક દોષવર્જિત સર્વજ્ઞ વીતરાગનાં વચન સંપૂર્ણ સાચાં જ માનવાં. (૨) ઉક્ત સર્વજ્ઞ પરમાત્માના પવિત્ર શાસનમાં જ રસિક થાવું-બીજા અન્ય મતની ઇચ્છા કરવી જ નહીં. (૩) સર્વજ્ઞ ભગવાને ભાખેલા દાનાદિક ધર્મના કૂળનો સંદેહ કરવો જ નહીં. (૪) અન્ય મમતા કષ્ટ, મંત્ર, ચમત્કાર કે પૂજા પ્રભાવના દેખી મૂઢદષ્ટિ બનવું નહીં. (૫) સમ્યમ્ દષ્ટિ જનોની શુભ કરણી દેખી તેની અનુમોદના કરવી. (૬) સીદાતા સાધર્મી જનોને હરેક રીતે ટેકો આપી ધર્મમાં સ્થિર કરવા. ૩. ચારિત્રાચાર-પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિને સમ્યફ પ્રકારે સંપૂર્ણ જિન વચનાનુસાર પાળવાનો ખપ કરવો. ૪. તપ-આચાર-અંતરંગ તથા બાહ્ય એમ બાર પ્રકારનાં ઈચ્છા નિરોધરૂપ તપને યથાવસરે યથાશક્તિ કરવાનો આદર રાખવો. ૫. વિર્યાચાર-(૧) ધર્મ કામમાં પોતાનાં મન, વચન અને કાયાના બળ-વીર્યને ગોપવ્યા વગર યથાશક્તિ તેનો સદુપયોગ કરવો. (૨) સાધુ, સાધ્વીએ સ્વસંયમ કરણી, પાંચ મહાવ્રતનું પાલન, પાંચ ઇંદ્રિયોનું દમન તથા ચાર કષાયના વિજય અને મન, વચન, કાયાની શુદ્ધિ કરવામાં પોતાનું બળવિર્ય ગોપવવું નહીં. તેનો કોઈ રીતે ગેરઉપયોગ નહીં કરતાં સદા સદુપયોગ Page #803 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકના સમ્યક્ત-મૂલ બારવ્રતની નોંધ ૦૭૫૭ કરવા જ લક્ષ રાખવું. તેમજ શ્રાવક-શ્રાવિકાએ પણ ગૃહસ્થ-ધર્મનું આરાધન કરવા સદ્દગુરુનાં અમૃત વચનનું આદર સહિત શ્રવણ કરવું, સ્વશક્તિ અનુસારે પોતાનાં તન, મન, વચન અને ધનનો સદુપયોગ કરી લેવા ચૂકવું નહીં, પોતાની શક્તિનો જે સદુપયોગ થાય તે જ સાર્થક ગણાય, બાકી જો તેનો ગેરઉપયોગ થાય તો તે સંસારવૃદ્ધિ માટે જ સમજવો. સંલેખનાવત-મરણ-સમયે યોગ્ય સમાધિ, સ્થિરતા અને આરાધના જળવાઈ રહે તે માટે જ્યારે બળ, વીર્ય, સાહસ, પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ અને સંવેગ વિદ્યમાન હોય ત્યારે જ ખાવું-પીવું તજી દઈને મરણ-પર્યતનું અણસણ' કરવું તે “સંલેખના વ્રત'નો મુખ્ય હેતુ છે. શ્રાવક યોગ્ય અગિયાર પડિમા(પ્રતિમા)નાં નામ (૧) દર્શન (સમકિત) પ્રતિમા (૨) વ્રત પ્રતિમા (૩) સામાયિક પ્રતિમા (૪) પૌષધ પ્રતિમા (૫) કાયોત્સર્ગ પ્રતિમા (અભિગ્રહ વિશેષરૂપ) (૬) મૈથુન વર્જન પ્રતિમા (૮) સચિત્ત વર્જન પ્રતિમા (૮) સ્વયં આરંભવર્જન પ્રતિમા (૯) પ્રેષ્ય (અન્ય સેવકાદિક પાસે પણ) આરંભવર્જન પ્રતિમા (૧૦) પોતાને નિમિત્તે કરેલું ભોજન અશનાદિક વર્જન પ્રતિમા (૧૧) શ્રમણ ભૂત મુનિવત્ વર્તન પ્રતિમા. પ્રતિમા (શબ્દથી) અમુક અભિગ્રહ અથવા નિયમ વિશેષ જાણવો. Jain Edus.-3.-140ational Page #804 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકધર્મ(સમ્યક્ત્વ મૂલ બાર વ્રત)ના સંક્ષેપમાં ૧૨૪ અતિચારનું કોષ્ટક શ્રાવક ધર્મના જ્ઞાન-આદિ પાંચ આચાર અને શ્રી સમ્યક્ત્વ મૂલ બાર વ્રતના તથા સંલેખના વ્રતના સર્વ મળી એકસોચોવીસ અતિચાર નીચે પ્રમાણે દર્શાવેલ છે. સંખ્યા ૧ ર [] ܡ ૫ ૬ 6 ૧ ૨ ૩ પેટા સંખ્યા ૧ જ જી ૪ પ سی ૧ ૩ ૪ ૫ (6) પાંચ આચારના જ્ઞાનાચારના દર્શનાચારના ચારિત્રાચારના તપ-આચારના વીર્યાચારના સમ્યક્ત્વ-સંલેખના વ્રતના સમ્યક્ત્વ વ્રતના સંલેખના વ્રતના પાંચ-અણુવ્રતના સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતના સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતના સ્થૂલ મૈથુન વિરમણ વ્રતના સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રતના અતિચાર કુલ્લે સંખ્યા ८ ૧ ૧૨ ૩ ર ર ૫ ૫ ૫ ૫ ૩૯ ૧૦ ૨૫ Page #805 -------------------------------------------------------------------------- ________________ - ૦ શ્રાવકધર્મ સંક્ષેપમાં ૧૨૪ અતિસારનું કોષ્ટક ૦૭૫૯ સંખ્યા પેટા ત્રણ-ગુણવ્રતના અતિચાર કુલ્લે સંખ્યા સંખ્યા દિગૂ પરિમાણ વ્રતના ભોગોપભોગ પરિમાણ વ્રતના ભોગોપભોગ કર્મસંબંધી. અનર્થ દંડ વિરમણ વ્રતના ચાર શિક્ષાવ્રતના સામાયિક વ્રતના દેશાવકાશિક વ્રતના પૌષધોપાસ વ્રતના અતિથિ સંવિભાગ વ્રતના | છ ૦ ૦ 0 જ ૧૨૪* ★ नाणाइ अट्ठ पइवय सम्म संलेहण पंण पन्नर कम्मेसु । વીસ તપ વીરિઝ f, વીર મારા –(પાક્ષિકાદિ અતિચાર) Page #806 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીના ૩૫ બોલ આદિ ૧. ન્યાયસંપનવિભવ-ન્યાયથી ધન મેળવવું. સ્વામિદ્રોહ કરીને, મિત્રદ્રોહ કરીને, વિશ્વાસને ઠગીને, ચોરી કરીને, થાપણ ઓળવવી વગેરે નિંદવા યોગ્ય કામ કરીને ધન મેળવવું નહિ. ૨. શિષ્ટાચારપ્રશંસા-ઉત્તમ પુરુષોનાં આચરણનાં વખાણ કરવાં. ૩. સરખા કુલાચારવાળા પણ અન્ય ગોત્રી સાથે વિવાહ કરવો. ૪. પાપકામથી ડરવું. ૫. પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણે વર્તવું. ૬. કોઈનો અવર્ણવાદ બોલવો નહિ-કોઈની નિંદા કરવી નહિ. ૭. જે ઘરમાં પેસવા નીકળવાના અનેક રસ્તા ન હોય તથા જે ઘર અતિ ગુપ્ત અને અતિ પ્રગટ ન હોય અને પાડોશી સારા હોય તેવા ઘરમાં રહેવું. ૮. સારા આચરણવાળા પુરુષોની સોબત કરવી. ૯. માતા તથા પિતાની સેવા કરવી-તેમનો સર્વ રીતે વિનય સાચવવો અને તેમને પ્રસન્ન રાખવાં. ૧૦. ઉપદ્રવવાળા સ્થાનકનો ત્યાગ કરવો-લડાઈ, દુકાળ વગેરે અડચણવાળાં ઠેકાણાં છોડવાં. ૧૧. નિંદિત કામમાં ન પ્રવર્તવું. નિંદવા યોગ્ય કાર્યો ન કરવાં. ૧૨. આદ્રક પ્રમાણે ખરચ રાખવું. કમાણી પ્રમાણે ખર્ચ કરવું. ૧૩. ધનને અનુસરતો વેષ રાખવો. પેદાશ પ્રમાણે પોશાક રાખવો. ૧૪. આઠ પ્રકારના બુદ્ધિના ગુણને સેવવા. તે આઠ ગુણનાં નામ : ૧. શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા. ૨. શાસ્ત્ર સાંભળવું. ૩. તેનો અર્થ Page #807 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીના ૩૫ બોલ આદિ ૦૭૬ ૧ સમજવો. ૪. તે યાદ રાખવો. ૫. તેમાં તર્ક કરવો. ૬. તેમાં વિશેષ તર્ક કરવો. ૭. સંદેહ ન રાખવો. ૮. આ વસ્તુ આમ જ છે, એવો નિશ્ચય કરવો. ૧૫. નિત્ય ધર્મને સાંભળવો (જેથી બુદ્ધિ નિર્મળ થાય.) ૧૬. પહેલાં જમેલું ભોજન પચી જાય, ત્યાર પછી નવું ભોજન કરવું. ૧૭. જયારે ખરી ભૂખ લાગે ત્યારે ખાવું, પણ એક વાર ખાધા પછી તરત જ મીઠાઈ વગેરે આવેલું જોઈ લાલચથી તે ઉપર ખાવું નહિ, કારણ કે અપચો થાય. ૧૮. ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગને સાધવા. ૧૯. અતિથિ તથા ગરીબને અન્નપાનાદિ આપવાં. ૨૦. નિરંતર અભિનિવેષ રહિત રહેવું-કોઈને પરાભવ કરવાના પરિણામ કરી અનીતિના કામનો આરંભ કરવો નહિ. ૨૧. ગુણી પુરુષોનો પક્ષપાત કરવો, તેમનું બહુમાન કરવું. ૨૨. નિષિદ્ધ દેશકાળનો ત્યાગ કરવો. રાજા તથા લોકોએ નિષેધ કરેલા દેશકાળમાં જવું નહીં. ૨૩. પોતાની શક્તિને અનુસરીને કામનો આરંભ કરવો. પોતાની શક્તિ હોય તે પ્રમાણે કામ આરંભવું. ૨૪. પોષણ કરવા યોગ્ય જેવાં કે માતા-પિતા-સ્ત્રી-પુત્રાદિકનું ભરણપોષણ કરવું. ૨૫. વ્રતને વિશે રહેલા તથા જ્ઞાને કરી મોટા એવા પુરુષોને પૂજવા. ૨૬. દીર્ઘદર્શી થવું-કોઈપણ કામ કરતાં લાંબી દષ્ટિ ફેરવી તેનાં શુભાશુભ ફળની તપાસ કરી ચાલવું. ૨૭. વિશેષજ્ઞ થવું-દરેક વસ્તુનો તફાવત સમજી પોતાના આત્માના ગુણદોષની તપાસ કરવી. ૨૮. કૃતજ્ઞ થવું-કરેલા ઉપકાર તથા અપકારને સમજનારા થવું. Page #808 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ૨૯. લોકપ્રિય થવું-વિનયાદિ ગુણે કરી લોકપ્રિય થવું. ૩૦. લજ્જાળું થવું-લાજમર્યાદામાં રહેવું. ૩૧. દયાળુ થવું-દયાભાવ રાખવો. ૩૨. સુંદર આકૃતિમાન થવું-ક્રૂર આકૃતિનો ત્યાગ કરી સુંદર આકૃતિ રાખવી. ૩૩. પરોપકારી થવું-પરનો ઉપકાર કરવો. ૩૪. અંતરંગારિજિત્ થવું-કામ, ક્રોધ, લોભ, માન, મદ તથા હર્ષ એ છે અંતરંગ વૈરીને જીતવા. ૩૫. વશીકૃતંદ્રિયગ્રામ થવું-ઇંદ્રિયોના સમૂહને વશ કરવા. સર્વ ઇંદ્રિયોને વશ કરવાનો અભ્યાસ કરવો. શ્રાવકના ૨૧ ગુણ ૧. અશુદ્ર. ૨. રૂપવાન. ૩. શાન્ત પ્રકૃતિવાનું. ૪. લોકપ્રિય. પ. અક્ર. ૬. પાપભીરુ. ૭. અશઠ. ૮. દાક્ષિણ્યતાવાનું ૯. લજ્જાળુ. ૧૦. દયાળુ. ૧૧. મધ્યસ્થ-સૌમ્યદૃષ્ટિ. ૧૨. ગુણરાગી. ૧૩. સત્યથા.... ૧૪. સુપક્ષયુક્ત. ૧૫. દીર્ઘદર્શી. ૧૬. વિશેષજ્ઞ. ૧૭. વૃદ્ધાનુગામી. ૧૮. વિનયી. ૧૯. કૃતજ્ઞ. ૨૦. પરહિતાર્થકારી. ૨૧. લબ્ધક્ષય. ભાવશ્રાવકના ૬ લિંગ ૧. વ્રત અને કર્મ કરનારો હોય. ૨. શીળવાન હોય. ૩. ગુણવાન હોય. ૪. ઋજાવ્યવહારવાળો હોય. ૫. ગુરુશુશ્રુષાવાળો હોય. ૬. પ્રવચનકુશળ હોય. ભાવશ્રાવકનાં ૧૭ લક્ષણ નીચેની નવ વસ્તુઓનું ખરું સ્વરૂપ સમજી તેના અનર્થથી દૂર રહે - (૧) સ્ત્રી, (૨) ઇંદ્રિયો, (૩) અર્થ (પૈસો), (૪) સંસાર, (૭) ઘર, (૮) દર્શન, (૯) ગડરીપ્રવાહ (ગતાનુગતિકતા). (૧૦) આગમપુરઃસર પ્રવૃત્તિ કરે. (૧૧) યથાશક્તિ દાનાદિ પ્રવૃત્તિ કરે. Page #809 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીના ૩૫ બોલ આદિ ૦૭૬૩ (૧૨) વિધિનો જાણકાર હોય. (૧૩) અરક્તદષ્ટિ-રાગ દ્વેષ કરે નહિ. (૧૪) મધ્યસ્થ-કદાગ્રહ રાખે નહિ. (૧૫) અસંબદ્ધ-ધન સ્વજન વગેરેમાં ભાવ પ્રતિબંધથી રહિત હોય. (૧૬) પરાર્થ કામોપભોગી-બીજાના આગ્રહથી શબ્દ રૂપ, ગંધ, રસ અને સ્પર્શનો ઉપભોગ કરે. (૧૭) નિરાસક્તભાવે ગૃહવાસ પાળનાર હોય. Page #810 -------------------------------------------------------------------------- ________________ (૧૯) શ્રાવકે પ્રતિદિન ધારવા યોગ્ય ૧૪ નિયમો “સચિત્ત-દવ્ય-વિગઈ-વાણહ-તંબોલ-વત્થ-કુસુમેસુI વાહણ-સાયણ-વિલવણ-ખંભ-દિસિ રહાણ-ભત્તેસુ !” ૧. સચિત્ત-નિયમ-શ્રાવકે મુખ્ય વૃત્તિથી સચિત્તના ત્યાગી થવું જોઈએ, છતાં તેમ ન બને ત્યાં સચિત્તનું પરિણામ નક્કી કરવું કે આટલાં સચિત્ત દ્રવ્યોથી અધિકનો મને ત્યાગ છે. અચિત્ત વસ્તુ વાપરવાથી ચાર પ્રકારના લાભો થાય છે : (૧) સર્વ સચિત્તનો ત્યાગ થાય છે. (૨) રસનેન્દ્રિય જિતાય છે, (૩) કામ-ચેષ્ટાની શાંતિ થાય છે અને (૪) જીવોની હિંસામાંથી બચી શકાય છે. ૨. દ્રવ્ય-નિયમ-(દવ્ય) આજના દિવસે હું આટલાં ‘દ્રવ્યોથી અધિક નહીં વાપરું, એવો નિયમ લેવો તે ‘દ્રવ્ય-નિયમ.” અહીં ‘દ્રવ્ય' શબ્દથી પરિણામના અંતરવાળી વસ્તુ ગ્રહણ કરવાની છે. જેમ કે ખીચડી, લાડુ, વડાં અને પાપડ. કેટલાંકના મતથી નામાંતર, સ્વાદાંતર, રૂપાંતર અને પરિણામાંતર વડે દ્રવ્યની ભિન્નતા નક્કી થાય છે. ૩. વિકૃતિ-નિયમ-વિગય છ છે. (૧) દૂધ. (૨) દહીં, (૩) વૃત (૪) તેલ, (૫) ગોળ અને (૬) કડા (તળેલી વસ્તુઓ). તેમાંથી પ્રથમ ચારનો સંપૂર્ણ ત્યાગ અને બીજીનો શક્તિશઃ ત્યાગ તે વિકૃતિ-નિયમ વિકૃતિના ત્યાગ સાથે તે દરેકનાં નીવિયાતાનો પણ ત્યાગ થાય છે અને તેમ કરવાની ઈચ્છા ન હોય તો નિયમ લેતી વખતે જ ધારી લેવામાં આવે છે કે મારે વિકૃતિનો ત્યાગ છે પણ તેમાં નીવિયાતાની યતના (જયણા-અથવા છૂટ) છે.” ૪. ઉપાનહ-નિયમ-આજના દિવસે આટલાં પગરખાંથી અધિક પગરખાં નહિ પહેરું, એવો જે નિયમ તે “ઉપાનહ-નિયમ'. તેમાં પગરખાં Page #811 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકે પ્રતિદિન ધારવા યોગ્ય ૧૪નિયમો ૦૦૬૫ શબ્દથી ચંપલ, બૂટ, ચાખડી, મોજડી, મોજાં વગેરે તમામ સાધનો સમજવાનાં છે. ૫. તંબોલ-નિયમ-ચાર પ્રકારના આહારો પૈકી સ્વાદિમ આહાર તે તંબોલ. તેમાં પાન, સોપારી, તજ, લવિંગ, એલચી વગેરેનો સમાવેશ થાય છે. તેનું દિવસ સંબંધી પરિમાણ કરવું, તે “તંબોલ-નિયમ.” ૬. વસ્ત્ર-નિયમ-પહેરવાનાં તથા ઓઢવાનાં વસ્ત્રોનું દિવસ-સંબંધી પરિમાણ નક્કી કરવું તે, “વસ્ત્ર-નિયમ.” ૭. પુષ્પભોગ-નિયમ-મસ્તકમાં રાખવાને લાયક, ગળામાં પહેરવાને લાયક, હાથમાં લઈને સૂંઘવાને લાયક વગેરે ફૂલો તથા બનાવેલી વસ્તુઓજેવી કે ફૂલની શય્યા, ફૂલના તકિયા, ફૂલના પંખા, ફૂલની જાળી, ફૂલના ગજરા, ફૂલની કલગી, ફૂલના હાર-તોરા, તેલ, અત્તર વગેરેનું પરિમાણ નક્કી કરવું, તે “પુષ્પભોગ-નિયમ.” ૮. વાહન-નિયમ-૨થ, હાથી, ઘોડા, ઊંટ, ખચ્ચર, પાલખી, ગાડાં, ગાડી, સગરામ, સાઈકલ, મોટર, રેલવે, આગબોટ, ટ્રામ, બસ, વિમાન વગેરે એક દિવસમાં આટલાથી અધિક ન વાપરવાં, એમ નક્કી કરવું તે “વાહન-નિયમ'. - ૯ શયન-નિયમ-હું આજના દિવસે ખાટ, ખાટલા, ખુરશી, કોચ, ગાદી, તકિયા, ગાદલાં, ગોદડાં તથા પાટ-પ્રમુખનો દિવસ સંબંધી નિયમ કરવો તે “શયન-નિયમ.” ૧૦. વિલેપન-નિયમ-વિલેપન તથા ઉદ્વર્તનને યોગ્ય દ્રવ્યો જેવાં કે ચંદન, કેસર, કસ્તૂરી, અબીર, અરગજો તથા પીઠી પ્રમુખ દ્રવ્યોનાં પરિમાણનો દિવસ-સંબંધી નિયમ કરવો તે, “વિલેપન-નિયમ.” ૧૧. બ્રહ્મચર્ય-નિયમ-દિવસે અબ્રહ્મ સેવવું તે શ્રાવકને વર્ષ છે તથા રાત્રિની યતના કરવી આવશ્યક છે. તેના પરિમાણને લગતો જે નિયમ, તે બ્રહ્મચર્ય-નિયમ.” ૧૨. દિનિયમ-ભાવના અને પ્રયોજન પ્રમાણે દસે દિશામાં જવા-આવવાનું પરિમાણ તે “દિનિયમ'. Page #812 -------------------------------------------------------------------------- ________________ ૭૬૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ૧૩. સ્નાન-નિયમ-દિવસમાં અમુક વખતથી વધારે ન નાહવું તે બાબતનો નિયમ, તે ‘સ્નાન-નિયમ’. અહીં શ્રી જિનેશ્વરાદિની ભક્તિ-આદિ નિમિત્તે સ્નાન કરવું પડે, તેમાં નિયમનો બાધ ગણાતો નથી. ૧૪. ભક્ત-નિયમ-દિવસ-સંબંધી આહારનું પરિમાણ નક્કી કરવું એ ભક્ત-નિયમ. આ વ્રતનું પાલન સ્વઅપેક્ષાએ કરવાનું છે. કુટુંબ કે જ્ઞાતિ વગેરેનાં પ્રયોજનથી ઘરે આહારાદિ વગેરે બનાવવા પડે, તેની આમાં છૂટ રહેલી છે. તે ઉપરાંત-નીચેના નિયમો પણ વધારે ધારવામાં આવે છે :૧. પૃથ્વીકાય-માટી કેટલી વાપરવી તે. ૨. અપ્કાય-પીવા નાહવા, ધોવા વગેરેમાં કુલ કેટલું પાણી વાપરવું તે. ૩. તેઉકાય-ચૂલા, દીવા, ભઠ્ઠીઓ, સગડી વગેરે કેટલાં વાપરવાં તે. ૪. વાયુકાય-પંખા વીંઝણાં વગેરે કેટલાનો ઉપયોગ કરવો તે. ૫. વનસ્પતિકાય-વનસ્પતિની કેટલી વસ્તુઓનો ઉપયોગ કરવો તે. ૬. અસિ-તલવાર, છરી, ચપ્પાં વગેરે કેટલાં હથિયાર વાપરવાં તે. ૨. મષી-શાહીના ખડિયા, કલમ, પીંછી, હોલ્ડર, પેન્સિલ વગેરે કેટલાં વાપરવાં તે. ૩. કૃષિ-હળ દંતાળ વગે૨ે ખેતીનાં ઓજારો કેટલાં વાપરવાં તે. આ દરેક ચીજોનો સવારે નિયમ ધાર્યો હોય, તે સાંજે વિચારી જવો. તેમાંનું જો નિયમ ઉપરાંત વપરાયું હોય તો ગુરુ મહારાજ પાસે આલોચના કરી આજ્ઞા પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરવું. નિયમ પ્રમાણે વપરાઈ હોય તો તે વિચારી લેવી અને થોડી વપરાઈ હોય, તો બાકીની ન વપરાયેલીની સાક્ષાત્ વપરાશથી લાગતા કર્મથી બચી જવાયું છે, માટે તેટલો લાભ ગણવો. આ પ્રમાણે નિયમો વિચારી જવાને નિયમો સંક્ષેપ્યા કહેવામાં આવે છે. Page #813 -------------------------------------------------------------------------- ________________ (૧૦) સત્તર પ્રમાર્જના ખમાસમણ તથા વાંદણાં દેતાં સત્તર સ્થાનકે પ્રમાર્જવાની જરૂર છે, તે આ પ્રમાણે :- જમણા પગનો કેડથી નીચેનો પગ પર્વત પાછલી સર્વ ભાગ પાછળનો કેડ નીચેનો મધ્ય ભાગ, ડાબા પગનો કેડ નીચેનો પાછલા પગ પર્યત સર્વ ભાગ, એ ત્રણને ચરવલાથી પ્રમાર્જવા. તેવી જ રીતે જમણો પગ, મધ્ય ભાગ અને ડાબો પગ આ ત્રણના આગલા ભાગો પણ પગ પર્યત પ્રમાર્જવા, એમ છે. નીચે બેસતી વખતે ત્રણ વાર ભૂમિ પૂજવી એમ નવ. પછી જમણા હાથમાં મુહપત્તી લઈ તે વડે લલાટની જમણી બાજુથી પ્રમાર્જતાં જતાં આખું લલાટ, આખો ડાબો હાથ અને નીચે કોણી પર્વત, તે પછી તેવી જ રીતે ડાબા હાથમાં મુહપત્તી લઈને ડાબી બાજુથી પૂંજતાં આખું લલાટ, આખો જમણો હાથ અને નીચે કોણી પર્વત, ત્યાંથી ચરવળાની દાંડીને મુહપત્તી વડે પૂજવી એમ ૧૧. પછી ત્રણ વાર ચરવળાની ગુચ્છા ઉપર એમ ૧૪ અને ઊઠતી વખતે ત્રણ વાર અવગ્રહ બહાર નીકળતાં કટાસણા ઉપર પૂંજવું, એમ સત્તર. Page #814 -------------------------------------------------------------------------- ________________ (૧૧) શ્રી પુણ્ય-પ્રકાશનું સ્તવન (દુહા) સકળ સિદ્ધિદાયક સદા, ચોવીસે જિનરાય; સદ્ગુરુ સ્વામિની સરસતી, પ્રેમે પ્રણમું પાય. ત્રિભુવનપતિ ત્રિશલા તણો, નંદન ગુણ ગંભીર; શાસન-નાયક જગ જયો, વદ્ધમાન વડવીર. એક દિન વીર-નિણંદને, ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમ સ્વામ. મુક્તિ મારગ આરાધિએ, કહો કિણ પરે અરિહંત; સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવંત. "અતિચાર આલોઈએ, વ્રત ધરીએ ગુરુ શાખ; જીવ ખમાવો સયલ જે, યોનિ ચોરાશી લાખ. વિધિશું વળી વોસિરાવીયે, પાપત્થાન અઢાર; ચાર શરણ નિત્ય અનુસરો, નિદો દુરિત આચાર. શુભ કરણી અનુમોદીએ, ‘ભાવ ભલો મન આણ; ‘અણસણ અવસર આદરી, ગ્નવપદ જપો સુજાણ. શુભગતિ આરાધન તણા, એ છે દશ અધિકાર; ચિત્ત આણીને આદરો, જેમ પામો ભવપાર. (ઢાળ પહેલી) જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર; એહ તણા ઈહ ભવ પરભવના, આલોઈએ અતિચાર રે. પ્રાણી ! જ્ઞાન ભણો ગુણ ખાણી, વીર વદે એમ વાણી રે. પ્રા. શા. ૧. Page #815 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુણ્ય-પ્રકાશનું સ્તવન ૦૭૯ ગુરુ ઓળવીએ નહિ ગુરુ વિનય, કાળે ધરી બહુ માન; સૂત્ર અર્થ તદુભય કરી સૂધાં, ભણીએ વહી ઉપધાન રે. પ્રા. જ્ઞા. ૨. જ્ઞાનોપગરણ પાટી પોથી, ઠવણી નોકારવાલી; તેહ તણી કીધી આશાતના, જ્ઞાન ભક્તિ ન સાંભળી રે. પ્રા. જ્ઞા. ૩. ઇત્યાદિક વિપરીતપણાથી, જ્ઞાન વિરાધ્યું જેહ; આ ભવ પરભવ, વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેલ રે, પ્રાણી ! સમકિત લ્યો શુદ્ધ પાણી, વીર પદે એમ વાણી રે. પ્રા. સ. ૪. જિન વચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાષ; સાધુ તણી નિંદા પરિ હરજો, ફળે સંદેહ મ રાખ રે. પ્રા. સ. ૫. મૂઢપણું જીંડો પરશંસા, ગુણવંતને આદરીએ; સાહમ્મીને ધર્મે કરી સ્થિરતા, ભક્તિ પ્રભાવના કરીએ રે. પ્રા. સ. ૬. સંઘ ચૈત્ય પ્રાસાદ તણો જે, અવર્ણવાદ મન લેખ્યો; દ્રવ્ય દેવકો જે વિણસાડ્યો વિણસંતો ઉલેખ્યો રે. - પ્રા. સ. ૭. ઈત્યાદિક વિપરીતપણાથી, સમકિત ખંડ્યું જેહ; આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડ તેલ રે, પ્રાણી ચારિત્ર લ્યો ચિત્ત આણી, વીર વદે એમ વાણી રે. પ્રા. ચા. ૮. પંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરાધી, આઠે પ્રવચનમાય; સાધુ તણે ધરમે પ્રમાદે, અશુદ્ધ વચન મન કાય રે. પ્રા. ચા. ૯. Page #816 -------------------------------------------------------------------------- ________________ ૭૭૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ શ્રાવકને ધર્મે સામાયિક, પોસહમાં મન વાળી; જે જયણા પૂર્વક એ આઠે, પ્રવચન માય ન પાળી રે. પ્રા. ચા. ૧૦. ઇત્યાદિક વિપરીતપણાથી, ચારિત્ર ડોહોલ્યું જેહ; આ ભવ પર ભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે. પ્રા. ચા. ૧૧. બારે ભેદે તપ નવિ કીધો, છતે યોગે નિજ શકત; ધર્મે મન વચ કાયા વીરજ, નવિ ફોરવીયું ભગતે રે. પ્રા. ચા. ૧૨. તપ વીરજ આચારજ એણી પેરે; વિવિધ વિરાધ્યા જેહ; આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે પ્રા. ચા. ૧૩. વળિયા વિશેષ ચારિત્ર કેરા, અતિચાર આલોઈએ; વિર જિણેસર વયણ સુણીને, પાપ મેલ સવિ ધોઈએ રે, પ્રા. ચા. ૧૪. (ઢાળ બીજી) પૃથ્વી પાણી તેલ, વાઉ વનસ્પતિ; એ પાંચે થાવર કહ્યા એ, કરી કરસણ આરંભ, ખેત્રને ખેડીયાં; કુવા તળાવ ખણાવીઆએ ના ઘર આરંભ અનેક, ટાંકાં ભોયરાં; મેડી માળ ચણાવી આ એ, લીંપણ ઝુંપણ કાજ, એણીપરે પરપરે; પૃથ્વીકાય વિરાધીઆએ કેરા ઘોયણે નાહણ પાણી, ઝીલણ અપકાય; છોતિ ધોતિ કરી દુહવ્યાએ; ભાઠીગર કુંભાર, લોહ સોવનગરા; ભાડભુંજા લીહાસાગરાએ તાપણ શેકણ કાજ, વસ્ત્ર નિખારણ; રંગણ રાંધણ રસવતીએ, એણીપેરે કર્માદાન, પરે પરે કેલવી; તેઉ વાઉ વિરાધીઆએ. વાડી વન આરામ, વાપી વનસ્પતિ પાન ફૂલ ફળ ચુંટીયાએ પહોંક પાપડી શાક, શેક્યાં સૂકવ્યાં; છેદ્યાં છુંદ્યાં આથીયાંએ //૪ો. ||પો Page #817 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુણ્ય-પ્રકાશનું સ્તવન ૦ ૭૭૧ અળશીને એરંડા ઘાલી ઘાણીયે, ઘણા તિલાદિક પીલીયાએ. ઘાલી કોલુ માંહે, પીલી શેલડી, કંદમૂળ ફળ વેચીયાંએ એમ એકેન્દ્રિય જીવ હણ્યા, હણાવીયાં, હણતાં જે અનુમોદીયા એ; આ ભવ પરભવ જેહ, વલીય ભવો ભવે, તે મુજ મિચ્છામિ દુક્કડં એલા કૃમી ચરમીયા કીડા, ગાડર ગંડોલ્લ; ઈયળપૂરાને અલશીયાંએ વાળા જળો ચૂડેલ, વિચલિત રસતણા; વળી અથાણા પ્રમુખનાએ એમ બે ઇંદ્રિય જીવ, જે મેં દુહવ્યા; તે મુજ મિચ્છામિ દુક્કડંએ ઉધેહી જૂ લીખ, માંકણ મકોડા; ચાંચડ કીડી કુંથુઆએ ગદ્દહિઆ ધીમેલ, કાનખજૂરડા, ગીંગોડા ધનેરીયાં એ, એમ તે ઇંદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તેમુજ મિચ્છામિ દુક્કડં એ માખી મચ્છર ડાંસ, મસા પતંગીયા; કંસારી કોલિયાવડા એ, ઢીંકુણ વીછું તીડ, ભમરા ભમરીઓ; કોતાં બગ ખડમાંકડી એ એમ ચૌરિન્દ્રિય જીવ, જે મેં દુહવ્યા; તે મુજ મિચ્છામિ દુક્કડંએ, જળમાં નાંખી જાળ, જળચર દુહવ્યા; વનમાં મૃગ સંતાપીઆ એ ।૧૨। નાદા [[]] let ||૧|| પીડ્યા પંખી જીવ, પાટી પાસમાં પોપટ ઘાલ્યા પાંજરે એ, એમ પંચેન્દ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ 119311 (ઢાળ-ત્રીજી) 119911 ક્રોધ લોભ ભય હાસ્યથીજી, બોલ્યાં વચન અસત્ય; કુડ કરી ધન પારકાંજી, લીધાં જેહ અદત્ત રે-જિનજી ! -મિચ્છામિ દુક્કડં આજ, તુમ સાખે મહારાજ રે-જિનજી; દેઇ સારૂં કાજ રે-જિનજી, મિચ્છામિ દુક્કડં આજ. દેવ મનુષ્ય તિર્યંચનાજી, મૈથુન સેવ્યાં જેહ; વિષયારસ લંપટપણેજી, ઘણું વિડંબ્યો દેહ રે. જિનજી. પરિગ્રહની મમતા કરીજી, ભવે ભવે મેલી આથ; જે જિહાં તે તિહાં રહીજી, કોઈ ન આવી સાથ રે. જિનજી. ૩. ૧. Page #818 -------------------------------------------------------------------------- ________________ જે ૭૭૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ રયણી ભોજન જે કર્યા , કીધાં ભક્ષ અભક્ષ; રસના રસની લાલચેજી, પાપ કર્યો પ્રત્યક્ષ રે. જિનજી. ૪. વ્રત લેઈ વિસારીયાંજી, વળી ભાંગ્યાં પચ્ચક્માણ; કપટ હેતુ કિરિયા કરીજી, કીધા આપ વખાણ રે. જિનજી. ૫. ત્રણ ઢાલ આઠે દુહજી આલોયા અતિચાર; શિવગતિ આરાધન તણોજી, એ પહેલો અધિકાર રે. જિનજી. ૬. (ઢાળ ચોથી) પંચ મહાવ્રત આદરો-સાહેલડી રે, અથવા લ્યો વ્રત બાર તો; યથાશક્તિ વ્રત આદરી-સાહેલડી રે, પાળો નિરતિચાર તો. ૧. વ્રત લીધાં સંભારીએ-સા., હૈડે ધરીય વિચાર તો; શિવગતિ આરાધન તણો-સા., એ બીજો અધિકાર તો. જીવ સર્વ ખમાવીએ-સા., યોનિ ચોરાશી લાખ તો; મન શુદ્ધ કરી ખામણાં-સા., કોઈ શું રોષ ન રાખ તો. સર્વ મિત્ર કરી ચિતવો-સા., કોઈ ન જાણો શત્રુ તો; રાગ દ્વેષ એમ પરિહરો-સા., કીજે જન્મ પવિત્ર તો. સ્વામી સંઘ ખમાવીએ-સા., જે ઉપની અપ્રીત તો; સ્વજન કુટુંબ કરી ખામણાં-સા., એ જિનશાસન રીત તો. ૫. ખમીયે ને ખમાવીએ-સા., એહિજ ધર્મનો સાર તો; શિવગતિ આરાધન તણો-સા., એ ત્રીજો અધિકાર તો. મૃષાવાદ હિંસા ચોરી-સા., ધન મૂછ મૈથુન તો; ક્રોધ માન માયા તૃષ્ણા-સા., પ્રેમ ઠેષ પૈશુન્ય તો. નિંદા કલહ ન કીજીએ-સા., કૂડાં ન દીજે આળ તો; રતિ અરતિ મિથ્યા તો-સા., માયા મોહ જંજાળ તો. ત્રિવિધ ત્રિવિધ વોસરાવીએ-સા., પાપસ્થાન અઢાર તો; શિવગતિ આરાધન તણો-સા., એ ચોથો અધિકાર તો. ૯. છે × ા છે $ Page #819 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુણ્ય-પ્રકાશનું સ્તવન ૦ ૭૭૩ (ઢાળ પાંચમી) જનમ જરા મરણે કરી એ, આ સંસાર અસાર તો; કર્યા કર્મ સહુ અનુભવે એ, કોઈ ન રાખણહાર તો. શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તો; શરણ ધર્મ શ્રી જિનનો એ, સાધુ શરણ ગુણવંત તો. અવર મોહ સવિ પરિરિએ, ચાર શરણ ચિત્ત ધાર તો; શિવગતિ આરાધન તણો એ, એ પાંચમો અધિકાર તો. આ ભવ પરભવ જે કર્યાં એ, પાપ કર્મ કેઈ લાખ તો; આત્મ સાખે તે નિંદીએ એ, પડિક્કમિએ ગુરુ સાખ તો. મિથ્યામત વર્તાવીયા એ, જે ભાખ્યાં ઉત્સૂત્ર તો; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉત્થાપ્યાં સૂત્ર તો. ઘડ્યાં ઘડાવ્યાં જે ઘણાં એ, ઘરંટી હળ હથિયાર તો; ભવભવ મેલી મૂકીયાં એ, કરતા જીવ સંહાર તો. પાપ કરીને પોષીયા એ, જનમ જનમ પરિવાર તો; જનમાંતર પોહોંચ્યાં પછી એ, કેણે ન કીધી સાર તો. આ ભવ પરભવ જે કર્યા એ, એમ અધિકરણ અનેક તો; ત્રિવિધે ત્રિવિધ વોસિરાવિએ એ આણી હૃદય વિવેક તો. દુષ્કૃત નિંદા એમ કરીએ, પાપ કરો પરિહાર તો; શિવગતિ આરાધન તણો એ, એ છઠ્ઠો અધિકાર તો. (ઢાળ છઠ્ઠી) ધન ધન તે દિન માહરો, જીહાં કીધો ધર્મ; દાન શીયળ તપ ભાવથી, ટાળ્યાં દુષ્કૃત કર્મ. ધન. શેત્રુંજાદિક તીર્થની, જે કીધી જાતં; જુગતે જિનવર પૂજીયા, વળી પોષ્યાં પાત્ર. ધન. I Jain Ektar૩-૫ qrnational, ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧. ૨. Page #820 -------------------------------------------------------------------------- ________________ ૭૭૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પુસ્તક જ્ઞાન લખાવીયા, જિણવર જિનચૈત્યઃ સંઘ ચતુર્વિધ સાચવ્યાં, એ સાતે ક્ષેત્ર. ધન. પડિક્કમણાં સુપરે કર્યા, અનુકંપા દાન; સાધુ સૂરિ ૩વઝાયને, દીધાં બહુમાન. ધન. ધર્મકાર્ય અનુમોદિઅ. નેમ વારોવાર; શિવગતિ આરાધન તણો, એ સાતમો અધિકાર. ધન. ભાવ ભલો મન આણીએ, ચિત્ત આણી ઠામ; સમતા ભાવે ભાવીએ, એ આતમરામ. ધન. સુખ દુઃખ કારણ જીવને, કોઈ અવર ન હોય; કર્મ આપ જે આચર્યા, ભોગવીયે સોય. ધન. સમતા વિણ જે અનુસરે, પ્રાણી પુણ્યનું કામ; છાર ઉપર તે લીંપણું, ઝાંખર ચિત્રામ. ધન. ભાવ ભવી પરે ભાવીએ, એ ધર્મનો સાર; શિવગતિ આરાધન તણો, એ આઠમો અધિકાર. ધન. (ઢાળ સાતમી) હવે અવસર જાણી, કરી સંલેખન સાર; અણસણ આદરિયે, પચ્ચખી ચારે આહાર. લલુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ; એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ. ગતિ ચારે કીધા, આહાર અનંત નિઃશંક; પણ તૃપ્તિ ન પામ્યો, જીવ લાલચીયો રેક. દુલહો એ વળી વળી, અણસણનો પરિણામ; એહથી પામીજે, શિવપદ સુરપદ કામ. ૨. - - ૧. જિનાગમ, ૨. જિનમંદિર, ૩. જિનપ્રતિમા, ૪. સાધુ, ૫. સાધ્વી, ૬. શ્રાવક અને ૭. શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ એમ સાત ક્ષેત્ર. Page #821 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુણ્ય-પ્રકાશનું સ્તવન ૭૭૫ ધન ધન્નો શાલિભદ્ર, બંધક મેઘકુમાર; અણસણ આરાધી, પામ્યા ભવનો પાર. શિવમંદિર જાશે, કરી એક અવતાર; આરાધન કેરો, એ નવમો અધિકાર. ૩. દસમે અધિકારે, મહામંત્ર નવકાર; મનથી નવિ મૂકો, શિવસુખ-ફલ સહકાર. એહ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર; સુપરે એ-સમરો, ચૌદ પૂરવનો સાર. જનમાંતર જાતાં, જો પામે નવકાર; તો પાતિક ગાળી પામે સુર અવતાર, એ નવપદ સરીખો, મંત્ર ન કો સંસાર; આ ભવને પરભવે, સુખ સંપત્તિ દાતાર. કું ભીલ ભીલડી, રાજા રાણી થાય; નવપદ મહિમાથી, રાજસિહ મહારાય ! રાણી રત્નાવતી બેહુ, પામ્યા છે સુરભોગ; એક ભવ પછી લેશે, શિવ-વધૂ સંજોગ. શ્રીમતીને એ વળી મંત્ર ફળ્યો તત્કાલ; ફણીધર ફ્રિટીને, પ્રગટ થઈ ફૂલમાળ ! શિવકુમારે જોગી, સો વન પુરિસો કીધ; એમ એણે મંત્ર, કાજ ઘણાનાં સિદ્ધ. એ દશ અધિકારે, વીર જિણેસર ભાખ્યો; આરાધન કેરો વિધિ, જેણે ચિત્તમાંહી રાખ્યો ! તેણે પાપ પખાળી, ભવભય દૂરે નાંખ્યો; જિન વિનય કરતાં, સુમતિ અમૃત રસ ચાખ્યો. ૮. · Page #822 -------------------------------------------------------------------------- ________________ ૭૭૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩ (ઢાળ-આઠમી) (નમો ભવિ ભાવશું એ દેશી) સિદ્ધારથ રાયકુલ તિલોએ, ત્રિશલા માત મલહાર તો; અવનીતલે તમે અવતર્યાએ, કરવા અમ ઉપકાર. જ્યો જિન વીરજીએ ૧. મેં અપરાધ કર્યાં ઘણાંએ કહેતાં ન લહુ પાર તો; તુમે ચરણે આવ્યાં ભણીએ, જો તારે તો તાર. જ્યો. આશ કરીને આવીયો એ તુમ ચરણે મહારાજ તો; આવ્યાંને ઉવેખશો એ, તો કેમ રહેશે લાજ. જયો. ૩. કરમ અલુંજણ આકરાં એ, જન્મ મરણ જંજાળ તો; હું છું એહથી ઉભગ્યો એ, છોડાવ દેવ ! દયાલ. જયો. આજ મનોરથ મુજ ફળ્યાં એ, નાઠાં દુઃખ દંદોલ તો; તૂક્યો જિન ચોવીસમો એ, પ્રગટ્યાં પુન્ય કલ્લોલ. જયો. ૫. ભવે ભવે વિનય કુમારડો એ; ભાવ ભક્તિ તુમ પાય તો; દેવ ! દયા કરી દીજીએ એ બોધિબીજ સુપસાય જયો. (કળશ) ઈહ તરણ તારણ સુગતિકારણ; દુઃખ નિવારણ જગ જ્યો; શ્રી વીર-જિનવર ચરણ ઘુણતાં, અધિક મન ઉલટ થયો ૧. શ્રી વિજયદેવસૂરિંદ-પટધર, તીરથ જંગમ એણી જગે; તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તેજે ઝગમગે ૨. શ્રી હીરવિજયસૂરિશિષ્ય વાચક, કીર્તિ વિજયસુર ગુરુ સમો; તસ શિષ્ય વાચક-વિનયવિજયે, થુણ્યો જિન ચોવીસમો ૩. સયસત્તર સંવત ઓગણત્રીશે રહી રાંદેર ચોમાસ એ; વિજયાદશમી વિજય કારણ, કીયો ગુણ અભ્યાસ એ ૪. નરભવ-આરાધન સિદ્ધિસાધન, સુકૃત લીલ વિલાસ એ નિર્જરા હેતે સ્તવન રચિયું નામે પુન્ય પ્રકાશ એ Page #823 -------------------------------------------------------------------------- ________________ (૧૨) શ્રી પદ્માવતી-આરાધના હવે રાણી પદ્માવતી, જીવરાશિ ખમાવે; જાણપણું જુગતે ભલું, ઈણ વેળા આવે. તે મુજ મિચ્છામિ દુક્કડ, અરિહંતની સાખ; જે મેં જીવ વિરાધીયા, ચઉરાસી લાખ તે. મુજ. સાત લાખ પૃથ્વી તણા, સાતે અપકાય; સાત લાખ તે ઉકાયના, સાતે વળી વાય તે મુજ. દશ પ્રત્યેક વનસ્પતિ, ચઉદયે સાધાર; બિઇતિ ચઉરિદ્રિજીવના બે બે લાખ વિચાર. તે મુજ. દેવતા તિર્યંચ નારકી, ચાર ચાર પ્રકાશી; ચઉદ લાખ મનુષ્યના, એ લાખ ચોરાશી. તે મુજ. ઈહ ભવ પરભવે સેવિયાં; જે પાર અઢાર; ત્રિવિધ ત્રિવિધ કરી પરિહરુ, દુર્ગતિના દાતાર. તે મુજ. હિંસા કીધી જીવની, બોલ્યા મૃષાવાદ; દોષ અદત્તાદાનના મૈથુન ઉન્માદ. તે મુજ. પરિગ્રહ મેલ્યો કારમો, કીધો ક્રોધ વિશેષ; માન માયા લોભ મેં કીયા, વળી રાગને દ્વેષ. તે મુજ. કલહ કરી જીવ દુભવ્યા, દીધાં કુંડાં કલંક; નિંદા કીધી પારકી, રતિ અરતિ નિષ્ણક. તે મુજ. ચાડી કીધી ચોતરે, કીધો થાપણ મોસો; કુગુરુ કુદેવ કુધર્મનો, ભલો આણ્યો ભરોસો. તે મુજ. ૧૦. Page #824 -------------------------------------------------------------------------- ________________ ૭૭૮ ૯ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ખાટકીને ભવે મેં કીયા, જીવ નાનાવિધ ઘાત; ચીડીમા૨ ભવે ચરકલાં માર્યાં દિન ને રાત. તે મુજ. કાજી મુલ્લાંને ભવે, પઢી મંત્ર કઠોર; જીવ અનેક ઝબ્બે કીયા, કીધાં પાપ અઘોર. તે મુજ. માછીને ભવે માછલાં ઝાલ્યાં જળવાસ; ઘીવર ભીલ કોળી ભવે, મૃગ પાડ્યાં પાસ. તે મુજ. કોટવાળને ભવે મેં કીયા, આકરા કર દંડ; બંદીવાન મરાવિયા, કોરડા ઝડી દંડ. તે મુજ. પરમાધામીને ભવે, દીધાં નારકી દુઃખ; છેદન ભેદન વેદના, તાડન અતિ તિક્ષ્મ. તે મુજ. કુંભારને ભવે મેં કીયા, નીભાડ પચાવ્યા; તેલી ભવે તિલ પીલિયા, પાપે પિંડ ભરાવ્યા. તે મુજ. હાલી ભવે હળ ખેડિયાં, ફાડ્યાં પૃથ્વી પેટ; સૂડ નિદાન ઘણાં કિયાં, દીધા બળદ ચંપેટ. તે મુજ. માળીને ભવે રોપિયાં, નાનાવિધ વૃક્ષ; મૂળ પત્ર ફળ ફૂલના, લાગ્યાં પાપ તે લક્ષ. તે મુજ. અધોવાઈઆને ભવે, ભર્યા અધિકા ભાર; પોઠી પૂંઠે કીડા પડ્યા, દયા નાણી લગાર. તે મુજ. છીપાને ભવે છેતર્યા કીધા રંગણ પાસ; અગ્નિ આરંભ કીધા ધાતુવાદ અભ્યાસ. તે મુજ. શૂરપણે રણ ઝુઝતાં, માર્યા માણસ વૃંદ; મદિરા માંસ માખણ ભખ્યાં, ખાધાં મૂળ ને કંદ. તે મુજ. ખાણ ખણાવી ધાતુની, પાણી ઉલેચ્યાં; આરંભ કીધાં અતિ ઘણાં, પોતે પાપ જ સંચ્યાં. તે મુજ. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. Page #825 -------------------------------------------------------------------------- ________________ શ્રી પદ્માવતી-આરાધના ૦૭૭૯ કર્મ અંગાર કીયાં વળી, ધરમે દવ દીધા; સમ ખાધા વિતરાગના, કૂડા કોષજ કીધા. તે મુજ. બિલ્લી ભવે ઉંદર લીયા, ગીરોલી હત્યારી; મૂઢ ગમાર તણે ભવે, મેં જ લીખ મારી. તે મુજ. ભાડ ભુંજા તણે ભવે, એકેંદ્રિય જીવ; જવારી ચણા ગહું શેકીયા, પાડતા રીવ. તે મુજ. ખાંડણ પીપણ ગારના, આરંભ અનેક; રાંધણ ઈંધણ અગ્નિના, કીધાં પાપ ઉદ્રક. તે મુજ. વિકથા ચાર કીધી વળી, સેવ્યા પાંચ પ્રમાદ; ઈષ્ટ વિયોગ પાડ્યા ઘણા, કિયા રુદન વિષવાદ. તે મુજ. ૨૭. સાધુ અને શ્રાવક તણાં, વ્રત લેઈને ભાંગ્યાં; મૂળ અને ઉત્તર તણાં, મુજ દૂષણ લાગ્યાં. તે મુજ. સાપ વીંછી સિંહ ચીતરા, શકરા ને સમળી; હિંસક જીવ તણે ભવે, હિંસા કીધી સબળી. તે મુજ. સૂવાવડી દૂષણ ઘણાં વળી ગર્ભ ગળાવ્યા; જીવાણી ઢોળ્યાં ઘણાં, શીળ વ્રત ભંજાવ્યાં. તે મુજ. ભવ અનંત ભમતાં થકાં, કીધાં દેહસંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી વોસિ, તિણ શું પ્રતિબંધ. તે મુજ. ૩૧. ભવ અનંત ભમતાં થકાં કીધાં પરિગ્રહ સંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરું, તીણ શું પ્રતિબંધ તે મુજ. ૩૨. ભવ અનંત ભમતાં થકાં, કીધાં કુટુંબ સંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરું તીણ શું પ્રતિબંધ. તે મુજ. ૩૩. ઈણ પરે ઈહ ભવ પરભવે, કીધાં પાપ અખત્ર; ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરું, કરું જન્મ પવિત્ર. તે મુજ. ૩૪. Page #826 -------------------------------------------------------------------------- ________________ ૭૮૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ એણિ વિષે એ આરાધના, ભવિક કરશે જેહ; સમયસુંદર કહે પાપી, વળી છૂટશે તેહ. તે મુજ, રાગી વૈરાગી જે સુણે, એહ ત્રીજી ઢાળ; સમયસુંદર કહે પાપથી, છૂટે તતકાળ. તે મુજ. ૩૫. ૩૬. Page #827 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય વિકાસ મંડળ, ૯૬–બી, એસ. વી. રોડ, ઇરલા, વિલે-પારલે (વેસ્ટ), મુંબઈ - ૪૦૦૦૫૬. For Private Personal Use Only