SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ અજિત-શાંતિ-સ્તવ ૨૭૩ વિષે !-[વિવેદ !]--વિશિષ્ટ દેહવાળા ! નરીસર !-(રેશ્વર !)- નરેશ્વર ! મનુષ્યોના સ્વામી ! નર-વસહા !-(નર-વૃષક્ષ !)-હે નરશ્રેષ્ઠ | નમાં વૃષભ સમાન તે નવૃત્તમ. અહીં વૃષભ શબ્દ ઉપમાન તરીકે છેડે આવેલો હોવાથી શ્રેષ્ઠતાનો નિદર્શક છે. મુળિ-વસત્તા !-[મુનિ-વૃષભ !]-હે મુનિ-શ્રેષ્ઠ ! મુનિમાં વૃષભ સમાન તે મુનિવૃત્તમ. અહીં પણ વૃષભશબ્દ શ્રેષ્ઠતાનો સૂચક છે. નવ સાય-ક્ષત્તિ-સજ્વાળળ !-નવ-શાલ-શશિ-સતાનન !)શરદઋતુના નવીન ચંદ્ર જેવા કલા-પૂર્ણ મુખવાળા ! નવ એવો શારવ-શશી તે નવ-શાલ-શશી, તેના જેવું સત છે ઞાનન જેનું તે નવ-શારવ-શિ-સતાનન. નવ-નૂતન, નવીન. શાર-શશીશરઋતુનો ચંદ્ર. સન-કલાથી સહિત, કલા-પૂર્ણ. મનન-મુખ. સા શબ્દનો અર્થ પૂર્ણ કરવો હોય તો તેને વ્યાકરણના નિયમ અનુસાર શશીની પહેલાં મૂકવો જોઈએ, પરંતુ અહીં પછીથી મુકાયો છે તે આર્ષ હોવાથી ‘સતશસ્થ પનિપાત આર્ષાત્' (બો. દી.). વિય-તમા !-[વિદ્યુત-તમ: !]-જેનું અથવા જેનાથી અજ્ઞાન નાશ પામ્યું છે તેવા ! અજ્ઞાનથી રહિત ! અજ્ઞાનને દૂર કરનારા. ‘વિાત તમોઽજ્ઞાનં યસ્માર્ટ્ વિતતમ:' (બો. દી.)-વિશેષ રીતે ચાલ્યું ગયું છે તમ: એટલે અજ્ઞાન જેમાંથી તે વિપતતમઃ ! તીર્થંકર દેવો અઢાર દોષથી રહિત હોય છે, તેમાં ચૌદમો દોષ અજ્ઞાન છે. વિષ-યા !-[વિધૂત-રત્ન: !-]-જેણે કર્મરૂપી રજ દૂર કરેલ છે. કર્મ-રજથી રહિત ! “વિદ્યૂત રત્ન: ચૈન વિદ્યુત-રનઃ'-દૂર કરેલ છે રજ જેણે, તે વિધૂત-રનઃ. રહસ્-કર્મ. અનિય !-(અનિતં !)--હે અજિતનાથ ! અહીં અ-નો લોપ થયો છે. ત્તમ-તેમ !-(ઉત્તમ-તેન:)-શ્રેષ્ઠ કાંતિવાળા ! પ્ર.-૩-૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy